Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ सू० ४ अप्कास्य सवित्ततासिद्धिः
१६३ न्मनुष्यशरीरवत, तद्यथा-भूमिगृहस्थितनरस्य शरीरं ग्रीष्मे शीतलं हेमन्ते चोष्णं भवति, मुखाच्च बाष्पमुद्गच्छति, एवमेव गभीरतरतडागकूपादिस्थसलिलं हेमन्ते सबाष्पोद्गमानष्णतां, ग्रीष्मे च शीतलतां धत्ते । अनेकजीवाः पृथक्सत्त्वाः आख्याता इत्यनेनान्वयः, व्याख्या चैषां पदानां प्रग्वबोध्या ।।
नन्वेवमपां जीवपिण्ड भूततयाऽद्धिविना संयमिनां संयमयात्रा असंभवन्निर्वाहा स्यादित्यत आह-शस्त्रेत्यादि, शस्त्रपरिणताभ्योऽन्यत्र-शस्त्रपरिणता अपो विहायान्या आपः सचित्ता इत्यर्थः । शस्त्र-द्रव्यभावभेदाद्विविधं, द्रव्यशस्त्रं-स्वकायपरकायो मयकायस्वरूपं, भावशस्त्रम्-अपः प्रति मनोवाकायानां दुष्प्रणिहितखम् । तत्र स्वकायशस्त्रं-तडागायुदकस्य कूपाधुदकम् एवंविधशस्त्रपरिणतं जलं व्यवहारतोऽशुद्धखाद्भगवदनादिष्टत्वाच्च सर्वथै
और भाफ आदि देखे जाते हैं जिसमें ग्रीष्मादि ऋतुओंमें शीतता आदि पाये जातेहैं वह सजीव होते है, जैसे मनुष्य का शरीर । जैसे भोयरे में स्थित मनुष्य का शरीर ग्रीष्म ऋतुमें शीत और हेमन्त-ऋतु में उष्ण होता है, तथा हेमन्त ऋतु में मुह से भाफ निकलती है, बैसेही खूब गहरे तालाव या एंका जल भी हेमन्त में भाफ वाला और उष्ण होता है तथा ग्रीष्म में शीतल होता है ।
अनेक जीव और पृथक्सत्त्व आदि पदोंका व्याख्यान पहले कहे हुए पृथिवीकाय के आलापक के समान समझना चाहिए।
हे गुरो ! जल के बिना संयमियों का निर्वाह नहीं हो सकता और वह जीवों का पिण्ड है, इसलिए उसको पीने आदिके काम में लानेसे संयम की रक्षा नहीं हो सकती। ऐसी आशङ्का होने पर गुरु करते हैं- हे शिष्य ! शस्त्रपरिणत जल के सिवाय अन्य जल सजीव है । यहाँ पर भी शस्त्र, द्रव्य और भाव के भेद से दो प्रकार का है । उसका कथन पहले किया जा चुका है। यह विशेष समझना चाहिये कि तालाब आदि के जल का कूप आदि का जल स्वकायशस्त्र है।
(૨) જળ સજીવ છે. કારણ કે તેમાં ગ્રીષ્મ અને હેમન્ત ઋતુમાં સ્વાભાવિક શીતતા ઉષ્ણુતા અને બાફ આદિ જોવામાં આવે છે. જેમાં ગ્રીષ્માદિ ઋતુઓમાં શીતળતા આદિ જણાઈ આવે છે તે સજીવ હોય છે, જેમકે માણસનું શરીર. જેમ ભેાંયરામાં રહેલા માણસનું શરીર ગ્રીષ્મ-ઋતુમાં શીતલ અને હેમંત–ઋતુમાં ગરમ હોય છે, તથા હેમંત-તમાં હોમાંથી બાફ (વરાળ) નીકળે છે, એજ રીતે ખૂબ ઉંડા તાળાવ કુવાનું જળ પણ હેમંત ઋતુમાં બાફવાળું અને ઉષ્ણ હોય છે તથા ગ્રીષ્મમાં શીતળ હોય છે,
અનેક જીવ તથા પૃથફસર્વે આદિ શબ્દનું વ્યાખ્યાન પહેલાં કહેલા પૃથિવીકાયના આલપકની જેમ સમજવું.
હે ગુરુ ! જળ વિના સંયમીઓને નિર્વાહ થઈ શક્તો નથી અને એ છે તેથી તેને પીવા આદિના કામમાં લેવાથી સંયમની રક્ષા નહિ થઈ શકે. એવી આશંકા થતાં ગુરૂ કહે છે. હે શિષ્ય ! શસ્ત્ર-પરિણુત જળ સિવાયનું અન્ય જળ સજીવ છે. એમાં પણ શસ્ત્ર, દ્રવ્ય અને ભાવના ભેદે કરીને બે પ્રકારનાં છે. એનું કથન પહેલાં કરવામાં આવ્યું
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧