Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा०१ तपसः मेदनिरूपणम्
तपसि पीडां नानुभवन्ति, तथाहि
इह संसारे (१) स्वकृतदुष्कृतसन्त विवशान्नरकेषु नारका कियन्तो भिद्यन्ते, क्रियन्तस्तैलयन्त्रे तिलसर्पपादिवन्नष्पीडयन्ते, ताम्रादिभाजनवच्च कियन्तः कुटयन्ते, कियन्तो दारुवदार्यन्ते, किन्त शुलशय्यायां स्वाप्यन्ते कियन्त शिलोपरि वस्त्रवत्ताडयन्ते, अनन्तक्षुत्पिपासादिभिः परिभूयन्ते, इत्येवं विविधदुःखसन्ततिमनुभवन्ति ।
५९
(२) अथ तिर्यञ्चोsपि केचित् सक्लेशं शीतोष्णे सहमाना, केचिद् गुरुतरं भारं वहमाना, केचिद्वेत्रादिना ताड्यमाना, केचिन्मांसार्थिभिर्विविधैस्तीक्ष्णाग्रशस्त्रैश्छिद्यमाना, केचिच्च शकुनिबद्धा प्रबलैः क्षुत्पिपासादिभिः परिभूयमाना लक्ष्यन्ते ।
(३) एवं मनुष्यगर्ति प्राप्ता अपि केचिदन्धत्वं, केचिद्वधिरत्वं केचित् पगुन्वं, भावसे अनशन आदि तपस्या करते हैं । ऐसा करनेमें उन्हें तनिकभी दुःख नहीं होता ।
(१) संसार में अपने किये हुए कर्मों के कारण कईएक नरकमें जाकर परमाधर्मीद्वारा भाले आदिसे भेदे जाते हैं कईएक घानीमें तिल या सरसोंकी तरह पोले जाते हैं । कईएक तांबे पीतल आदि वर्त्तनोंकी तरह कूटे जाते हैं । कईएक काठकी भांति करवतसे चीरे जाते हैं । कई एक तीक्ष्ण कांटों के बिछौने पर सुलाये जाते हैं । कईएक शिलापर कपड़ोंकी तरह पछाड़े जाते हैं, और अनन्त भूख प्यास आदि नाना प्रकारके असह्य क्लेश पाते हैं । इस प्रकार भाँति-भाँति के दुःखों का वे अनुभव करते हैं ।
(२) तिर्यञ्च गति में भी कोई २ तिर्यश्च दुःखके साथ गर्मी सर्दी सहते हैं, किसी पर भारी बोझ लादा जाता है, कोई-कोई कोड़ोंकी मार खाते हैं, कोई २ पैने ( तीखे ) शस्त्रों से छेदे जाते हैं, कोई-कोई खूंटी से बंधे हुए भूख-प्यास आदि नाना प्रकारके दुःख भोगते हुए देखे जाते हैं । (३) यदि भाग्योदय से मनुष्यगति मिल जाय तो उसमें भी सैकड़ों दुःख भोगने पड़ते છે. એમ કરવામાં તેને જરા પણ દુઃખ થતું નથી.
(૧) જગતમાં પેાતાનાં કરેલાં કર્મોને કારણે કેટલાક જીવા નરકમાં જઈ ને પરમાધી - દ્વારા ભાલાં આદિથી છેદાય-ભેદાય છે. કેટલાંક ઘાણીમાં તલ અથવા સરસવની પેઠે પિલાય છે. કેટલાકે। તાંબા પીતળનાં વાસણેાની જેમ કુટાય-પીટાય છે. કેટલાકેા લાકડાની પેઠે કરવતથી વહેરાય છે. કેટલાકને તીક્ષ્ણ કાંટાનાં બિછાનાં પર સુવાડવામાં આવે છે, કેટલાકને કપડાની પેઠે શિલા પર પછાડવામા આવે છે, અને અનત ભૂખ-તરસ આદિ નાના પ્રકારના અસહ્ય કલેશ પમાડવામાં આવે છે. એ પ્રમાણે તરેહ તરેહનાં દુઃખાના અનુભવ એ જીવા કરે છે.
(૨) તિય ચ ગતિમાં પણ કઈ કઈ તિય ચ દુઃખ સાથે ટાઢ-તાપ સહન કરે છે, કેટલાક પર ભારે એો લાદવામાં આવે છે, કાઈ કાઈ ચાબુકના માર ખાય છે, કોઈ કાઈને કાતીલ શાસ્ત્રાથી છેદવામાં આવે છે, કાઈ કોઈ પ્યૂટિએ બધાએલા ભૂખ-તરસ આદિ નાના પ્રકારનાં દુઃખા ભાગવતા જોવામાં આવે છે.
(૩) જો ભાગ્યેાદયથી મનુષ્યગતિ મળી જાય તે તેમાં પણ સે’કડા દુઃખે, લાગવવાં પડે
શ્રી દશવૈકાલિક સૂત્ર ઃ ૧