Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ सू० ७ दण्डपरित्यागस्य सामान्यविशेषभावः
१८३ विशेषभावोऽभेदान्वयश्च भवति, तथा प्रकृतेऽन्वयो न संभवति, सत्यादिमहावतानाम हिंसातः सुस्पष्टभेदप्रतीतिबलादभेदान्वयस्य बाधादिति चेन्न
पञ्चानामपि महाव्रतानां वस्तुतोऽहिंसात्मकत्वात् सामान्य-विशेषभावः सुबोध एव । अहिंसासामान्यस्वरूपावदातकरणाय शिष्याणां सुस्पष्टप्रतिपत्तये च दण्ड-परित्यागस्य द्वैविध्यं कृतम्, एकैवाऽहिंसा पञ्चधा विभाजिता ।
ननु यथा 'द्रोणो व्रीहि ' रित्यादौ द्रोणादिशब्दार्थचतुराढकात्मकपरिमाणे चतुराढकत्वादिधर्मेण परिमाणत्वादिसामान्यधर्माक्रान्तात् प्रत्ययार्थपरिमाणादितो विशेषत्वं प्रतीयते, यथा च नीलघटो घट इत्यादौ नीलगुणविशिष्टत्वेन नीलघटे घटसामान्यापेक्षया (व्यक्ति) में मुनिके सामान्यधर्म मुनित्वका अस्तित्व पाया जाता है, अत एव दोनों पदार्थोंका सामान्य-विशेषभावमें अभेदान्वय होता है ।
अर्थात् जैसे इन दो उदाहरणों से अभेदमें सामान्य-विशेषभेद पाया जाता है, वैसा अहिंसाके साथ सत्यादि व्रतोंका अभेद नहीं है, अतएव सामान्य-विशेषभाव नहीं हो सकता, क्योंकि उनका स्पष्ट भेद प्रतीत होता है ।
उत्तर-पाँचो महाव्रत वास्तवमें अहिंसास्वरूप हैं, इसलिये अहिंसासे भिन्न नहीं हैं । अहिंसा के स्वरूपको स्पष्ट करने के लिये और शिष्यों को स्पष्ट बोध करने के लिये दण्ड परित्याग के दो भेद कर दिये हैं, अर्थात् एक ही अहिंसा को पांच महाव्रतोमें विभक्त कर दिया है ।
प्रश्न-जैसे "द्रोणो वोहिः' इत्यादि वाक्योमें परिमाणत्व आदि सामान्यधर्मसे युक्त प्रत्ययार्थ परिमाण-सामान्यसे द्रोण शब्दार्थ चार आढकरूप परिमाणमें चार अढकत्व आदि धर्मसे विशेषता प्रतीत होती है । अथवा “जो नीला धड़ा है वह घड़ा हो है" इत्यादि वाक्यो में अन्य घडोंकी રૂપ મુનિત્વનું અસ્તિત્વ મળી આવે છે. તેથી કરીને બેઉ શબ્દના અને સામાન્ય-વિશેષ ભાવમાં અભેદાન્વય થાય છે. ' અર્થાત-જેમ એ બેઉ ઉદાહરણથી અભેદમાં સામાન્ય-વિશેષ ભાવ મળી આવે છે, તેમ અહિંસાની સાથે સત્યાદિ તેને અભેદ નથી. તેથી સામાન્ય વિશેષ-ભાવ થઈ શક્તા નથી, કારણ કે એને સ્પષ્ટ ભેદ પ્રતીત થાય છે.
ઉત્તર–પાંચ મહાવ્રત વસ્તુતાએ અહિંસાસ્વરૂપ છે, તેથી કરી અહિંસાથી ભિન્ન નથી. અહિંસાના સ્વરૂપને સ્પષ્ટ કરવાને માટે અને શિખ્યને સ્પષ્ટ બંધ કરાવવાને માટે દંડ પરિત્યાગના બે ભેદ કરવામાં આવ્યા છે, અર્થાત્ એક જ અહિંસાને પાંચ મહાવ્રતોમાં વિભક્ત કરી નાંખવામાં આવી છે.
प्रश्न-२भ द्रोणो ब्रीहिः छत्याहि वाध्यामा परिमाणत्व माहि सामान्य यथा युत પ્રત્યયાર્થી પરિમાણુ–સામાન્યથી દ્રોણ શબ્દાર્થ ચાર આઢકરૂપ પરિમાણમાં ચાર અઠકત્વ આદિ ધર્મથી વિશેષતા પ્રતીત થાય છે, અથવા “જે નો ઘડે છે તે ઘડો જ છે ઈત્યાદિ વાક્યમાં અન્ય ઘડાની અપેક્ષાએ નીલા ઘડામાં નીલાપણુથી વિશેષતા મળી આવે છે અને
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧