Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकसूत्रे त्तिदोषज्ञाः, प्रविचक्षणाः विचक्षणश्रेष्ठाः आगममर्मवेदिनः प्राप्तचरणपरिणामा वेत्यर्थः,एवं = तथा कुर्वन्ति समाचरन्ति । किं समाचरन्तीत्याह-विणियटृति भोगेसु' इति, भोगेभ्यः =विषयेभ्यः विनिवर्तन्ते-उपरता भवन्ति, यथा सः = रथनेमिः, पुरुषोत्तमः पुरुषेषु श्रेष्ठः ।
ननु कथमसौ पुरुषोत्तमो यो गृहीतसंयमो भ्रातृजायामचीकमत ? उच्यते-विचित्रा खलु कर्मणां गतिः, गृहीतसंयमस्यापि रथनेमेश्चेतसि विषयवासना मोहनीयकर्मोदयवशाददबुद्धा, परन्तु वैराग्यवारिधाराधरेण राजीमतीबचनेन यदा विषयवलयदावानलजनिततापकवलितो म्लानतामापन्नो रथनेमिचेतस्तरुः सेचितस्तदैव पुनरसौ संयमामृतरसास्वादनपरो विषवद्विषयविविधदोषाकलनेन शान्तिमुपगतः परमश्चरतपः सेवनपरायणो झटिति विपयोपरतत्वेन च पुरुषोत्तमत्वं तस्य निर्बाधमेवेत्यलं पल्लवितेन । मुनिजन ऐसे ही करते हैं, अर्थात् भोगोंसे निवृत्त होते है जैसे कि-पुरुषोंमें उत्तम रथनेमिने भोगोंकी निवृत्ति की।
प्रश्न-जिन्होंने संयम लेकर भी विषयवासनामें लीन होकर परम अनुचित जो कि गृहस्थभी नहीं करता ऐसी साक्षात् अपने-भाईकी भार्यापर जो कुदृष्टि करके भोगोंकी प्रार्थना की, विषयभोगोंकी इच्छामात्र भी करना चारित्रको मलिन करनेवाला और आत्माको दुर्गतिदाता है तो फिर भगवानने विषयानुरागी रथनेमिको पुरुषोंमें उत्तम कैसे कहा ?
उत्तर-कर्मोंकी गति विचित्र होती है, मोहकर्मके उदयसे यद्यपि विषयभोगको अभिलाषा हुई तो भी विषयरूपी दावानलसे उत्पन्न संतापसे संतप्त हो मुरझाया हुआ रथनेमिका चित्त-रूपी वृक्ष वैराग्यरसकी बरसा करनेवाले राजोमतीजीके वचनरूपी मेघसे सींचे जाने पर शीघही संयमरूप अमृतरसके आस्वादनमें तत्पर होगया । 'विषय परम कटुक फल देनेवाले
और आत्माको चतुर्गतिमें परिभ्रमण करानेवाला हैं। इस प्रकारको परम वैराग्यभावना द्वारा, શક્ષણ મુનિજનો એમ જ કરે છે, અર્થાત ભેગથી નિવૃત્ત થાય છે, કે જેવી રીતે પુરૂષોમાં ઉત્તમ રથનેમિએ ભેગોની નિવૃત્તિ કરી.
પ્રશ્ન –જેમણે સંયમ લઈને પણ વિષયવાસનામાં લીન થઈને પરમ અનુચિત-કઈ ગૃહસ્થ પણ ન કરે એવી, સાક્ષાત પિતાના ભાઈની ભાર્યા પર કુદષ્ટિ કરીને ભેગની પ્રાર્થના કરી, વિષયોની ઈચ્છા-માત્ર પણ ચારિત્રને મલિન કરનારી અને આત્માને દુર્ગતિ દેનારી છે, તો પછી ભગવાને તેવા વિષયાનુરાગી રથનેમિને પુરૂષોમાં ઉત્તમ કેવી રીતે કહો ?
ઉત્તર–કમેની ગતિ વિચિત્ર હોય છે. મેહકમના ઉદયથી જે કે વિષયભોગની અભિલાષા ઉત્પન્ન થઈ, તેપણ વિષયરૂપી દાવાનળથી ઉત્પન્ન થએલા સંતાપથી સંતપ્ત થઈને બેભાન બનેલા રથનેમિનું ચિત્તરૂપી વૃક્ષ, વૈરાગ્ય રસની વૃષ્ટિ કરનારા રાજમતીનાં વચનરૂપી મેઘથી સિંચિત થયા પછી, તુરતજ સંયમરૂપી અમૃતરસનું આસ્વાદન કરવામાં તત્પર બની ગયું. વિષયે અત્યંત કડવાં ફળ દેનારા અને આત્માને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવનારા છે એ પ્રકારની પરમ વૈરાગ્યભાવના દ્વારા એકાન્ત સ્થાનમાં વિષયનું સાનિધ્ય હોવા છતાં પણ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧