Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Www
अध्ययन १ गा०१ मुखवस्त्रिका विचारः
३५ लक्षणावृत्त्या तात्पर्यमिति गम्यते । लक्षणाश्रयणस्याऽऽवश्यकत्वादेवाऽऽचाराङ्गसूत्रेऽपि-"से भिक्खू वार उस्सासमाणे वा नीसासमाणेवा कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा उड्डोए वा वायनिसग्गं वा करेमाणे पुव्वामेव आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता" इत्यादिपाठः संगच्छते, तत्राप्यास्यकशब्दे लक्षणाश्रयणाऽभावे तु पाणिनाऽऽस्यकपरिपिधाने सति तज्जन्योच्छ्वासादियतनाया उपपत्तावपि घ्राणजन्योच्छ्वासनिःश्वासक्षुतयतनाया अनुपपत्त्या तेषामागमविरोधः सुस्पष्ट एव ।
नन्वेवं मुखवस्त्रिका भवतु बन्धनीया तथापि दोरकस्य बन्धने निर्बन्धनताऽऽगमतो न लभ्यते, तथा च तत्मान्तभागेनापि बन्धनं सुसम्पादम्, अलमेतेन दोरकपरिग्रहेणेति चेन्न, मुखवस्त्रिकाबन्धनस्य शास्त्रप्रतिपाद्यतायां सिद्धायां तत्राल्पमेव दोरकमलेना आवश्यक होनेसे ही आचारागसूत्रका “से भिक्खू वा." इत्यादि पाठ ठीक बैठता है। वहाँ पर भी यदि 'आसयं' (मुख) शब्दमें लक्षणाका आश्रय न लिया जाय तो हाथसे मुख बँक लेने पर मुखजन्य उच्छ्वास निःश्वास आदिकी यतना संभव हो सकती है किन्तु घ्राणजन्य उच्छ्वास-निःश्वास छींकको यतना नहीं हो सकती। अतः उन लोगोंके मतमें आगमसे विरोध होना स्पष्ट है।
प्रश्न-उक्त प्रकारसे मुख पर मुखवस्त्रिका बाँधना तो सिद्ध हुआ किन्तु डोरा लगाकर बाँधना आगममें कहीं नहीं पाया जाता । इसलिए मुखवत्रिकाके छोर (पल्ला) से भी उसे बाँध सकते हैं, डोराकी क्या आवश्यकता है !
उत्तर-उनका यह कथन ठीक नहीं है। क्योंकि जब यह सिद्ध हो चुका कि आगममें मुखवस्त्रिकाका बाँधना प्रतिपादित किया गया है तो छोटेसे दोरेसे निर्दोषपूर्वक बन्धनकी सिद्धि होने पर નાક બાંધવાનું તાત્પર્ય લક્ષણથી વિદિત થાય છે લક્ષણાને આશ્રય લે આવશ્યક હોવાથી ४ मायारा॥ सूत्रन। “से भक्खू वा." त्या 48 सरास२ मध मेसे छे.
तमा ५५ न्ने आसयं (भुम) शभा क्षयानो माश्रम वाम न मावेत हाथी મુખ ઢાંકી લેતાં મુખજન્ય ઉવાસ નિવાસ આદિની યતના સંભવિત થઈ શકે છે, કિત વ્રાણુજન્ય ઉચલ્ડ્રવાસ-
નિવાસ છીંકની યતના થઈ શકતી નથી. એટલે એ લેકેના મતમાં આગમથી વિરોધ થાય છે એ સ્પષ્ટ છે.
પ્રશ્ન–એ પ્રકારે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું તો સિદ્ધ થયું, પરન્તુ દોરો લગાવીને બાંધવાનું આગમમાં કયાંય મળી આવતું નથી. તેથી કરીને મુખત્રિકાના છેડાથી પણ તેને બાંધી શકાય છે. દેરાની શી આવશ્યકતા છે.?
ઉત્તર—એવું કથન બરાબર નથી; કારણે કે એ સિદ્ધ થઈ ચૂકયું છે કે આગમમાં મુખવસ્ત્રિકા બાંધવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે નાના સરખા દેરાથી નિર્દોષતા પૂર્વક બંધનની સિદ્ધિ થતાં ચરિત્રને મલિન કરનારે બીજો પ્રકાર કામમાં લે એ અનુચિત છે, મુખવસ્ત્રિકાના છેડાથી શિરની પાછળ ન્યૂનતાને કારણે ગાંઠ ન બાંધી શકવાથી મુખ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧