Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा. २ गोचरिविधौ भ्रमरद्रष्टान्तः रसमापिबति तथा साधुरपि गृहस्थसम्बन्धिनमेव, अर्थात् तत्स्वत्वयुक्तमेवाऽऽहारं गृह्णीयान्न तु स्वामिविरहितमित्यर्थः।
__'पुप्फेसु' इति प्रसनकुसुमादिपर्यायान्तरं परिहाय पुष्पपदोपादाने विकसितार्थोऽभिप्रे तस्ततश्च यथा भ्रमरो विकसितेष्वेव पुष्पेषु स्थितं रसं गृह्णाति तथा साधुरपि दातृत्वभावप्रसन्नेभ्यो निजुगुप्सेभ्यश्च कुलेभ्य आहारं गृह्णीयादित्यर्थः।।
'भमरो' इत्यनेन इतस्ततो भ्रमणेन किञ्चित्किञ्चिदाहारग्रहणं सूचितम् । मर्यादार्थकेनोपसर्गेणाऽऽङा ' यावानाहारोऽपेक्षितस्तावानेव ग्रहीतव्यः' इति सूचितम् ।'
इसलिए यह दृष्टान्त द्रुममें लगे हुए पुष्पके रसको ग्रहण करनेवाले भौ रेका ही समझना चाहिए, दूसरे भौंरेका नहीं । इससे यह अर्थ निकलता है कि जैसे भ्रमर, द्रुम (वृक्ष) सम्बन्धी पुष्परसको ही ग्रहण करता है, अन्य रसको नहीं, इसीभाँति साधुभी गृहस्थसे सम्बन्ध रखनेवाले अर्थात् जिसपर गृहस्थका अधिकार है उसी आहारको ग्रहण करते हैं, जिस आहारका कोई गृहस्थ स्वामी नहीं होता उसे नहीं ग्रहण करते ।
'पुष्प' शब्दके प्रसून कुसुम आदि अनेक पर्याय शब्द होनेपर भी गाथामें प्रसून या कुसुम आदि अन्य शब्द न देकर 'पुष्प' शब्द ही दिया है, इससे सूत्रकारका आशय खिलेहुए फूलोंसे है ऐसा स्पष्ट होता है, क्योंकि खिले हुए फूलका ही नाम पुष्प है इसलिए भ्रमर, जैसे खिले हुए फूलों पर ही ठहरता है और उन्हीका रसपान करता है उसी प्रकार साधुभी उन्हीं गृहस्थोंसे आहार लेते हैं जिनका साधुओंको आहार देनेका भाव हो, तथा जो कुल दुगुंछित न हो।
भ्रमरके भी षट्पद द्विरेफ आदि अनेक नाम हैं, उनमेंसे दूसरा कोई शब्द न देकर 'भ्रमर' पद दिया है, 'भ्रमर' शब्दका अर्थ है भ्रमण करनेवाला-एक स्थानपर न ठहरने वाला; इस शब्द પુના રસને ગ્રહણ કરનારા ભમરાનું જ સમજવું જોઈએ. બીજા ભમરાઓનું નહિ. मेटी में अर्थ थाय छ म श्रमर, द्रुम (वृक्ष) समधी ५०५२सने ४ अड। अरे . બીજા રસને નહિ, તેમ સાધુ પણ ગૃહસ્થથી સંબંધ રાખનારા અર્થાત જેની ઉપર ગૃહસ્થને અધિકાર હોય તે આહારનેજ ગ્રહણ કરે છે, જે આહારને કઈ ગૃહસ્થ સ્વામી નથી તેને તેને સાધુ ગ્રહણ કરતા નથી.
પુષ્પ શબ્દના પ્રસૂન કુસુમ આદિ અનેક પર્યાય શબ્દો હોવા છતાં ગાથામાં પ્રસન કે કસમ આદિ અન્ય શબ્દ ન આપતાં પુપ શબ્દ જ આપ્યા છે. એમાં સૂત્રકારનો આશય ખીલેલાં ફલેને છે એમ સ્પષ્ટ થાય છે, કારણ કે ખીલેલા ફૂલનું જ નામ પુષ્પ છે. એથી ભ્રમર, જેમ ખીલેલા ફૂલ પર જ બેસે છે અને તેનું રસપાન કરે છે, તેમ સાધુ પણ એવા ગૃહસ્થો પાસેથી આહાર લે છે કે જેમને ભાવ સાધુઓને આહાર આપવાનો હોય અને જે કુળ દુગંછિત ન હોય.
ભ્રમરનાં પણ ષટ્પદ દ્વિરેક આદિ અનેક નામે છે, તેમાંથી બીજે કોઈ શબ્દ ન આપતાં “ભ્રમર' શબ્દ આપ્યો છે, ભ્રમર શબ્દનો અર્થ થાય છે ભ્રમણ કરનાર-એક સ્થાન
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧