Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
यस्वरूपम्
१५९
अध्ययन ४ सू० ४ षड्जीवनिकायस्वरूपम्
पृथिवीकायः । पृथिवी, चित्तं-चेतनाऽस्त्यस्था इति चित्तवती-सात्मिका आख्याता केवलज्ञानाऽऽलोकावलोकिताखिललोकालोकलक्षणेन भगवता कथिता।
ननु पृथिव्याः कथं सचेतनत्वमिति चेदाकर्णय-(१) पृथिवी सचेतना खानितखनिभूम्यादिषु तत्सजातीयावयवान्तरद्वारा परिपूर्तिदर्शनात् मनुष्यादिशरीरवत्, तद्यथा-मनुष्यशरीरस्थं व्रणादिकं स्वयं भ्रियते, एवमेव खानित खनिभूम्यादिकं स्वसमानजातीयावयवैप्रिंयमाणं प्राकसमानरूपतां भजते तस्माद् गम्यते पृथिव्याः सचेतनत्वम् ।
(२) यद्वा-पृथिवो सजीवा दैनिकघर्षणोपचयसंदर्शनात् चरणतलवत्, तद्यथा चरणतलं घृष्यते पुष्यति च तद्वत् पृथिव्यपि प्रत्यहं घृष्यते उपचीयते च तस्मात्तस्याः सजीवत्वम् । अथवाअब एक-एकको सचित्तता दिखलाते हैं
पृथ्वीकाय केवल-ज्ञानरूपी आलोकसे समस्त लोक और अलोकको प्रत्यक्ष जाननेवाले भगवानने पृथिवीको सचेतन कहा हैं।
प्रश्न-पृथिवी सचेतन कैसे हैं ?
उत्तर--(१) पृथिवी सचेतन है, क्यों कि उसमें खोदी हुई खान आदिकी भूमि सजातीय अवयवोंसे स्वयमेव भर जाती है, । जो सजातीय अवयवांसे स्वयं भर जाता है वह सचेतन होता है, जैसा मनुष्यका शरीर । अर्थात् मनुष्यके शरीरमें घाव हो जाता हैं वह उसो तरहके अवयवों से स्वय' भर जाता है, उसी प्रकार खोदो हुई खान आदिका भूमि उसी प्रकारके एवयवों से भर जातो हैं और पहलेके समान हो जाता हैं इसलिए पृथिवी सचेतन है।
[२] यहा-प्रथिवो सचेतक हैं ,क्योकि उसमें प्रतिदिन घर्षण और उपचय देखा जाता हैं जैसे पैरका तलुवा । अर्थात् जैसे तलुवा घिसकर फिर भर जाता हैं वैसे ही प्रथिवी भी घिस कर भर जाती हैं इसलिए वह सजीव हैं । अथवा---
पृथिवीय' કેવળ-જ્ઞાન-રૂપી પ્રકાશથી બધા લેક અને અલકને પ્રત્યક્ષ જાણવાવાળા ભગવાને પૃથિવીને સચેતન કહી છે.
प्रश्न-पृथिवी सयेतन वी शत छ?
ઉત્તર-(૧) પૃથિવી સચેતન છે, કારણ કે તેમાં બેઠેલી ખાણ આદિની ભૂમિ સજાતીય અવયથી પિતાની મેળે ભરાઈ જાય છે, જે સજાતીય અવયવોથી સ્વયમેવ ભરાઈ જાય છે તે સચેતન હોય છે, કેમકે મનુષ્યનું શરીર અર્થાત મનુષ્યના શરીરમાં ઘા પડે છે તે એવી રીતના અવયવોથી પિતાની મેળે ભરાઈ જાય છે એ જ રીતે ખોદેલી ખાણ આદિની ભૂમિ એ પ્રકારનાં અવયથી ભરાઈ જાય છે અને પહેલાંની જેવી બની જાય છે, તેથી પૃથિવી સચેતન છે.
(૨) પૃથિવી સચેતન છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘર્ષણ અને ઉપચય જોવામાં આવે છે, જેમકે પગનું તળીઉં અર્થાત્ જેમ પગનું તળીઉં ઘસાઈને પાછું ભરાઈ જાય છે, તેમ
શ્રી દશવૈકાલિક સૂત્ર: ૧