Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ३ गा. ५ शय्यातरगृहे कल्प्याकल्प्यविधिः
अपोषितभर्तीकासु तु यया निष्पादितमन्नादिकं नियतं शय्यातरो भुङ्क्ते सैव शय्यातरा, यधनियतं तदा सर्वा अपि शय्यातरा मन्तव्याः, पूर्वोक्ततृतीयभङ्गेऽयं विशेषो बोद्धव्य:-यदा पृथक् पृथग रन्धनं कृतम्, एकत्र कृत्वा भुक्तं च तदाऽवशिष्टमन्नादिकं विभज्य यदि स्वस्वगृहं नयेत् तादृशं शय्यातरस्वत्वविरहितमन्नादिकं साधोः कल्प्यमेवेति । एकत्रीकृतमविभक्तं चेन्न कल्प्यमिति तदाशयः ।
कोऽपि शय्यातरो देशान्तरं प्रस्थितः स्वगृहाबहिर्गत्या कुत्रचित् तिष्ठेत्, तत्र यदि गृहादन्यस्थानाद्वाऽशनपानादिकं तदर्थमानीतम्,अथवा बहिःप्रदेश एव निष्पादितं चेत् तदा तदशनादिकं साधोरकल्प्यम्, रात्रिवासार्थं बहिर्गतस्य साधोस्तु पुनः कल्प्यमेव । भंग समझना चाहिए । उनका पति परदेश न गया हो तो वह जिस पत्नीके यहां नियमित रूपसे जीमता हो वही शय्यातर होती है
यदि नियमित रूपसे न जीमता हो-कभी कहीं कभी कहीं जीमता हो तो सभीको शय्यातर मानना चाहिए।
पहलेके चार भंगोंमेंसे तीसरे भंगमें इतना विशेष समझना चाहिए यदि अलग अलग भोजन बनाया गया हो और एकत्र करके जीमा हो तो बचे हुए अन्न आदिको बाँट लेने पर साधु शय्या-तरसे अन्यका आहार आदि ले सकते हैं, क्योंकि उसमेंसे शय्यातरका हिस्सा अलग निकल चुका हैं। हां इकट्ठा कर लिया हो और बांटा न हो तो साधुको कल्पनीय नहीं है । कोई शय्यातर परदेश जा रहा हो, और घरसे निकलकर कहीं बाहर ठहर गया हो, तो भी उसका अन्न-पान ग्राह्य नहीं है, भलेही वह अन्न-पान घरसे उसके लिए लाया गया हो या अन्य स्थानसे लाया गया हो अथवा वहीं पर तैयार किया हो। यदि रात्रिमें निवास करनेके लिए साधु बाहर चला गया हो तो कल्पनीय है। એમાં પણ ચાર ભાંગા સમજવા જોઈએ. એને પતિ પરદેશ ન ગયે હોય તે તે જે પતનીને ત્યાં નિયમિત રીતે જમતે હોય તે શય્યાતર બને છે. જે નિયમિત રીતે ન જમતે હોય અને કેઈવાર એકને ત્યાં અને કેઈવાર બીજીને ત્યાં જમતા હોય તે બધી પત્નીઓને શય્યાતર માનવી જોઈએ.
પહેલાંના ચાર ભાંગામાંના ત્રીજા ભાંગામાં એટલું વિશેષ સમજવું કે જે જ જાદુ ભોજન બનાવ્યું હોય અને એકત્ર કરીને જમતા હોય તે વધેલા અનાદિને વહેંચી લીધા પછી સાધુ શય્યાતરથી જુદા આહાર આદિ લઈ શકે છે, કારણ કે એમાંથી શય્યાતરને ભાગ જુદે કાઢવામાં આવી ચૂક્યું હોય છે. હા, એકઠું કરેલું હોય અને વહેંચ્યું ન હોય તે સાધુને કહપે નહિ. કોઈ શય્યાતર પરદેશ જઈ રહ્યો હોય અને ઘરમાંથી નીકળીને કયાંક બહાર રહ્યો છેય તે પણ એનું અન્ન-પાન ગ્રાહ્ય બનતું નથી, પછી ભલે એ અન્નપાન ઘેરથી એને માટે લાવવામાં આવ્યું હોય અથવા અન્ય સ્થાનથી લાવવામાં આવ્યું હોય, યા ત્યાંજ તૈયાર બનાવવામાં આવ્યું હોય. જે રાત્રે નિવાસ કરવાને માટે સાધુ બહાર
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧