Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीदशवकालिकसूत्रे यगोचरः स्वरूपत एव परस्परं भेदातू. तथाहि-अहिंसा नाम स्वतः परतो वा प्राणव्यपरोपनिवृत्तिकरणं, तपस्तु क्षुत्पिपासाशीतोष्णादिसहिष्णुत्वरूपमिति । कोटिभवसञ्चितानि कर्कशतमान्यपि कर्माणि तपसाऽऽशुतरं विनश्यन्तीति दुस्तसंसारसागरंशीघ्रमुत्तनुमभिलष्यतामहिसासंयमाऽऽराधनतत्पराणां मुमुक्षणामुग्रतपोऽवश्यमाश्रयणीयमित्याशयेनान्ते तपसः पृथनिर्देशः कृत इति भावः । इति प्रथमगाथार्थः॥१॥
ननु धमः शरीरेण रक्ष्यते, शरीर रक्षणं चाहारेण भवति, स च षड्जीवनिकायोपमदनरूपाऽऽरम्भेण निष्पाद्यते, यत्र चारम्भो न तत्र धर्मःसंभवति, यथोक्तं श्रीस्थानाङ्गसूत्रे
"दो ठाणाई अपरियाणित्ता आया णो केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए, और संयममें श्रोत्र आदि इन्द्रियोंके निग्रहको प्रधानता है । इस प्रकार इनमें कितनी ही प्रका रको बड़ी २ विशेषताएँ देखकर सूत्रकारने पृथक् कथन किया है । तपके स्वरूपमें तो इतना मेद है कि किसीको सन्देह हो ही नहीं सकता। अपने या दूसरेके द्वारा प्राणव्यपरोपणकी निवृत्ति करनेको अहिंसा कहते हैं, और क्षुधा पिपासा शोत उष्ण आदिकों सहन करना तप कहलाता है।
प्रश्न- भगवान्ने अहिंसा संयम और तप इन तीनोंमें तपको ही अन्तमें क्यों कहा ?
उत्तर--करोड़ों भवों में संचित किये हुए अत्यन्त कठोर कर्म, तपके द्वारा शीघ्र ही नष्ट हो जाते हैं । इसलिए दुस्तर संसाररूपी सागरको शीघ्र पार करनेको अभिलाषा रखनेवाले, अहिंसा और संयमकी आराधनामें तत्पर रहनेवाले मोक्षाभिलाषियों को अवश्य ही उग्र तपस्या करनी चाहिये, इस उद्देश्यसे भगवान्ने तपको अन्तमें अलग कहा है ॥१॥
धर्मका रक्षण शरीरसे होता है और शरीरका निर्वाह आहारसे होता है। आहार पृथिवीआदिक षड्जोवनिकायके आरंभके विना नहीं बन सकता, और 'जहां आरम्भ है वहां धर्म नहीं' यह श्री सर्वज्ञ भगवान् ने कहा है, क्यो कि ठाणांग (स्थानाङ्ग) सूत्रके પ્રકારની માટી મોટી વિશેષતાઓ જોઈને સૂત્રકારે પૃથફ કથન કર્યું છે. તપના સ્વરૂપમાં તે એટલે ભેદ છે કે કોઈને સંદેહ થઈ શકે નહિ. પિતાની અથવા બીજાની દ્વારા પ્રાણના વપરપણની નિવૃત્તિ કરવી તેને અહિંસા કહે છે, અને ભૂખ તરસ ટાઢ તાપ આદિને સહેવાં તે તપ કહેવાય છે.
પ્રશ્ન–ભગવાને અહિંસા સંયમ અને તપ એ ત્રણેમાં તપને છેલ્લું કેમ કહ્યું ?
ઉત્તર–કરોડે ભોમાં સંચિત કરેલાં અત્યંત કઠોર કર્મ તપની દ્વારા શીઘ નષ્ટ થઈ જાય છે. એથી દુસ્તર સંસારરૂપી સાગરને શીધ્ર પાર કરવાની અભિલાષા રાખનારા, અહિંસા અને સંયમની આરાધનામાં તત્પર રહેનારા, મોક્ષાભિલાષીઓએ અવશ્ય ઉગ્ર તપસ્યા કરવી જોઈએ. એ ઉટાથી ભગવાને તપને છેલ્લું જુદું કહ્યું છે. ૧
ધમનું રક્ષણ શરીરથી થાય છે. અને શરીરને નિર્વાહ આહારથી થાય છે. આહાર પૃથિવી આદિ છ જવનિકાયના આરંભ વિના નથી બની શકતો, અને જ્યાં આરંભ છે ત્યાં ધર્મ નથી' એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્રના બીજા કાણામાં એ વાત
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧