Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकसूत्रे वस्तुतस्तु इहाऽनादिसंसारे स्वस्मिन्नपि शरीरे जीवस्य किं नाम स्वातन्त्र्यम् ? दृश्यते हि लोकेऽपकृष्टमनुजपशुपक्षिसरीसृपादिशरीरोपभोगमवाञ्छतोऽपि प्राणिनस्ततदङ्गयोगेन अनावृतदेशावस्थानाऽभिमताऽन्नपानाऽनवाप्तिशीतवातातपोपलवृष्टिदंशमशकादिजनिताऽनेकविधदुर्निवारदुःखोपभोगः सोढव्यो भवतीति, स्वातन्त्र्ये तु न कोऽपि तत्तदङ्गमङ्गीकुर्यात् । अङ्गसंयोग इवाङ्गवियोगेऽपि नास्ति जीवस्य स्वातन्त्र्यम् , तनुवियोगमनिच्छतामपि सुखसमन्वितानां मरणदर्शनात् , तमिच्छतां दुःखदग्धानां विषादिभक्षणेऽप्यैकान्तिकमरणादर्शनाच ।
"प्रवचनमें प्रवीण, विनयवान् और गंभीर आत्मज्ञानवान् होते हुए भी कोई विरला ही व्यक्ति सद्गतिकी प्राप्ति कर पाता है। क्योंकि संसारमें एक ऐसी कुंजी मौजूद है जो जल्दी नरकका द्वार खोल देती है, वह कुंजी क्या है । स्त्रियोकी टेढ़ी भौंह" ॥२॥
सच है-अनादि-कालीन संसारमें, जीवोंको अपने शरीरमें भी स्वाधीनता नहीं हैं । अपकृष्टमनुष्य पशु पक्षी साँप आदिके हीन शरीरको जो प्राणी चाहते ही नहीं, उन्हें भी वह शरीर धारण करना पड़ता है, और उसके संयोगसे अनिष्ट स्थानका निवास, अन्न-पानकी अप्राप्ति, गर्मी सर्दी
ओलोंको वर्षा, हवा, डांस-मच्छर आदिसे होनेवाले अनेक प्रकारके दुःख भोगने पड़ते हैं। यदि ऐसे शरीरको धारण करना अपनो इच्छा पर निर्भर होता तो कोई भी प्राणो ऐसा दुःखदायी शरीरको धारण न करता।
जिस प्रकार शरीर धारणमें जीव स्वाधीन नहीं है उसी प्रकार उसके त्यागनेमें भी स्वाधीन नहीं है । संसारमें जो प्राणो सुखसम्पन्न हैं वे वर्तमान शरीरका त्याग नहीं करना चाहते, फिर भी उनकी मृत्यु हो जाती है । और मृत्युको कामना करनेवाले दुःखी जीव विष आदि भक्षण कर लेते हैं तो भी कभी-कभी बच जाते हैं, अतः सिद्ध हुआ कि अपना शरीरभी अपने अधीन नहीं है।
પ્રવચનમાં પ્રવીણ, વિનયવાન અને ગંભીર આત્મજ્ઞાનવાનું હોવા છતાં પણ વિરલ વ્યક્તિ જ સદ્ગતિને પ્રાપ્ત કરી શકે છે. કારણ કે સંસારમાં એક એવી કુંચી મેજુદ છે કે જે જલ્દી નરકનું દ્વાર ખેલી નાંખે છે. એ કુંચી કઈ છે ? સ્ત્રીની વાંકી ભમ્મર. મારા
ખરૂં છે. અનાદિકાલીન સંસારમાં, જીવો પાસે પોતાના શરીરની પણ સ્વાધીનતા નથી. અપકૃષ્ટ-મનુષ્ય પશુ પક્ષી સાપ આદિનાં હીન શરીરને જે પ્રાણી ચાહતા જ નથી, તેમને પણ એ શરીર ધારણ કરવાં પડે છે. અને તેના સાગથી અનિષ્ટ સ્થાનને નિવાસ, અન્ન. પાનની અપ્રાપ્તિ, તાપ ટાઢ, કરાનો વરસાદ, હવા ડાંસ-મચ્છર આદિથી ઉત્પન્ન થતાં અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે. જે એવા શરીરને ધારણ કરવાનું પિતાની ઈચ્છા પર જ નિર્મર હોત તે કઈ પણ પ્રાણી એવા દુઃખદાયી શરીરને ધારણ ન કરત.
જેવી રીતે શરીર ધારણ કરવામાં જીવ સ્વાધીન નથી. તેવી રીતે તેને ત્યજવામાં પણ સ્વાધીન નથી. સંસારમાં જે પ્રાણીઓ સુખસંપન્ન છે તેઓ વર્તમાન શરીરને ત્યાગ કરવા ઈચ્છતા નથી, તે પણ એમનું મૃત્યુ થઈ જાય છે. અને મૃત્યુની કામના કરનારા દુઃખી
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧