Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीशवैकालिकसूत्रे
२०८
aa काषायाम्बरधारिणामपि भिक्षोपजीवित्वेन तत्रो कभिक्षु लक्षणमतिव्याप्तमिति चेवमात्तित्वे सति भितर चिरहितत्वं हि भिक्षुत्वम्, तथा च स्वायिनिदेशमन्तरेणापि जलाशयादितोऽपि स्वहस्तेनापि जलादिग्रहणस्य तदीयीजविकान्तर्थतत्वेन, तथा कदाचिद् भिक्षाया अलाभे पचन - पाचनादिक्रियया, कन्दमूलफलादिना च जीवननिर्याहाचेषामुक्तलक्षणमिक्षुत्वाभावात् ।
न च 'भिक्षत्रो यदा भिक्षमाणास्तदा तत्रास्तु भिक्षुत्वं परन्त्वभिक्षमाणत्वावस्थायां कथं तेषु भिक्षुशब्दः प्रवर्त्तेत तदानीं भिक्षणव्यापाराभावा ?' 'दिति वयम्। उभय्वामध्यहै कि- भिक्षु उसे कहना चाहिए जो किसी वस्तुको विना भिक्षाके न लें, अर्थात् भिक्षणशील भिक्षु कहलाते हैं ।
प्रश्न- गेरुआ या अन्य किसी प्रकारके रंगसे रंगे हुए कपड़े पहननेवाले संन्यासी आदि भी भिक्षा मांग कर अपने जीवनका निर्वाह करते हैं, इसलिए यह भिक्षुका लक्षण उनमें भी चला जाता है, भी भिक्षु कहलायेंगे !
उत्तर - जो भिक्षासे ही अपना निर्वाह करते हैं और सिवाय भिक्षाके अन्य वृत्तिको कदापि स्वीकार नहीं करते वे ही भिक्षु कहलाते हैं, संन्यासी आदि स्वामीकी आज्ञा के बिना भी जलाशय आदिसे भी जल आदि अपने हाथोंसे ले लेते हैं । जब भिक्षा नहीं मिलती तब पचन - पाचनादि करते कराते हैं, तथा कन्द-मूल-फल - आदिसे निर्वाह कर लेते हैं, इसलिए वे भिक्षु नहीं कहला सकते ।
प्रश्न- अच्छा, जो भिक्षा से ही अपना निर्वाह करे उसे भिक्षु कहते हैं तो साधु जब मिक्षाकी गवेषणा करेंगे तब ही भिक्षु कहलावेंगे, जिस समय स्वाध्याय आदि अन्य क्रिया करते होंगे उस समय भिक्षु कैसे कहलावेंगे ?
પ્રશ્ન-ગેરૂથી યા અન્ય કોઈ પ્રકારના રંગથી રંગેલાં કપડા પહેરનારા સંન્યાસીગ્માદ્ધિ પણ ભિક્ષા માંગીને પેાતાના જીવનના નિવહુ કરે છે. તેથી એ ભિક્ષુનું લક્ષણ એને પણ લાગુ छे, ते लिक्षु वाशे ?
ઉત્તર-જેએ ભિક્ષાથી જ પેાતાના નિર્વાહ કરે છે અને ભિક્ષા સિત્રાય અન્યવૃત્તિને દાપિ સ્વીકારતા નથી તેએ। જ ભિક્ષુ કહેવાય છે. સ`ન્યાસી આદિ સ્વામીની આજ્ઞા વિના પણ જળાશય આદિથી પણ જળ આદિ પેાતાના હાથે લઈ લે છે, જ્યારે ભિક્ષા નથી મળતી ત્યારે રાંધવા–રધાવવાની ક્રિયા કરે છે, તથા કંદ મૂલ ફળ આદિથી નિર્વાહ કરી લે છે, તેથી તે ભિક્ષુ કહેવાઈ શકતા નથી.
પ્રશ્ન—ઠીક, જેએ ભિક્ષાથી જ પેાતાના નિર્વાહ કરે તેમને લિક્ષ કહે છે તે સાધુ જ્યારે ભિક્ષાની અવેષણા કરશે ત્યારે જ ભિક્ષુ કહેવાશે, જે સમયે સ્વાધ્યાય માદિ અન્ય ક્રિયા કરતા હરશે તે સમયે ભિક્ષુ કેવી રીતે કહેવાશે !
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧