Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००
___ श्रीदशवकालिकसूत्रे छाया-आतापय त्यज सौकुमार्य, कामान् काम क्रान्तमेव दुःखम् ॥
छिन्धि द्वेषं व्यपनय रागम् , एवं सुखी भविष्यसि सम्पराये ।५। स्त्रीपरसे मोह हटानेका उपाय कहते हैंसान्वयार्थः-आयावयाही-शरीरको तपस्यासे सूखा डालो, सोगमल्लं =सुकुमारता-अमी रीको चय-त्यागो, कामे-विषयकी इच्छाओंको कमाही काबूमें करो-रोको, (ऐसा करनेसे) खु-निश्चय करके दुक्ख-दुःख कमिय-दूर होगा, दोसं-द्वेषको छिंदाहि छेदो नष्ट करो, राग-रागको विणएज्ज-हटाओ-दूर करो; एवं इस प्रकार करने से (तुम) संपराए-संसारमें मुही-सुखी होहिसि-होवोगे ॥५॥
टीका-हे शिष्य ! त्वं श्रामण्ययोगाद्वहिनिर्गतं चित्तं प्रतिरोद्धम् आतापय-शीतोष्णादिसहनो-त्कुटुकासनाधवलम्बना-ऽनशनादिदुष्करतपोविधानैस्तनुं तापय, सौकुमार्य = शरीरसुकुमारतां त्यज परिहर, यद्वा, आतापयेतिपदेन बोधितमेवार्थ विशदयति-सौकुमार्य त्यजेति शरीरसुखसाधने दत्तचित्तो मा भव, शीतवातादिपरीषहसहनयोग्यता सम्पादयेति भावार्थः । कम्यन्त इति कामा: शब्दादिविषयास्तान् काम अतिक्राम-सन्त्यजेत्यर्थः। कामातिक्रमणे सति तु दुःख क्रान्तमेव गतमेव नष्टमेवेत्यर्थः । कामा एव हि दुःखसमुदायनिदानम् ।
पूर्व गाथामें, उत्पन्न हुए रागका परित्याग करना कहा किन्तु रागका त्याग तप आदि बाह्य क्रियाओंके विना नहीं हो सकता। इसलिए अब उनकी प्ररूपणा करते हैं -'आयावयाहो' इत्यादि,
हे शिष्य ! तपस्या कर-आतापना ले, सुकुमारताका त्याग कर, इन्द्रियों के विषयोंमें रागन कर, रागके त्यागसे दुःखोंका नाश होही जाता है। तूं द्वेषका लेश न रहने दे, और रागको छोड़ दे, तो तु संसारमें सुखी अथवा परीषह उपसर्गोंके युद्धमें विजयी होगा। तात्पर्य-हे शिष्य ! श्रामण्ययोग (संयमरूप घर) से बाहर मन निकल जाय तो शीत उष्ण आदि सह कर और उत्कुटकासन आदिका आश्रय लेकर, तथा अनशन आदि तप करके शरीरको सुखा डाल, शरीरकी कोमलताका त्याग कर, अर्थात् अपने शरीरको शीत-आतप प्रभृति परीषह सहने योग्य बना ले,
પૂર્વ ગાથામાં, ઉત્પન્ન થએલા રાગને પરિત્યાગ કરવાનું કહ્યું, કિન્તુ રાગને ત્યાગ તપ આદિ બાહ્ય ક્રિયાઓ વિના થઈ શક્તા નથી. તેટલા માટે એની પ્રરૂપણ કરે છે. आयावयाही ईत्याहि.
હે શિષ્ય ! તપસ્યા કર–આતાપના લે, સુકુમારતાને ત્યાગ કર ઈદ્રિયોના વિષયમાં રાગ ન કર, રાગના ત્યાગથી દુખોને નાશ થઈ જ જાય છે. તે દ્વેષને અંશ પણ રહેવા ન દે. અને રાગને છોડી દે, તેથી તું સંસારમાં સુખી અથવા પરિગ્રહ ઉપસર્ગો સાથેના યુદ્ધમાં વિજયી થઈશ. તાત્પર્ય એ છે કે-હે શિષ્ય ! શ્રમણ્યાગ (સંયમરૂપી ઘર) થી બહાર ન નીકળી જાય તે ટાઢ-તાપ આદિ પરીષહ અને ઉકુટુક આસન આદિને આશ્રય લઈને, તથા અનશન આદિ તપ કરીને શરીરને સુકાવી નાખ, શરીરની કોમળતાને ત્યાગ કર, અર્થાત પિતાના શરીરને ટાઢ-તાપ આદિ પરીષહ સહેવાને યોગ્ય બનાવી લે. શારીરિક
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧