Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2
श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
४.
230
322
089
114
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૭
કથા રત્ન કોશ ભાગ-૨
: દ્રવ્યસહાયક :
પપૂ.પા.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા. તથા
પૂજ્ય સાધ્વીજી શ્રી રત્નપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી મ.સા.ના સદુપદેશથી
એક સદ્ગગહસ્થ તરફથી...
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
-
1
શ્રી દેવભદ્રાચાર્યવિરચિત
raas S.
શ્રીક્રકથા ૨wત્ન કકોશ
[ બીજો ભાગ ]
[ શ્રી સમ્યક્ત્વના (પ્રથમ ભાગમાં પ્રગટ થયેલ વીશ પછીના ) એકવીશથી તેત્રીશ ગુણા તેમજ પાંચ અણુવ્રત સંબંધી પાંચ મળી કુલ અઢાર રસિક, સુંદર અને સરલ
કથાઓના અનુવાદ ]
- અનુવાદક :ન્યાયવ્યાકરણતીર્થ પહિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી
- -: પ્રસિદ્ધકર્તા :
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, વીર સં', ૨૪ ૮૩
વિ. સં. ૨૦૧૩ ઈ. સ. ૧૯૫૬
પ્રથમવૃત્તિ
આમ સ. ૬ ૧
-
તા.
૨
શ્રી મામાન જૈન ગ્રંથમાળા નં. ૯
"Aho Shrutgyanam
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક श्रीन सामान सभा
मान
ادامه لتسعدينية تعد من العقار محمد سعدالسعد
सम्यक्त्व : स्वरूप और कर्तव्य
मम्यक्त्व के दो भेद है-एक व्यवहार सम्यक्त्व, दसरा | निश्य सम्यक्त्व । जिनोक्त तचो में ज्ञानपूर्वक जो रुचि है, जिसको सम्यक्त्व कहते हैं। सो सम्यक्त्व जिन तत्रो में यथार्थ । रुचि उत्पन्न होने से होता है, सो तस्त्र तीन है । एक देवतन्त्र, दसरा गुरुतस्त्र, तीसरा धर्मतत्व । जो पुरुष इन के विषे श्रद्रानीति करे मो मम्यक्त्रवान होना है।
मम्यकत्वधारी जिनप्रतिमा का दशन करके पीछे भोजन । करे । जिनप्रतिमा के योग न मिले, तो पूर्वदिशा की तरफ मुख करके वर्तमान तीर्थंकरों का चैत्यवंदन करे । जिनमंदिर के बड़ी दम और चौरामी आशातना न करे ।
-आ. श्रीमद् विजयानंदसूरिजी महाराज !
जैन तत्थादर्श, भाग २
amroneDrmemaramreme
શા, ગુલાબચંદ લલુભાઈ મહેદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર.
"Aho Shrutgyanam"
Page #7
--------------------------------------------------------------------------
________________
clas
લા-મુ-વ
પ્રાણીમાત્રને તેના 'તિમ સાધ્ય સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટે જૈન દર્શને અનેક માગેર્યાં પ્રરૂપ્યા છે. તીર્થંકર ભગવંતાએ પ્રાણીમાત્રને એકાંત હિતકારક જે ઉપદેશ વાણીદ્વારા આપ્યું તેને ગણુધર ભગવતાએ દ્વાદશાંગીરૂપે ગૂં. સમયના વહેવા સાથે દ્વાદશાંગીના રહસ્યાને સમજાવવા માટે નિયુક્તિએ, ચૂીએ, ભાગ્યે, ટીકાઓ વિગેરેની રચના થઈ. બાદ જૈન સાહિત્યસ્વામીએ આમ જનતાના કલ્યાણાર્થે સ્વતંત્ર કૃતિએ પણ મનાવી અને તેમાં જૈન સિદ્ધાંતાને વણી લીધા.
જૈન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેંચાયેલી છે: દ્રવ્યાનુ યેગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધ કથાનુયોગ, ચારે અનુયાગાને લગતુ વિસ્તૃત સાહિત્ય આજે પશુ ઉપલબ્ધ થાય છે, પરંતુ ધર્મ કથાનુંચાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે કારણુ કે કથાની સાથેાસાથે પીરસવામાં આવતે ઉપદેશ જનતાના હૃદયને જલ્દી આકર્ષી લે છે. કથામાં જે સંસ્કારિતા, સદાચાર અને શાસ્ત્રીયતાના ઉદાહરણા રજૂ કરવામાં આવે છે તે પ્રતિબિ'બની માફક વાચકના હૃદયપટ પર આળેખાઇ ાય છે અને તેની અસર પણ ચિરસ્થાયી નીવડે છે.
ઉપલબ્ધ જૈન સાહિત્ય-માંડાગારના પણાસા ટકા જેટલે વિભાગ જૈન કથાસાહિત્ય રાકે છે, તે જ કથા-સાહિત્યની કેટલી ઉપકારકતા
"Aho Shrutgyanam"
P=========
{{{
Page #8
--------------------------------------------------------------------------
________________
~
છે તેની સાબિતી પૂરી પાડે છે: ગગનમંડળને ગ્રહ, નક્ષત્ર, તારા, તેમજ સૂર્ય-ચંદ્ર પણ પ્રકાશિત કરે છે, છતાં તે સર્વમાં સૂર્ય-ચંદ્રનું સ્થાન વિશિષ્ટ છે તેવી જ રીતે કથા સાહિત્યના અનેક ગ્રંથે વિદ્યમાન છે, તેમાં પણ “કથા રત્નકેશ” જેવા ગ્રંથે સૂર્ય-ચંદ્રની માફક ગૌરવશાળી છે.
-
જેમાં પહેલાં પ્રાકૃત ભાષામાં ગ્રંથરચનાની શરૂઆત થઈ, ત્યાર બાદ સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન મળ્યું. લગભગ બારમાથી પંદરમા સૈકા સુધીમાં પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં અનેક કૃતિઓ રચાઈ છે. આ સમયને જૈન સાહિત્ય-રચનાને સુવર્ણકાળ પણ કહી શકાય. આ કથારત્નકેશ ગ્રંથની પ્રાકૃત ભાષામાં આશરે સાડા અગિયાર હજાર લેકપ્રમાણ વિ. સં. ૧૧૫૮ માં પરમપૂજય શ્રી દેવભદ્રાચાર્ય મહારાજે રચના કરી છે. આ અપૂર્વ ગ્રંથમાં સમ્યવાદિના તેત્રીશ ગુણે અને પાંચ અણુવ્રતાદિ સત્તર વિશેષ ગુણે મળી કુલ પચાશ ગુણેને અનુલક્ષીને રચના કરવામાં આવી છે તેમજ દરેકેરેક ગુણ પર અપૂર્વ કથાનક આપી દરેક ગુણનું સ્વરૂપ સરલ તેમજ આકર્ષક રીતે દર્શાવવામાં આવ્યું છે.
-
-
PE
આગમપ્રભાકર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પ્રથમ આ અપૂર્વ ગ્રંથનું સંશોધન કર્યું, પછી તેને પ્રતાકારે વિ. સં. ૨૦૦૦ માં આ સભાએ જ પ્રકાશિત કર્યો. આ અપૂર્વ ગ્રંથના પ્રકાશનથી કથાસાહિત્યમાં સારે પ્રકાશ પડ્યો. આવા ઉત્તમ કેટિના પ્રકાશનથી અમને પણ સ્થળે સ્થળેથી અભિનંદને મળ્યા અને સાથે સાથે માગાણ પણ થઈ કે-આવા સુંદર અને અતિ લેકે પકારક ગ્રંથને ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવે તે ઘણે જ ઉપયોગી થાય. અમેએ પણ તે સાહસ કરવાનું સ્વીકાર્યું અને સભાના સદ્ભાગ્યે પાટણના રહેવાસી શેઠશ્રી નટવરલાલભાઈ છોટાલાલ જેવા આર્થિક સહાયક પણ મળી ગયા.
T.
We
મૂળ ગ્રંથ ઘણે જ વિરતૃત હોવાથી અને ગુજરાતી ભાષાંતર તે તેના કરતાં પણ વિસ્તૃત થતું હોવાથી અમે એ ગ્રંથના ભાષાંતરને ત્રણ વિભાગમાં વિભકત કરીને પ્રકાશન કરવાનું વિચાર્યું, અને શ્રી સ્થાનિકેશ-અનુવાદ ભાગ પહેલો વિ. સં. ૨૦૦૭ માં
2
"Aho Shrutgyanam
Page #9
--------------------------------------------------------------------------
________________
સમાજ સમક્ષ રજૂ કર્યાં તે પ્રથમ ભાગમાં, સમ્યક્ત્વાદિના તેત્રીશ પૈકી વીશ ગુાનુ હૃદયંગમ વસ્તુન અને તે તે ગુણેાને અનુલક્ષીને ાચક ને ઉપદેશક કથાઓ આપવામાં આવી છે. આ ભાગમાં સાશ એન્ટીક કાગળે વાપરીને અને સુંદર ખાઇડીંગ કરાવીને ઘણા ખર્ચ કર્યો છતાં તે ભાગ સભાના પેટ્રન તેમજ સભાસદ ખંધુને ભેટ આપવામાં આવેલ છે. ત્યાર પછી આ બીજા ભાગના પ્રકાશનનું કાર્ય હાથમાં લીધું, આ ખીજા ભાગમાં સમ્યક્ત્વાદિના ખાકી રહેલા એકવીંશથી તેત્રીશ સુધીના તેર ગુણે। અને પાંચ અણુવ્રતે સખંધી પાંચ-મળી કુલ અઢાર કથાનકા આપવામાં આવ્યાં છે. કથાનકે કેટલાં સુંદર, આકર્ષક અને સમજવા ચેગ્ય છે તે સબંધી અહીં કશું પણુ વિવેચન ન કરતાં માત્ર તેતે કથાનક વાંચવાની ભલામણ કરીએ છીએ.
આ બીજા વિભાગમાં બાકીના બધાય ગુણ્ણા પ્રકાશિત કરવાની અમારી મનેાભાવના હતી, પરંતુ તેમ કરવા જતાં ગ્રંથ ઘણા મેટા થઈ જતા હાથી અને તેને પરિણામે કીંમત પણ વધી જવાને ભય લાગવાથી, જનતાને રહેજે સ્હેજે પાસાય તે દૃષ્ટિથી બાકીના ૩૯ થી ૧૦ સુધીના ગુણે। અને કથાનકાના ત્રીજો ભાગ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન સમાજના સાહિત્યપાસ¥ામાં સશ્રેષ્ઠ છે. તેઓશ્રી જે ખંત અને એકાગ્રતાથી સંશોધનકાર્ય કરી રહેલા છે તે અનુપમેય છે. જેસલમેરના અતિ પ્રાચીન તેમજ વેરવિખેર દશામાં પડેલા જ્ઞાનને વ્યવસ્થિત કરવામાં તેમજ અતિ ઉપયોગી પ્રતિએની પ્રેસકાપી કરાવી લેવામાં તેઓશ્રીએ જે શ્રમ અને પુરુષાથ કર્યાં છે, તે સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અ ંકિત રહેશે. તેઓશ્રીના પૂજ્ય ગુરુદેવા, મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજ, પ્રવત કે શ્રી કાન્તિવિજયજી મ૰,આ, શ્રીવિજયવલ્લભસૂરિજી મ૰ વિગેરેની માફક તેએશ્રીના આ સત્તા ઉપર અપ્રતિમ ઉપકાર છે. તેઓશ્રીના સહકાર અને માગ દશનથી જ આ સભા આટલે ઉત્કર્ષ સાખી શકી છે અને તે માટે ખરેખર સભા ગૌરવ અનુભવવા સાથે એ સત્પુરુષના ચરણમાં પોતાની અર્ધાંજલિ અપણુ કરે છે.
આ બીજા વિભાગને અંગે વિસ્તૃત પ્રસ્તાવના લખવાની આવશ્યકતા
"Aho Shrutgyanam"
}}}
Page #10
--------------------------------------------------------------------------
________________
કે
રહેતી નથી, કારણ કે પરમપૂજ્ય આ૦ પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પ્રતાકારે પ્રસિદ્ધ થયેલ ગ્રંથમાં સુંદર અને સર્વગ્રાહ્યા પ્રસ્તાવના લખેલી તે શ્રી કથા રત્નકેશ-અનુવાદના પ્રથમ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે પ્રસ્તાવનામાં આ ગ્રંથના હાર્દ તેમજ રહસ્યને સમજાવવા માટે પૂરતે પ્રયાસ કરવામાં આવ્યું છે, જેથી આ ભાગમાં તેની પુનરુક્તિ કરવામાં આવી નથી.
અનાદિઅનંત આ ભવસમુદ્રમાં છવને ચારાશી લાખ નિમાં અનેક વાર પરિભ્રમણ કરવું પડે છે, છતાં ભવની ગણત્રી સમકિતબે ધિબીજની પ્રાપ્તિ થયા બાદ જ ગણત્રીમાં આવે છે ? સમ્યક્ત્વની પ્રાપ્તિ તે માટે જ અતિ દુર્લભ ગણવેલ છે. ધર્મ-બીજને વિકસિત કરવામાં સમકિત જ નિમિત્તભૂત છે. એ સમ્યકત્વના વિશિષ્ટ ગુણનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવેલ છે, જેથી આ ગ્રંથને પ્રથમ ભાગ પ્રગટ થતાં જ ઘણે કાદર પામ્યું હતું.
આ ગ્રંથની બીજી વિશિષ્ટતા એ છે કે તેમાં ઋતુવર્ણન, ઉપવનવર્ણન, સામુદ્રિક, રત્નપરીક્ષા, ધાર્મિક અનુષ્ઠાને તેમજ તેને લગતાં ઉઘાપને વિગેરેને અંગે જે જે વર્ણને આપવામાં આવ્યાં છે, તે સામાન્ય જનસમૂહને તે શું પણ વિદ્વાનોને પણ મુધ બનાવે તેવાં છે. તદુપરાંત કથાને પ્રવાહ એવી રીતે આગળ વધે છે કે જાણે એક પિતા પિતાના પુત્રને ધીમે ધીમે સૌમ્ય ભાષામાં સમજાવતે હાય. વ્રતનું વરૂપ અને તેને લગતા અતિચારેનું એવી હળવી ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે કે-સામાન્ય બુદ્ધિવાળે પ્રાણી પણ તેને ગ્રાહ્ય કરી શકે. તદુપરાંત નૈતિક, સામાજિક અને રાજકીય બાબતેનું સુંદર સ્પષ્ટીકરણ આ ગ્રંથ જેવું ભાગ્યે જ અન્યત્ર પ્રાપ્ત થશે.
આ ગ્રંથને સિરીઝના ગ્રંથ તરીકે પ્રકાશિત કરવા માટે દાનવીર સ્વ. કમળાબહેન પુરુષોત્તમદાસના સ્મરણુ આર્થિક સહાય તેમના ટ્રસ્ટીઓ તરફથી મળી છે જે માટે તેમને ખાસ આભાર માનવામાં આવે છે. દ્રવ્ય સહાયકે જ આગમ-સમુદ્રમાં રહેલા આવા મેતીએ જનતાને ચરણે ધરે છે.
અથાક પરિશ્રમ લઈને આ ગ્રંથનું સુંદર ભાષાંતર કરી આપવા માટે પંડિત બેચરદાસ જીવરાજ દેશીને અમે ખાસ આભાર માનીએ છીએ.
"Aho Shrutgyanam
Page #11
--------------------------------------------------------------------------
________________
ન
આ ગ્રંથનુ મુદ્રણકાર્ય તપાસવામાં, તેમજ કઠિન કઠિન શબ્દોને સરલ ભાષામાં રજૂ કરવા તેમજ પ્રસંશાધન વિગેરે કાર્ય માં આપણી સભાના ઉપપ્રમુખ શ્રીયુત ખીમચંદ ચાંપશીભાઈએ ઘણુા જ પરિશ્રમ ઉહાન્યા છે તે માટે તેમને આભાર વ્યક્ત કરીએ છીએ.
અંતે આ કાર્યોમાં સહકાર આપનાર દરેકને આભાર વ્યક્ત કરી, વાચક મહાશય સમકિતના ગુણ્ણાનું વાંચન-મનન કરી જીવનમાં ઉતારવા સતત પ્રયત્નશીલ રહે એવી અભિલાષા વ્યક્ત કરી વિરમીએ છીએ.
શ્રી જૈન આત્માનદ સભા---ભાવનગર.
"Aho Shrutgyanam"
Page #12
--------------------------------------------------------------------------
________________
--
:
-...
- -
સ્વ. કમળાબહેન પુરુષોત્તમદાસ
( [ સંક્ષિપ્ત જીવન-ઝરમર ] અમદાવાદને “જૈન પુરી” ના ઉપનામથી ઓળખવામાં આવે છે. વ્રત-જપ, તપનિયમ, ધાર્મિક અનુષાને, વગેરે ધર્માચરણમાં અમદાવાદ હંમેશા અગ્રપ૮ હેાય છે.
સ્વ. કમળાબહેનના પિતાશ્રી પુરુત્તમદાસ નાગરદાસ અમદાવાદ નગીનાળિ, રતનપળમાં રહેતા હતા. તેઓ વાવે માયાળુ, દયાળુ અને ધર્મનિષ્ઠ હતા. જો કે તેઓશ્રીએ ધાર્મિક અભ્યાસ વિશેષ નહેતે કર્યો છતાં મુનિ-મહારાજાઓના સતત સમા ગમથી તેઓશ્રીએ પિતાના જીવનને ધાર્મિક ક્રિયાકાંડથી દીપ્તિમાન બનાવ્યું હતું.
સાધુ-સાધ્વીઓની વથાવરચને અપ્રતિમ ગુણ તેઓશ્રીને કર્યો હતે. પિતાની કમાણીને સદ્વ્યય તેઓશ્રીએ પાંજરાપોળ, આયંબિલ ખાતું, જિનાલય, જીર્ણોદ્ધાર તેમજ કેળવણીના ક્ષેત્રેમાં કર્યો હતો, જેમાં કમળા બહેનની પ્રેરણા મુખ્યત્વે હતી.
શુભ કાર્યોમાં આશરે રૂ. ૪૦) ચાલીશ હજારને દાન-પ્રવાહ વહેવડાવી તેઓશ્રીએ પિતાનું જીવન સફળ કર્યું હતું. અને બાકીની જે મિલકત રહી તે માટે કમળા બહેન અને તેમની પુત્રીઓ માટે ટ્રસ્ટ કર્યું હતું, જેનું ટ્રસ્ટી મહાશયે સુંદર રીતે સંચાલન કરી પિતાની ફરજ બજાવી રહ્યા છે.
સ્વ. કમળા બહેનના માતુશ્રી જાસુદ બહેન પણ શ્રદ્ધા અને ધર્મપરાયણ હતા. તેમણે કમળા બહેનમાં સારા સંસ્કાર સિંચ્યા હતા પણ કમનસીબે કમળા બહેનને લઘુ વયના જ છોડી તેઓ સ્વર્ગવાસી થયા હતા.
માતા-પિતાના ઉચ્ચ ગુણેને વારસો કમળા બહેનને મળ્યું હતું. તેઓ સવારે મિલનસાર, હસમુખ અને સૌજન્યપૂર્ણ હોવાથી સો કેઈના આદરને પાત્ર બનતા હતા.
ગ્ય ઉંમરે અમદાવાદના જ જાણતા કુટુંબમાં–શેરદલાલ શેઠ વાડીલાલભાઈ છગનલાલના સુપુત્ર ચંદુલાલભાઈ સાથે તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેઓ બંનેનું ગૃહસ્થ જીવન સુખી અને શાંત હતું. વ્રત-તપ-જપ-ધાર્મિક નિત્ય કર્મ-કાંડ કરતાં કરતાં કમળા બહેન સ્વજીવન સફળ કરી રહ્યા હતા પરંતુ વિધિની ઈરછા જુદી થઈ અને વિ. સં. ૧૯૯૪ ના કારતક સુદ ૧૩ ના રાજ, આશરે ૩૨ વર્ષની યુવાનવયે, કમળા બહેને પિતાની પાછળ ચાર પુત્રીઓ-કૈલાસ બહેન, સુરેખા બહેન, સુલોચના બહેન તથા સરલા બહેન-મકીને સમાધિભાવે આ ફાની દુનિયાને ત્યાગ કર્યો.
કમળા બહેનના પિતાશ્રીએ કમળા બહેન તેમજ તેમની પુત્રીઓને પિતાની મિલકત સુપ્રત કરવા માટે બે ટ્રસ્ટીઓ નીમ્યા હતા. બંને ટ્રસ્ટી મહાશયે શ્રીમાન મનુભાઈ લલ્લુભાઈ ઘડિયાળી તથા શ્રી બચુભાઈ નથુભાઈ ઝવેરી, પિતાની ફરજ આનંદપૂર્વક બજાવી રહ્યા છે.
"Aho Shrutgyanam
Page #13
--------------------------------------------------------------------------
________________
-
----
-
:
-
:
--- --
:
-----
----
--
--
----
૦ ૦
-----
--
૦ ૧
------
૦ ૦
------
સ્વ. કમળા બહેને પિતાની અંતિમ અવસ્થાએ, પિતાના શ્રેયાર્થે જે રકમને સદ્વ્યય કરવા કહેલ તેને પણ તેઓશ્રીએ અમલ કર્યો છે, જેને પરિણામે નીચે પ્રમાણે લગભગ અઢારએગણીશ હજાર રૂ. ની દાન-સરિતા વહેવરાવવામાં આવી છે. ૩૪૨૧ ૧૪-૦ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર (શ્રી કથાનકોશ ગ્રંથ
પ્રગટ કરવા માટે) ૩૪૨૧ ૧૪૦ શ્રી અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટ. ૨૯૨૧ ૧૪-૦ શ્રી અમદાવાદ પાંજરાપોળ સંસ્થા ૨૫૦૦-૦-૦ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભેજનશાળા-પાલીતાણુ. ૧૦૦૦-૦૦ શ્રી નગીનાળ દેરાસર–અમદાવાદ ૫૦૦-૦-૧, ચતુર્વિધ સંઘને દવા માટે શ્રી ચંદુલાલ છગનલાલ સાર્વ
જનિક દવાખાનામાં પ૦૦-૦૦ શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતું ૫૦૦-૦૦ શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળ-પાલીતાણા પ૦૦---૦ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ, શ્રાવક-શ્રાવિકાને
સહાય માટે પ૦૦-૦-૦ છાપરિયાળી પાંજરાપોળ પ૦ ૦-૦-૦ શ્રી સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ-પાલીતાણુ ૫૦૦-૦૦ શ્રી સિદ્ધક્ષેત્ર વિકાશ્રમ-પાલીતાણા ૪૨૧-૧૪-૦ શ્રી સાધર્મિક બંધુઓને સહાયના શ્રી શાંતિચંદ્ર સેવા- 1
સમાજ-અમદાવાદ ૨૫-૭-૬ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, પાંજરાપોળ–અમદાવાદ ૨૫૦-૦૦ , , વિજયદાનસૂરિ સાનમંદિર છે ૩૦૦-૦-૦ » જૈન વિદ્યાશાળા ૨૫૦-૦૦ વર્ધમાન આયંબિલ ખાતું-પાલીતાણા ૧૮૨૩૯-૧૫-૬
કથારકેશ” નામને આ ગ્રંથ અપૂર્વ છેઃ ચમક્તિ અને આવકના બાર વતે માટે આ ગ્રંથમાં હૃદયંગમ અને સરલ વિવેચન, રસાત્મક કથાઓ સાથે કરવામાં આવેલ છે. આવા ઉત્તમ ગ્રંથ સાથે રવ. કમળા બહેનનું નામ જોડાય તે “સુવર્ણમાં સુગંધ” મેળવવા જેવું સુંદર કાર્ય છે. ટ્રસ્ટી મહાશયેએ અમારી આ વિજ્ઞપ્તિ સ્વીકારી છે તે માટે અમે તેઓના અણી છીએ.
- સ્વ. કમળા બહેનના જીવનના આદર્શને સો કે અનુસરવા પ્રયત્નશીલ બને એ જ ! અભ્યર્થના.
૦ ૦
--
-
-----------
-
-
-
-
-
"Aho Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
અ...નુ........મ....ણિ....કા નંબર
વિષય ૧. સામર્થ્ય વિશે અમરદત્તનું કથાનક (૨૧) ૨. ધર્માતા વિશે સુંદર
(૨૨) ૩. આલેચક શક્તિ સંબંધી ધર્મદેવનું , (૨૩) ૪. ઉપાસના વિચાર વિશે વિજયદેવનું , (૨૪) ૫. ઉપશાંત ગુણ વિશે સુદત્તનું
(૨૫) ૬. દક્ષતા ગુણ વિશે સુરશેખરનું ૭. દાક્ષિણ્ય ગુણ વિશે ભવદેવનું
(૨૭) ૮. ધૈર્યગુણ સંબંધી મહેન્દ્ર રાજાનું
(૨૮) ૯. ગાંભીર્ય ગુણ વિશે વિજયાચાર્યનું , (ર) ૧૦. પાંચઈદ્રિના જય સંબંધી સુયશ છી
અને તેના પુત્રનું , (૩૦) ૧૧. પૈશુન્ય સંબંધી ધનપાલ અને બાલચંદ્રનું , (૩૧) ૧૨. પરોપકાર વિશે ભરત રાજાનું , (૩૨) ૧૩. વિનય વિશે સુલસનું
(૩૩)
: દ્વિતીય અંશ: ૧૪. પ્રથમ અણુવતઃ રળે પ્રાણાતિપાતવિરમણ વિશે જલદેવનું કથાનક (૩૪) ૧૫. દ્વિતીય અણુવ્રત: સ્થળ મૃષાવાદવિરમણ વિશે સાગરનું કથાનક (૩૫) ૧૬. તૃતીય અણુવ્રત : સ્થળ અદત્તાદાનવિરમણ વિશે ફરામનું કથાનક (૩૬) ૧૭. ચતુર્થ અણુવ્રત: સ્થળ મૈથુનવિરમણ વિશે સુરપ્રિયનું કથાનક (૩૭) ૧૮. પંચમ અણુવત: સ્કૂળ પરિગ્રહ પરિમાણ વિશે ધરણનું કથાનક (૩૮)
૧૩૦
૧૪૩
૧૫૭.
૧૭૨
૧૯૯
"Aho Shrutgyanam
Page #15
--------------------------------------------------------------------------
________________
on
માનામામા
અમરનામામામ
બજાર આજના
॥ ॐ श्रीचिंतामणिपार्श्वनाथजिनेद्राय नमः ॥ श्रीमद्विजयानंदसूरीश्वरपादपझेभ्यो नमः ।। (બીહેવમદ્રાચાર્યવિરચિત)
શ્રી ક્યારત્નકોશ
(ભાગ બીજે) ——- ૨ -
સામર્થ્ય વિશે અમરદત્તનું કથાનક ઉમા નવમાં મધ્યસ્થવૃત્તિવાળી બુદ્ધિ હોય છતાં સામર્થ્ય, ગમે તેવા ભય અને
»ä લાલચમાં પણ એક નિશ્ચયમાં ટકી રહેવાની શક્તિ, ન હોય તે તે ધર્મનું
* અનુષ્ઠાન કરી શકતા નથી તેથી હમણું સામર્થ્યના સ્વરૂપ વિશે કહેવાનું છે. ધર્મના સ્વરૂપને નહીં સમજનારા માતાપિતા અને સ્વજન વગેરેના ભયને લીધે જે માનવ ધર્મ કરતાં ડરે નહીં તે અર્થમાં અહીં “સમર્થ” શબ્દને સમજવાને છે. અથવા તત્કાળ પૂજા ન કરવાથી પ્રતિકૂળપણે વર્તનારા–કષ્ટ આપનાર એવા કુલપરંપરાથી પૂર્વે પૂજેલા દેવેથી જે ન ડરે તેને અહીં સમર્થ જાણવાનું છે. જે મનુષ્ય ધર્મની પ્રવૃત્તિને પ્રારંભ કરે છે તેને માટે એ બને અર્થાત્ માતાપિતા વગેરે અને કુલદેવે વિઘ કરનારા થાય છે. વિદને વિના તે રત્નોને નિધિ મેળવી શકાતો નથી. આ જગતમાં કેટલાક એવા પુરુષે છે જેઓ એકદમ ઉતાવળથી ધર્મના ભારને પિતાને માથે લે છે અને પછી વિદનોની તકલીફ થતાં, તેફાની ઘેડાઓ જેમ તેમના ઉપર ભાર ફેંકી દે છે તેમ, તેઓ ધર્મના ભારને ફેંકી દે છે, માટે જેઓ દ્રવ્યથી અને ભાવથી એટલે ઉપરથી બાઇ
"Aho Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
૨
': કથાને–કાશ :
દેવીની આરાધનાથી પુત્ર પ્રાપ્તિ રીતે અને અંદરથી આધ્યાત્મિક રીતે સામર્થ્યવાળા હોય તેઓ શ્રી જિનવરે કહેલા ધર્મ વિધિને કરી શકવાને સમર્થ નીવડે છે કારણ કે એવા લેકે વિને આવતાં છતાં ય ચલાયમાન થતા નથી. જે મનુષ્ય ધર્મમાં જોડાયેલ છે અને વિદને આવતાં છતાં ય તે પિતાનાં ધર્મમાં ઉદ્યમવંત છે તેવા પ્રકારના તમામ મનુષ્ય ધર્મના અધિકારી છે. આ કેઈ સ્થિર રહેવાને નિયમ ન હોય તે પછી બધા માનને ધર્મના અધિકારી કહેવા જોઈએ. ધર્મમાં અને ધર્મપૂર્વકના અર્થમાં જેણે પિતાનું ચિત્ત પરેલું છે એ મનુષ્ય વિન આવતાં છતાં ય પિતાના સામર્થ્યને ન છેડે તે અમરદત્તની પેઠે અનેક શુભ ગુણોનું ભાજન બને છે. એ અમરદત્તનું કથાનક આ પ્રમાણે છે –
પરમ અદય મહિલાનું જાણે કે કુલઘર ન હોય એવું રાણપુર નામે એક નગર છે. એ નગરની ચારે બાજુ એક ઊંચે મેટે કોટ છે. એ કેટની રાત્રે સુંદર કાંગરા કરેલા છે અને કાંગરાઓમાં વિજયદેવજે ખેડેલા છે. છેલા એ દવજે હવામાં ફરફરે છે એથી એમ લાગે છે કે જાણે એ નગર બીજા બધાં નગરોની શોભાને ઉપહાસ કરી રહેલું ન હોય. વળી, એ નગરમાં ગીરવગુણોથી પ્રતિષ્ઠા પામેલા ઉત્તમ પુરુષોને માટે સમૂહ વાસ કરે છે. તે નગરમાં વિજયધર્મ નામે રાજા છે. એ રાજાએ પોતાનાં પુણ્યના પ્રભાવને લીધે શત્રુઓને હણું નાખેલા છે અને સર્વશાના પરમાર્થ સંબંધી વિચાર કરવામાં નિપુણ એ એ નગરની રક્ષા કરે છે.
એ રાજાના ખડુની રેખા યુદ્ધમંદિરમાં હોય છે ત્યારે બે રૂપને ધારણ કરે છેસુભટે માટે એ કુટ્ટણ જેવી છે અર્થાત્ સુભટને વેશ્યા-કુટ્ટણી–ની પેઠે ચળાવી દે છે અને તેમને કૂટી નાખે છે અને શત્રુઓના હાથીઓના કુંભસ્થળામાંથી લેહી પીવાને માટે દારિકા જેવી છે અર્થાત્ દારિકા એટલે કુંભસ્થળને ચીરી નાખનારી છે અને દારિકા એટલે દીક્કી અર્થાત્ હાથીનાં કુંભસ્થળામાંથી નીકળતા મોતીઓની પહેરામણી લેવા માટે દીકરી જેવી છે.
એ રાજાને પરમકૃપાપાત્ર જયશેષ નામે શેઠ ત્યાં રહે છે. એ શેઠ ને રાજા બને એકસાથે નિશાળે બેસીને બધી કળાઓ શીખેલા હોવાથી શેઠ ઉપર રાજાને વિશ્વાસ વિશેષ પ્રકારે છે. એ શેઠને સુજસા નામે ભાર્યા છે. શેઠ ભગવાન બુદ્ધની પૂજામાં તત્પર થઈને પિતાના દિવસો ગાળે છે. શેઠની તે સ્ત્રી વાંઝણું હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર અમર નામની કુળદેવીની પૂજા-અર્ચામાં તત્પર રહે છે. પછી વખત જતાં એ દેવીના પ્રભાવથી તે શેઠાણીને ગર્ભ રહ્યો છે. સમય પૂરો થતાં તેણીને પ્રસવ થયો અને એક પુત્રને જન્મ આપે. વધામણું કર્યું, જેશીને તેડાવ્ય, પૂજાપ્રતિપત્તિ દ્વારા તેને આદરસત્કાર કર્યો અને પછી શેઠે તેને સાદર પૂછ્યું : હે શીજીઆવા પ્રકારના સારા મુહુર્તમાં જન્મ પામેલે છે તેથી આ છોકરો કેવા ગુણવાળ નીવડશે? જોશીએ પણ પોતાના શાસ્ત્રમાં કહેલી હકીકતવડે નિશ્ચય કરીને કહ્યું: આ તારો પુત્ર સર્વગુણસંપન્ન નીવડવાને છે, કેવળ
"Aho Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
અમરદત્ત નામાભિધાન અને તેની વિચક્ષણતા. : કથારસ્ત્ર–કેશ : તારા કુળમાં જે ધર્મ પૂર્વપુરુષોની પરંપરાથી ઊતરી આવે છે તે ધર્મને આ છોકરો તજી દેશે. આ સાંભળીને એકદમ શેઠ ચમક અને વિચારવા લાગ્યું.
પૂર્વજ પુરુષોની પરંપરાથી ચાલ્યા આવતા ધર્મનાં કાર્યોને આગળ ને આગળ વધારે એટલા માત્રથી જ પુત્રને જન્મ પિતાને પ્રીતિ ઉપજાવે છે અર્થાત્ જે પુત્ર પિતાના કુળધર્મને દીપાવે તે જ પુત્ર પિતાને પ્રીતિકર થાય છે. અને જે પુત્ર પિતાની દુશીલતાને લીધે કલુષ પરિણામવાળો બની પરંપરાથી ચાલ્યા આવતા કુલધર્મને ઢીલ કરી નાખે એ પુત્ર થવાથી શું? અને એવા પુત્રને મેટે કરવાથી પણ શું ?
. આ રીતે વિચાર કરતા અને નિસ્તેજ મુખવાળા શેઠને જોઈને પિલે જેશી ફરી બોલ્યઃ હે મહાભાગ! એટલા માત્રથી શા માટે સંતાપ પામે છે? ગમે તે કઈ એક ખાસ પ્રકારના ગુણને પામેલ પુત્ર પિતાની કીતિ વધારે જ છે. “સારું' એમ કહીને શેઠ રાજી થયે. અમર નામની દેવીએ આપેલો હોવાથી સારું મૂહુર્ત આવતાં તેનું નામ અમદર પાડયું. નવરાવનારી, રમાડનારી, ઘરેણાં પહેરાવનારી, ખોળામાં બેસારનારી અને ધવરાવનારી એવી પાંચ ધા તેને માટે રોકવામાં આવી. એ રીતે પાંચ ધા દ્વારા ઉછેરાતે તે બાળપણને વહી ગયા. સકલ કલાને સમૂહ તેને ભણાવવામાં આવ્યું. પછી તે જુવાન થયું અને તેને એક શેઠની કન્યા પરણાવવામાં આવી. તે પુત્ર ધર્મોત્તર ન ચાલ્ય જાય તે માટે પિતા તેને રોજ ને રોજ સવિશેષપણે પિતાની સાથે બુદ્ધભગવાનના મંદિરમાં પૂજાસેવા માટે લઈ જાય છે, બોદ્ધ ભિક્ષુઓને પગે લગાડે છે, બુદ્ધનાં શાસ્ત્રોને સંભળાવ્યા કરે છે અને બુદ્ધિ સાધુઓ સિવાય બાકીના બીજા બધા લિંગી સાધુ-સંન્યાસીને સંગ તજી દેવાનું કહ્યા કરે છે. એ પ્રમાણે તેના દિવસે વિતે છે. “આ મારો પુત્ર બુદ્ધિધર્મને પરમાર્થ સમજવામાં વિચક્ષણ છે અને એ ધર્મમાં તે સારી રીતે જોડાઈ ગયેલ છે” એમ જાણીને પિતા ઘણે ઘણે રાજી થયો. પછી તે શેઠે અમરદત્તને પિતાનાં બધાં ખાનગી કામમાં પણ પિતાની સાથે જ જોડી દીધો. આમ તે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગોની સાધના કરતા રહે છે. એવામાં વસંતઋતુ આવી પહોંચી. એ વસંત પક્ષીઓને પણ હર્ષ જનક છે, એને લીધે વૃક્ષામાં પણ ફેરફાર થતો દેખાય છે, પિતાના પ્રિયને વિયેગ પામેલી કામિનીઓને એ ઋતુ થરથરાવી નાખે છે અને સમસ્ત ભૂમંડળ ઉપર એ ઋતુ આવવાથી પ્રદ-પ્રમોદ થઈ રહે છે. વળી, એ હતુ આવતાં વનની લક્ષમીઓનાં કુમુદનયને વિકસી જાય છે, કમલવદને ખીલી જાય છે અને એ વનલક્ષમીઓ એ નયન અને વદનવડે વધતા ઉત્કર્ષવાળી બનતી સુગંધથી મઘમઘતા વસંતને જાણે જેતી ન હોય એવી લાગે છે.
જે ઋતુમાં પ્રવાસ કરતા પ્રવાસી પથિકેના શરીર ઉપર આંબાની મંજરીઓની રજને પંજ પડે છે, તેથી તેમનું શરીર પીળું પીણું થઈ જાય છે, એથી કેમ જાણે પોતાની સ્ત્રી ઉપરના નિરંતર અનુરાગથી રંગાયેલા ન હોય એવા તે પથિકે શોભે છે. વળી, જે ત્રાતુમાં
"Aho Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
----
--
------
-
: કારત-કેશ :
વસંતક્રીડાનું વર્ણન. જેમના પતિ પ્રવાસે ગયા છે એવી સ્ત્રીઓના પ્રાણુ પતિ આવવાની તીવ્ર ઉત્કંઠાને લીધે કઠે આવી રહેલા છે અને એથી સંતાપ પામેલી તે સ્ત્રીઓ શીતળતા મેળવવા અશોક વૃક્ષનાં પાંદડાંઓથી પિતાનાં હૃદયને ઢાંકી રહી છે, એવી આ વસંત ત્રતુને જાણે વિજય ઢેલ ન વાગતા હોય એ રીતે આ કોયલે જ્યાં મહર રીતે ટહૂકી રહી છે એ એ વસંત સમય કહે કેના જીવને આનંદ આપનારો-ઘેલે બનાવનાર નથી ? એ પ્રકારના ગુણથી અભિરામ વસંતત્રતુ આવતાં મિત્રોએ અમરદત્તને કહ્યું: હે પ્રિય મિત્ર! આંખનું ફળ તે જેવાની વસ્તુઓ જોઈ લેવાનું કહ્યું છે માટે શણગાર કર અને વસંતના ઉત્સવને છે. આ સાંભળીને વસંતને ઉત્સવ જેવાનું અમરદત્તને ભારે કુતૂહલ થયું અને તેથી તેણે પિતાના પિતાને વિનંતિ કરીઃ હે પિતાજી! તમે સંમતિ આપે તે પહેલાં કેઈ વાર નહિ જેએલી એવી વસંતની રોભા જેવા જાઉં. શેઠ બેલ્યા: હે પુત્ર! એમાં અજુગતું છે? કેવળ આપણું કુલપરંપરાના ધર્મને વિનાશ ન થાય અને આપણું ધનને પણ ક્ષય ન થાય એ રીતે તું વસંત કીડા કરી શકે છે. ત્યાં જે લેકે જેવા કે ખેલવા આવે છે તેઓ બધા જુદા જુદા ધર્મવાળા હોય છે અને તેઓ બીજાના ધર્મને નાશ કરવા કુબુદ્ધિ પણ આપે તેવા હોય છે એવા લેકેથી તારું મન ચંચળ ન બને એનું તારે બરાબર ધ્યાન રાખવાનું છે. એ રીતે પિતાની રજા મેળવીને તે પિતાના કેટલાક મિત્રોની સાથે વેષભૂષા ધારણ કરીને પુષ્પાવતસ નામના ઉદ્યાનમાં વસંત માણવા પહોંચે. તે ઠેઠ ઉદ્યાનની અંદરના ભાગ પર ગયે અને સ્વછંદપણે વસંતના ખેલ ખેલવા લાગ્યો. તે એવી રીતે કે, કઈ ઠેકાણે રૂમઝુમ કરતાં મણિ અને સુવર્ણને પહેરેલી, હસતા મુખવાળી અને નાચતી અબળાઓના ઝુંડને તે જુએ છે, એ અબળાઓનું ઝુંડ અબળાઓનું ઝુંડ નથી પરંતુ જાણે કે ખીલેલાં કમળવાળું ગુંજતા ભમરાવાળું અને ઉગ્ર પવનથી ખખડતું નલિનીનું વન ન હોય એવું લાગે છે. વળી કેઈ ઠેકાણે પંચમ સ્વરના અવાજથી ઊભરાઈ જતા અને વાંસળી તથા વિષ્ણુના અવાજવાળા ગીતને સાંભળે છે. એ ગીત, પ્રવાસીઓની પત્નીઓને ભારે ખેદ ઉપજાવે એવું છે, મંત્રના પઠનની પેઠે તેમને થંભાવી દે અને ચક્કરમાં પાડી દે એવું છે. વળી ક્યાંય, ખીલેલા વેલાની વેલને જુએ છે અને ક્યાંય નવાં નવાં પાદડાં ફૂટતી અશકની શાખાને જુએ છે, તથા જેનું માન ખંડિત થઈ ગયેલ છે એવી પ્રયિની સ્ત્રીને તેને ભર્તાર સેંકડો પ્રકારની ખુશામત કરીને (તેને) મનાવતું હોય એવું દ્રશ્ય પણ ક્યાંય જુએ છે. વળી, ક્યાંય તે ફૂલેને ચૂંટે છે, નદીના કાંઠા તરફ જાય છે, કાંઠા ઉપરથી મેટે કૂદકો મારીને પાણીમાં પેસે છે, થોડી વાર વળી હીંચકાની રમત રમે છે એ રીતે પ્રસન્નતા પામેલ એ, કેઈથી પણ ગાંયે ન જાય એ રીતે અક્ષે–ચક્રોવડે સાધના કરતા
ગીની પેઠે અક્ષ–ઇદિવડે આનંદને અનુભવે છે. એ પ્રમાણે અનેક પ્રકારની વિલાસની કીડાઓ વડે રમતે તે વનહાથીની પેઠે પિતાની મિત્રમંડળી સાથે તે ઉદ્યાનમાં ધરાઈ ધરાઈને ભમી રહ્યો છે.
"Aho Shrutgyanam
Page #19
--------------------------------------------------------------------------
________________
પરદેશીએ જણાવેલ આત્મવૃત્તાંત
• થારન-કાશ :
એ પ્રમાણે ભમતા ભમતા તે અમરદત્તે અશેાકવૃક્ષની નીચે શિલાપટ્ટ ઉપર બેઠેલા એક શ્રમણને જોયા. એ શ્રમણ એ સમયે ઘણા મોટા મ`ડળની વચ્ચે બેઠેલા, વ્યાધિની વેદનાઓથી વ્યાકુળ બનેલા એવા અત્યત કરુજી રીતે કરગરતા કાઈ પરદેશીને કાંઈક ઉપદેશ દેતા હતા. પછી અમરદત્તે પેાતાના મિત્રને કહ્યું: અરે ! અહીં તે આવેા, આ સાધુ કંઈક કહે છે તેને આપણે સાંભળીએ. મિત્રા ખેલ્યાઃ પ્રિય મિત્ર ! તારા બાપે તે તને ખીજા કાઈ ધર્મના સાધુ પાસે જવાની ના પાડી છે ને? તેણે તને કહેવું છે કે-ત્યાં વસંતઉત્સવમાં ઘણા વિવિધ ધર્મવાળા લેાકેા ભેગા થાય છે, તેમને સમાગમ આપણા ધર્મના નાશ કરે છે માટે તારે તેમના તેવા સમાગમ મૂકી દેવા. એથી તારા પિતાના કહેવા પ્રમાણે અહીં તારે એ શ્રમણની પાસે બેસવુ યુક્ત નથી. અમરદત્ત મેલ્યે ભલા, એટલાથી શુ દોષ
થઇ જવાના છે?
૫
અગ્નિ, તાલપુટ વિષ અને તરવાર વગેરેને જોવાથી અથવા અગ્નિ વગેરે શબ્દો સાંભળવાથી કશું અનિષ્ટ થઈ શકતુ નથી, માટે એવા વહેમ રહેવા દ્યો, આવા અને આપણે ક્ષણ વાર • આ પરદેશી શું કહે છે ? ’ અથવા ‘ આ શ્રમણ શુ ખેલે છે ? ’ તેને સાંભળીએ. બધા મિત્રા મૌન રહ્યા. હવે અમરદત્ત મુનિની પાસે પહેાંચ્યા. બરાબર એ વખતે રાતા તે પરદેશીને ત્યાં બેઠેલા બીજા માણસોએ પૂછ્યું: હું ભદ્ર ! તુ શા માટે રડે છે ? તે ખેલ્યા : વાત કાનને કડવી લાગે તેવી છે તે પણ તમે સાંભળે,
હું કપિલ્લપુરના રહેવાશી શકર ગૃહપતિની સ્ત્રીના ખરાબ લક્ષણાવાળા દીકરા છું. જન્મ્યા તે દિવસે જ મારું બધું ધન નાશ પામી ગયું અને છ મહિનાના થયા એટલામાં તે મારા માતપિતા અને પરલાક પહેાંચ્યાં. ત્યારથી માંડીને જે મહાનુભાવ સ્વજનાએ મને પાળ્યે તે અંધા પણ મારા જન્મના પાપને લીધે મરી પરવાર્યાં. વર્ષ દિવસને થયા ત્યારે કોની પરંપરાથી પ્રાણુવૃત્તિ ચાલતી હતી અને વિષના વૃક્ષની પેઠે બધાને સંતાપ કરનારા હું શરીરે અને દુ:ખે આટલા સમય સુધી વધતે ચાલ્યે. વળી હમણાં ગુમડા-ફાડકા-ઉપર ફાડકા થાય એ રીતે અધૂરામાં પૂરુંન સહી શકાય એવા મેટા મેતા રાગો મારા શરીરમાં પેદા થયા અને જાણે એ બધા મારા શત્રુએ ન હાય એ રીતે પ્રતિક્ષણ તીવ્ર વેદનાઓ ઊભી કરે છે અને એ વેદનાઓના દુઃખને લીધે હું ભારે ત્રાસ પામેલા છું. આટલેથી હજુ અધૂરું રહ્યું હોય તેમ વચ્ચે વચ્ચે કાઈ ન દેખાય તેવે ભૂત વા પિશાચ મારા શરીરમાં પેસીને એવી વેદના પેદા કરે છે કે મારે સે જીભેા હાય તા પણ એ વેદનાએ કહી જાય તેવી નથી. આ રીતે મોટાં મેટાં દુ:ખોથી પીડા પામેલા હું હવે જીવવાથી કંટાળી ગયે હું અને વડની ડાળે મારી જાતને ગળે ફાંસો દઈને લટકાવી મરવા માટે તૈયાર થયેલ છું, છતાં દુર્ભાગ્યને લીધે તે રીતે મરવાને મારા મનારથ પણ સફળ ન થઈ શકયાડાળ ઉપર ઢગાવા જતાં ગળાને ફ્રાંસા તૂટી ગયા અને હું નીચે જમીન ઉપર પછડાઈ પડ. હવે તે
"Aho Shrutgyanam"
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ભગવંતે કહેલ પરદેશીને પૂભવ
• થારત કાશ :
મને વૈરાગ્ય થઈ આવ્યા અને સાધુ પાસે અહીં આવેલ છે.
મેં પૂર્વભવમાં શું શું કર્યું છે ? ' એ પૂછવા માટે આ
આ બધું સાંભળીને વિસ્મય પામેલા લોકે ‘આ વિશે સાધુ શું કહેશે ? ’ એ સાંભળવા એકચિત્ત થઈ ગયા. આ વખતે સાધુએ કહ્યું': હું મહાનુભાવ ! તું સાંભળ.
તું આ જન્મથી પૂના ત્રીજા જન્મમાં કોઈ સીમાડાના ગામમાં દેવલ નામે કુલપુત્ર હતા. કામકાજને લીધે તુ તારા કેાઈ મિત્ર સાથે ગામ જતા હતા ત્યાં રસ્તામાં એક પ્રવાસી તને મળ્યું. વાચિત કરતાં તારા તે પ્રવાસીની સાથે સ્નેહ થયા અને તમને એમ લાગ્યુ કે આ પ્રવાસી ખરેખર ધનાઢ્ય છે. પછી રાત પડતાં તે તારા મિત્રની સાથે ગ્રૂપરૂપ વાત કરીને ભરઊંઘમાં મેઢા ઉપર કપડું ઓઢીને સૂતેલા એ પ્રવાસીનું ગળુ મરડી નાખી તેને મારી નાખ્યું. તેની પાસેનું ધન તે લઇ લીધું અને તમે બન્ને આગળ ચાલ્યા. ધનના લાભને લીધે તમારા અનેમાં પશુ એક બીજાના ધાત કરવાના વિચાર થયા.
હવે એક વાર ભેજનના સમય થતા અને તને પણ તેણે દારુ પાયા. એ રીતે એક બીજાને તે વખતે આપવામાં આવ્યું. હાય ! અર્થ કેવા મહાઅનથ ઉપજાવે છે.
તે બીજાને મારવા માટે ઝેર ભેળવીને દારુ પાસે પહેલેથી સારી રીતે ઝેર ભેળવેલું પક્ષીનું માંસ અને તેથી તમારા બન્નેને વિનાશ થયેા. હાય !
હું દેવલ ! ઘણાં ભારે હલકાં કાર્યો( કર્યાં ) કરવાથી તારા બધાં સુકૃતે નાશ પામી ગયાં અને પરિણામે તું મરીને નરકમાં ગયા. ત્યાં કલ્પનામાં પણ ન આવી શકે એવું ભયંકર દુઃખ લાંખા સમય સુધી સહન કરીને ત્યાંથી મનુષ્યને અવતાર પામી અત્યારે તું આ પ્રકારનું ભારે દુઃખ ભાગવી રહ્યો છે. હવે તે મારી નાખેલા પેલે પ્રવાસી ભવનવાસી દેવાની ચાતિમાં જન્મ્યા અને તેને પોતાના પૂર્વભવની બધી હકીકતે યાદ આવી, તેને એ પણું યાદ આવ્યું કે તેને તે એ રીતે ભરઊંધમાં સૂતેલે ગળુ મરડીને મારી નાખેલા એથી તારા ઉપર તેને દ્વેષ આવ્યે અને એને પરિણામે એ, તને આવી ભયાનક યાતનાઓ કરીને હેરાન કરે છે. વળી, જ્યારે તુ ગળે ફ્રાંસેક્સ નાખીને વડ ઉપર લટકવા ગયા ત્યારે પણ તારા એ ફ્રાંસા · તને વધારે સમય સુધી દુઃખ પડે અને તેથી તું હેરાન થા એમ ધારીને ’એણે જ તેાડી નાખેલા. એ રીતે હે ભદ્રે ! આ બધું તારા પૂર્વે કરેલાં દુષ્કૃતનું જ પરિણામ છે.
અજ્ઞાન અને માહને લીધે જ્યામા પામેલા જીવા પાપના મળને વ્યર્થ જ પેદા કરે છે. વળી કૃત્ય અને અકૃત્યને વિભાગ કરી શકતા નથી અને આંધળાની પેઠે ભવના કૂવામાં પડે છે. ભવના કૂવામાં પડ્યા પછી એ જીવાને ઈષ્ટના વિયાગ થાય છે, અનિષ્ટોને સચૈાગ થાય છે અને તેથી તેમનાં સવ અંગામાં સંતાપ થયા કરે છે. એ રીતે તેઓ ત્યાં લાંબા સમય સુધી તરસ, ભૂખ વગેરેની વેદનાએથી પીડાયા કરે છે. જેલખાનામાં પડેલા
"Aho Shrutgyanam"
Page #21
--------------------------------------------------------------------------
________________
=
અમરદત્તને પ્રાપ્ત થયેલ વિવેકદૃષ્ટિ
: કથાનકોશ : માણસ છુટકારો મેળવી શક્તા નથી તેમ એ જીવેને બીજા સુખી જીવે હેરાન હેરાન કરી મૂકે છે. એ પ્રકારે હેરાન ગતિ ભેગવતા એ જી વિલાપ કર્યા કરે છે અને થડે પણ છુટકારો મેળવી શકતા નથી. તેથી હે ! દેવાનુપ્રિય! પિતાનાં પાપનાં પરિણામને પ્રત્યક્ષ જોયા પછી અને આવા દુખે પ્રત્યક્ષ ભગવ્યા પછી હવે હંમેશાં સર્વ પ્રકારે કુશળ કર્મો તરફ વળવું જોઈએ અને એવાં કુશળ કર્મોમાં જ અભિરુચિ કરવી જોઈએ. સુરપતિ સમાન વૈભવવાળાને પણ કદાચ ઝેર કઈ રીતે નુકશાનકારી ન નીવડે, ગળે આવી પડેલી તરવાર પણ કદાચ કઈ રીતે તેને ન હણું શકે, તે જ રીતે સુખે સૂતેલા સિંહને જગાડતાં પણ તેને કદાચ નુકશાન ન થાય છતાં નિરંકુશ રીતે મદમસ્ત થયેલા ગાંડા હાથીનું તોફાન તો એવા ગમે તેને પણ કલ્યાણકારી ન થાય તે ન જ થાય. વળી, જે પ્રાણી સુગુરુના ઉપદેશરૂપ અંકુશને તાબે રહેતા નથી તે, ઘણું કરીને સારા માર્ગ ઉપર ચાલી શકતું નથી માટે સૌથી પ્રથમ તે ગુરુની વાણીને સાંભળવા તરફ આ મનને જોડવું જોઈએ. જ્યારે મને એ વાણીને સાંભળવા તરફ ખૂબ આરૂઢ થઈ જાય ત્યારે જ તેને દીવા સમાન શ્રત-શાસ્ત્રને લાભુ સુખે સુખે મળી શકે છે. તેથી તેને વિરતિભાવ પ્રગટે છે અને એમ કરવાથી આશ્ર આવતા શીવ્ર અટકે છે. આશ્ર અટકતાં તેને પરિણામે અસાધારણ તાળ પિદો થાય છે એથી વિપુલ નિર્જરાનું ફળ થાય છે, પછી સર્વ ક્રિયાઓને નિરોધ થાય છે તેથી પરમ અગિત્યને લાભ થાય છે. એમ થયા પછી ભવને પ્રવાહ અટકી જાય છે અને ઉદાર મોક્ષનું ફળ મેળવી શકાય છે. એ રીતે, શાસ્ત્રોના ભાની સાંભળવાની વૃત્તિ જ બધાં કુશળોનું મૂળ કારણ છે.
આ પ્રકારે એ મુનિએ બધાં કાર્યોને પરમાર્થ કહી સંભળાવ્યું એટલે ત્યાં બેઠેલ બધે પ્રેક્ષકવર્ગ પરમ પ્રમેદ પામે. અને તે પરદેશીને પણ પિતાના પૂર્વભવની બધી હકીકતે યાદ આવી ગઈ, તેથી તેના મનમાં શેકને ભારે આવેગ આવી ગયું. તે બેલેઃ હે ભગવંત! તમે જે કહ્યું હતું તે બધું ય સાચું છે અને એ બધું મેં જાતે મારા પિતાના શરીરે અનુભવેલું છે. એમ બેલતાં તેણે અનશન સ્વીકાર્યું.
આ બધું સાંભળીને અમરદત્તના મનમાં શુભ સંકલ્પ વધવા લાગે અને ભવિતવ્યતાને વેગે કરીને તેનું દર્શનાવરણનું પડલ ખસી ગયું એથી એને એમ થયું કેઆ પ્રકારના ઉત્તમ ધર્મનું આચરણ ન કરી શકાય તો તે મરવું જ સારું છે એ રીતે એ પિતાના ચિત્તમાં વિવેકને પામે. પછી તે એ પોતાની ઉત્તમ વીંટીને ત્યાં જ ક્યાંય ગુમાવી દઈને, મુનિરાજના જ્ઞાનતિશયને વારંવાર સંભારતો પિતાના મિત્રના અનુસરણ કહેવા પ્રમાણે પિતાને ઘરે ગયો. તેના પિતાએ તેને બોલાવ્યો હે વત્સ! તેં ત્યાં કોઈ પણ આશ્ચર્યજનક કઈ બનાવ જે? ક્ષેભ પામેલા મનવાળે એ અમરદત્ત હજુ કાંઈ પણ બેલે તે પહેલાં તે તેના મિત્રેએ પેલા પરદેશી અને સાધુવાળે બનાવ કહી સંભળાવ્યું.
"Aho Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
: કથાન–કેશ: અમરદત્તને મુનિરાજને પુનઃ મેળાપ ને ચર્ચા તે સાંભળીને શેઠ વિચારવા લાગે. પેલા જોશીએ જે રીતે જણાવેલ હતું તેની આ પ્રથમ શરુઆત થઈ એટલે ધર્મના વિઘાતરૂપ વૃક્ષનું આ મંડાણ થયું. તેણે વિશેષ રેષ આણીને પિતાના પુત્રને કહ્યું હે દીકરા ! હવે વસંતની લીલા જેવાના બહાના નીચે બહાર જવાની જરૂર નથી. ઘરે જ રહો અને ઘરમાં જ થતાં પ્રેક્ષણકે વગેરે જુઓ. આ રીતે પિતાના વચનની દેરડીથી બંધાયેલા અને સાધુના દર્શનને વિયેગ પામેલા એ અમરદત્તને એક દિવસ પણ દેઢલે થઈ ગયે. ત્રીજે દિવસે તેણે પોતાના મિત્રને મેઢ શેઠ(પિતા)ને કહેવરાવ્યું કે–આંગળીમાંથી મારી ઉત્તમ વીંટી તે બાગમાં પડી ગઈ છે તે પિતાજી સંમતિ આપે તે ત્યાં જઈને તેને શોધી આવું. પિતા બેલ્યાઃ એમ કર. પરંતુ ત્યાં વધારે સમય સુધી રહેવાને વિલંબ ન કરીશ. પછી અમરદત્ત ઉદ્યાનમાં ગયો અને સદુભાવપૂર્વક સાધુને વંદન કર્યું, સાધુની પાસે બેઠે. સાધુએ કહેલો શ્રી સર્વજ્ઞ ભગવાને ઉપદેશેલ ધર્મને પરમાર્થ તેણે સાંભળે અને તેથી તેને ઘણે જ આનંદ થશે. પછી વિશેષ આદરપૂર્વક તેણે મુનિને કહ્યું હે ભગવંત! મને ગૃહસ્થ ધર્મનાં વ્રતે આપી મારા ઉપર કૃપા કરે. સાધુ બોલ્યાઃ હે મહાજશવાળા! ભેદે અને પ્રભેદે સાથે શ્રી જિનેન્ટે કહેલા ધર્મને સારી રીતે જાણુને શુભ ભાવ વધારતા રહે અને એ રીતે તું ધર્મની વિધિ સાથે આરાધના કર.
જીવ અને અજીવ વગેરે અનેક તવોનાં સ્વરૂપને બરાબર જાણ્યા સિવાય ધર્મમાં તત્પર માનવ પણ હિંસા, અસત્ય, પરિગ્રહ વગેરે દોષને તજી શકતું નથી.
વિશુદ્ધ રીતે ધર્મ અને અર્થને સાધી શકે એવી પ્રવૃત્તિ તે હજી જ્યાં સુધી શરુ કરી નથી ત્યાં સુધીમાં જ તું નિરાંતે-વિશ્વસ્તપણે-શાસ્ત્રના પરમાર્થોને હે ભદ્ર! સાંભળી શકીશ.
પછી અમરદત્ત બલ્ય હે ભગવંત! વાત તમારી ખરી છે પરંતુ મારા પિતાજી બુદ્ધભગવાનના માર્ગને માને છે અને તે એવા દઢનિશ્ચયી છે કે બીજા ધર્મની વાત પણ સાંભળવા ઈચ્છતા નથી તથા અમારી જેવા એવી વાત સાંભળે તે માટે રજા પણ આપતા નથી એટલે કેવળ તેની જ બીકથી હું આ વખતે તે સંક્ષેપથી ધર્મને સમજીને ગ્રહણ કરવા ઈચ્છું છું. મુનિ બોલ્યા: હે ભદ્ર! જેઓ ઉત્તમ વસ્તુને ગ્રહણ કરવાની વૃત્તિવાળા હોય છે તેઓએ પિતાનાં માતાપિતા વગેરેથી ડરવું ન જોઈએ, સામાન્ય લેકેની શરમ પણ ન રાખવી જોઈએ અને વિદથી પણ ગભરાવું ન જોઈએ. મહાનિધિ જે આ શ્રી જિનધર્મ મહાન પુણ્યનો ઉદય હોય તે જ પાળી શકાય છે અને આ ધર્મ પરમ અયુદયનું કારણ છે માટે આ પ્રવૃત્તિમાં જરૂર કંઈ ને કંઈ વિનકર્તા થવાનું જ, માટે એ વિષે એકચિત્ત થા, તારા પિતા વગેરેને ભય છોડી દે. અંતવગરના આ સંસારમાં માતપિતા વગેરે લેકે તે આપણને અનંત વાર મળ્યાં છે પરંતુ તેમનાથી આપણું દુઃખને થોડે પણ પ્રતીકાર-ઉપાય થઈ શક નથી, માટે જેમ કોઈ નદીના પૂરથી ખેંચાતો માનવ કિનારાના ઝાડની શાખા મળતાં તેને તજતો નથી, એ જ રીતે જેમ કે દરિયામાં પડેલ માનવ
"Aho Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
૯
અમરદત્તના જૈનધમ ના સ્વીકારથી પિતાને રાષ
: થાન–કાશ :
પેાતાને મળેલી ડેાડી તજતે નથી તેમ તે આ સંસારમાં જૈનધર્મને પ્રાપ્ત કરેલ છે તેથી તારે તેને તજવા નહીં, તે તરફ ઉપેક્ષા પણ ન રાખવી. એ પ્રકારે એ મુનિરાજે તેને અનેક યુક્તિ-પ્રયુક્તિએ સંભળાવીને સમજાવ્યે ત્યારે એના મનમાં રહેલા કુવિકલ્પ નીકળી ગયા. પછી અમરદત્તે બધા સક્ષાભાનો ભય તજી દઈને થાક્ત વિધિપૂર્વક શ્રી જિનશાસનના માર્ગના સ્વીકાર કર્યાં અને પેાતાની શક્તિ પ્રમાણે પ્રાણીવધ ન કરવા, અસત્ય ન એલવુ વગેરે પ્રકારના ખાસખાસ નિયમે સ્વીકાર્યાં,
પછી તેને મુનિરાજે કહ્યું : હું દેવાનુપ્રિય ! શ્રી જૈનધર્મને સ્વીકાર્યાં પછી એ તરફ શકા, કાંક્ષા વગેરે દોષો ન થવા દેવા, એને દૂરથી જ તજી દેવા.
જે કોઈ જિનધમ તરફ્ શકિત વૃત્તિવાળા કે કાંક્ષા વગેરે દૂષણા આચરનારા હાય છે તે જૈનધર્મારૂપ સાચું માણેક પામ્યા પછી પણ તજી દે છે અને પરિણામે દારિદ્રચ અને દુઃખાનુ ભયાનક ભાજન અને છે.
માણુસ ભલે ગરીબ હાય છતાં જૈનધર્મને પામેલેા હાય એટલે ખરી રીતે તે એ માણસ ભલે મોટા ધનાઢ્ય હોય છતાં જૈનધર્મને ન એ, કંગાલ કરતાં ય વધારે રાંક છે.
મહાધનાઢ્ય સમાન છે અને જે પામેલા હાય એટલે ખરી રીતે તે
જે ફળ આપણુને દૃઢપણે પામેલા શ્રી જૈનધમ આપે છે તે ફળ ધન, માતા, પિતા, ભાઇ, સ્વજને અને દાસદાસીઓનો મોટો જથ્થા પણ આપી શકતાં નથી.
વળી, એ માતાપિતા વગેરેની આપણે લાંબા સમય સુધી સેવા કરીએ તે પણ તે આ લાકને લગતું જ કાંઈક આપણું શ્રેય કરી શકે છે જ્યારે જૈનધમ તા એવુ કાઈ કલ્યાણુ-મનવાંછિત ખાકી નથી રહેતુ જેને એ ન કરી શકે.
વધારે કહેવાથી શું? આ જગતમાં એક જૈનધર્મ સિવાય બીજું કાઇ ઉત્તમ નથીભદ્રરૂપ નથી માટે સવ પ્રકારનાં ભર્યાને તજી દઈને આ જૈનધર્મને સારી રીતે ભજ.
*
‘એમ જ કરીશ ’એમ કહીને તેણે મુનિવરનાં ચરણામાં પેાતાનુ માથુ નમાવ્યું અને પાર પામી ગયેલાઓની પેઠે તુ પણ પારગામી થા' એવી ગુરુએ આશિષ આપી. એ રીતે શ્રી જૈનધમ રત્નને અને ખેાવાઇ ગયેલી ઉત્તમ વીંટીને લઈને તે પેાતાને ઘરે પહેાંચ્યા અને ત્યાં સવાર, અપેાર અને સાંજ એમ ત્રણે કાળ ચૈત્યાની અને સાધુઓની પુજામાં પરાયણ થઇને પેાતાનાં પ્રારભેલાં કામકાજે કરવા લાગ્યા. જ્યારે તેના પિતાએ તેની આ બધી હકીકત સાંભળી ત્યારે તે ખૂબ રાષે ભરાયા અને કહેવા લાગ્યાઃ અરે કપૂત ! આપણા પૂર્વજોની પર પરાથી ચાલ્યા આવતા સુગત-બુદ્ધ ભગવાનના ધર્મને તજીને તુ બીજા ધર્મને પાળે છે એટલે તારુ માં પણ જોવું ન જોઇએ, તો પછી ખેલવાની તેા શી વાત ? દુષ્ટ પુત્રના
4
"Aho Shrutgyanam"
Page #24
--------------------------------------------------------------------------
________________
-
-
: કથાન–કાશ : અમરદતને કુળદેવીના ઉપસર્ગો ને તેની નિશ્ચળતા. સંબંધ આ રીતે વિડંબના આપે છે. અમરદત્ત બેલ્યો ઃ હે પિતાજી! સેનાની પેઠે ધર્મને પણ કટીએ કસીને જ ગ્રહણ કરે જોઈએ, પરંતુ પૂર્વ પુરુષની પરંપરાને એમાં પ્રધાનતા ન હોવી જોઈએ. વળી, જે ધર્મમાં પ્રાણવધ, અસત્ય, ચેરી એ બધાં ને ત્યાગ કરવાનું કહેલ છે, પરયુવતીના-પરના-સંબંધને ત્યાગ બતાવે છે એવો પ્રત્યક્ષમાં જ ફળ આપનારે આ ધર્મ અયુક્ત શા માટે છે?
જે લોકે આ પ્રકારના ધર્મને પાળતા નથી અને વિધિપૂર્વક આચરતા નથી એવા માનવેને તે દુઃખને ઉપજાવનારી એવી વિવિધ યાતનાઓ આવ્યા જ કરે છે એ પ્રત્યક્ષ દેખાય છે. વળી, તમે આ કહે છે એથી શું? તમે વેશ્યાવ્યસન વગેરે દુષ્ટ વ્યસન જે તજી દેવા માટે પ્રયત્ન કરે અને ધર્મમાં ઉદ્યમ કરે એ જ ચગ્ય છે, એમાં મને કહેવાથી શું? કઈ વેપારી વાણિ જેમ ઉત્તમ કરિયાણાની ખરીદી કરે એથી કાંઈ નિંદાપાત્ર થતું નથી તેમ જે માનવ ઉત્તમ ધર્મને સ્વીકારે છે તે પણ નિંદાપાત્ર થતું નથી, એ જ રીતે મારી પણ નિંદા તમારે શા માટે કરવી જોઈએ ?
- પિતા બોલ્ય: અરે ! દુરાચારી! બહુ બેલક થયે છે! તને જે રુચે તે કર. હવે તને કોઈ કશું કહેવાનું નથી. આ બધી વાત નગરમાં ફેલાઈ ગઈ અને લેકેએ જાણ્યું કેશેઠના દીકરાએ પિતાને ધર્મ તજી દીધું અને બીજા ધર્મને સ્વીકાર્યો. આ હકીકત તેના સાસરાના પણ સાંભળવામાં આવી. તેણે તેને કહેવરાવ્યું કે મારી દીકરીનું તારે કામ હોય તે તું આ નવા માર્ગને એકદમ તજી દે. આમ થયું છતાં તેને લેશ પણ ભ ન થયે અને પિતાની પત્નીને તેણે પિયર મોકલી આપી. વળી બીજે વખતે તેની માતાએ તેને કહ્યું: હે પુત્ર! તું ગમે તે ધર્મ પાળ, કેવળ અમરા નામની આપણી કુળદેવીને તું સર્વાદરપૂર્વક પૂજ, એ દેવીની કૃપાને લીધે જ તારો જન્મ થયેલ છે. અમરદત્ત બે હે માતાજી! એક સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મને હું એડવાને જ નથી, પછી ભલે મને થવાનું હોય તે થાય. બીજા કેઈ દેવની પૂજા કરવાનું મારે કામ નથી. એમ થવાથી તેની કુળદેવી તેના ઉપર કુપિત થઈ. રાત્રીએ તે સૂતો હતો ત્યારે કુળદેવીએ તેને ભયંકર સર્પો, દુષ્ટ હાથી અને ભૂત-પિશાનાં રૂપ દેખાડીને ડરાવ્ય તથા કહ્યું કે, રે દુલ્શિક્ષિત ! તને દુઃખી દુઃખી કરી નાખીશ, તે પણ એ ભય પાપે જ નહિ. વળી, રોષે ભરાયેલી કુળદેવીએ તેને અનેક મહારોગોથી માંદે પાડી નાખ્યા અને એવી ભારે માંદગીની પીડાથી પીડાતે છતાં એ શ્રી જિતેંદ્રના ધર્મમાં બરાબર સ્થિર રહ્યો, લેશ પણ ચલિત ન થ અને વિચારવા લાગે કે –
ભલે દેવે પ્રતિકૂળ થઈ જાય, માતાપિતા વગેરે ભલે મારાથી વિમુખ બની જાય, ભલે આપદાઓ આવે, ભલે લક્ષ્મી પણ ચાલી જાય, પરંતુ એક જૈનધર્મ તરફની મારી ભક્તિ ન જાઓ અને શ્રી જિનેશ્વરે કહેલાં તેની વિચારણા પણ ન છૂટ.
આ પ્રમાણે એ દઢ વૃત્તિવાળે પિતાની અવસ્થા સારી નથી છતાં પરમ અભ્યદયને
"Aho Shrutgyanam
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૧ અમરદત્તના સામર્થ્યની સિદ્ધિ.
: કથાન–કાશ : માનતે તે અમરદત્ત એકાગ્ર થઈને શ્રી જૈનધર્મની આરાધના કરવા લાગે. એ પ્રમાણે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના સામર્થ્યવાળો એ મહાનુભાવ પિતાના નિયમોમાં સ્થિરપણે વર્ચે જતો હતો અને તેના દિવસે એ રીતે ચાલ્યા જતા હતા, તે દરમિયાન ધર્મમાં વિશ્વ કરનારાં અશુભ કર્મ પુદ્ગલે ક્ષીણ થઈ ગયાં. એથી એને ધર્મના નિશ્ચયને સુદઢ જાણીને કુળદેવતા હારી ગઈ એના રોગો ચાલ્યા ગયા અને કુળદેવીએ તેને પગે લાગીને ક્ષમા માગી અને શાંત થઈ ગઈ. તેની વ્યવહાર-શુદ્ધિથી રાજી રાજી થયેલ લેકે પાસેથી પુત્રના ગુણગાન સાંભળીને તેના માતાપિતા પણ ભારે પ્રમાદવાળા થયા અને પૂર્વની પેઠે જ તેની ધરાધનામાં વિશ્ન ન કરતાં સ્નેહપૂર્વક વર્તવા લાગ્યા. બધાં સ્વજનો અનુકૂળ થઈ ગયાં, તેને સાસરો પણ છેવટે ભોંઠે પડ્યો અને ક્ષમા માગીને પિતાની પુત્રીને તેણે પતિને ઘરે મિકલી આપી. રોજ ને જ કેમળ કમળ વચનથી પિતાના માતા-પિતા વગેરે લોકોને સમજાવીને છેવટે તે અમરદત્તે તેમને જૈનધર્માભિમુખ કર્યા.
આ પ્રમાણે સામર્થના ગુણમાં સ્વાર્થ અને પરોપકાર કરવાનું અદ્દભુત બળ છે એમ સમજીને ભયનાં ચક્રોથી મુક્ત રહીને એ સામર્થ્યમાં જ પિતાના આત્માને સ્થાપિત કરવો જોઈએ.
ધર્મનાં કામમાં જ્યારે ઘણું ઘણું વિદને આડાં આવે છે, ત્યારે જ ઘણું કરીને તેનાં વખાણ થાય છે અને બંને પ્રકારના સામર્થ્ય વિનાને માનવ એવાં ભયાનક વિદનેને દૂર હટાવી શકતો નથી. વળી, મનુષ્ય ચાંચિયાથી ભરપૂર, મગર માછલાં અને બીજાં મોટાં જળચરેથી ભયંકર સમુદ્રને તથા ન સહી શકાય એવા શત્રુઓના ભારે ભયવાળા રણને પિતાના સામર્થ્યને લીધે પાર પામીને સુખ પામે છે અને જેઓ સામર્થ્ય વગરના છે તે માને ભારે સંકટ પામે છે.
તેમ જે લોકો શ્રીનિંદ્ર ભગવંતે કહેલા ધર્મની આરાધનામાં આવતાં વિદનેને દૂર કરી શકે છે તેઓ પોતાની અદ્દભુત પ્રકારની ચિત્તની દ્રઢતાને લીધે શિવ-નિર્વાણને પામી શકે છે અને બીજા નબળા મનવાળા કેવળ દુઃખ જ પામે છે.
હિમાલયને ઠંડા પવન, અગ્નિ, સૂર્યને પ્રખર તાપ, પાતાળમાં રહેનારા અને જમીનમાં થનારા ભયંકર સર્પો તથા સિંહ અને શોને લીધે ભયાનક દુર્ગમ બનેલી પર્વતની અને સ્થળની ભૂમિ એ બધું ભયાનક ત્યારે જ લાગે છે કે જ્યારે માનમાં ચિત્તની દ્રઢતાથી ઉત્પન્ન થયેલું સામર્થ્ય નથી હોતું. એ પ્રમાણે સર્વ અર્થને સાધી શકનારા સામર્થ્યને ધનની પેઠે જ અખંડ રાખવાથી તેઓ દુર્ગતિને ન પામે અને તેમને દુઃખે પણ ન પડે એમાં કશું આશ્ચર્ય નથી. એ રીતે કથારકેશમાં સામર્થ્ય ગુણના વિચારના પ્રકરણમાં
અમરદત્તનું કથાનક સમાપ્ત, (૨૧)
"Aho Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
અતિ વિના શી હાનિ થાય છે તે માટે સુ ંદરનું કથાનક બાવીશમુ
સામર્થ્ય હાય છતાં અર્થિંત્વ વગર ધર્મની ગતિ સંભવતી નથી માટે હવે અર્થિત્વનું સ્વરૂપ સક્ષેપથી કહેવાય છે.
જેમ માનવની ઈચ્છા ભાજન તરફ હાય છે, જેમ સ્ત્રી અને પતિ વચ્ચે અનુરાગ હૈય છે તેવી જ વૃત્તિનું નામ અર્થાત્ તીવ્ર અભિલાષાનું નામ અર્ચિત્વ છે, એવું અર્થિત્વ જ પરલેાકની પ્રધાન પ્રધાન પ્રવૃત્તિએમાં સારરૂપ છે.
આવે! જે અર્થી હાય અર્થાત્ ધર્મના તીવ્ર અભિલાષી હાય તે જ સાંસારિક ભયને ધારણ કરતા હાય છતાંય ‘ ધર્મ જ પરમાથ છે અને ખાકી ખંધું ય અનરૂપ છે ’ એમ માનતે હાય છે.
વળી, એવા અર્થી ગુરુને પરમાના ભેદો, તેને વિષય, વ્યવહાર નિશ્ચય વગેરે નામોનું સ્વરૂપ રાજ ને રાજ પૂછ્યા કરે છે તથા એ માટે વિશેષ ઉદ્યમવંત રહે છે. તથા એવા અી ધાર્મિક જનો તરફ અનુરાગ રાખે છે અને પોતાની શક્તિ પ્રમાણે ધર્મનાં અનુષ્ઠાનેામાં રાગ ધરાવે છે તથા ધર્મથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા લોકોના સંગ દ્વથી જ તજે છે.
ધર્મની કથા સાંભળીને પણ અર્થીના ચિત્તમાં હષ થાય છે. અશુભ મૃત્યુથી ખેદ થાય છે. જે લેાકેા ધર્મના અથી નથી હાતા તેમના આચારા આવા નથી હાતા. સમજવાના છે. એવા અથી જ વિશેષ ધર્મ ઉલટા પ્રકારના હેાય છે તે અનર્થી અને વિશેષ
આવાં લક્ષણાવાળાને અહીં અી પામવાને યાગ્ય હાય છે અને એનાથી જે ધમ પામવાને અચેાગ્ય હાય છે.
આવે! જે અનર્થી હાય અને અયેાગ્ય હાય તેને ધર્મની સમજ આપવાનું સુખ અરણ્યરુદન સમાન નિવડે અને સુંદર નામના માણસને જેમ એ કામ કેવળ ક્લેશરૂપ નીવડયું તેમ ફ્લેશરૂપ નીવડે છે. તે સુંદરનું કથાનક નીચે પ્રમાણે છે~~
જયતી નામે એક નગરી છે. એ નગરીની આસપાસ ચારે બાજી આકાશગંગા જેવી અને તેમાં થાય છે તેવા ચળ કત્લાલાવાળી એક માટી ખાઇ છે. એની જોડાજોડ તેના કિલ્લાલાવડે નિત્ય આલિંગન પામતા એવા એક ઊંચા ફાટ છે. તેવી ખાઈ અને કાટથી સુશોભિત નગરની ચારે પાસ નિરંતર પાણીના રેઢા કર્યાં કરે છે અને તેના પાણી કાઢવાના અવાજો થયા કરે છે. રેટાના પાણીવડે સિંચાતાં જાંબુડા, લીંબુ, કઈં ખ વગેરેનાં વૃક્ષખડા એ નગરીની આસપાસ ઝૂમી રહ્યાં છે. તે નગરના મેઘરથ રાજાના
"Aho Shrutgyanam"
Page #27
--------------------------------------------------------------------------
________________
સંવર શ્રેણીનું ધનોપાર્જન નિમિત્તે પરદેશ–પ્રયાણ
: કથાર–કેશ :
પુણ્ય પ્રતાપને લીધે એ નગરીના તમામ શત્રુઓ હણાઈ ચૂક્યા છે, જેથી એ નગરી સર્વથા. ભય વગરની છે. તે નગરીમાં સંવર નામે શેઠ છે. એ શેઠે પૂર્વભવમાં અનેક પુણ્ય કરેલાં એથી તેની પાસે લક્ષમી વગેરેને સારે એવે વિભવ વિસ્તાર છે. એનાં મનમાં દયા, દાક્ષિણ્ય, ગાંભીર્ય વગેરે નિર્મળ ગુણ ભરેલા હોઈ તે પુણ્યની ખાણ જેવો છે. તેની સ્ત્રીનું નામ સ્વયંપ્રભા છે. તે બન્નેને આચાર આ લેક અને પરલેક બનેથી અવિરુદ્ધપણે ચાલી રહ્યો છે અને એ રીતે તેમના દિવસે ચાલ્યા જાય છે. વખત જતાં તેમને એક સુંદર નામને પુત્ર થાય છે. તેને કેટલીક ખાસ ખાસ કલાઓને ભણાવી પછી તેને પરણાવ્યું અને એ રીતે તે ઘરના કામકાજોમાં લાગી ગયો. “આ છેક જ ઘરનાં બધાં કામકાજ કરશે” એમ ધારીને સંવર શેઠે વિચાર કર્યો કે જે કે ઘરમાં પિતા, પિતામહ, પ્રપિતામહ વગેરે પૂર્વપુરુષની પરંપરાએ કમાયેલો ઘણે અર્થ ભરેલો છે તે પણ મારે પિતાને લાભ મારે જરૂર જોવો જોઈએ, મારા ભાગ્યની ખૂબ પરીક્ષા કરવી જોઈએ, મારા પિતાના શરીરનું સામર્થ્ય માટે તપાસવું જોઈએ અને દેશદેશાંતરમાં પ્રવાસ કરીને મારે મારા સામર્થ્યનુસાર દીન, દુઃખી, નિરાધાર વગેરે પ્રકારના મનુષ્યો ઉપર અનુકંપા પણ બતાવવી જોઈએ અર્થાત્ દીન દુઃખિયાઓને ધન વગેરે આપીને તેમનાં દુઃખ ફેડવાં જોઈએ. એટલે આ પુત્રને સવિશેષપણે તેણે પિતાના ઘરની ભલામણ કરી, પિતે ઘણું કરિયાણું લઈ પૂર્વ દેશ તરફ પ્રવાસે નીકળી ગયે. ધનસાર્થવાહની પેઠે આ સંવર શેઠે પણ નગરીમાં ઢેલ વગડાવી એવું જણાવ્યું કે-જે કોઈ પૂર્વદેશમાં આવશે તેની બધી સંભાળ કરવાનું સંવર શેઠ પોતાને માથે લેશે. આથી તેની સાથે જવાને મહીકાંઠાના લેકે, આજુબાજુના લેકે તથા માગણ લેકે વગેરે અનેક પ્રકારના લેકે તૈયાર થયા. સારું મૂહુર્ત આવતાં પ્રયાણ કર્યું.
પ્રવાસી લોકોને પ્રચુર ભંજન દેવામાં આવતું અને એમાં કશી કટક ન થતી, તેથી એ પ્રવાસીઓ રાજીરાજી થયા હોવાને લીધે એ શેઠના ગુણગાન કરતા. એ રીતે એ શેઠ નવાં નવાં પૂર, આકરો વગેરે સ્થાનેને જેતે ધર્મ, અર્થ અને કામની પ્રવૃત્તિને પરસ્પર અવિરેધપણે કરતો કરતો સુરભિપુર નામના નગરે પહોંચ્યો. બરાબર તે વખતે જ ચોમાસાની મોસમ શરુ થઈ, કદંબે ખીલ્યાં અને ચારે બાજુ તેને પરિમલ ફેલાઈ ગયે. મેરેનાં ઝુંડના ઝુંડ નાચવા લાગ્યાં. પડતા પાણીની ધારાઓની હારે ને હારે જાણે કે મેઘરૂપ છીપલીમાંથી છૂટા થઈ ગયેલા અને દિશારૂપ સ્ત્રીને તૂટી ગયેલા હારની મેતીની શેરે ને શેરે ન હોય એવી દેખાવા લાગી. ઘનસંપદા એટલે મેઘ દેસુક્રાણુ-રાત્રીનું ઉત્થાન કરે છે. બીજે પક્ષે ઘનસંપદા એટલે ઘણી લક્ષ્મી દોસુક્રાણુ-દેનું ઉત્થાન કરે છે, દેને જગાડે છે. જાણે કે એમ જાણીને જ ચંદ્રના પ્રકાશની સાથે જ હંસકુલ-હંસનાં ટેળાં એકદમ ચાલ્યાં ગયાં. બીજે પક્ષે હંસ-પરમહંસ અથવા ડાહ્યા માણસનાં ટોળાં લકમીએ કરેલું સ્થાન જોઈને લક્ષ્મીને તજીને ચાલ્યાં ગયાં.
"Aho Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
કે કથારત્ન-કાશ :
સુમેધ મિત્તિક સંવર શ્રેષ્ઠીને જણાવેલ તેનો પૂર્વભવ
જ્યારે કાળાકાળા મેઘોની મંડળી આકાશમાં જામી હોય તે વખતે વચ્ચે વીજળીને પણ ચમકારે થઈ જતો, એ જોતાં જ જાણે કે એ યમરાજને કટાક્ષ ન હોય એમ સમજીને પ્રવાસી લેકે પિતાના ઘર ભણી ચાલવા લાગ્યા.
આ જાતનું ભર માસું ખીલી રહ્યું છે એમ જાણીને સવર શેઠે તથા પ્રકારનાં કેટલાંક લોકોનાં ઘર ભાડે લઈ તેમાં પોતાનું બધું કરિયાણું સ્થાનસર મુકાયું, બળદેને તથા ખરચર વગેરે પશુઓને તેમને જેમ ફાવે તેમ ચરવા મૂકી દીધા અને પિતાની સાથેના કામ કરનારા નેકરને તત્કાળપયોગી એવાં અનેક કાર્યોમાં જેડી દીધાં અને પિતે પણ સેગટાબાજી વગેરે રમત રમતે ત્યાં રહેવા લાગ્યા.
હવે કઈ બીજે દિવસે નગરમાં રહેનારા કઈ એક નાગરિકે આવીને શેઠને કહ્યું કે આ નગરમાં ભૂત અને ભવિષ્યને જાણનારે સુમેઘ નામે એક બ્રાહ્મણ રહે છે. આ વાત જાણીને શેઠને ભારે કુતૂહલ થયું અને સંવર શેઠે એ બ્રાહ્મણને પિતાની પાસે બોલાવ્યું. ઘરે આવેલા બ્રાહ્મણને આસન આપ્યું અને સવિનય પ્રણામ કરીને તેને કહ્યું હે ભદ્ર! કુશળ છે ને! એ જેશી બે હા. શેઠ બેઃ તમારા જ્ઞાનને પ્રકર્ષ અમાપ છે એમ સાંભળ્યું છે, તે શું નષ્ટ સંબંધે, મુષ્ટિ સંબંધે કે ચિંતા વગેરે વિશે જ એ તમારી વિદ્યા ચાલે છે? અથવા ભવાંતરની માહિતી વિશે પણ ચાલે છે ? નૈમિત્તિક બેલેટ હે મહાભાગ! ભગવંત અને ગુરુજનનાં ચરણોની કૃપાને લીધે બધા વિષયે વિશે મારે છેડે થે અભ્યાસ છે. શેઠ બોલ્યા નષ્ટ, મુષ્ટિ અને ચિંતા વગેરે સંબધી જ્ઞાન તે ગમે તે માણસમાં સંભવી શકે છે, પરંતુ ભવાંતર-બીજા ભવની માહિતીનું જ્ઞાન તે કેઈનામાં ક્યાંય જોયું નથી તેમ સાંભળ્યું પણ નથી, તે હું ગયા બીજા ભવમાં શું હતે? એ વિગત સવિસ્તર કહી બતાવ. પછી પ્રબળ ઉપરથી જ તેણે ગયા બીજા ભવને બધે વૃત્તાંત જાણી લીધું અને તેને બરાબર નિશ્ચય કરી લીધું. ત્યારબાદ તે નૈમિત્તિક બેલ્થઃ હે ઉત્તમ વણિક! એકાગ્ર મન થઈને તું આ વાત સાંભળ.
પંચાલ દેશમાં આવેલા કનકપુર નામના સંનિવેશમાં તું વિશદત્ત નામે એક કણબી હત, ચંદ્રલેખા નામે તારી સ્ત્રી હતી. તમારા બન્નેને પરસ્પર અત્યંત નેહ હતો. તેમાંય તારા પ્રત્યે ચંદ્રલેખાનો વિશેષ સ્નેહ હતો. એ રીતે તમારા દિવસે ચાલ્યા જતા હતા. એક વાર કઈ કામકાજને લીધે તું ગામ ગયે એવામાં કયાંયથી પાછા ફરીને અનર્થકારી એ એક તારો મિત્ર તારે ઘરે આવ્યું. એણે તારા ઉપરના તારી સ્ત્રીના સ્નેહની પરીક્ષા કરવાને વિચાર કર્યો એથી તેણે પિતે શેકાતુરપણને ઢાંગ કરી ગળગળા થઈને ચંદ્રલેખાને કહ્યું કે—તારા પતિને સેપે ડંખ માર્યો છે અને તેથી તે મરણ પામ્યું છે. એ ભયાનક વચન સાંભળીને માથે વજી પડયું હોય એવું બોલવા લાગીઃ હે પ્રિય મિત્ર ! શું એ સાચું છે? પિલે મિત્ર બે હું આવી વાત છેટી શા માટે કહું? તેમ ત્રણ વાર સાંભળી તરત જ
"Aho Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૫
વનરે યશદત્તને કરેલા અતિથિસત્કાર
: કથારન-કાશ
હૃદય અંધ પડી જવાથી મરણુ પામી; અને આ ભારે અનથ થા ' એમ જાણીને એ મિત્ર તા ચમકી જ ગયા. પછી એને એમ પણ લાગ્યુ કે હવે તે પણ આ સ્ત્રીનું મરણુ સાંભળીને જરૂર મરી જ જશે, માટે હવે એવી યુક્તિ કરું કે તે, આ સ્ત્રીનું મરણુ સાંભળીને પણ ન મરે. એમ વિચારીને એ તેના 'મિત્રની પાસે ગયા અને એકાંતમાં મેલાવીને તેને કહ્યું કે-હે મિત્રવર ! કામકાજને લીધે હું આપણા ગામમાં ગયા હતા. તારે ઘરે તારી સ્ત્રી ચંદ્રલેખા તત્કાળ કાઈ જાર સાથે અનુચિત કમને કરતી મેં જોઈ. જ્યારે મને બારણેથી પાછા ફરતા તેણીએ જોયા ત્યારે તે મેટા ભયમાં આવી પડી, તેને લીધે તેને ભારે આવેશ આવતાં તેણી પેાતાના શરીર ઉપરથી ખસી ગયેલા કપડાને ફેલાવતી તે ઊભી થઈ ગઈ અને કહેવા લાગી: હે પ્રિયમિત્ર ! તુ કયાં જાય છે ? આ સાંભળીને હું પણુ શરમાઈ ગયા અને આને મેતુ' શું બતાવું ? ' એમ ધારીને તે ત્યાંથી વેગથી નાસી છૂટી. પછી આચરેલા કુકર્મને લીધે તેને પણ હૃદયમાં ભારે ક્ષેાભ થયા અને તેનું ... હૃદય અંધ પડતાં તે મરણ પામી, તે હે ભદ્ર ! સ્ત્રીએ આવી જ હેાય છે માટે તારે એ ખાખત શાક ન કરવા. પછી તું પશુ આ હકીકત સાંભળીને ઢીલા થઇ ગયા અને તને ભારે શોક થવાથી દુ:ખ પણ થયું અને તું આમ વિચારવા લાગ્યું કે મહેા ! દેવ ! કેવુ દુર્વિજ્ઞય હાય છે ? દૈવ વિજ્ઞેય ન હેાય તે તે શરઋતુના નિર્દેળ ચંદ્ર સમાન શીલવાળી છતાંય આવુ અને કુલાને કલકિત કરે એવું અકાય કેમ કરે ? જે લેકે આકાશને માપી શકે છે, બુદ્ધિવડે મેરુને પણ તેાળી શકે છે, ઘણું છેટે જમીનમાં દાટેલા નિધિને પણ સહેજે જાણી શકે છે, તેવા બુદ્ધિવાળા માણસા પણ યુવતી સ્ત્રીઓના હૃદયને સમજી શકતા નથી, વ્યામોહ પામે છે, વિષાદ પામે છે, આકુળ થાય છે અને થાકી જાય છે. જો એવી સ્ત્રી પણ આવાં ધવિમુખ કુકર્મી કરે તો પછી આ લાકમાં કાઇ પણ યુવતી માટે શુ સમજવું ? હવે મારે એ સ્ત્રીની ફીકર કરીને પણ શું કરવું ? અને દુતિનું નિમિત્ત એવે જે આ ગૃહસ્થાશ્રમ છે તેનું પણ મારે કશું પ્રયેાજન નથી.
પછી તુ મધરાતે કશું કહ્યા વગર તીર્થાંને જોવા માટે એક્લા જ બહાર નીકળી પડ્યો. ચાલતા ચાલતા મોટા જંગલમાં આવી પહેાંચ્યા. પાસેનું ભાતુ ખૂટી ગયું. સખત ભૂખ્યા થયેલા હેાવાથી તું આમતેમ કંદમૂળ શોધવા નીકળ્યા એવામાં તને એક વનચરજંગલી માણસે જોયા. તેના મનમાં તને જોઇને વિશેષ કરુણા આવી તેથી તે તને પેતાની પહાડી ગુફામાં લઈ ગયા અને તેણે પેાતાની સ્ત્રીને કહ્યુંઃ પ્રિયા ! આ માણસ ખૂબ ભી સમીને થાકી ગયેલ અને વિશેષ ભૂખ્યા પણુ થયેલ છે તેા એ મહાનુભાવને ખાવા માટે દઇ શકાય એવું કાંઇ છે ? સ્ત્રી એલીઃ નીવારાની અને ચપટીક લાંદલાં છે, તે તું પેાતે જમ કે આ અતિથિને આપ. વનેશ્વર મેલ્યા: આ બન્યા પેટની એવી દશા છે કે લાંખા સમયથી ખાધા કરીએ છીએ છતાં જરાય તૃપ્તિ થઇ નથી તો વળી આટલું ખાવાથી ક્ષી તૃપ્તિ થવાની હતી ? માટે અશકભાવે જે કાંઇક છે તે તું અધુ ય આ આંગણે આવેલા
"Aho Shrutgyanam"
Page #30
--------------------------------------------------------------------------
________________
: કથારત્ન-કોશ :
કેસરીસિંહે કરેલ વનચરને વાત
અતિથિને આપી દે. જ્યાં એક પણ માણસ નથી એવી આ અટવીમાં ફરીવાર આ માણસ ક્યાંથી આવશે?
જેને ઘરે પિતાના કેળિયામાંથી અડધા કેળિયે કોઈને ખાવા દીધા પછી ખાવાની રીત નથી એવા માનવનું જીવિત શી રીતે વખાણી શકાય? અને એવા જીવિતને શી રીતે પાળી-પથી વૃદ્ધિ પમાડી શકાય? એ રીતે તે વનેશ્વરે પિતાની સ્ત્રીને જેમ તેમ કરીને બધું જલદી સમજાવી દીધું અને તને આદર સાથે ભોજન કરાવ્યું અને સુખે સુવાવ્યો. સાંજ પડી ત્યારે તને ફરી વાર વાળુ કરાવ્યું અને એ રીતે તારી ભૂખને શાંત કરી. હવે રાતને સમય થયે. જાણે કે ઘટ્ટકેસરના રસ કરતાંય વધારે લાલરંગવડે વૃક્ષને નવાં નવાં કુટતાં પાંદડાવાળાં ન કરતી હોય એવી સંધ્યા ખીલી, જેમ મિત્રમંડળને-મિત્રવર્ગને આથમતે જોઈને દુઃખી થયેલાં સજજનેનાં ટેળાં દૂરથી આકંદ કરે તેમ મિત્રમંડળને સૂર્યમંડળને અસ્થમંત-આથમતું જોઈને દુઃખી પામેલા ચક્રવાકનાં ટોળેટેળાં દૂર દૂર આક્રદ કરવા લાગ્યા.
દેસાગમણ-દે આવવાથી જેમ ખલલેકે ખુશી-ખુશી થઈ કિલ્લેલ કરી મૂકે છે તેમ દેશાગમણુ-રાત્રી આવવાથી રાજી રાજી થયેલા ઘુવડે કિલકિલાટ કરવા લાગ્યા. સારાં માણસની પેઠે પક્ષીઓનાં ટેળાં પિતપોતાના માળામાં ભરાઈ ગયાં. એ વખતે જાણે કે બધાં કમળ બીડાઈ જતાં ચારેકોર ભમરાઓ ન ઊભા હોય એ રીતે બધી દિશાઓમાં અંધારું છાઈ ગયું.
દિશાઓ વિશાળ શાખા છે એવા ગગનરૂપ તમાલના વૃક્ષનાં ફૂલેને સમૂહ ન ફેલાયે હોય એવો દહીંના પીંડા જેવો છે તારાઓને સમૂહ ફેલાઈ ગયો.
જાણે કે પ્રલયકાળના પવનથી ક્ષેભ પામેલા ક્ષીર સમુદ્રના પાણીનું પૂર જ હેય એ સમગ્ર આકાશને ઉજાળતો ચંદ્રની કાંતિ ફેલા ચારેકેર પ્રસરી ગયે.
આ પ્રકારે રાતનો સમય થતાં પિલા વનચરે તને કહ્યું તું ગુફામાં જ રાતને વિતાવ અને હું ગુફાના બારણુ પાસે સગડી પાસે સુઈશ અને અહીં આવતા કેસરીસિંહને અટકાવી રાખીશ. પછી તું બેઃ એ તે અયુક્ત કહેવાય, તું ગુફામાં રહે અને હું બહાર રહીશ. વર્નચર બોલ્યાઃ આ સ્થળ મહાભયાનક છે, એ વાત તું જાણતા નથી. પછી તારી ઈચ્છા ન છતાંય તને ગુફામાં સુવાડ્યો અને તે વનેચર બહાર રહ્યો. હવે બરાબર મધરાત થતાં નિમિત્ત મળતાં જ જેમ કેઈ આવે તેમ જાણે યમરાજે બેલા ન હોય એ ભયાનક કેસરીસિંહ, ધીરે ધીરે ત્યાં આવ્યું અને તેણે આવીને પેલા સગડી પાસે સુતેલા વનેચરને મારી નાખ્યું. હવે સવાર પડી ગયું, સૂર્ય ઊગી ગયે, ચારેકેર પક્ષીઓ ઊડ્યાં હોવાથી બધી દિશાઓમાં તેમનાં ચીંચીને કેલાહલ ફેલાઈ ગયે, ગુફાની અંદર પણ સૂર્યની મઠ જેવી લાલ પ્રભા પેસી ગઈ અને તું તથા પેલા વનેચરની પત્ની બને ઊચ. બારણામાં કેમ કઈ કઈ બોલતું નથી?” એમ વિચારી તે બહાર નીકળી જોયું તે પેલે
"Aho Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
યશદત્તનો તીર્થસ્થળે મૃત્યુ પામવાને નિરધાર ઃ કથાન–કોશ : વનચર હાડકાને માળખ થઈ ગયેલો જણાય. પછી “હે પ્રાણનાથ! તું આવી દશા કેમ પામે?” એમ બેલતી, સજ્જડ હાથે પિતાની છાતી કૂટતી અને તેથી તેણીએ ગળામાં પહેરેલ ચઠીને હાર તોડી નાખતાં જાણે કે શોકને લીધે તેનું હૃદય ભેદાઈ જતાં તેમાંથી લેહીનાં બિંદુઓ ન ટપકતાં હોય એ રીતે બધી ચઠીઓ વેરાઈ ગઈ અને મૂછને લીધે આંખ મીંચાઈ જતાં તે વનચરની પત્ની જમીન ઉપર ઢળી પડી. પછી તું પણ, હે. નિર્દય જમડા ! આ તે સમૂળ નાશ થઈ જાય એવી શી રમત આદરી? એમ કહેતા મટી મોટી પિકો મૂકીને રેવા લાગ્યા. પછી ઠંડી હવાની લહેરોને લીધે એ વનચરની પત્નીની મૂરછી વળી ગઈ અને તે તેને કહ્યું હે માતા ! હવે વધારે શેક કરે તજી દે. સૃષ્ટિકર્તા આ જ અયોગ્ય છે કે એ કેઈને પણ સુખી જોઈ શકતો નથી અને દેવ દાનવ બધાને માટે એ જ સર્વસાધારણ રસ્તે છે માટે હવે ધૈર્ય રાખે, સંસારના તમામ પદાર્થોની આવી જ અવસ્થા છે એને વિચાર કરે. પછી વનચરી બેલી. હવે બીજું કશું બેલીને શું? મારે માટે ચિતા શેઠવી આપ અને એમાં મને અને આ તારા ભાઈને નાખ. હું એની જ પાછળ જાઉં એ માટે તું રજા આપ. પિતાના પ્રિય પતિ વિના માણસ વગરની આ ભયાનક અટવીમાં રખડ્યા કરીને હું શું કરું?પછી તેના વચને સાંભળી તેને પરમાર્થ તે વિચાર્યું અને “ઠીક' કહીને તેણે જેમ કહ્યું હતું તેમ બધું તે તૈયાર કરી આપ્યું. જ્યારે બરાબર આગ સળગી અને આગની જાળથી ચિતા ચારે કેર ઘેરાઈ ગઈ ત્યારે તેમાં વનચરનું શરીર નાખ્યા પછી વનચરી પણ વેગથી પતંગિયાની પેઠે પડી અને બને છેડીવારમાં બળીને ખાખ થઈ ગયાં.
પછી તે વિશેષ શેક કર્યો અને તેથી તારી આંખમાંથી આંસુને પ્રવાહ નીકળે. એ પ્રવાહવડે જ તે પહેલાં તે એને જલાંજલિ છાંટી અને પછી નદીના પાણીવડે તે ચિતાને ઠારી દીધી. પછી તને વિચાર થયે કે હવે જીવીને શું કરવું છે? જગતમાં તે ઉત્તરોત્તર આવા ને આવાં દુખે જોવા મળવાનાં છે.
જેમણે પિતાનાં કુલને, પ્રિય માનવને અને દેશને નાશ પિતાના જીવતાં જે નથી તે લાકે ધન્ય છે, પુણ્યવંત છે અને એમનાં જ પુણ્ય ખરાં છે એમ કે ધારે છે. હે અનાર્ય હૃદય ! તું વજીનું ઘડેલું છે, કે જેથી પ્રલયકાળના ભયાનક અગ્નિથી નિરંતર તપ્યા કરે છે છતાં એકદમ નાશ પામતું નથી?
આ પ્રમાણે ઘણી ઘણી રીતે તે શેક કર્યો અને તીર્થમાં જઈને જ મરવું એ નિશ્ચય કરી તું કયાંય રેકાયા વિના સપાટાબંધ પ્રયાગમાં પહોંચ્યું કે જ્યાંથી પડીને લેકે મરણને સ્વીકારે છે. ત્યાં પહોંચી તે નાહી-ધોઈ શરીરને પવિત્ર કર્યું, વિશુદ્ધ બે વસ્ત્રો પહેર્યા, તે સમયે કામ આવે એવી પુષ્પ વગેરેની સામગ્રી સાથે તું દેવતાગણને પગે
"Aho Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કેશઃ પારસમણિની પ્રાપ્તિ માટે સંવર શેકીનું કનકપુર પ્રતિ પ્રયાણ લાગે. પછી થોડા વખત તે ધમનુષ્ઠાન કર્યું. ત્યારબાદ કપડાંને મજબૂત રીતે બાંધ્યાં. વાળનો જુડે બરાબર બાંધ્યો અને તેમ કરીને જ્યાં તું તે સ્થળથી પડવા ગમે એટલામાં તે અતિશયવાળા કઈ એક દયાળુ પુરુષે તને પકડી લીધું અને તેણે પૂછ્યું: હે ભદ્ર! વૈરાગ્યના ક્યા નિમિત્તથી તું આમ જીવિતને પરાણે ત્યાગ કરે છે? તું બેઃ એક નિમિત્ત હોય તે જરૂર કહી બતાવું માટે ન કહેવામાં જ સાર છે. હે મહાનુભાવ! મને છેડી દે અને પડીને મરી જવા દે. તે બેભે ગમે તે કાંઈ નિમિત્ત હોય પણ સર્વ પ્રકારે તે, મને જણાવી તે ખરે. તેને સવિશેષ આગ્રહ જોઈ તે જેવો બનેલું હતું તે બધે પૂર્વને વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. તે બધું સાંભળી તે બે વનચરના શેકને લીધે તું મરવા ઈચ્છતા હો તે તે બધી રીતે અનુચિત જ કહેવાય. ખરી રીતે તારે એનામાં સ્નેહ હોય તે તેના નામથી અંકિત કરેલાં એવાં દેવભવન વગેરે કીર્તિ ફેલાવે એવાં સ્થાન કરાવ, દીન--અનાથને દાન દેવરાવ, પછી તું બેઃ અહો ! મહાભાગ ! પૈસા વિના એવાં કીર્તિ કરે તેવાં સ્થાને ક્યાંથી કરાવી શકું? પછી તે બે હે ભદ્ર! એમ છે તે પારસમણિનો એક ટુકડે છે તેને લઈ જા, પારસમણિને સ્પર્શ અને અગ્નિને સંબંધ થતાં જ લોઢું પણ સેનું બની જાય છે તેથી આ ટુકડાને લઈને તું તારું મનનું ધાર્યું બધું ય કરી શકીશ. પછી તેના આગ્રહને લીધે તે એ પારસમણિને ટુકડે લીધો અને પ્રયત્નવડે સાચવતો તું પાછું વળીને પિતાના ગામમાં આવ્યું. પેલા માણસે કહેલી વિધિવડે તે ઘણું સોનું બનાવ્યું અને એ વનચરના નામે એક મોટું દેવભવન કરાવ્યું, દીન અનાથને રોજ ને રજ અન્ન વગેરે આપવા માટે તે એક સદાવ્રત પણ ખેલ્યું, તારા મિત્ર અને સ્વજનોનો ઉદ્ધાર કર્યો અને બીજા પણ લેકમાર્ગને અનુસરતાં ખાસ ખાસ ધર્મકાર્યો કર્યા. જ્યારે તારી મરણ સમય છેક પાસે આવી ગમે ત્યારે તે એ દેવભવનની અંદરના એક ખૂણામાં એ પારસમણિના ટુકડાને મૂકી દીધો. પરલેકનાં બધાં કામ બરાબર કરીને મરણ પામી તું આ સંવર તરીકે જ છે અને આ તારો પૂર્વભવને વૃત્તાંત છે.
સાવધાન ચિત્તથી આ બધી હકીકતને સાંભળતાં સંવર શેઠને મનમાં ઈહાપોહ થયે - અને પછી તેને પિતાને પૂર્વભવ પ્રત્યક્ષ પણ થઈ ગયું. પછી તેણે પિલા મિત્તિકને કપડાં આપ્યાં, માન આપ્યું અને બીજી પણ વસ્તુઓ આપી તેને સત્કાર કર્યો. પછી એ નૈમિત્તિક ચાલ્યા ગયા બાદ તે શેઠ વિચારવા લાગેઃ આવાં કચરા જેવા કરિયાણ વેચી વેચીને શું થવાનું છે? માટે આ બધાને જેમ તેમ વેચી નાખીને કનકપુર સંનિવેશ તરફ જ જાઉં અને પૂર્વે પેલા મંદિરમાં મૂકી રાખેલ તે પારસમણિના ટુકડાને લઈ આવું અને પેલાની પેઠે જ સેનું બનાવી બનાવીને મારા પિતાને અને બીજાને પણ ઉદ્ધાર કરું અને તેમ કરી આ જગતમાં મારે જન્મ સફળ કરું. એ પ્રમાણે સંકલ્પ કરીને તેણે એકદમ બધી તૈયારી કરી લીધી અને વરસાદના દિવસોમાં પણ તે સપાટાબંધ
"Aho Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
ધર્મશાસ્ત્ર સાંભળવા માટે સુંદર શ્રેષ્ઠીપુત્રને માતાને આગ્રહ
: કથાન-કેશ :
પ્રમાણે કરતે કરતે પંચાલ દેશના તિલક સમાન એવા કનકપુર સંનિવેશે પહોંચે.
ત્યાં, તેણે પિતે પૂર્વભવમાં બંધાવેલા દેવળની પાસે એક મોટો મહેલ બંધાવ્યો, અને રેજ ને રેજ સર્વ પ્રયત્નવડે દેવની પૂજા કરવા લાગે. એ રીતે વરસાદને સમય લગભગ પૂરે થઈ જતાં એ દેવળને ખૂણે મૂકેલા પેલા પારસમણિને લઈને તું પિતાના નગરે ગયે. તને આવેલ જેમાં નગરના બધા લેકે રાજી થયા.
પછી પારસમણિવડે બનાવેલા સોનાના ભંડારનું દ્રવ્ય કરીને તેણે લાંબા સમય સુધી પિતાના સ્નેહીજનોનેરવજનજનને પાળ્યા-પડ્યાં અને પોતાના પુત્રની પણ બધી વાંછાઓ પૂરી કરી. એ શેઠ કાળધર્મ પામ્યા. પિતાના પિતાના મરણને લીધે સુંદરને અને નગરજનને ઘણે શેક થયે, તેનું હૃદય ભરાઈ આવ્યું. પછી તેમણે અને સુંદર શેઠની બધી ઉત્તરક્રિયાઓ કરી. હવે પિતાના મરણથી થયેલા દુઃખને લીધે સંતાપ પામતે સુંદર ઘરમાં કે બહાર, દિવસે કે રાત્રીએ, માણસમાં કે વનમાં, પથારીમાં કે આસનમાં, જ્યાં ય પણ સુખ પામતા નથી. એ રીતે આકુળ થયેલા સુંદરને તેના સ્વજનેએ કહ્યું : હે શ્રેષ્ઠીપુત્ર! આમ શા માટે તું તારી જાતને શેકથી સંતાપે છે? શા માટે ઘરનાં કામકાજ સંભાળતો નથી? શા માટે કરિયાણું તૈયાર કરતું નથી ? નેકરને દેશાંતરમાં કેમ મેકલતે નથી? ત્યાર બાદ પિતાના સ્વજનેના આગ્રહને વશ થઈ ઉત્સાહ વગરને છતાં તે ઘરકામ કરવા લાગ્યો.
હવે એક દિવસે તેની માએ તેને કહ્યું: હે પુત્ર! તારે પિતા ધર્મશાસ્ત્ર વંચાવતે હિતે અને ધર્મમાં વિશેષ ઉદ્યમી હતા, તું તે બન્નેમાં ઉદાસ રહે છે એ ઠીક નથી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વગેરે અવિરોધપણે સાધવામાં આવે તે જ જીવન સફળ ગણાય. જ્યાં સુધી ધર્મશાસ્ત્રનું શ્રવણું તું ન કર ત્યાં સુધી એ ત્રણે વર્ગોની અવિધી સાધનાને તું જાણી શકીશ નહીં, માટે શાસ્ત્ર વાંચનારાને આપણે ઘરે બોલાવો જોઈએ, અને તેની પાસે પિથી વંચાવવાનું કરવું જોઈએ. પછી ઈચ્છા નહીં છતાં ય સુંદરે કહ્યું : હે માતા ! એમ કરો. ત્યાર બાદ માતાએ શાસ્ત્ર વાંચનારને બેલા. એણે પિથી વાંચવી શરૂ કરી. આદિમાં નમસ્કાર કર્યો ત્યાં એટલામાં ઘરના બારણુ ભણી સુંદરની નજર ગઈ. તેણે ભિખ લેવા આવતા એક ભિખારીને ઘરમાં પેસ જે. જોતાં જ ભવા ચડાવીને રેષથી સુંદર બે : અરે! અરે ! ત્યાં બારણુમાં કોણ બેઠું છે? આ સાંભળતાં જ દ્વારપાળ જલદી આવ્યું અને બોલ્યો : શેઠજી, શે હુકમ? શું કરવાનું છે ? સુંદર બેત્યેઃ રે દુરાચારી! આ રીતે ભિખારીઓ આવીને ઘરને લૂંટી લે છે છતાં તું જેતો નથી? પછી ગળે પકડીને દ્વારપાળે ભિખારીને બહાર કાઢી મૂકો અને બારણું સજજડ બંધ કરીને તેની આડે માટે ભેગળ પણ ભીડી દીધો. હવે એનું ઘરનું કામ પૂરું થયું છે એટલે એ સાવધાન છે એમ સમજીને પેલે પિથી વાંચનાર આગળ આગળ વાંચવા લાગ્યું. એ વખતે વળી ઘરનાં છોકરાં પરસ્પર લડી પડ્યાં અને રેવા લાગ્યાં,
"Aho Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૦
ઃ કથારન-કેશ : અભિલાષા વિનાના પ્રાણુ પાસે શાસ્ત્ર વાંચવું નિરર્થક તે જોઈને સુંદર એકદમ દોડ્યો. છોકરીઓને છૂટાં પાડ્યાં અને આમતેમ ઘડીકવાર તેમને રમાડીને પાછે પિતાને સ્થાને બેઠે એટલે વળી શાસ્ત્રપાઠ કે ધર્મનું વખાણું આગળ ચલાવ્યું. વળી, આ વખતે પ્રલયકાળના ગાજતા એના શબ્દોની જેવો નહીં સહી શકાય એ, કઠેર હાથે વગાડવામાં આવેલાં ઢોલ, ઢાલક અને ડાકલા પ્રમુખ વાજાને એવો મોટે અવાજ આવ્યું કે જેને સાંભળીને “આ શું ? આ શું?”એમ કરતો બધી દિશાઓ તરફ આંખેને ફેલાવતો હાંફળાફાંફળે તે ઘર બહાર નીકળે અને ત્યાં તેણે રાજાને નીકળતે જોયે. જ્યારે રાજ છેટે ચાલ્યા ગયે ત્યારે તે પિતાના સ્થાનમાં પાછા આવી ગયે અને તે વખતે વિલખા થયેલા શાસ્ત્રપાઠકે તેને કહ્યું કે જ્યારે શાને સાંભળવાનો સમય હોય ત્યારે ઘરના કામકાજને વિચાર અને એવાં બીજા સાંભળવામાં વિક્ષેપ કરે તેવાં કામે કરવા યુક્ત નથી. જેમનું ચિત્ત એ પ્રકારનાં કામના વ્યાસંગને લીધે વિક્ષિપ્ત હોય છે તેઓ શાસ્ત્રો સાંભળીને પણ તત્વનું જ્ઞાન પામી શકતા નથી.
પછી સુંદર બેઃ તત્વનું જ્ઞાન થાય તે પણ કશું ય ફળ નથી. તું તત્વના જ્ઞાનવાળે છે છતાં ય બીજાને ઘરે ભીખ માગતે ફરે છે. પેલે પિથી વાંચનાર બેઃ અરે ! એમ ન બેલ. જ્ઞાનને લીધે તો રિદ્ધિ અને સિદ્ધિઓ પમાય છે એવું સાક્ષાત્ જોયેલું છે.
પછી સુંદર બેઃ જે લેકને જ્ઞાનને લીધે બદ્ધિઓ અને સિદ્ધિઓ મેળવેલ છે તેઓ પણ યમના મુખમાં પડેલા છે એથી જ્ઞાનવાળા અને જ્ઞાન વગરના એ બેમાં શી વિશેષતા છે ?
એ પ્રમાણે પેલે શેઠને છોકરે બેલતો રહ્યો અને પિથી વાંચનારે “તારી પાસે તે તારો બાપ જ વખાણ વાંચી શકે” એમ બેલતે તેને ઘરેથી જલદી ચાલ્યા ગયે.
એ પ્રમાણે શાસ્ત્રકુશળ લોકોએ સુંદર જેવા “અનર્થ ' નું ઉદાહરણ કહી બતાવેલ છે. એવા માણસને તે શિખામણ આપવાનું પણ તેમણે વર્જેલ છે.
જેને ભારે રોગ થયે હોય એવા રાગીને જોઈને વૈદ્ય પણ રેગી ચિકિત્સા કરાવવા ન ઈચ્છે તે તેની કઈ પણ પ્રકારે ચિકિત્સા કરવા ઇરછે નહીં.
વળી, જેમ આગ વગરની કેવળ રાખને કેઈ સંધ્રુક્ત હોય, બહેરા માનવીની સાથે કઈ બોલતે હેય તે નકામું છે તેમ જેના હૃદયમાં અભિલાષ જ નથી એવા માનવને કાંઈ પણ સમજાવવાનો પ્રયાસ કરે તે બધેય નકામો છે.
જે ગુરુ કરુણાવાળે છે, પોપકારપરાયણ પણ છે, રાતદિવસ ધર્મતત્વને કહા કરે છે અને સાક્ષાત્ બૃહસ્પતિ સમાન છે છતાં એ પણ છે, જેને ધર્મની સ્પૃહા જ નથી એવા માનવને કેળવી શકતો નથી. જે માનવ, બધા દેને નાશ કરનાર, સુખની વૃદ્ધિ કરનાર એવાં પ્રસિદ્ધ સિદ્ધાંતના તને સાંભળવા માટે પણ અભિલાષ ન
"Aho Shrutgyanam
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૧
ધર્માભિલાષ વિનાના પ્રાણીની જન્મ-નિષ્ફળતા.
• થારન-કાય છે
રાખતા હાય એવે અધમ અનર્થી માનવ ભારે વિપત્તિએને પામે છે અને પેાતાને ઘરઆંગણે ઊગેલી કલ્પવૃક્ષની વેલને ઉખેડી નાખે છે.
બ્રહ્માને એમ લાગ્યું હશે કે બધા જ ધર્મી લેાકેાને બનાવીશ તે ગમે ત્યારે તેઓ ધર્માથી અનીને મોક્ષે ચાલ્યા જશે અને મારા સંસાર તદ્દન ખાલી થઈ જશે, પણુ એમ થવુ સારું નથી એટલે કેાઇ વાર સસાર ખાલી ન જ થવા જોઇએ. એમ વિચારીને બ્રહ્માએ ધર્મના અભિલાષ વિનાના પણ થાકબંધ માણુસા સરજ્યાં છે એમ હું માનું છું.
એ રીતે શ્રી કથારનાશમાં ધર્માધિતા વિનાનું ઉદાહરણ આપતાં સુંદરનું કથાનક સમાસ (૨૨)
sanj»
"Aho Shrutgyanam"
Page #36
--------------------------------------------------------------------------
________________
આલાચક શક્તિ વિનાના ધર્મદેવનું કથાનક ( ૨૩ )
જે માનવ ધર્મના અથી હાય છતાં ય તે આલેચક-વિચારક ન હેાય તે ધર્મને સાધી જ શકતે નથી માટે હવે આલેચકનુ સ્વરૂપવિશેષ કહેવાનુ છે.
શું આ કરવું ઉચિત છે કે ખીજું કરવું ઉચિત છે ? મારું શરીરબળ કેટલું છે ? આ દેશ અને કાળ કેવા છે? મને સહાય કરનારા કેવા છે ? આ કરવાથી શું ફળ થવાનું છે ? આ કરવા જતાં ક્યાં ભૂલ થવાની છે? આ પ્રમાણે જે વિચાર કરી શકે તેને આલાચક પુરુષ જાણુવે.
જે પુરુષ આવેા વિચારક હેાય તે જ કહ્યાં પ્રમાણે અનુષ્ઠાનાવાળી ધર્મવિધિને ખરાખર નિયમપૂર્વક કરી શકે છે અને બીજાને પણ તે સપૂર્ણ રીતે કરાવી શકે તેમ છે.
જેઓ એવા આલેચક-વિચારક નથી એવા તુચ્છ બુદ્ધિવાળા લોકો ઉત્તમજને કહેલા, ઉત્તમજનાએ આચરેલા અને મહાફળને આપનારા એવા આ ધર્મના નિભાવ કરી શક્તા નથી. ધર્મનાં મૂળા તરીકે લક્ષ્મીની પ્રાપ્તિ અથવા ખીજા વૈભવ-સુખ વગેરેની પ્રાપ્તિ જોતાં જ કેટલાકના મનમાં ધર્મમાં લાગેલા અને પાછા ભાગેલા-ધમથી ભ્રષ્ટ થયેલા લેાકેા વિશે કાણે સાંભળ્યું નથી ?
આ લાકમાં કરવામાં આવતુ વ્યવહારનું કામ પણ સિદ્ધ થઇ તું નથી. જેએ ખરાખર વિચાર કર્યાં વિના તેના ઉત્સાહ વિજ્ઞો આવતાં હણાઈ જાય છે અને અને લેાકમાં બધે પ્રકારે પીડા પામે છે.
વગરવિચાર્યે કરવામાં આવે તે ધર્મનાં કાર્યો કરવા જાય છે, પરિણામે ધર્મદેવની પેઠે તે
વદિસા નામે એક નગરી છે. વનહાથીનાં કુંભસ્થળેામાં ઝગારા મારતાં કાંતિવાળાં મોતીઆના જેમ ઢગલા હોય છે તેમ આ નગરીમાં દીપ્તિવાળાં-કાંતિવાળાં મોતીઓના સમૂહ શોભી રહ્યો છે. વળી, ક્ષીરસમુદ્રની વચલી ભૂમિમાં પરવાળાં વગેરે મહામૂલ્ય પાંચ વર્ષોંવાળાં જેમ રત્ના હાય છે તેમ આ નગરીમાં રહેલાં પરવાળાં વગેરે મહામૂલ્ય પાંચ વર્ણવાળાં રત્નાના ઢગલાઓનાં કિરણેાના પ્રકાશને લીધે આકાશમાં ઇંદ્રધનુષની સુંદર શૈાભા પ્રગટે છે. જેમ સદનની સભામંડળી ન્યાય, વૈશેષિક, દ્રવ્યપર્યાયવાદમાં પ્રવીણું--જૈનકારુણિક-મુદ્ધ વગેરે દર્શનાચાર્યાંથી શાલે છે તેમ આ નગરી ન્યાયવાળા, વિશેષ દ્રવ્યવાળા, સમયને જાણનારા એવા કરુણાવાળા અનેક માણુસાથી શાલે છે, એ નગરીમાં કીર્તિધર નામે શા છે. એ રાજાએ ત્રણે ભુવનને પાતાનાં અતિથિ
"Aho Shrutgyanam"
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૩ નિમિત્તિકને રાજાને આશીર્વાદ
: કથારત્ન-કાશ : બનાવેલાં છે, એના ગુણો ચંદ્ર જેવા નિર્મળ અને વિકાસ પામતા છે, એની કીર્તિ કુમુદિનીના મૃણાલનાં જાળાંઓ બધી દિશાઓમાં ફેલાઈ ગયેલાં છે એ અને ચકવતી રાજાની પિઠે નિર્મળ પ્રતાપવાળા એ રાજા છે.
જેના સમર્થ શત્રુઓ નિશ્રામરત્વત્તા-નિત્ય અમરત્વને પામેલા છે, સ્વર્ગમાં સિધાવી ગયા છે, બીજો અર્થ નિશ્ચામરત્વ એટલે ચામરરહિતપણને પામેલા છે–ચામર વગરના બની ગયા છે, પ્રવાલશા-સ્વર્ગમાં પરવાળાંની પથારીમાં પિઢે છે. બીજો અર્થ તાાં પાંદડાંઓની પથારીમાં તેમને સૂવું પડે છે. સુરિદ્ધિ-દેવની ઋદ્ધિવૃદ્ધિને પામેલા છે--મરી ગયા છે. બીજો અર્થ–સારી ઋદ્ધિવૃદ્ધિથી જુદા પડી ગયા છે. વિલયાઉલા-વિલય-નાશથી આકુળ થઈ ગયા છે. બીજો અર્થ સ્વર્ગમાં જવાથી વિલયા-વનિતાએથી–અનેક સ્ત્રીઓથી ઘેરાયેલા છે એવા એ શત્રુઓ સ્વર્ગમાં જેમના તરફથી પરમસુખને માણે છે અને અહિં પરમ અસુખ-ભારે અસુખને માણે છે.
તે રાજાને બધાં લકેનાં લેચનને ઠારે એવી ચંદ્રલેખા જેવી ચંદ્રલેખા નામે પટરાણી છે. પિતાના ગુપ્તચર દ્વારા રાજ્યની અંદર થતી બધી ખટપટને તથા બધા સમાચારોને જે બરાબર જાણી શકે છે એ વઈરિસેણુ નામે તે રાજાને સેનાપતિ છે. તેને અત્યંત પ્રિય પ્રિયના નામે એક સ્ત્રી છે. તેમના પુત્રનું નામ ધર્મદેવ છે. તે પૂર્વભવમાં કરેલાં પુણ્યને અનુસારે મળેલાં સુખને અનુભવ સાંસારિક સમય વિતાવી રહ્યો છે.
એક વાર રાજસભાના મંડપમાં બેઠેલા તેની પાસે સેનાપતિ અને આસપાસ પિતપોતાનાં ઉચિત સ્થાને ઉપર મંત્રીઓ, સામત વગેરે બેઠેલા છે એ સમયે એમની આગળ ઉત્તમ વારાંગનાઓને નાચ ચાલી રહ્યો છે, તેને જોઈને પ્રેક્ષકોને પરમ પ્રમોદ થવાથી તેઓ આનંદથી તરબોળ થઈ ગયા છે. બરાબર એ જ વખતે રાજાનો દ્વારપાળ રાજા પાસે આવીને વિનંતિ કરવા લાગે. હે દેવ ! સમગ્ર જ્યોતિષશાના પરમાર્થને પારગામી શિવભૂતિ નામને જેશી તેના કેટલાક શિષ્યો સાથે દૂરદેશાંતરથી આપના દર્શનના અભિલાષથી અહીં આવેલ છે, મેં તેને બારણમાં રિકી રાખેલ છે. રાજા છે. જેશીને આવવાનો આ સમય નથી. સેનાપતિ બે હે દેવ! એ જેશી દૂર દેશાંતરથી આવેલ છે માટે જરૂર તે અતિશયજ્ઞાની હે જોઈએ, તેથી તેને પાછા વાળ યુક્ત નથી. રાજા બે એમ છે તે તેને જલદી મારી પાસે લાવે. “જેવી દેવની આજ્ઞા” એમ કહીને તે દ્વારપાળે એ જોશીને પિસવા દીધો. તેણે આવીને રાજાને આ પ્રમાણે આશીર્વાદ દીધો.
રાજાઓમાં ચંદ્ર સમાન હે રાજા! સૂર્ય તને લક્ષમી આપે, ચંદ્ર તને સૌમ્યભાવ આપે, મંગળ કલ્યાણ આપે, બુધ સદુધ અને બૃહસ્પતિ બુદ્ધિ આપે અને શુક્ર તારા સૌભાગ્યની વૃદ્ધિ કરે. શનિ, કેતુ અને રાહુ એ ત્રણે ગ્રહે તારા શત્રુઓને સ્થાયી વિપત્તિ આપે, એ રીતે બધા ગ્રહ તારા ઉપર નિરંતર કૃપાવાળા થાઓ.
"Aho Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
: કથારસ્તં–કાશ : જોતજોતામાં અકાળે થયેલ મુશળધાર મેઘવૃષ્ટિ.
આ પ્રમાણે જોશીએ આશિષ આપ્યા પછી રાજપુરુષે તેને આપેલા સુખાસનમાં તે બેઠે. પછી આદર સાથે માથું નમાવી પ્રણામ કરી રાજાએ તેની સાથે વાતચિત કરવા માંડીઃ હે ભદ્ર! કુશળ છે? જોશી બે હે દેવ ! તમારા ચરણપ્રસાદથી કુશળ છે. તમારા પ્રસાદ સિવાય બાકી બધાં અકુશળનાં કારણે છે. આ સાંભળીને ભય અને ચમત્કાર સાથે રાજા બધે હે જેશી ! બીજું શું અકુશળનું કારણ છે? જેશી બોઃ હે દેવ ! હમણાં અંગારક વગેરે ગ્રહો પિતાના સ્થાનથી ચલિત થયા છે, તેમના પ્રભાવને લીધે મેટે ધોધમાર વરસાદ પડવાને છે એટલે એ વરસાદથી પડતા પાણીના પૂરને અકુશળનું કારણ સમજું છું. રાજા બોલ્યાઃ કેટલા સમયમાં તે વરસાદ પડશે? અથવા કેટલું પાણું પડશે? જેથી બેઃ એક મુહૂર્ત પછી પર્વતે સાથે પૃથ્વીને બાળી નાખે એ ધોધમાર વરસાદ પડશે. આ હકીકત સાંભળીને રાજા સહિત સભાના તમામ લેકેની આંખે ભયને લીધે ચકળવકળ થઈ ગઈ અને તેઓ બધા આકાશમાંનાં વાદળાંઓ તરફ જોવા લાગ્યા. આકાશ તરફ આંખને બરાબર ઠેરવીને તેમણે જોયું તે મહાકષ્ટ બળદેવના કપડાં જેવું કાળું એક હાથ મેટું એક નાનું વાદળું તેમના જોવામાં આવ્યું. શું આ નાની વાદળી પિતાને વિસ્તાર કરશે? એમ કહીને હસતા પરસ્પર હાથતાળી દેતા તેઓ હજુ પિતાના આસન ઉપર નથી બેડા ત્યાં તે એ વાદળી દશ હાથ જેટલી મટી થઈ ગઈ અને મેષના એક મેટા ઢગલા જેવી જણાવા લાગી.
હવે તો વિસ્મયને લીધે ફાટી આંખે કે જોતા રહ્યા અને તે નાની જ વાદળી અસમયે મયુરોના ઝુંડને નચાવતી, વીજળીઓને ઉપરા-ઉપર ઝબકાવતી, ભારે ગડગડાટને લીધે આકાશચકને ભરી દેતી અને પ્રવાસીઓના સંઘને કંપાવતી બધી દિશાઓમાં ફેલાઈ જઈ મૂશળધાર વરસવા લાગી. વળી એ વરસાદની પાણીની ધારેને લીધે આકાશને છે અને જમીનને છેડે એમ બન્નેનાં તળિયાં સંધાઈ ગયાં. એ ધારે જાણે કે મોટા મેટા ભેગળ ન હોય, ઊંચે ચડેલા સપને સમૂહ ન હોય અને કેળના થાંભલા ન હોય એવી જણાવા લાગી.
એવી એ ધારાઓ જગતના સમવિષમ ભાગોને ભરી દેતી જાણે કે પ્રલય સમુદ્રમાં ભરતી ન આવી હોય એવી જણાવા લાગી અને એમની વચ્ચે કયાંય છિદ્ર ન હોવાથી એ ધારાઓ આંખને પણ રોકવા લાગી. અર્થાત એ ધારાઓને લીધે હવે આસપાસ જોવાનું શેકાઈ ગયું. હજી તે ક્ષણવાર પણ નથી થઈ ત્યાં તો પ્રબળ પાણુંના પૂરને લીધે આખું ય નગર ભરાઈ જતાં લેકેએ ભારે કેલાહલ કરી મૂકો. લેકે કહેવા લાગ્યા હે નગરના રક્ષક દેવતાઓ! આ નિર્દય વરસાદ તરફ જે શું રહ્યા છે અર્થાત્ તેને અટકાવતા કેમ નથી? હાય ! હાય ! હે યુગના ક્ષય કરનાર વરસાદ! તું આમ અકાળે પણ કેમ ફાટી પડ્યો છે? હે રાજા ! શું તારાં બધાં પુણ્ય પણ પરવારી ગયાં કે પ્રલય પામ્યાં લાગે છે નહીં તે આ પ્રકારની દુષ્ટ વૃષ્ટિ કેમ વરસે ?
"Aho Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
-
----
૨૫
જાળની રચનાથી સેનાપતિને ઉપજેલે વૈરાગ્ય : કથારત્ન-કેશ: આ રીતે લેકનાં ટેળાં બેલતાં હતાં ત્યારે રાજાનું મુખ શેકથી વિવર્ણકાળું પડી ગયું અને તે નગરી તરફ જેવા લાગે એટલામાં તે ચારેકોર પાણીના રેલા ફરી વળ્યા. એ પાણીના પૂરને લીધે નગરને કેટ, ઊંચી ઊંચી અટારીઓ, ટટળતાં ઘરે અને દેવમંદિરે એ બધું ઢંકાઈ ગયું અને મોટા મોટા તરંગે અથડાય છે એ એ જલપ્રવાહ રાજાના પાદપીઠ સુધી પણ પહોંચી ગયે.
પિલા જોશીએ જણાવેલું આ અકુશળ આવી પહોંચ્યું' એમ વિચારતો રાજા તરત જ સિંહાસન ઉપરથી ઊઠી ગયું અને “હવે કેમ થશે?' એવા ભાવવાળી નજરે તેણે સેનાપતિ તરફ જોયું. બરાબર એ જ વખતે કેટલાંક મોટાં હલેસાં દ્વારા એ પાણીનાં કલ્લોલ વચ્ચે માગ કરી મજબૂત ખાસ લાકડાંનાં પાટિયામાંથી બનાવવામાં આવેલી એક હેડીને તેના ચલાવનારે ડીવારમાં ત્યાં રાજા પાસે આછું. પ્રણામ કરીને જેશીએ રાજાને વિનંતિ કરી.
હે દેવ! કૃપા કરે અને આ આવેલી હડી ઉપર ચડી જાઓ. પછી જાણે કે શ્વાસ જરા હેઠે બેઠા હોય એ રાજા સેનાપતિના ખંભા ઉપર હાથને ટેકો દઈને ચડવા જાય છે ત્યાં, તે ઠેકાણે તે ન મળે કઈ હડી, ન મળે કેાઈ હડી હાંકનારે, ન મળે પાણી કે ન મળે વરસાદ; બધું જ જાણે બરાબર સ્વસ્થ છે એમ જોઈને શરમાઈ ગયેલો રાજા પાછા સિંહાસન પર બેસી ગયે અને “અહો ! આ તો ભારે આશ્ચર્ય છે” એમ કહેતો કે પેલા જેશીને કહેવા લાગે છે નૈમિત્તિક ! આ શું થયું ? જેશી બોલ્યાઃ હે દેવ ! આ બધું માયામય ઇંદ્રજાળ છે અને તે મારા તરફ તમારા ચિત્તનું આકર્ષણ થાય એ માટે મેં તમને અહીં કરી દેખાડયું છે. હું પણ ઇંદ્રાળિ થઈને અહીં તમારા ભવનમાં પેસી શકું એમ ન હતું તેથી જ હું જેશી બનીને અહીં પેઠો છું. રાજલક બધો ભારે. વિસ્મય પામે અને એ જોશીને બધાં અંગનાં આભરણના દાન સાથે બીજું પણ ઘણું દ્રવ્ય આપ્યું. એ રીતે તેને આદર કરીને એ ઇદજાળિયાને રાજાએ ખુશ કરીને વળા.
આ બધું તે પ્રકારની ઇંદ્રજાળ જોઈને સેનાપતિના મનમાં ભારે વૈરાગ્યનો આવેગ આવ્યો અને “સંસારના તમામ પદાથે આ જ પ્રકારના માયિક છે” એમ વિચારો તે એવા નિશ્ચય ઉપર આવ્યું કે હવે સંસારમાં રહેવાથી સર્યું. અને પછી તેણે કપાળમાં બને હાથ જોડીને રાજાને વિનંતિ કરી. હે દેવ ! મેં તમારાં ચરણની કૃપાથી બધાંય સુખે ભેગવ્યાં છે. એવું એકે સુખ બાકી નથી જે ન ભેગવ્યું હોય. મારે માટે તમારી કૃપાને લીધે કેઈ કાર્ય દુષ્કર પણ જણાયું નથી. હવે સંસારવાસથી મારું મન કેવળ વિરક્ત થઈ ગયું છે. જે મારા પ્રતિબંધનાં સ્થાને છે તે બધા આ પ્રત્યક્ષ જોયેલાં ઇંદ્રજાળ જેવાં જ ભાસે છે; કશું પારમાર્થિક-સાચું નથી, માટે હવે મારે તાપસની દીક્ષા લેવા સારુ અરણ્યમાં જવું છે તે હે દેવ! આપ અનુમતિ આપે. રાજા બેલેટ
"Aho Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
• થારનું-કાશ ઃ
સેનાપતિ તરીકે ધમ દેવની સ્થાપના
હે સેનાપતે ! આમ કેમ આકુળ-ન્યાકુળ થાય છે? આ જાતનું કામ કરવા સારુ એટલે અરણ્યમાં જવા સારું આજસુધી કાઈ પણ એવા પ્રસંગ આવ્યે નથી. એ બધુ ઊતરતી વયે-પાછલી ઉમરમાં આચરજે. તાશ વિયેાગ થતાં હું એક ક્ષણુ પશુ સુખ નહીં પામી શકું અને તારા સિવાય મારે બીજું કાઈ સ્નેહનું સ્થાન નથી. સેનાપતિ ખેલ્યા: હે દેવ ! જગતમાં જ્યાં હાથમાં ઉગ્ર દંડ લઇને યમરાજ પાસે જ કરે છે ત્યાં વળી શું પ્રસંગ અને શું અપ્રસંગ ?
દેવ ! આ સમસ્ત સંસારની બધી સ્થિતિ માયામય ઇંદ્રજાળ જેવી જ છે. એમ ન હાય તે સંસારને છેાડીને ન કરી શકાય એવું ધાર તપ કરવું કોઈને પણ ગમે ખરું? વળી, મધુ અનિત્ય હોવાને લીધે જે આપણા અત્યંત સ્નેહનું પાત્ર છે તે પણ નાશવંત છે એટલે આપણને તેને વિયોગ તે ગમે ત્યારે પણ જરૂર થવાનેા થવાના જ એ શું તમે જાણુતા નથી ? માટે હે દેવ ! આજસુધી તમારાં ચરણકમળા જ્યાં સુધી મારે માટે અમ્લાન શાભા અને લાવણ્યવાળાં છે અર્થાત્ હું મારા ઉપર તમારા અન્યથા ભાવ જોતા નથી ત્યાં સુધી તથા મારું શરીરબળ જ્યાં સુધી બરાબર અચળ છે ત્યાં સુધી, અને હજુ કાઈ બીજું દુઃખનું વિષમ કારણુ નથી આવી પડ્યું ત્યાં સુધીમાં તમે મને રજા આપે. એટલે હું વનવાસને સ્વીકારું. હે નરનાથ ! કોઈ નિત્ય એક જ પ્રકારે રહી શકે છે વા અજર કે અમર રહી શકે છે એવું તે તમે સ્વપ્ને પણ ન જાણુશા. આપણા પ્રાચીન પુરુષા પાતાની મેળે જ સંસારના સ્વરૂપને નાશવંત જાણીને બધા સબધાને છેડી દઇ અઠ્ઠ રીતે-સહજભાવે મુનિએના માર્ગે લાગેલા. ત્યારે આપને તેા રાજ ને રાજ ગુરુજના શિખામણ આપે છે છતાં ય કઠિન હૃદયવાળા અમે હમણાં મહામુશીબતે ધર્મ માટે ઉપસ્થિત થઇ શકીએ છીએ.
આ બધું સાંભળીને સેનાપતિના વિચેગનું દુઃખ થવાનુ જાણી ગળગળા થઈ ગયેલા રાજા સેનાપતિના મક્કમ નિર્ધાર જાણીને કહેવા લાગ્યુંઃ હું સેનાધિપ ! તેં તારું ચિત્ત વનવાસ માટે આ રીતે તૈયાર કર્યું છે તે હવે તું મને કહે કે અત્યારે હું તારું કર્યું પ્રિય કામ કરી દઉં ? સેનાપતિ એલ્યાઃ હે દેવ ! તમારી કૃપા અને પ્રભાવને લીધે મે ઘણાં ઘણાં પ્રિય પ્રમ...ધા અનુભવેલાં છે, એટલે હવે મારે બીજું કશું પહેલાં અનુભવેલું નહીં એવું આી રહ્યું નથી, જે આપની પાસે અત્યારે માગવાનું હાય. કેવળ હે દેવ ! આ મારા પુત્ર પેાતાના પિતાની ચરણુરૂપ છાયાને અનુસરે એવા થાય એવું હમેશા ધ્યાન રાખશે એ જ મારી તમારી પાસે પ્રિય માગણી છે. · એમ કરીશ ’ એમ કહીને રાજાએ તેની વાતને સ્વીકારી. સારું મુહૂત આવતાં રાજાએ ધર્મદેવને સેનાપતિને પદે બેસાડ્યો. સેનાપતિ ધર્મ દેવના પિતા તેા વનવાસ ગયેા. ધર્મદેવ પણ પૂર્વની પેઠે જ રાજ્યનાં કામકાન્તને સંભાળતા રહેવા લાગ્યા.
એ રીતે સમય જાય છે એવામાં સિંહુલ દેશના રાજા કીર્તિધર શાથી વિરુદ્ધ થયા અને તેનાં ગામે, નગરે અને પુરે એ બધુ લૂટવા લાગ્યું. એ બધી હકીકતની
"Aho Shrutgyanam"
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૭
ધર્મદેવે કરેલ વગરવિચાર્યું કાર્ય
: કથારન-કેશ :
તપાસ રાખનારા ચરપુરુએ આવીને સેનાપતિને જણાવ્યું. સેનાપતિએ પણ રાજાને કહ્યું. તે સાંભળીને રાજાની હત્યાચલ્યા વગરની આંખમાં ભારે ચિંતા વ્યાપેલી જોઈને ધર્મદેવ સેનાપતિ : હે દેવ ! એવી ચિંતા કરવાનું શું કામ છે ? તત્કાળને ઉચિત એવી આજ્ઞા તમે મને કરે એટલે બસ. “અહો ! આ કેવું પ્રસંગચિત કરનારો છે?” એમ જાણીને સંતેષ પામતા રાજાએ ઘણા હાથી ઘોડા વગેરે સેના-સામગ્રી સાથે તેને સિંહલના રાજા સામે પક. પછી ચારે પ્રકારની સેનાના ભારને લીધે ભૂતળને કઠોર રીતે ધમધમાવત એ એ, વિના વિલંબે સિંહલ રાજાના દેશને સીમાડે પહોંચે, પછી એ રાજાએ તેને આવતો જાણું તેની સાથે સંધિ કરવાને વિચાર કર્યો અને એ માટે સિંહલરાજાએ પોતાના પ્રધાન પુરુષને તેની પાસે મેકલ્યા. તે પ્રધાન પુરુષો આવીને અને તે સેનાપતિને પગે પડીને વિનંતિ કરવા લાગ્યા : હે સેનાપતિ! સિંહલ દેશના રાજાએ અમને તમારી પાસે પોતાના દેશના શોધન માટે, યાજજીવ વિરોધ ન થાય એ માટે કેટલાક હાથી, ઘોડા તથા બીજા પ્રધાન પદાર્થો વગેરે આપીને તમારી સાથે સંધિ કરવા મોકલ્યા છે તેથી આપ આપને કેપ તજી ઘ, દાક્ષિણ્યવૃત્તિને સ્વીકારે, અનુકૂળ થાઓ, સ્નેહવત્સલ થઈને પુરુષના નહીં લડવાના માર્ગ ઉપર આવી જાઓ અને હવે યાવચંદ્રદિવાકર પરસ્પર એક બીજા ભેટનું મેકલતા રહી સ્નેહને વ્યવહાર આપણું વરચે થાય તેમ કરશે. આ સાંભળીને આ પ્રસંગે ખાસ ઉચિત રીતે વિશેષ શું કાર્ય કરવું જોઈએ એવો વિચાર કર્યા વિના જ તે સેનાપતિ કોષે ભરાયે, તેને લીધે તેનાં ભવાં ખેંચાઈ ગયાં અને બેઃ અરે રે! દુરાચારીઓ! અમારા રાજાને બધે મુલક તૂટી લઈને હવે સંધિ કરવાની લુચ્ચાઈ કરીને મને તમે ઠગવા આવ્યા છે ? શું હું નાનું બાળક છઉં કે તમારાં આવાં મુખમધુર વચન માત્રથી પણ એ રીતે ઠગાઈ જાઉં? તમે તમારા તે રાજાને કહે કે અમને તે તેના બધા હાથી, ઘોડા, ખજાને, કે ઠારે વગેરે બધું ય આપી દે અને જીવનભર અમારે પગાર વગરને ગુલામ થઈને અમારી સેવા કરે, એમ ન કરે તે તે, બીજું કોઈ વિશિષ્ટ પિતાનું સ્થાન શોધી લે. સેનાપતિનો સંધિ કરવાનો વિચાર આ પ્રમાણે છે. તેઓ બેલ્યા: હે સેનાપતિ ! તમારાં માલ વગરનાં કેટલાંક ગામડાં તૂટ્યાં છે એટલા માત્રથી આ પ્રકારે પ્રચંડ દંડને ભય દેખાડે અયુત છે માટે વિચાર કરીને તમે ઉચિત આજ્ઞા કરે તે અમે તેને સ્વીકારી સંધિ કરીએ. આ સાંભળી સેનાપતિ બે : અરે! અહીં કેઈ છે કે આ બધા ખેટાબેલા અને અધમ તેને ગળચી પકડીને બહાર કાઢે. પછી તે બધાને સેનાપતિના સેવકેએ ભગાડી મૂક્યા. તેઓ ગયા પછી ચડાઈ કરવા માટે તૈયારીની ભેરી વગડાવી અને ચારે પ્રકારની સેનાને તૈયાર કરાવી. આ બધું જોઈને “અરે! આ વગર વિચાર્યું કરનાર છે” એમ સમજીને ચિત્તમાં સંતાપ પામેલા મંત્રી લેકેએ તેને કહ્યું: હે સેનાધિપતિ ! જે કાર્યો સારી રીતે વિચાર કર્યા વિના જ કરવામાં આવે છે તે ભલે આરંભમાં મીઠાં લાગે પરંતુ પરિણામે દુઃખ દેનારાં
"Aho Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
: કથા -કેશ :
સંગ્રામ માટે ધર્મદેવનું પ્રસ્થાન નીવડે છે માટે તેવાં અવિચારી કાર્યો કિપાકનાં ફળ જેવા સમજવાનાં છે. કોઈ પણ કાર્ય કારણને વિચાર કરીને ગમે તે રીતે સિંહલ રાજાએ સંધિ કરવા સારુ સ્નેહ બતાવ્યું અને આપને આશ્રય લીધે, તો પછી એટલા માત્રથી ગવીઝ થઈને મે ઘટટેપ દેખાડીને શત્રુ જિતાઈ જશે એવી સંભાવના કરીને તમે આ પ્રકારે લડાઈ કરવા પ્રવૃત્ત થયેલ છે, શું તમે આ નથી જાણતા કે ઘેટે ઘા કરીને સંકોચાઈ જઈ પાછા હઠે છે અને કેસરી સિંહ તે વળી ઘા કરીને કેપથી ઊંચે ઊડી જવા ચાહે છે! જેમના ચિત્તમાં વૈર ભરેલું છે, ગૂઢ આચારવાળા છે એવા મોટા બુદ્ધિમાને પણ કેઈ પણ નિમિત્તને અવલંબીને એક વાર તે સહન કરી જાય છે, માટે શત્રુપક્ષ તરફથી આવેલી સામ-શાંતિસંધીની શરતેને પણ બરાબર વિચાર્યા વિના અવગણી તે પ્રકારનું કઠેર વચન બોલવું અને ઘણું જ અયુક્ત ભાસે છે. વળી સમુદ્રનું પાણી ચેકબું હોય તે તેમાં તળિયે પડેલે પણ મણિ જોઈ શકાય છે એથી સમુદ્રમાં ગોઠણ ગોઠણ જેટલું પાણી છે એવું મનમાં ધારવું ન જોઈએ. એ જ પ્રમાણે પિતાની પાસે ઘણું હાથી, ઘોડા, રથ, દ્ધાઓ અને ખજાનો વગેરે ખૂબ ખૂબ સામગ્રી હોવાથી સમર્થ છતાં ય સિંહલદેશને રાજા તમારી પાસે સંધિની શરતે મોકલે છે એટલે તમે એને શીઘ જિતી શકશે એમ માનવું નહીં. બળવાન સરદાર તે પિતાનું બળ, પર શત્રુનું બળ, ભૂમિનું બળ અને અસાધારણ એવું મિત્રબળ એ બધાં બળને વિચાર કર્યા પછી જ લડાઈ માટે તૈયાર થાય છે.
એમ અનેક પ્રકારે મંત્રીઓની વાણી સાંભળ્યા પછી સેનાપતિની આંખ લાલ થઈ ગઈ અને તે, તેમના ઉપર ભારે કેપવેશ લાવીને બેઃ તમે મંત્રીઓ થઈને પણ આમ સાધારણ લોકોની પેઠે વગર વિચાર્યું બોલે છે ! પિતે કાર્યને પરમાર્થ જાણતા નથી છતાં ય અમારી જેવા સમયેચિત બેલનારા તરફ આક્ષેપ કરે છે એટલે હવે તમને જે રુચે તે કરે એમ બોલતા અને સિંહાસન ઉપરથી ઊઠીને ચાલવા માંડેલા સેનાપતિને મંત્રીઓએ પરાણે રોકી રાખે. મૂર્ખ માણસને સમજાવે છે તે તેના છેદ પ્રમાણે ચાલીને તેને વશ કર જોઈએ એ ન્યાયને લક્ષ્યમાં રાખતા એ મંત્રીઓએ સેનાપતિ સાથે . આદરપૂર્વક વાતચિત કરી અને તેઓ બેલ્યા કે–અમારે આ પહેલે અપરાધ આપે સર્વ પ્રકારે માફ કર જોઈએ, ફરી વાર અમે આવું અકાર્ય નહીં કરીએ. ત્યારપછી સેનાપતિ પરિતેષ પામ્યા અને તેના મુખ ઉપર કેપને લીધે જે કાળાશ આવી ગઈ હતી તે પણ જતી રહી અને તેણે જલદી પ્રયાણ કરવાની જાહેરાત કરી. તેને હુકમ થતાં જ ચતુરંગી સેનાએ કૂચ કરી દીધી.
હવે સિંહલરાજાએ તે સેનાપતિના મનને ભાવ જાણી લીધું અને પિતાના મંત્રીઓ સાથે આ પ્રસંગે ખાસ ખાસ કરવાનાં કાર્યો વિશે મંત્રણ કરી લીધી. પોતાના બધા સામત અને વિશ્વાસુ સેવકને તૈયાર કરી દીધા. પછી ગરચારંભ નામના સેનાપતિને
"Aho Shrutgyanam
Page #43
--------------------------------------------------------------------------
________________
ધર્મદેવને થયેલે પરાભવ
': કથા -કેશ: શત્રુના લકર સામે હલે લઈ જવા રવાના કરી દીધું. તેને સમજાવી દીધું કે તારે ફક્ત શત્રુના લશ્કરની નજરે ચડી ગોદાવરી નદીના ગંભીર-ઊંડાણવાળા-ભાગ સુધી પાછા જ હઠી જવું. “જેવી દેવની આજ્ઞા” એમ કહીને એ ગુરુચારંભ સેનાપતિ ઉત્તમ છેડાએ ઉપર બેઠેલા અસ્વારની સેનાને લઈને અનેક વિજય ચિહ્નોવડે આકાશને ભાવત, પિતાના સુભટેના હાથમાં રહેલાં ગોળ વળેલાં ધનુષમાંથી બાણને છેડાવતે અને તેથી જ શત્રુની સેનાની મેખરે રહેલા કેટલાક સુભટેને ડરાવતે તે પિતાના રાજાના કહ્યા પ્રમાણે
દાવરી ગુફાના ઊંડાણવાળા ભાગ સુધી તરત જ પાછો હટી ગયે. આથી ધર્મદેવ સેનાપતિ પણ ભારે કેપના આવેશમાં આવી ગયો અને હઠ કરડતો કરડતો ક્રોધભર્યું શેડું અસ્પષ્ટ બાલવા લાગ્યા
બખતર પહેરે, હાથીઓને બખ્તરે પહેરા, ઘેડાને પાર પહેરાવે, જાઓ, ઘા કરે, અને આવતા હલ્લાને જલદીથી રેકે એ પ્રમાણે સૈનિકોને દોડધામ કરાવતા તે, સેનાની સાથે જલ્દી ચાલે. શત્રુસેનાની પાછળ જતો તે સેનાપતિ ગોદાવરી નદીની પાસે આવેલા, અનેક પ્રકારની ઝાડીને લીધે ન પસી શકાય એવા ઊંડી ગુફાના વિષમ પ્રદેશ પાસે પહોંચે. જ્યારે એ સેનાપતિ બરાબર વિષમ પ્રદેશ પાસે પહોંચ્યું, એ જાણ્યા પછી બરાબર એ જ સમયે સિંહલનાથે ચારે બાજુથી પિતાના શત્રુને ઘેરી લીધું. પછી તે એકધારાં બાણે છોડતા, શિલ્લ, વાવલિ, ભાલા અને નારાચ વગેરે શને ઉપગ કરતા સિંહલના સુભટે શત્રુના સુભટે સાથે લડવા લાગ્યા. ભૂમિનું બલ, દેહનું બલ, સ્વામીનું બલ એ બધાં બેલેને અવિકલયણે ધારણ કરનારા, જાણે કે કલિયુગો જ ન હોય એવા તે સુભટોએ ધર્મદેવની સેનાને એકદમ દીન બનાવી દીધી. જેમ ધનથી ધરાઈ ગયેલા ઉત્તમ પુરુષે પણ કશું કરી શકતા નથી તેમ દક્ષ, વિચક્ષણ, કુલીન અને પંકાયેલા દ્ધાઓ પણ જ્યારે વિષમ સ્થલમાં સલવાઈ જાય છે ત્યારે શું કરી શકે ? એ પ્રમાણે એક પળ વારમાં જ સિંહલનાથે શત્રુની સેનાના સુભટને હણું નાખ્યા, મોટા મોટા સામતેને ધૂળ ચાટતા કરી દીધા, હાથીઓને ચીરી નાખ્યા, ઘેડાનાં ઢાંઓ તેડી નાખ્યાં, ઉત્તમ રથના ચૂરેચૂરા કરી નાખ્યા એટલે શત્રુની સેના ચારે બાજુ નાશી ગઈ તેથી ધર્મદેવ સેનાપતિ જે ડું લશ્કર બાકી રહ્યું હતું તેને લઈને જેમ તેમ કરીને યુદ્ધભૂમિમાંથી નાશી ગયે.
આ રાંક પરદેશીને મારવાથી શું ?” એમ સમજીને એ સેનાપતિને જીવતે ભાગી જવા દઈ રાજા સિંહલ પાછો ફરી ગયે. સેનાપતિ ધર્મદેવ પણ ઘણો જ ઝાંખો પડી ગઇ અને જલ્દી ભાગી જઈ છેક પાછળના ભાગમાં પહેર્યો અને ત્યાં તેણે છાવણી નાખી પડાવ કર્યો એટલે કેમે ક્રમે ભાગી આવતા તેના કેટલાક સામત વગેરે લશ્કરનાં લેકે તે છાવણીમાં તેને આવી મળ્યાં. પછી તે, બધાને લઈને પોતાના દેશ ભણી ચાલ્યું.
વચ્ચે આવતા કેરલ દેશના રાજાએ આ સેનાપતિના પરાજ્યની વાત જાણી એટલે
"Aho Shrutgyanam
Page #44
--------------------------------------------------------------------------
________________
ઃ કથાર-કેશ : હતાશ બનેલા ધર્મદેવે સ્વીકારેલી તાપસી-દીક્ષા એ કેરલ દેશના લુચ્ચા રાજાએ તેને આદરપૂર્વક પિતાને ત્યાં નિમંત્રણ આપ્યું અને ઉત્તમ ભેજન, ઉત્તમ વસ્ત્ર તથા મહામૂલ્ય અલંકારો વગેરે આપી તેનું વિશેષ સન્માન કર્યું. પછી એકાંતમાં લઈ જઈને તેને કહ્યું હું ઉત્તમ સેનાપતિ! અહીંથી પાસેના જ પ્રદેશમાં મહાબલ નામનો એક સામંત રહે છે. એની પાસે ભારે પ્રજાને છે તથા ધાન્યના મેટા કે ઠારે છે. હમણું એની પાસે લશ્કર પણ ઘણું જ ડું છે. તું સહાય કરે તે આપણે બને મળીને તેને હરાવી તેને ખજાને વગેરે બધું ય પડાવી લઈએ અને તેની પાસેથી મેળવેલી બધી સંપત્તિને અરધેઅરધ વહેંચી લઈએ. આ વાત સાંભળીને કાર્યનું રહસ્ય અને ગાંભીર્ય સમજ્યા વિના જ અને પિતાના મંત્રીઓ સાથે એ વિશે મંત્રણા કયા વિના જ સેનાપતિએ પેલા કેરલદેશના રાજાની વાત સ્વીકારી લીધી. પછી એ બને જણાએ મહાબલ પર હલ્લો લઈ જવા પ્રયાણ કર્યું. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં તે પહેલેથી જ શીખવી મૂકેલા પિતાના સુભટે સાથે કેરલ રાજાએ ચારે બાજુથી ઘેરી લઈ એ ધર્મદેવ સેનાપતિને લૂંટી લીધે. તેની પાસેથી હાથી, ઘોડા વગેરે બધું પડાવી લેવામાં આવ્યું. એમ થવાથી અપરિગ્રહી સુસાધુની જે બનેલે એ સેનાપતિ માત્ર એક પિતાનું શરીર લઈ કેઈ એક દિશામાં નાશી ગયે. પછી માર્ગમાં ભારે લેશ અને થાકને લીધે એનું શરીર સુકાઈ ગયું અને તે કેમે કરીને મહાકલ્ટે તાપસના કેઈએક આશ્રમમાં પહોંચે. તાપસેએ તેને કંદમૂળ અને ફળો વગેરે ખવરાવી તાજો કર્યો અને તે એ આશ્રમમાં કેટલાક દિવસે સુધી રહ્યો પણ ખરો. પછી એ વિચારવા લાગ્યો કે-મારાં કેવાં કમનશીબ છે, મારી વગર વિચાર્યું જ કરવાની કેવી અનિષ્ટ વૃત્તિ છે. એને લીધે જ હું આ રીતે ફરી પણ પરાજય પામેલ છું. મારું બધું ય લુંટાઈ ગયું, ચારે બાજુ અપકીર્તિ પણ ફેલાઈ ગઈ જવું ત્યાં સુધી હું પરાભવનું પાત્ર બન્યું અને હવે રાજાની સેવા કરવાને પણ લાયક રહ્યો નથી, માટે હવે પિતાને ઘરે જઈને શું કરું? અહીં આશ્રમમાં જ તાપસી દીક્ષા સ્વીકારી મારા પૂર્વ પુરુષોએ પાળેલા એવા ધર્મમાર્ગે વળું; એમ વિચારી તે કુલપતિની પાસે ગયે અને તાપસી દીક્ષા સ્વીકારી. ત્યાં પણ બીજા તાપસેએ તેને વા છતાં ય તે પિતાની શારીરિક અને માનસિક શક્તિને વિચાર કર્યા વિના જ વિવિધ એવી ઘેર તપસ્યા કરવા લાગ્યો.
- હવે એ સેનાપતિની આ બધી હકીક્ત પિલા કીર્તિધર રાજાએ ત્યાંથી પાછા ફરેલા મંત્રીઓ પાસેથી સાંભળી. મંત્રીઓએ રાજાને સંભળાવ્યું કે આ કરવું કે તે કરવું એ રીતે એ, પરિસ્થિતિને વિચાર કરી શકતા જ ન હતા અને એથી કરીને ત્યાં લડાઈમાં બધું સન્મ એ ધર્મદેવે મરાવી નાખ્યું અને પછી તેણે એકાકી બની જઈ કઈ તાપસના આશ્રમમાં જઈને તાપસી દીક્ષાને સ્વીકારી લીધી. રજા પિતાના સમાજને સાથે એ વિશે રોચ કરવા લાગ્યું કે-હા ! હા! તે, એવા મોટા પુરુષને પુત્ર થઇને પણ આ મૂહબુદ્ધિ થયે.
અનેક આકરાં જાતજાતનાં કઠેર તપ કરીને ધર્મદેવે ત્યાં આશ્રમમાં શરીરને
"Aho Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
-
-
૩૧ વગરવિચાર્યું કાર્ય કરવાનું વિષમ પરિણામ
: કારત્ન-કેશ : એવું તે દુબળું કરી નાખ્યું કે તે હવે ઊઠી પણ શકતું ન હતું. એ વખતે ખાસ ખુદ કલપતિએ તેને વાર્યા છતાં ય તેણે પાદપિયગમન નામના અનશનને સ્વીકાર્યું. સર્વ પ્રકારના આહારનો ત્યાગ કર્યો એથી તે, ભૂખથી ખૂબ ફ્લેશ પામે અને કેમે કરીને શાતા ન પામી શકતા તેને કઈ વૃદ્ધ તાપસે કહ્યું : હે મુનિવર ! આ રીતે બલાત્કારે જીવનો ત્યાગ કર-આપઘાત કરીને મરવું એ તદ્દન અયુક્ત છે. આ રીતે મરણ પામવાથી તે દુર્ગતિમાં જવું પડે છે એમ પુરાણમાં કહેલું છે તે આ પ્રમાણે છે,
જે લોકે આત્મઘાતી છે, તેઓ અંધારાથી ઘેરાયેલા એવા અસૂર્ય નામના લેકમાં અવતાર પામે છે, માટે આ અનશન વિધિને તજી દે અને તાપસને ઉચિત એવાં કંદમૂળ તથા કેળાં વગેરે ફળોનું ભેજન લે અને પછી ઉત્તમ ધ્યાન દ્વારા આત્માને ભાવિત કર. પિતામાં સ્વયં વિચાર કરવાની શક્તિ ન હતી તેથી તે તાપસનું કથન ધર્મદેવ તાપસે
સ્વીકાર્યું અને પોતે ઘણા દિવસને ભૂખ્યો હોવાથી ગળા સુધી યથેચ્છ રીતે કંદમૂળો તથા કેળાં વગેરે ફળને ખાધાં. શરીર તે ઘણું જ કુશ હતું અને ભેજન ઘણું વધારે લીધેલું તેથી તેને એકદમ અજીર્ણ થવાથી ઝાડા થઈ ગયા અને પછી પેટની પીડાને લીધે ગધેડાની પેઠે બરાડા પાડતો તે મરણ પામે.
જે માણસ બધી પ્રવૃત્તિ વગર વિચાર કરે છે તે અબુધે આ લેકના અને પરલોકના તમામ સુખ માટે પાણી મૂકયું છે એમ કહેવાય છે. વગર વિચારના પ્રબળ પવનને લીધે તમામ કાર્યસિદ્ધિ વિવિધ પ્રયત્નો કર્યા છતાંય પ્રતિઘાત પામી દીપશિખાની જેમ બુઝાઈ જાય છે. જેમ હાથીઓ પર્વતે સાથે અથડાતાં તેમના દાંત ભાંગી જાય છે અને તેઓ પાછા હઠે છે તેમ શુભ કાર્યમાં પણ વગર વિચાર્યું પ્રવૃત્તિ કરનારા લોકે નહિષણ વગેરેની પેઠે પાછા પડી જાય છે એમ સંભળાય છે.
હાથીઓ પાણીમાં ફસાઈ પડે છે, પતંગિયા આગમાં અને દીવાની જ્યોતમાં આકળા થઈ સપડાઈ જાય છે અને હરણે સંગીત સાંભળતાં આફતમાં આવી જાય છે તે બધુંય વગર વિચાર્યું પ્રવૃત્તિ કરવાનું પરિણામ છે.
કઈ પણ કમને સિદ્ધ કરવા માટે તે કાર્યના અંતરંગ રહસ્યને સમજી શકે એવી નિર્મળ બુદ્ધિ જ પ્રધાન કારણ છે. એવી બુદ્ધિ જ આગળ પાછળની હકીકતનું અનુસંધાન કરી શકે છે અને એ રીતે અનુસંધાનવાળી બુદ્ધિ કામધેનુની પેઠે કયું શુભ નથી કરતી?
જે માણસ કૃત્ય અને અકૃત્યના સ્વરૂપને વિચાર કરી શકતા નથી તેમજ ભાવિ. ભાવને પણ ધ્યાનમાં રાખી શકતા નથી તે આવેગને લીધે નિર્મળ ધર્મક્રિયાઓમાં પણ પ્રવૃત્ત થાય તે અનેક પ્રકારની આફતમાં આવી પડે છે અને અપજશને ભાગી બને છે, માટે પિતે જાતે વિશુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને અથવા બીજા કેઈ બહુશ્રુત પુરુષની સલાહ મેળવીને જે માણસ બધી ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય તે જ નિર્મળ ધર્મસિદ્ધિને પામી શકે છે. શ્રી સ્થાનિકેશમાં આલેચક બુદ્ધિ વિના કેવાં માઠાં પરિણામ આવે છે
એ બતાવવા ધર્મદેવનું કથાનક સમા (ર૩).
"Aho Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપાયનો વિચાર કરવા વિશે વિજયદેવની કથા (૨૪) Exam
, આપ વિચારશક્તિવાળો હોય છતાં ય સારી રીતે ઉપાયને શોધી શકે એ કે આ હોય તે જ ધર્મમાર્ગને સારી રીતે આરાધી શકે છે, માટે હવે ઉપાય વિશે કહેવાનું છે. કેઈ પણ સાધ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કર્યા પછી તેમાં કઈ રીતે વિને આવવાને સંભવ હોય તે એ વિને નાશ કરી શકે એવી જે પ્રવૃત્તિ શેધવી તેનું નામ ઉપાય કહેવાય. આ તે ઉપાય કેઈક વિશુદ્ધ બુદ્ધિવાળાના જ મનમાં તત્કાળ સૂઝી આવે છે. ઘણી વાર તો એવું બને છે કે સારા કુશળ માણસે પણ વિષમ કાર્ય આવી પડતાં મૂંઝવણમાં પડી જાય છે. અર્થ, કામ અને ધર્મ એ ત્રણે તેના યોગ્ય ઉપાયથી સિદ્ધ થાય છે. ખાસ કરીને ધર્મની સાધના માટે ઉપાયે વિચારવાની જરૂર છે. કાર્ય અને અર્થનું તો ભલે ગમે તે થાય. ધર્મથી જ અર્થ અને કામની ઉત્પત્તિ થતી દેખાય છે, પરંતુ અર્થ અને કામથી ધર્મ થતો હોય એવું સાક્ષાત્ દેખાતું નથી, માટે બીજા બધાય પદાર્થો કરતાં ધર્મના વિધાન માટે બધા પ્રયત્નો કરીને ઉપાયની શોધ કરવાનું કામ વિશેષ ગુણ કરનારું છે. તેથી એને જ કરવું જોઈએ. એ પણ દેશ અને કાળ હોય છે કે જ્યાં પરાક્રમનો પ્રભાવ તદ્દન નિષ્ફળ નીવડે છે. એવે સ્થળે પણ માત્ર એક ઉપાયથી જ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. ઉચિત પ્રવૃત્તિઓ આરંભ્યા પછી તેમાં આવતાં વિઘોને ચગ્ય ઉપાયે દ્વારા દૂર કરનારા પુરુષે વિજયદેવની પેઠે સમગ્ર વાંછિત અર્થને સાધી શકે છે. એ વિજયદેવની કથા આ પ્રમાણે છે.
દક્ષિણ દિશારૂપ સ્ત્રીનાં ભાલતિલક સમાન એવી મથુરા નામની નગરી છે. એ નગરી જેમ આદિવરાહની મૂર્તિની ઉત્તમ દેવોના સમૂહથી સુશોભિત છે તેમ મથુરા નગરીમાં અનેક દેવમંદિરો હોવાથી એ પણ ઉત્તમ દેના સમૂહથી વિરાજિત છે. મેરુપર્વતની મેખલા જેમ કલ્પવૃક્ષોના સમૂહથી અલંકૃત છે તેમ મથુરા નગરી મુન્નાગ-ઉત્તમ પુરુષોના સંતાન સમૂહથી અલંકૃત છે. વળી પુષ્કરણની પેઠે મથુરા નગરી બહુવિધ નીરજ-વિરાજિત છે છતાંય અવનીરજ વિરહિત છે એટલે જેમ પુષ્કરણ બહુવિધ અનેક પ્રકારના નીરજ કમળોથી વિરાજિત છે છતાં ય અવનીરજવિરહિત એટલે અવનીરજ-ભૂમિના મેલથી વિરહિત છે. તેમ મથુરા નગરી બહુ પ્રકારના નીરજ-નિર્મળ લેકથી વિરાજિત છે, છતાં અવનીરજવિરહિત છે એટલે જમીન ઉપરના ધૂળ, કાદવ વગેરે વગરની છે અર્થાત્ ચેકખી છે.
એ નગરીમાં યાદવકુલમાં ચંદ્રમા સમાન મહાસામંત અનંતદેવ કૃષ્ણ નામે રાજા છે. તે રાજાના બાહુબળના પ્રચંડ પ્રતાપને લીધે મથુરા નગરીમાં કઈ પ્રકારનો ઉપદ્રવ કે ભય પેસી શકતો નથી. તે એક સિરિદેવ નામે શેઠ રહે છે. એ શેઠ ધર્મ, અર્થ અને
"Aho Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૩
વિજયદેવને મળેલા ઉપાલભ અને તેના પિતાના શેક
: થારન-કાય :
કામ એ ત્રણે વર્ગને સાધવામાં પુરુષાર્થ કરનાર છે અને શ્યિાની પેઠે સમગ્ર ગુણરત્નાના નિવાસરૂપ છે. એ શેઠને રૂપ, લાવણ્ય વગેરે અનેક ગુણુ–માણિકયથી મંડિત એવી જીવન— દેવતા જેવી વિરાજમાન વસુમતી નામે ભાર્યા છે. એમને ચાર વેદોની પેઠે સ લેાકેાને માનપાત્ર તથા કૃષ્ણના ભુજદંડની જેમ લક્ષ્મીને ઉદ્ભસિત કરનારા ચાર પુત્રો હતા. પહેલેા જય, ખીજે વિજય, ત્રીને દેવ અને ચાથે વિજયદેવ. એ ચારે પુત્રા કળાઓમાં કુશળ થઈને પાતપેાતાના સામર્થ્ય પ્રમાણે ધન કમાવાની, વ્યવહાર ચલાવવાની વા વેચવા લેવા વગેરેની અનેક પ્રવૃત્તિઓને નિરતર ચલાવતા પોતાના દિવસે વિતાવતા હતા, અને પાતપેાતાની કમાણી પ્રમાણે દાન દેતા હતા, ભાગા ભાગવતા હતા, પરાપકાર કરતા હતા વગેરે.
એવી રીતે બધું ચાલતું હતું ત્યાં એક વખતે વિજયદેવની પાસે પૂર્વ દેશથી કાઇ કુશળ ગવૈયા આવ્યા. તેણે તેની પાસે સુંદર સુંદર ગીત વગે૨ે ગાયાં, તેથી વિશેષ સત્તાષ પામીને વિજયદેવે તેને સેાળ દ્રમ્સ રૂપિયા ઈનામમાં આપ્યા અને ઇનામની વાત આખી નગરીમાં ફેલાઈ ગઇ. તેના મોટા ભાઈ જયે આ વાત સાંભળી અને તે રાષે ભરાયા. તેણે આ બધી વાત ખીજા ભાઈને તથા પિતાને કહી સંભળાવી. આ સાંભળીને થયેલા ક્રોધને લીધે તે બધાના આંખના ખૂશુ લાલચેાળ થઇ ગયા, બધાના મોઢાં પડી ગયાં અને તેઓ બધા એક ઠેકાણે ભેગા થઈ વિજયદેવને કહેવા લાગ્યા : ૨ દુષ્ટ ! રે શરમ વગરના ! ધનને આ રીતે વેડફી નાખવા શા માટે તૈયાર થયે! છે ? આમ કરવાથી આપણને શે લાભ થવાના છે? વળી, ઘેાડું પણ આપણું કાય તે થવાનુ નથી જ. પિતા, પિતામહુ વગેરે આપણા પૂર્વ મહાપુરુષના મઝીયારામાંથી શું કોઇએ આવું દાન દીધુ હાય એમ તે સાંભળ્યું છે ? વળી, તું શું જાણતા નથી કે આપણા ઘરમાં રાજ ને રાજ ઘી, ચોખા, કપડા અને દૂધ દહીં વગેરે ગારસને લગતા ઘણા જ મોટા ખરચ થયા કરે છે. આ ખરચ તે મનથી પણ સહી શકાય એવા નથી. ખરી રીતે તું જાતે ધનના ઢગલા રળી આવતા હૈ! અને પછી આવાં દાન કરતા હા તે થાણે પરંતુ આપણા વડવાઓની કમાણીમાંથી દાન દેવામાં ક્યું માઢું સામર્થ્ય કહેવાય ?
આ બધું સાંભળીને વિજયદેવને ભારે શોક થયા અને તે ગળગળા થઇને પોતાના પિતા વગેરેને કહેવા લાગ્યા! તમે આ મારા એક અપરાધ બધી રીતે માફ કરેા, ફરી વાર આવુ નહીં કરું. મને રળવા જવા દેવા માટે દેશાંતર જવાની રજા આપવાની કૃપા કરો. આ સાંભળીને નાના પુત્ર ઉપર ઘણા જ પ્રેમ હેાવાને લીધે તેના પિતાનું હૃદય ભરાઇ આવ્યું અને તે આંખમાંથી થોડાં થોડાં આંસુ સારતા કહેવા લાગ્યા: હે પુત્રો ! તમે હવે વગર આલ્યાં એસા, હું જીવતા છું ત્યાં સુધી કોઈ રીતે દેશાંતરમાં જવાનું ન રાખા,
મ
"Aho Shrutgyanam"
Page #48
--------------------------------------------------------------------------
________________
: કથારત–કાશ :
કારાગૃહમાં સપડાયેલા વિજયદેવને છૂટવાને પ્રયાસ
૩૪
પછી તમને જેમ ઠીક લાગે તેમ કરો. એ સાંભળીને ભય પામેલા અને શરમાયેલા એ જય વગેરે પુત્રા કહેવા લાગ્યાઃ હે પિતાજી! તમે કહેશે એમ કરશું, પછી ચાર છેકરા માટે ચાર હાટો મંડાવ્યા અને તે ચાર ભાઈઓ જુદાજુદા તે હાટામાં એસી વેપાર કરવા લાગ્યા. મહીને મહીને એ હાટમાં શુ લાભ થયા ને શું ખોટ ગઈ એને બરાબર હિંસાખ રખાવા લાગ્યા.
હવે એક વાર, ચાલતી દુકાનમાં જેવું જોઇએ તેવું રળી ન શકવાથી એ દુકાનના વેપારને અસાર સમજી પોતાના દેશાંતર જવાના પૂર્વ વિચારને યાદ કરીને વિજયદેવ માત્ર સાથે ભાતુ લઈને ઉત્તરાપથ તરફ ઉપડ્યો. મેટા સાથે સાથે ચાલતા ચાલતા તે એક મહાઅટવીમાં આવી પડ્યો. બરાબર એ અટવીની વચ્ચે આવ્યે .ત્યારે અકાળે જ પ્રચંડ આણ્ણાને વરસાવતી અને ગાંજી ન જાય એવી યમરાજના દાસ જેવી ભીલેાની એક ધાડ તે સાથ ઉપર આવી પડી. સાથના બધા સુભટોને પાડી નાખ્યા અને આન પકડી પકડીને માણસાને મંદી બનાવ્યા, પછી તે જેવી આવી હતી તેવી જ પાછી ચાલી ગઈ. વિજયદેવ પણ તે વિષમ જૈવદશાની જાળમાં સૂંઢ હરણિયાની પેઠે ફસાઈ પડ્યો અને છેક સાંજે મળતાં વાસી સ્વાદ વગરના એઠાíા મૂફીભર ભાજનથી શરીરને ટકાવતા વિચારવા લાગ્યા કે-આ સ્થિતિ તે વડિલ માણુસેના વચનની અવગણના કરવાનુ જે પાપ કર્યુ છે તેનું ફલ જ આવ્યા જેવું કહેવાય. એ રીતે વારેવારે વિચારતા તે ત્યાં રહેવા લાગ્યા. સાથના બીજા જે લેાકેા હતા તેમને તે તેમનાં સગાંવહાલાંએ ભીલેાને પૈસા આર્પાને મુકાવ્યા છેડાવ્યા અને તેએ પેાતપેાતાને સ્થાને ગયા.
હડમાં પડેલા એકલા વિજયદેવ વિચારવા લાગ્યુંઃ આ નરક જેવા ભયાનક સ્થાનમાં એકલા હવે હું કેવી રીતે રહી શકીશ ? કાંઇક ઉપાય કરું' તે મુનિની પેઠે મુક્તિ મેળવીને હું પણ નિવૃત્ત થઈ શકું. છૂટવાના શો ઉપાય છે ? એ ખાખત વિચાર કરતાં અને ચારે ખાન્તુ સારી રીતે નજર કરતાં વાઇના મહાન્યાધિથી પીડા પામતા જેલરના એક છેકરા તેના ધ્યાનમાં આવ્યે. તેને જોતાં જ એને ઉપાય સૂઝી આવ્યે અને તેણે જેલરને કહ્યું. હે! ભદ્ર ! આ પ્રકારે અમળાતા અને ખેદ પામતા આ તમારા આળક તરફ તમે કેમ બેદરકાર રહેા છે ? કેમ કાંઈ ઉપાય કરતાં નથી ? જેલર ખેલ્યા: હે મહાભાગ ! કેટલાંક એસડા તા કરી ચૂક્યા છુ' પરંતુ કાઇ એસડ હજુ સુધી લાગુ પડતું નથી. વિજયદેવ આલ્યે: મ્લેચ્છ દેશમાં રહેનારા શખર મુનિએ આ રોગ માટે એક અકસીર એસડ જણાવેલું છે અને તે ઘણાને કારગત થયેલું પણ માલૂમ પડેલું છે. જેલર આલ્યે: એ એસડને કહી બતાવ, વિજયદેવ આલ્યા : સાંભળ,
છાયાતરુ, શ્રીફળ, લિનીના કદ અને દારુ એ બધાના ઉકાળા પીવામાં આવે તે ગમે તેવી વાઈ આવતી હેાય તે પણ મટી જાય છે.
"Aho Shrutgyanam"
Page #49
--------------------------------------------------------------------------
________________
૩પ વિજયદેવની મુક્તિ અને ઝવેરીને મેળાપ
: કારત્ન-કેશ : જેલર બેલ્યોઃ હા, એ જગ છે ખરે; પરંતુ હું એ ઓસડિયાને ઓળખી શક્તા નથી એટલે એ બધાને મેળવી શક્યો નથી. વિજ્યદેવ છેબીજું તો હું શું કહું? પરંતુ સમયસર એ રોગને ઉપચાર આ બાળક ઉપર નહીં થાય તે એ ચેકસ વાત છે કે આ રોગ વધી ગયા પછી અને બીજો કોઈ પણ ઉપાય ફાયદો નહીં જ કરી શકે, “વાત તે ખરી છે” એમ કહીને જેલર પિતાના બાળકની ભાવી દશાને કલ્પી ડરી ગયે. આકુળવ્યાકુળ થયેલા એ જેલરને જોઈને એ વિશે તેની પત્નીએ પૂછયું તે તેણે ઓસડ વગેરેની બધી વાત પત્નીને કહી સંભળાવી. પત્ની બેલી : વિલંબ કરવાથી શું લાભ થવાનો છે? એ માણસને એક દિવસ માટે જેલમાંથી બહાર કાઢે અને બધાં ઓસડ મેળવી લાવે ત્યારબાદ વળી પાછા જેલમાં પૂરી દેજે. કેઈપણ આ વાત જાણી શકશે નહીં. પછી તે જેલરે પત્નીના કહેવા પ્રમાણે જ કર્યું. એક માણસને ભાતું આપીને તેના સહાયક તરીકે સાથે એકલી તેને ઔષધ મેળવી લાવવા જેલમાંથી છૂટો કર્યો. હવે એ જ્યાં વિવિધ પ્રકારની હજારે ઔષધીઓ ખીચખીચ ઊગી નીકળી છે એવા કઈ પહાડી વનકુંજમાં ગયે અને ત્યાં જઈને તેની અંદર પેસી આમતેમ ભમવા લાગે એવામાં રાત પડી ગઈ એટલે તે ત્યાં જ સૂત. તેને સાથી ઘસઘસાટ ઊંધી જવાથી ભાન વગરને થતાં એ વિજ્યદેવ ત્યાંથી નાશી છુટ્યો. સવાર થતાં તેને સાથી જાગે અને વિલ પડી જઈ પિતાને ઘેર ગયે.
આ તરફ વિજયદેવ પણ ચાલતા ચાલતે દશપુર પહોંચ્યા. ત્યાં બજારમાં એક વાણિયાની દુકાન ઉપર જઈને બેઠે. ત્યાં તેણે પડીકાં વગેરે બાંધી આપી એ વાણિયાના કામમાં સહાયતા કરી. ભજનનો વખત થતાં વાણિ તેને પિતાને ઘેર લઈ ગયે અને સરખી રીતે તેની આગતાસ્વાગતા કરી જમાડ્યો. પવિત્ર શીલ અને સાચા આચરણવાળો જણાય છે એમ જાણી તેને એણે પિતાને ત્યાં જ રાખી લીધો. મહીને પૂરે થતાં જ તેને પાંચ સેનામાર જેટલે પગાર બાંધી આપે. આ રીતે ત્યાં વિજયદેવ આદરપૂર્વક રહ્યો અને વેપાર કરવા લાગે. એમ કરતાં કરતાં કેટલાક મહીનાઓ પછી તેની પાસે પચાસ સોનામહોરે ભેગી થઈ. હવે ‘વાટ ખચ થઈ ગઈ” એમ જાણુ પિલા વાણિયાને પૂછી તે ગજપુર ગયે. ત્યાં આમતેમ ભમતાં તેને એક રત્નને વેપારી-ઝવેરી મળે. તેણે એને એકાંતમાં લઈ જઈ એક મહામૂલ્ય માણેક બતાવ્યું. રત્નના બધા ગુણોથી ભરપૂર અને મહાચમત્કારવાળું એ માણેક જોઇને વિજ્યદેવ વિચારવા લાગ્યું.
અત્યંત લીસું અને ચમકતું, ચકચકતા કિરણને લીધે અંધારાને દૂર હઠાવતું આવું ઉત્તમ રત્ન તે પુણ્ય હોય તે જ સાંપડી શકે છે. જયાં સુધી આવું રત્ન ન મેળવી શકાય ત્યાં સુધી જ ભૂત, પિશાચે, શાકિનીઓ, રાક્ષસ અને યક્ષે પીડા કરે છે અને આવું રત્ન મેળવતાં જ તેવી બધી પીડા ટળી જાય છે. વળી, જ્યાં સુધી આવું રત્ન હાથમાં ન
"Aho Shrutgyanam
Page #50
--------------------------------------------------------------------------
________________
-
-
૩૬
કથારન-કાશઃ ઝવેરી પાસેથી રન મેળવવા માટે વિજયદેવની પ્રયુક્તિ આવે ત્યાં સુધી દુર્ગતિના ચકો આક્રમણ કર્યા કરે છે. શત્રુઓ પણ નિર્દય રીતે હેરાન કર્યા કરે છે. એ પ્રમાણે અનેક પ્રકારનાં તરંગોને લીધે વ્યાકુળ થઈ ગયેલે તે, એ રત્નને મેળવવાને ઉપાય ન જડતાં એના મુખની બધી કાંતિ હરાઈ ગઈ એ થઈ ગયે. જાણે કે શૂન્ય ન થયો હોય, મછિત ન થયો હોય, ચિત્રમાં ચિતરેલ ન હોય, સમાધિ કરેલી ન હોય એ એ સ્તબ્ધ જ થઈ ગયું. તેને એવો થયેલે જઈને વિસ્મય સાથે પેલા વાણિયાએ કહ્યું.
હે વણિકપુત્ર ! આમ કેમ એકાએક ઝાંખો પડી ગયા છે ? વિચારે છે? વિજયદેવ બોલ્યો ઃ કશું ય નહીં. પેલે ઝવેરી બેઃ તે પણ તું આ રત્નને જોઈને આમ ઉદાસ બની ભેઠે પડી ગયેલ છે એટલે આ રત્નને કાંઈ પણ ગુણદેષની હકીકત કહી બતાવ. વિજયદેવ બોલ્યો : વખત આવતાં કહી બતાવીશ. ત્યાર પછી પેલે ઝવેરી યણ એ બાબત વારંવાર પૂછવા તેની પાછળ પડ્યો. બરાબર આ જ સમયે રાજાને પટ્ટહાથી બાંધવાને થાંભલે ઉખેડી નાંખી ભાગ્ય અને ઘરની ભીતિને ભાંગ, લેકમાં ખળભળાટ કરતા તે સ્થળે આવી પહોંચે. જે લેકે ત્યાં બેઠા હતા તે બધા ભાગી ગયા. વિજયદેવ પણ એ જ બાને ત્યાંથી દૂર ખસી ગયે.
હવે કઈ બીજે દિવસે એકાંતમાં વિજયદેવ એ ઝવેરીની દાસીને મળે અને તેને કાંઈ ઈનામ વગેરે આપી ખુશ કરી પૂછવા લાગ્ય: હે ભદ્રે ! તારા શેઠે આ માણેકને શી રીતે મેળવેલું છે? તે બેલીઃ મારે શેઠ એક વાર ભલેની પશ્વિમાં ગયો હતો ત્યાં ભીલે કઈ મેટા સાર્થવાહને વાટમાં પ્રવાસ કરતો જોઈ તેનું બધું ધન લૂંટી લીધું. એ લંટમાં પેલા ભીલને આ માણેક મળેલું અને મારા શેઠે કેટલીક સેનામહોરો આપી તે ભીલની પાસેથી આ માણેક લઈ લીધું. આ રીતે વિજ્યદેવે માણેકને અથથી ઇતિ સુધીને બધે વૃત્તાંત જાણી લીધું. પછી તે તેને મેળવવા ચિત્તમાં જુદા જુદા ઉપાયે વિચારવા લાગ્યો. એમ કરતાં કરતાં તે એક વાર પેલા ઝવેરી પાસે પાછા ગયા. તેણે તેને આસન ઉપર બેસાડીને કહ્યું : હે વિજયદેવ! મેં જે તને આ માણેક વિશે પહેલાં પૂછેલું હતું તે જ વાત બધી રીતે તું મને કહી બતાવ. વિજયદેવ બોલ્યા:
જે પદાર્થ ઘણુ પ્રયત્નોથી મેળવેલ હોય તેના સંબંધમાં દોષની કે ગુણોની વાત કરવી એ કુશળ પુરુષને ઉચિત નથી. એવી વાત કરવાથી ઘણીવાર હદયમાં લેશ પણ પેિદા થાય છે. જે દેશે જે કાળે જે જેમ થવાનું હોય છે તે તેમ થયા જ કરે છે એટલે એ વિશે વધારે કહેવાથી શું લાભ? આ રીતે તે વિજયદેવના લુચ્ચાઈભર્યા ગંભીર વચન સાંભળીને રત્નને ગુણે કે દેશની હકીકત નહીં જાણુત પેલે ઝવેરી વળી વિશેષ શંકામાં પડ્યો. પછી તો તે ઝવેરી કપાળમાં આદરપૂર્વક હાથ જોડીને એમ કહેવા લાગે કે-હે વિજયદેવ ! હું તને ઘણું આદર સાથે પૂછું છું છતાં તું મને કશું ય સ્પષ્ટ શા માટે કહેતા નથી? કદાચ આ રત્ન સુંદર ન હોય અને એને ઘરમાં રાખવાથી હાનિ જ થવાની તે ભાસતી
"Aho Shrutgyanam"
Page #51
--------------------------------------------------------------------------
________________
---
-
-
-
૩૭
વિજયદેવે યુક્તિથી પ્રાપ્ત કરેલ રત્ન.
: કારત્ન-કેશા : હોય તો પણ તું જરૂર કહે. જે વસ્તુ ઘણી મહર- હેય છતાં ઘરમાં રાખવાથી બગાડ જ કરતી હોય તે તેને રાખવાથી શું લાભ ? માટે તું હવે કશી શંકા રાખ્યા વિના જ આ માણેકના દે વા ગુણે વિશે મને ઉપદેશ કર.
એ સાંભળીને પેલે વિજ્યદેવ એ ઝવેરીને મનને ભાવ સમજી ગયે અને પોતે ત નિસ્પૃહ છે એ રીતે ઠાવકું મેઢું રાખીને કહેવા લાગે છે મહાજશવાળા! કશું માત્ર શાસ્ત્રને પરમાર્થ સમજવા માટે પરિશ્રમ અને પ્રયત્ન પણ કેટલે? મેં એવું તે શું જોયું છે કે તું મને વારેવારે પૂછ્યા કરે છે? લવમાત્ર જ્ઞાન હોય એથી કાંઈ જેમ તેમ બેલવું યુક્ત નથી. હવે એ ઝવેરી બેઃ આમ બહુ બોલવાથી શું? તું મને બધે પ્રકારે વાત કર કે આ માણેકને જોતાં જ તારા સુખની કાંતિ બધી કેમ હરાઈ ગયેલી ? વિજયદેવ જે વસ્તુ જેને અનિષ્ટકર નીવડે તેને એ વિશે કહેવું યુક્ત નથી છતાં તારે આટલે બધે આગ્રહ છે તે તને કહી સંભળાવું છું. શેષ ન આણીશ-આ માણેકની જ કૃપાથી હું આવી દુઃખી અવસ્થાને પામેલ છું. પેલે ઝવેરી બેન્ચે શી રીતે ? તે બોલ્યા સાંભળ. જે સાર્થવાહની પાસે આ માણેક હતું તેના સાથમાં દેશાંતર જવા માટે હું પણ ભાતું લઈને ભજે, મારે અને એ સાર્થવાહને ભાઈબંધી થઈ ગઈ એટલે તેણે મને આ માણેક દેખાડયું. માણેકના કિરણેની ઉજવલતા વગેરે ગુણે જોઈને હું અને પેલે સાર્થવાહ અને ખૂબ હર્ષ પામ્યા. એવામાં અમે એક અટવીની વચ્ચે આવી પહોંચ્યા, ત્યાં અમને ભલેએ પકડ્યા અને કેદીની પેઠે પકડીને તેની પલ્લીમાં જેલમાં પૂર્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા,
પછી પૂર્વે કરેલા કઈ પ્રકારના પુણ્યને લીધે સાર્થવાહને અને મને જેલમાંથી છૂટ કરવામાં આવ્યા, તેથી હે ભદ્ર! આ માણેકના સંસર્ગને લીધે મારે જે અનર્થ સાહે પટેલે તે મને યાદ આવી ગયું અને તેને લીધે આ માણેકને જોતાં જ મારા મુખની કાંતિ શ્યામ થઈ ગઈ. આ વાત સાંભળીને પેલે ઝવેરી બોલ્યા તું જે હકીકત કહે છે તે બરાબર છે. હું એક વાર ભીલની પશ્વિમાં વણજ કરવા ગયેલે અને ત્યાં ભીલની પાસેથી આ માણેક મને મળ્યું. અહા ! હજુ તે તે માણેકને વધારે જોયું પણ નથી છતાં એ વિશે તું આટલું બધું જાણું ગયે એ જોઈ મને તારી બુદ્ધિના પ્રભાવ વિશે આશ્ચર્ય થાય છે. હવે હું આ માણેકને ઘરમાં રાખીને શું કરું? તે હે વિજયદેવ ! હવે કઈ સર્વ પ્રકારે ન જાણે એ રીતે આ માણેકને તું જ વેચી નાંખ, ઘણુ માણસને દેખાડવાથી તે કઈ આ અપશુકનિયાળ માણેકને ઓળખી જાય. વિજયદેવ બોલ્યઃ આ તારું કામ તો હું કરી આપીશ પરંતુ વેચવા જતાં આનું કેટલુંક મૂલ્ય આવશે? ડુંક આવશે તે વળી તને ચિત્તમાં સંતાપ થશે માટે ખરી વાત તે એ છે કે આને તું જ વેચી નાંખ. પછી પેલો ઝવેરી બે ભલે ગમે તે કિમત આવે તે પણ આટલું મારું કામ તું જ કરી આપ.
"Aho Shrutgyanam
Page #52
--------------------------------------------------------------------------
________________
: ક્યારબકાશ : વિજયદેવે ધારણ કરેલ ત્રિદંડીનો વેષ
૩૮ એ વિજ્યદેવ ઈચ્છતો ન હતે છતાં ઝવેરીએ તેને માણેક સેંપી દીધે. પછી તે પિતાની યુક્તિ કારગત થવાથી વિજયદેવના મનમાં ભારે પ્રમાદ થયે અને તે માણેકને વેચવા માટે છેટું છેટું બજારમાં આમતેમ ફરવા લાગે અને છેવટે પિતાની પાસે પોતે જ કમાયેલા પિલા જે પચાસ સેનૈયા હતા તે લઈને પિલા ઝવેરી પાસે પહોંચ્યું અને એણે માણેક વેચવાથી આ નાણું આવ્યું છે, એમ કહી તે સોનૈયાની પિટલી ઝવેરીને સોંપી. ઝવેરી તે ખુશ થયે અને સેનૈયાની એ પિટલી તેણે લઈ લીધી. પછી “હે સાધુપુરુષ! હે વાસલ્યવાળા પુરુષ! એમ કહીને તે ઝવેરીએ વિજયદેવને ઘણું ઘણું અભિનંદન આપ્યાં અને તાંબૂલ વગેરે આપીને તેનું સન્માન કર્યું. ત્યારબાદ એ વિજયદેવ પિતાને સ્થાને ગયે.
પિલું રત્ન મળવાથી તેને ઘણે જ આનંદ થયો. રાતને વખત થતાં તેને વિચાર થયું કે હવે અહીં રહેવું ઉચિત નથી.
વળી, કેઈ બીજો માણસ કઈ પણ રીતે ક્યાંયથી પણ આ બધી હકીકત જાણે, અને તેને આ રત્ન લેવાની લાલચ થઈ આવતાં જ મને કાંઈ અગવડ ઊભી થાય એવી તે પ્રવૃત્તિ કરે. અથવા જેણે મને આ રત્ન આપ્યું છે તે ધણી જ પિતે મારા દુર્ભાગ્યને લીધે આ બધી હકીકત જાણી જાય અને મને આપવાનો તેને પસ્તા થતાં વળી મારી પાસેથી આ રનને પાછું લેવા ચાહે. વળી, હવે અહીં રહેવાનું કશું ય પ્રજન નથી. મને આ રત્ન મળી ગયું એથી મારા બધાં જ કામ પતી ગયાં છે.
એમ વિચાર કરીને હવે એણે ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કર્યો. એક મજબૂત કપીન-લગેટ તૈયાર કર્યો, અને તેના છેડામાં મજબૂત રીતે સીવીને રત્નને મૂકી દીધું. પછી એ લગેટને દંડને આગલે છેડે બરાબર સજજડ રીતે બાંધી મધરાતને સમયે તે ગજપુરથી નીકળી ગયો. એને રસ્તામાં ભય લાગવાની શંકા થઈ તેથી તે સીધે રસ્તે છેડી આડે માર્ગે ચાલતાં ચાલતાં પાટલિપુર પહોંચ્યું. એ વખતે મનોહર શણગાર કરી, સુંદર પિશાક પહેરી મયણુમંજૂષા નામની એક વેશ્યા પિતાના મહાલયના ગેખમાં ઊભી ઊભી રાજમાર્ગ તરફ પિતાની ખાસ છટાથી જેતી હતી, એવામાં એની દષ્ટિ દૂરથી જ પેલા આવનાર ત્રિદંડી ઉપર બરાબર પડી.
- હવે સ્ફટિકના ઘડામાં બળતો દી મૂક હોય અને તે દી જેમ આખા ઘડાને બહાર. અને અંદર પ્રકાશિત કરી નાખે તેમ પેલા લંગટને છેડે બાંધેલા રત્નની ચમક ચમક થતી કાંતિ તે વેશ્યાના જોવામાં આવી. એ કાંતિ જોઈને એ કુશળ વેશ્યાના મનમાં વિચાર થયે કે ખરેખર આ ત્રિદંડી પાસે કઈ દિવ્ય મણિ હોવો જોઈએ અથવા કઈ દિવ્ય મંત્ર હેવો જોઈએ. કેઈ પુરુષ સમૃદ્ધિના વિસ્તારને લીધે ગર્વિષ્ઠ બનેલું હોય છતાં એના રસભરેલા લોચનમાં આવી સગવ્યાપિની ચમક દેખાતી નથી. આ માણસે
"Aho Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
I
=
+
+
+
૩૯
મયણમંજૂષા વેશ્યાએ પડાવી લીધેલું વિજયદેવનું રત્ન : કથારન-કેશ : ગેઓ કાષાય વસ્ત્ર પહેરેલા છે, એનું શરીર સ્વચ્છ પણ નથી છતાં તેમાં કઈ અદ્ભુત ચમક દેખાય છે એથી એમ જણાય છે કે જરૂર એ કઈ મહાપ્રભાવવાળે મહાત્મા હૈ જોઈએ.
એમ વિચારીને એ વેશ્યા હજુ ગેખમાંથી ઉતરી પિતાના ભવનને આંગણે આવી ત્યાં તો પેલે વિજયદેવ પણ તે જ સ્થળે આવી પહોંચે. પછી તેની તરફ કટાક્ષભર્યા પિતાના કમળદળ જેવાં લાંબાં નેત્રોથી જેતી એ વેશ્યાએ હાથ જોડી પ્રણામ કરી તેને કહ્યું હે દેવાનુપ્રિય ! અહીં વિસામે કરીને અમારા ઉપર કૃપા કરે. પછી પેલું માણેક સારી રીતે સંતાડેલું હતું તેથી તેને નાશ થવાની તે એને બીક જ ન હતી એટલે અને “આણે આદર સાથે આમંત્રણ આપ્યું છે ” એથી એ એના ભવનમાં પેઠે. તેણીએ એને માટે આસન બિછાવ્યું, તેના પગ પખાળ્યા, થોડીવારમાં જ વિશેષ આદરથી સ્નાન કરાવ્યું, શરીર ઉપર ગશીર્ષના ચંદનને લેપ કરાવ્ય, વિશે રસેથી સારી રીતે ભરેલું ભોજન કરાવ્યું અને પછી સાંજ પડતાં સુધી પાટ વગેરે અનેક પ્રકારની રમત રમાડી.
પછી રાત પડતાં તેને માટે હંસના રોમ જેવી સુંવાળી કેમળ અને બને બાજુ એશીકાં મૂકીને મનહર બનાવેલી એવી તળાઈ પથરાવેલી પથારી તૈયાર કરી તે ઉપર તેને સુવાડ્યો. ત્યારબાદ એનું શરીર ચાંપવા માટે તેમજ બીજી કોઈ જાતની સેવા કરવા માટે ખાસ કરીને તેણીએ એની પિતાની પુત્રીને જ ભલામણુ કરી અને એને એકાંતમાં સમજાવ્યું દીકરી મનસુંદરી ! આ માણસ કહે છે કે મંત્રસિદ્ધિને લીધે વા તેની પાસે કઈ સારા પ્રકારનું ન હોવાને લીધે સશ્રીવાળે થયેલે વિશિષ્ટ મહાત્મા છે અને તે જાણે કે તારા પુણ્યથી ખેંચાઈને જ અહીં ન આવ્યું હોય એવું લાગે છે માટે તું તેની સેવા સારી રીતે કરજે. બહુ સારું' એમ કહીને મદનસુંદરી તેની સેવા તે જ પ્રમાણે કરવા લાગી. હવે મિષ્ટ
જન, કમળ પથારી અને પગચંપી વગેરેથી તેના શરીરને ઘણો જ આરામ મળે અને વિશ્વ વગરના ઘરમાં આવેલ હોવાથી તે ઘસઘસાટ કરતે પથારીમાં ઊંઘી ગયે.
પછી તે એ પથારીમાં સૂતે સૂતે ઘેરવા લાગે, તેને એ રીતે સૂતેલો જોઇને અત્યંત વિમળ બુદ્ધિવાળી પેલી મયણમંજૂષા વિચારવા લાગી.
આ કઈ પરદેશી માણસ અમને સશ્રીક શરીરધારી ભાસે છે. પ્રત્યક્ષ જોતાં તે એની સશ્રીકતાનું કોઈ કારણ નિશાન કળાતું નથી. આ પુરુષ મંત્રની કે તંત્રની સિદ્ધિને લીધે આ રીતે ચમત્કારિક લાગતો હોય તો તેને વિનય કરીને, તેને વિશેષ સન્માન આપીને અથવા તેની ખાસ સેવા કરીને તેને પ્રસન્ન કરે જોઈએ. અથવા એની ચમત્કારિકતાનું કોઈ કારણ બહારનું પણ હોય એટલે લાવને ત્યારે હું આ દંડાગ ઉપર જે કોપીન બાંધેલું છે તેને જ છોડીને જોઉં, કદાચ કોઈ રત્ન વગેરે એમાં જ બાંધેલું ન હોય? એ પ્રમાણે પિતાની તીવ્ર બુદ્ધિને લીધે રહસ્યને નિશ્ચય કરી તેણુએ એ દંડ ઉપરનું વસ્ત્ર છોડીને બરાબર ધ્યાનપૂર્વક જોયું તે તેમાંથી એકદમ તેને પેલું ઉમદા માણેક મળી ગયું. પછી તે એ
"Aho Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
: કથાનકોશ : રત્નપ્રાપ્તિથી હર્ષ ન પામવા વેશ્યાની પુત્રીને શિખામણ માણેકને લઈ તેણીએ એ કીપીનને પાછું બરાબર પૂર્વની પેઠે જ તે દંડ ઉપર બાંધી દીધું અને પિતાનું વાંછિત સિદ્ધ થવાથી તેણી નિરાંતે સૂઈ ગઈ. હવે સવાર થઈ ગયું, સૂર્ય ઊગી ગયે, જાણે કે દિશારૂપ સ્ત્રીઓના ગાલ ઉપર લગાડેલી કસ્તુરીની રેખાઓ ન ચાલી ગઈ હોય તેમ અંધારાની રેખાઓ ચાલી ગઈ, ચક્રવાકના ટેળાં આનંદભર કલરવ કરવા લાગ્યાં અને દરેક મંદિરે મંદિરે પ્રભાતની પૂજા માટે સરસ ઢાલ, મૃદંગ વગેરે જયઘોષ કરનારાં વાજા વાગવા લાગ્યાં ત્યારે પેલે વિજ્યદેવ જાગે. જાગતાં જ કોપીનમાં સીવેલી પિલી રત્નની પોટલી સંભાળી જોઈ તો “ખાલીખમ” જાણતાં જ તે મનમાં એકદમ ઝબ. જમની દાઢ જેવી આ કુટિલ કુલટા વેશ્યાએ મને ખરેખર છે, હવે તે મારું રત્ન બીજાનાં હાથમાં પહોંચી ગયું એથી કાંઈ હેહ કરું તો લેકે મારી જ મશ્કરી કરે એટલે હવે ઉપાય કરીને જ બગડેલી બાજીને સુધારવી જોઈએ એમ તેણે નકકી કર્યું. પછી પિતાના મનને ભાવ છુપાવીને તે પૂર્વની પેઠે જ પાછો ઢાંગ કરતે ઘસઘસાટ સૂઈ ગયો.
પિતાની દાસીઓના હાથનો સ્પર્શ થતાં પેલી મયણમંજૂષા જાગી ગઈ અને પથારીમાંથી ઉઠી. પરમ પ્રમાદને લીધે મુખકમળ ખીલી જતાં તેણુએ પિતાની પુત્રી મદનસુંદરીને પૂછ્યું. હે પુત્રી ! પેલે પરદેશી હજુ સૂતો છે કે ચાલ્યા ગયે? તે બેલીઃ હે માતા ! તે હજુ સુધી કેઈ કારણથી ઘસઘસાટ ઊંધે છે. મયણમંજરી બેલીઃ હે પુત્રી ! એ રાંકડા પાસેથી એના લંગોટમાં સંતાડેલું મેં જે એક માણેક મેળવ્યું છે તેવું માણેક ઇદ્ર વા કુબેરની પાસે પણ હેવું સંભવિત નથી માટે હવે આપણું સાત પેઢીનું દળદર ગયું. હવે ભૂત, પિશાચ, શાકણી, ડાકણી વગેરેના તમામ ભયને દૂર કર. આ સાંભળીને વિસ્મય પામેલી મદનસુંદરી બોલવા લાગીઃ હે માતા ! મને ભારે કૌતુક ઊપસ્યું છે માટે એ માણેક મને બતાવ. ત્યારપછી સૂર્યના ટુકડા જેવું, ઉછળતા કિરણની કાંતિને લીધે મેઘ ધનુષ્યને પેદા કરતું એવું એ માણેક એણીને તેણીએ દેખાડ્યું. અહે! આ તે માટે લાભ થયે એમ ધારી એણે પેલી મદનસુંદરી પિતાની દાસીઓની સાથે હરખ પામી. હવે - જ્યારે એ લેકે હરખમાં ખૂબ ગરકાવ થઈ ગયાં ત્યારે તેમને રોકવા માટે મયણમંજૂષા બેલીઃ
અતિ હસવું, અતિ હરખવું, અતિ રુઠવું, અસમ્મત સ્થાનમાં રહેવું અને અતિ છાકટા વેશ પહેરવાં એ પાંચ વાનાં મોટા માણસને પણ ના કરી નાખે છે. જેઓ અતિ હરખને લીધે પરસ્પર ચેષ્ટાઓ કરે છે, સંકેત કરે છે, મુખના જુદા જુદા ભાવે બનાવે છે અને પરસ્પર બેલ-બેલ કરે છે તેવા મૂઢે હાથમાં આવેલી લક્ષમીને પણ બેઈ બેસે છે. અત્યંત હરખ કરવાને પ્રસંગ આવ્યે હેય છતાં બુદ્ધિમાન પુરુષે એ હરખને મનમાં એવી રીતે સમાવી દે છે કે જેથી દરિયાનું તળ ન દેખાય, તેમ કુશળ પુરુષે પણ એ હરખને જોઈ શક્તા નથી, માટે હે પુત્રી ! તું ગમે તેમ કરીને પણ તારા કામમાં તારું ચિત્ત
"Aho Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૧
રત્ન પુનઃ પ્રાપ્ત કરવા માટે વિજયદેવને પ્રપંચ
- કારત–કાશ :
પરાવી દે અને અધિક હરખ વા અધિક ખેને વેરીએની પેઠે સમજી તારા મનમાં તલભાર પશુ સ્થાન ન આપ.
·
પછી હું માતા ! તુ જેમ ફરમાવે છે તેમ કરીશ ’ એમ કહેતી બધી દાસીએ પાત-પોતાના કામમાં લાગી ગઇ અને મનસુંદરી પણ પેાતાનુ કામ કરવા લાગી. જ્યારે પહેાર દિવસ ચડી ગયા અને દેવપૂજાને સમય થઈ ગયા ત્યારે મયણુમષાએ પેાતાની પુત્રી મદનસુંદરીને કહ્યું. હું પુત્રી ! હજી ભેજનના સમય ન થાય ત્યાં સુધીમાં એ તારા નાયકને તુ ગંગાને કાંઠે લઇ જઈ સ્નાન કરાવ, પ’પ્રદાન કરાવ, દેવપૂજા વગેરે કરાવ અને તેની ઇચ્છા પ્રમાણે અતિથિને દક્ષિણા અપાવ તથા આ બધું કરાવતી વેળાએ તું તેની ધસાયિકા થઇને તેની પાસે જ રહેજે, અને એ બધું જલ્દી જલ્દી કરાવજે. · હે માતા ! તુ જેમ આદેશ કરે છે તેમ જ કરીશ ' એમ કહીને પેલી મદનસુંદરી પેાતાને સ્થાને ગઇ અને ઢોંગ કરીને સૂતેલા પેલા વિજયદેવને જગાડ્યો. પછી તેણીએ તેને કહ્યું. હે દેવાનુપ્રિય ! સમય ઘણા જ થઈ ગયા છે. ગંગાસ્નાન, પિડપ્રદ્યાન અને અતિથિને દક્ષિણા આપવી વગેરે-એ બધાં દૈનિક નિત્ય કૃત્ય કરવા તૈયાર થા. પછી મરડવાના દેખાવ કરતા, ખાટાં ખાટાં બગાસાં ખાતે એ વિજયદેવ ઊઠ્યો, પેાતાના મુખ ઉપરને ભાવ ન કળાવા દઈ એ તેણીની સાથે ગંગાના કાંઠા ભણી ચાલ્યું. મનસુંદરી પણ કેટલાક દાસા અને દાસીઓને સાથે લઈ તથા પૂજાપાને સામાન, ફૂલ, નિવેદ, ચોખા વગેરેના પયિા સાથે રાખી તેની પાછળ પાછળ ચાલવા લાગી. એ રીતે બધા ગંગાને કાંઠે પહેોંચ્યા. વિજયદેવે સ્નાન કર્યું, એ કપડાં પહેર્યાં, દેવાની પૂજા કરી, મંત્રના જાપ કર્યાં અને સૂર્યને અર્ધ્ય આપ્યું.
આળસ
આ સમયે તેને મનસુંદરીએ કહ્યુંઃ પ્રિયતમ ! દ્રવ્ય વાપરવાના સંકેાચ ન રાખશે, પિડપ્રદાન કરા, વિજયદેવ એલ્યુાઃ એમ કરીશ, વેદ જાણનારા બ્રાહ્મણેાને ખેલાવી મગાવ. પિપ્રટ્ઠાન કર્યાં પછી તેમને દક્ષિણા આપું. ‘ ઠીક ’ એમ કહીને તેણીએ કુશળ એવા ચાર બ્રાહ્મણાને ખેલાવી દીધા. તે બ્રાહ્મણા પાસે તેણે પિંડદાન વગેરે કરાવ્યું. એ બધુ થઈ રહ્યા પછી હાથ જોડીને વિજ્યદેવે બ્રાહ્મણાને કહ્યું: હું બ્રાહ્મણેા ! મારી વાત સાંભળેા. મારા દુર્ભાગ્યને લીધે મને એક રત્ન સાંપડયું હતું. મને તે દુષ્ટ લક્ષણવાળું રત્ન મળવાથી મારું લાખોની સ ંખ્યાનું ધન નાશ પામ્યું, કુળનું નખાદ નીકળી ગયું. છતાં ય મને તે રત્ન ઉપર ખોટા આગ્રહ બંધાઈ જવાથી મે તેને તજ્યું જ નહીં, પરંતુ હમણાં મારાં કાક પુણ્યને લીધે તે રત્નને કૈાઇ ઉપાડી ગયું છે એથી જેના ઘરમાં તે રત્ન પહેાંચ્યું છે તેનું જ નખાદ જાય પણુ અમને કશું ય ન થાય એ રીતે તમે અહીં એ મારા સંકલ્પને માટે મંત્રના ઉચ્ચાર કરી અને તાળી પાડા જેથી મારા ઉપરની આકૃત ટળી જતાં
*
"Aho Shrutgyanam"
Page #56
--------------------------------------------------------------------------
________________
: કથાર–કેશ : રત્નનો ત્યાગ કરવા મદનસુદરીને માતાને આગ્રહ હું સુખપૂર્વક સુખે વ્યવહાર કરી શકું. અકાળે વજ પડે તે ભયાનક એ રત્નને વૃત્તાંત સાંભળીને મદસુંદરી કહેવા લાગીઃ હે બ્રાહ્મણે, આ મારી દાસીએ મારી માતા પાસે જઈને પાછી આવે એટલા સમય સુધી વાટ જુઓ ત્યાં સુધી તમે કશે સંકલ્પ ન કરાવશે. બ્રાહ્મણ બોલ્યા: ઠીક. પછી તેણીએ પોતાની માતાને રત્નની હકીકત કહેવા માટે અને રત્નને પાછું લાવવા માટે પિતાની દાસીઓને જલ્દી મોકલી દીધી. દાસીઓએ જઈને મયણમંજૂષાને બધી યથાસ્થિત હકીકત કહી સંભળાવી. તે સાંભળીને તે જલ્દી ઝંખવાણી પડી ગઈ અને “મરું તે ભલે મરી જાઉં પણ આ માણેકને તે નહીં જ છોડું” એ તેણીએ નિશ્ચય કર્યો. તેણીને આ ચક્કસ નિશ્ચય જાણને પેલી બધી દાસીઓ તે પાછી આવી ગઈ અને બનેલી બધી વાત મદનસુંદરીને કહી સંભળાવી. કેપ અને સંતાપને લીધે મેટું ઉદાસ થઈ જતાં હવે તે મદનસુંદરી પોતે જ પિતાની માતા પાસે જવા તૈયાર થઈ એ વખતે પેલે વિજયદેવ બેઃ હે પ્રિયે! આ ચાલુ ધર્મ-વિધિમાં છેલ્લે સંકલ્પ કરતાં શા માટે વિશ્વ નાંખે છે? હવે હું ઘણા લાંબા સમયે આવા કલ્યાણનો પ્રસંગ-મંગળનો સમય આવવાથી બચી ગયું છું. એ રીતે તે જેમ જેમ બોલવા લાગે તેમ તેમ એ, સ્વાભાવિક અવિવેકને લીધે વધારે ને વધારે મનમાં ગભરાવા લાગી અને તરત જ પિતાની માતા મયણમંજૂષા પાસે પિતે જાતે જ પહોંચી જઈ કહેવા લાગી. હે માતાજી! તમે મેં મેકલેલી દાસીઓના મુખેથી પેલા માણેકની હકીકત તો સાંભળી જ હશે છતાંય તે તેને જલ્દી પાછું કેમ આપી દેતી નથી?
જે કાર્ય આપણે સારું ભયાનક છે અને આપદાઓ પડતાં જ નહીં સહી શકાય એવું નીવડવાનું છે તેવા કાર્યમાં પણ આત્માને નાંખો એ શું તને યુક્ત લાગે છે? લક્ષ્મી, ઘરબાર, નોકરચાકર, પરિવાર, લુગડાંલત્તાં અને ઘરેણુગાઠાં એ બધું શરીરને માટે છે પરંતુ જેનાથી એ શરીરને જ નાશ થતા હોય એવા માણેકને બહાને આપણે ત્યાં આવેલા જમરાજને ઘરમાં રાખી મૂકવાથી શું ફાયદો છે ? માટે હે માતા ! આ તારે દુરાગ્રહ તજી દે. જે પદાર્થ સર્વરીતે સુંદર હોય છતાં જીવિતને વિનાશ કરનારે હોય તેને રાખવાથી શો લાભ? સેનાની છરી શું પેટ ઉપર ચલાવી શકાય ખરી? આ માણેકને નાશ થવાથી તે પેલો વિજયદેવ ખુશખુશ થઈ ગયો છે, તેનું મુખકમળ ખીલી જવાથી વિશેષ ચમકી રહ્યું છે તે હવે પોતે બચી ગયા છે, એમ સમજી પિતાની જાતને ઘણુંઘણું અભિનંદન આપે છે તે તું જેતી નથી ? એક કેડી પણ ખોવાઈ જાય વા નાશ પામી જાય તે માણસે ઉદાસ થઈ જાય છે, એવું આપણે લેતા નથી? ત્યારે આવા મોટા માણેક-રત્નનો નાશ થવા છતાં ય જે તે તો રોગને નાશ થયે એમ સમજે છે અને ખુશખુશ થઈ ગયું છે, એને માયલે ભેદ કેમ તારા કન્યામાં આવતો નથી? હવે વધારે કહેવાથી શું ? તું મને જીવતી જેવા ચાહતી હે તે હવે એ માણેકને છોડી જ દે. તારી
"Aho Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
વિજયદેવને રત્નપ્રાપ્તિ અને ઉપાયની સાર્થકતા
: કથાર -કાશ :
કૃપાથી આપણે ત્યાં શેની બેટ છે? શું ઓછું છે? આ રીતે તેણુએ પિતાની માને ઘણું ઘણું સમજાવી ત્યારે તેણીએ મહામુશીબતે એ માણેક પાછું આપ્યું.
પછી એ માણેકને લઈને મદનસુંદરી ઝટઝટ ગંગાને કાંઠે પહોંચી ગઈ અને વિજયદેવ એ માણેકને લેવા ઈચ્છતું ન હતું છતાં ય તેણીના વિશેષ આગ્રહથી જ તેણે તેને લઈ લીધું. પછી તે બ્રાહ્મણને દક્ષિણ ન મળવાથી તેઓ પણ ભેડા પડી ગયા અને પાછા ચાલ્યા ગયા. અહે! ભાગ્ય કેવું વિપરીત છે કે આ દુષ્ટ રત્ન માંડમાંડ બેવાઈ ગયું હતું તે વળી હવે ક્યાંયથી મારી પાસે પાછું આવ્યું છે માટે હવે તો અનર્થની પથારી જેવા
આ રત્નને ગંગાના કેઈ મેટા ધરામાં જ નાખી દઉં એમ કહેતે લુચ્ચાઈ કરીને તે વિજ્યદેવ ત્યાંથી નાશી ગયો. પછી તો નિરંતર પ્રયાણ કરતાં અને એ પાછા મળેલા માણેકને બરાબર સંતાડીને સાચવત વિજયદેવ પિતાને નગરે પહોંચ્યો. તેને મળીને પિતા રાજી થયા. ભાઈઓ પણ ખુશી થયા પછી પ્રસંગ મળતાં એ રત્નના લાભની હકીકત તેણે તેઓને કહી સંભળાવી. એ સાંભળી કુટુંબજનેએ તેની પ્રશંસા કરી. હવે પેલા માણેકના પ્રભાવને લીધે ઘરમાં ઘણી લક્ષ્મી થઈ અને તેથી એ ધનને સારા સારા વ્યવહાર અને દાન વગેરેના શુભ માર્ગમાં રોકવાથી એ વિજયદેવ આ લેકનાં અને પરલેકનાં એમ બને પ્રકારના સુખોનું ભાજન થશે.
એ પ્રમાણે આપત્કાળે ઉપાયને શોધી કાઢનારે જેમ આ લોકનાં કાર્યોને સાધી શકે છે તેમ પરલોકનાં કાર્યોને પણ સુખેથી સાધી શકે છે, માટે એવા ઉપાયધકને સવિશેષપણે શાસ્ત્રમાં ધર્મને અધિકારી કહી બતાવેલ છે. જેઓ એવા ઉપાયને શોધી શકતા નથી એવા દુબુદ્ધિ કે ઉત્તમ નિધાનની પેઠે ધર્મનું ગ્રહણ કરી શકતા નથી, ધર્મને પચાવી શકતા, નથી. વળી, માણસ ચકકસ ઉપાય ન જાણુ હોય તે તે કોઈ પ્રકારે તેવી પરિસ્થિતિમાં એક પાઈ પણ મેળવી શકતા નથી તો પછી એવા પૂર્વોક્ત ઉપાયને નહીં જાણનારો માણસ અનેક કલ્યાણને કરનારી, નિખિલ સુખને દેનારો એવી ધર્મસિદ્ધિને તો શી રીતે મેળવી જ શકે ? પાપી માણસો પાપકર્મ કરવા માટે જન્માંધની પેઠે એક પણ ઉપાયને કયાંય જોઈ શકતા જ નથી. સંસારના પ્રપંચમય કાર્યો ભારે દુઃખથી ભરેલાં છે માટે તેને સારુ ઉપાય શોધવો એ વિફળ પ્રયાસ કરવા જેવું છે ત્યારે પાપને દૂર કરનારા સુખને આપનારા, યશના ભંડાર જેવા સમ્યગ્ધર્મના વિધાન માટે યત્ન કર, ઉપાય શોધે એ જ સપુરુષને યત્ન ફળવાન છે. એ પ્રમાણે કાર્યના માર્ગને બરાબર વિચાર કરનાર, ધર્મમાં અધિક રીતે મનને પરેવનારે બુદ્ધિમાન માણસ પિતાની બધી કામનાઓને પામે છે અને ઉત્તમ સુખની સમૃદ્ધિનું ભોજન બને છે. એ પ્રમાણે શ્રી કારત્ન કેશમાં ઉપાયના વિચાર પ્રસંગે વિજયદેવનું
કથાનક સમાસ, (૨૪)
"Aho Shrutgyanam
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપશાંત ગુણ વિશે સુદત્તની કથા (૨૫)
છે જે પુરુષ પૂર્વે કહેલા બધા ગુણેથી યુક્ત હોવા ઉપરાંત ઉપશાંત ગુણથી
– યુક્ત હોય તે જ ધર્મને નિભાવ કરી શકે છે માટે હવે ઉપશાંતનું સ્વરૂપ કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય છે. એ કલા વિવિધ પ્રકારના અવર્ણવાદને પેદા કરે છે તથા સદ્ધર્મના ઉદ્યમને ઓળી નાખે છે. તે કષાયોના ઉદ્દગમ-ઊભરાતે જ રોકી રાખવાથી વા તેનો ઊભરે આવી જતાં પણ તેને નિષ્ફળ કરી નાખવાથી જેમના એ કષાયે ફુટપણે શમી જાય–શાંત થઈ જાય તેને અહીં ઉપશાંત કહેવામાં આવેલ છે. જ્યારે એ કષાને ઊભરે આવેલું હોય ત્યારે કરવામાં આવતાં બધા ય ધર્મક નિષ્ફળ નિવડે છે અને એમનાથી બીજું કંઈ આપણને કઈ આપે એવું ચડીયાતું નથી એમ શાસ્ત્રકારે કહે છે. ક્રોધને લીધે આપણું સ્વજનેમાં વિરોધ જાગે છે, કાંતિને નાશ થાય છે, ભારે ભયાનક સંકટ આવી પડે છે, અહંકાર સજ્ઞાનને ઘાતક છે અને ગુરુજનેમાં પણ અપમાન કરાવે છે, માયા-કપટ વાણીને વક્ર કરાવે છે અને ડગલે ને પગલે વિદ્મજનક છે, લેભ સ્વજનેને દ્રોહ કરાવે છે, મૂઢતા વધારે છે અને સુમતિને રોકી રાખે છે. એ એક એક કષાય પણ ભારે કઠેરતા પેદા કરે છે, ફ્લેશ ઊભું કરે છે અને સદવૃત્તિને ડાળી નાખે છે તો પછી જ્યારે એ ચારે કષાયે જ્યાં ભેગા થઈને રહેતા હોય ત્યાં કેમ કરીને કુશળ રહી શકે ? માટે એ ચારે કષાયને ઉપશમ જ અશેષ કલ્યાણોનું મૂળ છે એમ કહેવામાં આવે છે અને એમ છે માટે જ ભિક્ષુઓ મોક્ષનું સુખ મેળવવા માટે એ કષાને સમૂળગો નાશ થઈ જાય એવું ઈચ્છે છે. આ સંસારમાં અત્યાર સુધી જે જે તીખાં–તીવ્ર દુઃખો થઈ ગયાં છે. વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં હવે પછી થનારાં છે તે બધું ય આ કષાનું પરિણામ છે એમ જાણે. બાહુબલી મૂઢ બની ગયા, ભરત લાલચુ થઈ ગયે, સ્ત્રી પણ તીર્થકર થઈ શકી અને સુભૂમ કુગતિએ ગયે એ બધું આ કષાનું કરતુક છે એમ સમજે. જે પુરુષોએ કષાયરૂપ સાપના પ્રોઢ ઘટાટોપને સહન કરેલ છે તે જ પુરુષે ધન્ય છે અને તે જ પુરુષોએ જગતમાં જય પતાકા પ્રાપ્ત કરેલી છે. પ્રલય સમયના પવનની પેઠે એ કષાયે ભારે દુસહ છે અને એવા જોરદાર છે કે ઉપશમ શ્રેણી ઉપર સારી રીતે આરૂઢ થયેલા પુરુષને પણ રૂના પુંભડાની પેઠે ઉડાડી મૂકે છે. એ પ્રમાણે એ કષાની ભયંકરતાને પિતાની બુદ્ધિથી સમજવી જોઈએ વા બીજાના કહેવાથી જાણવી જોઈએ. એ રીતે જાણીને-સમજીને જે ઉપશાંત થશે તે સુદરની પેઠે સુખી થશે. એ સુદત્તનું કથાનક આ પ્રમાણે છે.
આખા ય અવરવિદેહને ભાવતી એવી સાવથી નામે નગરી છે. એ નગરી કણિકની
"Aho Shrutgyanam
Page #59
--------------------------------------------------------------------------
________________
એમે મિત્રને જણાવેલ ગૃહ-કલેશનું કારણ
પ્રતિમાની પેઠે પરવયારસાયારલેયાભિરામ છે અર્થાત કાણિકની પ્રતિમા પાપકારને લીધે સાર-સુંદર એવા ઉદાર લેયર્લેકપ્રકાશથી મનહર છે તેમ એ નગરી પરયકાર કરવામાં સારા ઉદાર લેય-કેના નિવાસને લીધે રમણીય છે, તથા રામદેવના શરીરની પેઠે એ નગરી સીયાસયસાહિયા છે અર્થાત્ જેમ રામચંદ્રનું શરીર સીતાના આશયને (સીયા આસય) સાધી આપનારું છે તેમ એ નગરી (સીયા+સય+ પસાહિયા) સેંકડો હળેથી પ્રસાધિત છે એ નગરીની સીમમાં સેંકડે હળ ચાલી રહ્યા છે. એ નગરીમાં બધા યે શત્રુઓને તાબે કરનાર જિતશત્રુ નામે રાજા છે. એ રાજાના પ્રચંડ બાહુબળરૂપ મંડપની એ નગરી છાયા સમાન છે. એ નગરીમાં વંશને નાશ કરે વા વાંસડાને ફાડવા એ અર્થને વંસવિલન શબ્દ વાંસડા વસડ લેકોને ઘેરે જ કેવળ વાંસડાને ફાડવાના અર્થમાં વપરાય છે પરંતુ તેને બીજો અર્થ એ નગરીમાં નથી. એ જ પ્રમાણે નાગરિકોનો નાશ કરે વા સૂંઠનું ચુરણ કરવું એ બે અર્થને નાગરચુર્ણ શબ્દ માત્ર વૈદ્યોની દુકાનમાં જ સૂંઠના ચૂરણ માટે વપરાય છે પરંતુ એને બીજો અર્થ એ નગરીમાં કયાંય નથી જણાતો. મારામારી કરવી વા દંડ કરવો એ અર્થને દંડુકમેવ શબ્દ એ નગરીમાં કેવળ જુગારખાના સિવાય ક્યાંય વપરાતું નથી. શાખાને પકડવી વા પક્ષને પકડે-પક્ષપાત કરે એવા બે અર્થને સાહાપરિગ્રહ શબ્દ એ નગરીમાં વૃક્ષોને અંગે જ વપરાય છે પરંતુ ક્યાંય
કેમાં પક્ષપાત માટે વપરાતું નથી. એવી એ નગરીમાં નિત્ય નિવાસ કરનારે વાસવદત્ત નામે શેઠ રહે છે. તેને લલિતા નામે સ્ત્રી છે. તેમને સુદત્ત નામે એક પુત્ર છે. એ પુત્ર સહજ ભાવે જ સ્વચ્છ સ્વભાવવાળો છે. એ બધાં પિોતપોતાની કુલપરંપરામાં ચાલી આવતી એવી અવિરુદ્ધ વૃત્તિએ રહી સમયને વીતાવે છે.
હવે એક વાર સુદત્ત પોતાની સાથે જ ધૂળમાં રમેલા એવા એમ નામના મિત્રને ઘરે કેઈ કામને લીધે ગયે. તેને એમે આસન આપ્યું અને એ એની ઉપર બેઠે. પછી તે બન્ને જણાએ સેગટાબાજી રમવી શરુ કરી. બરાબર બાજી ચગી ત્યાં ઘરમાંથી એકદમ મેટે કકળાટ ઉઠ્ય અને “આ શું થયું?” એમ કહેતે હાંફળાફાંફળે બનેલે ખેમ ઘર તરફ દોડ્યો. કુટુંબના લેકે એક બીજા મારામારી ઉપર આવી ગયેલા અને સાંબેલાના ઘાથી કેઈનાં માથાં ફૂટી જતાં તેમાંથી નીંગળતું લેહી શરીરે ખરડાયેલું હતું, એવું દ્રશ્ય એમના જેવામાં આવ્યું. આ જોઈને પરસ્પર લડતાં કુટુંબને એમે મહાકષ્ટ અટકાવ્યું. કુતૂહલને લીધે સુદત્તે એને પૂછ્યું: હે મિત્ર! આમ એકદમ અસમયે આવું ધાંધલ કેમ થયું? એમ બે શરમને લીધે એ કહી શકાય એવું પણ નથી. સુદત્ત બોલ્યો તો પણ આટલું બધું ધાંધલ થવામાં જરૂર કેઈ વિશેષ કારણ હોવું જોઇએ માટે મને એ વિશે થોડુંક તે જણાવ. એમ બે સાંભળ. મારી સ્ત્રીએ પણ લાવતાં લાવતાં ઘડે કેડી નાખે. એથી મારી માતાએ કુપિત થઈ તેને કેટલીક લપા મારી. પિતાની જ માને
"Aho Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
: કથારને-કાસ :
સાવથીમાં સર્વજ્ઞ ભગવંતનું આગમન
માર પડતો જોઈ મારી દીકરીને ભારે ગુસ્સો આવ્યો અને તેણીએ મારી માની ડોકમાં નવસરે હાર તોડી નાંખે. આ રીતે પિતાની માતાનું અપમાન થતું જોઈ મારી બહેનને ભારે દુઃખ થયું અને તેથી નિષ્ફર બનેલી મારી બેને મારી દીકરીને માથામાં સાંબેલું માયું. સાંબેલાના ઘાથી પિતાની દીકરીના માથામાંથી ઉછળતા લેહીને ધોધ વહેતે જોઈ મારી સ્ત્રીએ પણ તેની નણંદને (મારી બહેનને માથામાં સાંબેલું ફટકાર્યું. આ પ્રમાણે એક બીજા એક બીજા ઉપર ભયાનક ઘા કરી તમ્મર ખાઈ ગયા અને એ રીતે એ મારું કુટુંબ આવી દુઃખી દશાને પામ્યું. આ ભયાનક સંગ્રામ અમારે ત્યાં જ ને રોજ થાય છે અને એક બીજા પરસ્પર અબેલા પણ લે છે. આ જાતની કુંટુંબની વાત શરમને લીધે તારી પાસે શી રીતે કહી શકું?
સુદત્ત બેઃ અહો ભાગ્યની દશાને કે વિષમ પરિપાક છે! કર્મપરિણતિ પણ અહા ! કેવી પ્રતિકૂળ બની બેઠી છે કે જ્યાં વધારેમાં વધારે પ્રેમ રાખવાનું સ્થાન છે ત્યાં જ આ રીતને ભયાનક વૈરભાવ ચાલી રહ્યો છે. આમ થવાનું જરૂર ને જરૂર કોઈ કારણ તો હેવું જોઈએ. પછી તે ઘરની જમીનને દેષ હેય વા પૂજામાં ફેરફાર થવાને લીધે કઈ દેવતાને પ્રકેપ થયેલે હેય વા કેઈ ખરાબ ગ્રહો વિષમ સ્થાનમાં આવીને નડતર કરતા હોય. આ સાંભળીને પ્રેમ છેઃ જરૂર એમ જ કાંઈ હોવું જોઈએ, નહીં તે કુટુંબી જનેમાં આવી સાધારણ બાબતમાં પણ એકદમ આવાં બેશરમ વચને બલવાં અને આમ મારપીટ કરવી એ શી રીતે બને? શું કરું? હમણું પિતાના દિવ્ય જ્ઞાન દ્વારા સમસ્ત જીવલોકની પ્રવૃત્તિને પ્રત્યક્ષ કરી શકે એવો કઈ મહાત્મા સાક્ષાત જોયા નથી કે જેની આગળ જઈને “આવું બધું શા માટે થાય છે? એમ પૂછી જોવાય. સુદત્ત બે વાત ખરી છે, તે પણ એવા મહાત્માની શોધ માટે સાવધાન થવું જોઈએ.. સંભવ છે કે એ કઈ મહાત્મા શોધતાં શોધતાં જડી પણ જાય. એ રીતે ડેક સમય વિતાવીને સુદત્ત પોતાને ઘેર ગયે.
વળી કઈ બીજે સમયે તે સુદત્ત પિતાના મિત્ર ખેમની સાથે રાજમાર્ગ ઉપર ચાલતું હતું તે વખતે તેણે પરસ્પર વાતચિત કરતા કેટલાક લોકોને આ પ્રમાણે સાંભળ્યા.
એક કેઈ સર્વજ્ઞ તરીકે પંકાયેલે મહાપુરુષ નગરીની પાસેના જ સ્થાનમાં ધર્મને કહી સંભળાવે છે. એ પુરુષના અસાધારણ રૂપ અને લાવણ્ય કંદર્પનું પણ માન મુકાવે એવાં છે, પિતાના વિશેષ મહિમાને લીધે એ પુરુષ અશિવ-અમંગળ પ્રસંગે મરકી વગેરેથી થતાં ખળભળાટને દૂર કરી શકે એવો છે, ત્રણ જગત જેને જિલી શકયાં નથી એવા કામદેવને જિતી લેવાથી. એ મહાપુરુષે વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્માના પુરુષાર્થને પરાભવ પહોંચાડ્યો છે, જેની આગળ રંભા વગેરે અપ્સરાએ નાટક-નાચ વગેરે કરી જેની વિશેષ પૂજા કરે છે, એ એ છે. વળી જેની આસપાસ સેંકડે વિયેયંતિ ધજાવાળાં વિમળ મણિએને,
"Aho Shrutgyanam
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૭
નૃપતિએ કરેલ તીર્થંકર ભગવંતની સ્તુતિ
: થાન–કાશ :
6
સાનાના અને રૂપાને એમ ત્રણ ગઢ બનેલા છે અને તેની અંદર એ સુંદર સિંહાસન ઉપર બેઠેલા છે, તેા એનુ દન કરીને આપણે આત્માને પાવન કરીએ. માટે હવે બીજા બધા કામ તજી દઈને તેની પાસે જવાને તૈયાર થઈ જઈએ. ' આવુ કાઈ સમય નહીં સાંભળેલુ સાંભળીને વિસ્મય પામી આંખે! ફાડીને આ શુ છે ? ' એ જોતે અને મનમાં વિચિત્ર વિતર્ક કરતા તે હજુ ઊભેા છે એટલામાં આકાશમાંડળને ાભાવતી, ખીલેલા કમળવન જેવી ખીલેલી, ચારે દિશાઓને ભરી દેતી એવી દેવિવમાનાની હારા ને હારા ચારે કાર ફેલાઈ ગયેલી એના જોવામાં આવી, તેથી એના મનમાં એમ થયું કે ‘ ખરેખર આ મહાનુ ભાવ દેવાના સંધ પેાતાના પ્રભાવથી વિશ્નોને દૂર કરી તે ભગવંતના ચરણુ દર્શન માટે આ રીતે જતા હોય એમ લાગે છે માટે હું પણ મારી પેાતાની આંખને સફળ કરું.' એમ વિચારી તે સુદત્ત પોતાના મિત્રની સાથે જ્યાં ભગવંત છે તે તરફ જવા નીકળ્યેા.
હજુ તે તે બન્ને જણાં નગરીના દરવાજા પાસે જેમ તેમ કરીને પહેાંચ્યા એટલામાં તા માથે ધરેલા ધોળા છત્ર સાથે જયહસ્તી ઉપર ચડેલે રાન્ત પેાતાની સાથે રથા, ઘેાડાઓ, વાહના અને શિખિકા-પાલખી ઉપર બેઠેલા ઘણા મોટા રાજપરિવારને લઇને માને સાંકડા કરતા તે ભગવંતના ચરણુવંદન માટે ત્યાં જતા હતા એમ તેમના જોવામાં આવ્યું. એ ઉપરાંત કેટલાય શેઠો, સાર્થવાહા, ઇન્ચે અને લેાકાને પોતપોતાના વૈભવ પ્રમાણે સજ થઇને તે તરફ શ્રી જિત ભગવાનને વંદ્યન કરવા જતા જોયા. એ રીતે અનેક લેાકેા જતા હાવાથી મેટા વિશાળ રાજમાર્ગ પણ અત્યારે તો સાંકડા થઈ ગયા, એમાં ‘ હું પેલે જાઉં, પેલા જાઉં ' એ રીતે શ્વસતા અધા લેકે જેમ તેમ કરીને શ્રી જિન ભગવાનની પાસે પહેાંચ્યા. તે બધા લેાકેાએ પેાતપેાતાનાં વાહન, મ્યાનાએ વગેરે દૂરથી જ છોડી દીધાં, એમણે બધાએ વિધિ પ્રમાણે શ્રી જિન ભગવાનનાં ચરણામાં વંદન કર્યું અને પછી તે બધા ય નીચે બેસી ગયા. શ્રી જિન ભગવાનને જોતાં જ અતિશય ભક્તિને લીધે રાજાની આંખમાં આનંદના આંસુ આવી ગયાં, અને તે, તીથંકરને પ્રણામ કરીને ભક્તિભાવપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો :
હું સંસારરૂપી કમળને કરમાવી નાખવામાં હિમ જેવા ! માર-કામદેવને ધાણ કાઢનારા ! સાતને જ સાર માનનારા ! ક્રોધ, માન વગેરે અંતરંગ શત્રુઓના ટોળાને હણી નાંખનારા ! વિશ્વના પ્રભુ ! ધર્મવિધિના ઉત્પાદક ! એવા હે ઈશ ! તું મને ઝાલીને આ સસારના સાગરમાંથી બહાર કાઢ. હે નાથ ! આ જડ બુદ્ધિ લાકેાના આ કેવા ભ્રમ છે કે તેઓ, ભવના ભયને નહીં છંદનાર એવા ખીજા દેવની પાસે ભવભયને છેદવાની યાચના કરે છે. જે માશુસ તે જ જન્મથી જ કંગાલ હાય અને તેની પાસે ઇષ્ટ રત્નાના ખજાનાની વારંવાર માંગણી કરવામાં આવે તે એ શુ એવા ખજાનાને આપી શકે ખરા ? વળી હૈ ઈશ ! તું પોતે એક છે અને દુ:ખિયા માનવી તે ઘણા ય છે
"Aho Shrutgyanam"
Page #62
--------------------------------------------------------------------------
________________
: કથાર–કાશ :
પરમાત્માએ આપેલી સર્વગ્રાહ્ય દેશના
તેમ છતાં ય તે જુદાં જુદાં ફળની આશાવાળા બધાને દૂર રહેલા છે છતાં ય તું એક જ સાથે ફળ આપીને તેમની વાંછા પૂરી કરે છે એટલે ચિંતામણિ રત્ન કરતાં તારું ઔદાર્ય ચડી જાય એવું છે. હું અધીશ! બીજા બીજા મતવાળા લકે પિતાપિતાની પરં પરાથી ચાલ્યા આવતા પૂજય વંદનીય વર્ગને છોડીને અને સંસારમાં તને એકને જ દેવરૂપે સ્વીકારીને તારી પાસે જ આવ્યા છે તો એ સંસારમાં તારો અલોકિક સિંહનાદ જ કહેવાય. હે વિશ્વના પ્ર! જે કાર્ય મનથી પણ અસાધ્ય જણાય છે તેવાં અનેક કાને તું પ્રત્યક્ષપણે માને માટે સાધી આપે છે એથી એમ પણ કેમ ન અટકળ કરી શકાય કે તારામાં જ્યાં ઇદ્રિ પણ નથી પહોંચી શકતી એવાં સ્વર્ગ અને નિર્વાણુ વગેરેનાં અઢળક સુખોને પણ આપવાની શક્તિ છે ? હે દેવ ! જે પુરુષે તારા ચરણની સેવા કરીને જે પિતાના મનોરથને સાધી શકયા નથી તે મને રથને વિષ્ણુ, બ્રહ્મા વા મહાદેવ વગેરે દેવ શું તેમને આપી શકવા લેશ પણ સમર્થ છે ખરા? જ્યાં તીવ્રકાળરૂપ આગ ભડભડ બળ્યા કરે છે, રોગરૂપ યંકર સર્પો આમતેમ ફર્યા કરે છે અને જયાં યમરાજ રાક્ષસ છે એવા ભવરૂપી સંસારના સમશાનમાં હે અધીશ! જ્યાં સુધી હું રહું ત્યાં સુધી મારા મનમાં તારા નામના અક્ષરેનો જ મંત્ર કુર્યા કરે. એ પ્રમાણે શ્રી અરિહંત ભગવાનનાં મુખકમળ સામે જ પિતાના પલકારા વિનાનાં વિશાળ નેત્રરૂપ ભ્રમરે રાખીને, તેમની સ્તુતિ કરીને, કપાળમાં પોતાના હસ્તકમળનો કોશ કરીને એટલે હાથ જોડીને રાજા જમીન ઉપર બેસી ગયા.
દેવ, દાન, માણસ અને તિર્યંચ વગેરે બધાં ય પ્રાણીઓ સમજી શકે એવી એક સાધારણ ભાષા દ્વારા ધર્મના પ્રારંભક એવા જગદ્ગુરુએ ધર્મકથા કહેવાનો આરંભ કર્યો–અહીં રોજ ને રોજ ફરતાં એવા ભવયંત્રમાં પીલાતાં જંતુને તેમાંથી છોડાવી શકે એ એક ધર્મ જ છે માટે તેનું ઉચિત રીતે સંપાદન કરીને તેને સદા આચરે જોઈએ. રાજ દેવવંદન અને પૂજન કરવું ઉચિત છે અને ભવના કૂવામાં પડેલાઓને તે એ દેવવંદનાદિ ઉચિત ક્રિયાઓ જ ટેકારૂપ છે તથા સિદ્ધાંતને જાણનારા ઉત્તમ સુનિઓની પ્રતિક્ષણ સેવા કરવી એમ કર્યા વિના બધી ઉચિત ધર્મકરણી પણ નકામી જાણવી. પ્રમાદને તજી દે, દુઃશીલની સબત ન કરવી, પિતે જાતે પણ આળસુ હોય તે તે અધર્મના યોગને લીધે પિતાનું જ અહિત કરનાર બને છે. કઈ પ્રકારની આશા રાખ્યા વિના દાન કરવું અને તે દાન પણ શ્રદ્ધાથી, સત્કારથી અને ઉચિતતાથી યુક્ત હેવું જોઈએ. જે લેક તપ, શીલ અને ભાવના કરવામાં અસમર્થ છે તેમને માટે એ પ્રકારનું દાન જ ઉત્તમ માર્ગ છે. વિરતિ ધર્મને આચરો અને તે પ્રમાણે પ્રતિક્ષણ અનુસરણ કરવું. મનને વશ ન કરવામાં આવે તે તે, જે વસ્તુ નથી અને હવે પછી થવાની પણ નથી એવી એવી વસ્તુના પણ તરંગે કરે છે. વળી એકાગ્ર ચિત્ત રાખીને શાસ્ત્રના પરમાર્થોને
"Aho Shrutgyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
ભગવતે વૃદ્ધ પુરુષને જણાવેલ તેને પૂર્વભવ ઃ કથાન-કેશ: પણ વિચારવા જોઈએ. રાગ અને દ્વેષથી ડોળાઈ ગયેલા મનની શુદ્ધિ કરવા સારુ શાસ્ત્રચિંતન સિવાય બીજું કંઈ સારું સાધન નથી. એ પ્રમાણે મોહની ભયંકર આગથી ભડભડ બળતાં ભવ્યજીને અમૃતની વૃષ્ટિ સમાન લાગે તેવી શીતળ મનહર ધર્મદેશના ભગવાને પૂરી કરી. - હવે બરાબર એ જ વખતે દુખિયાનો નમૂને, વિવિધ રોગોથી પીડાયેલા રોગીઓની હદ સમાન, કુદર્શનની આરસી, દારિદ્રચ અને ઉપદ્રને નિવાસ એ અત્યંત અળખામણે એક ઘરડે માણસ પિશાચ જેવા પિતાના ચાર છોકરાઓ સાથે ત્યાં આવી પહોંચે. તેણે આદરપૂર્વક પ્રણામ કરીને વિનંતિ કરીઃ હે ભગવંત! તમારું દર્શન કામધેનુ, ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ ચઢિયાતું છે એમ સાંભળીને હું મારાં આ આકરાં દુઃખોને મટાડવા માટે આપને ડુંક પૂછવાની ઈચ્છા રાખું છું. ભગવાન બોલ્યા હે દેવાનુપ્રિય! તારે જે કહેવું હોય તે નિરાંતે વિસ્તારથી કહી બતાવ. પછી તે ઘરડે માણસ બે હું આ નગરીને જ રહેવાસી છું અને જન્મથી જ કંગાળ છું. કઈ પણ ભારે પુણ્યવાળા લેકે મારી સામે ન જુએ તે માટે જ જાણે મને વિધિએ ઘડ્યો લાગે છે. અહીં હું મહાકલેશથી મારા દિવસો વિતાવું છું. મને ચાર છોકરાં થયાં છે. એ ચારેનાં નામ આ પ્રમાણે છે-૧ ચંડ. ૨ પ્રચંડ. ૩ ચુડેલી છેકશી. ૪ મ. જાણે કે કલિકાલ કૃષ્ણની ભુજાઓ ન હોય એવાં એ ચારે છોકરાંઓએ આમતેમ તોફાન કરતાં મને એવાં એવાં દુખે આપ્યાં છે કે હવે મારે કઈ દુઃખ ભોગવવું રહ્યું જણાતું નથી અને એમણે મને
ક્યા આપદાના ખાડામાં પાડ્યો નથી ? વળી, પ્રથમ પુત્ર ભારે કજિયાળે છે અને બધા લોકોને ઉદ્દેશ કરે એવે છે. બીજે ભારે અભિમાની, પિતાની જ બડાઈ હાંકનારો, અન્યનું અપમાન કરનાર અને વિનય વગરને છે. ત્રીજી મારી છોકરી અનર્ગળ બોલનારી અને વચિત્તવાળી છે તથા ચોથે છોકરે તે બધા ય દેનું ઘર છે. આવાં છોકરાઓને લીધે હમણાં હમણાં હું ભારે સંતાપ પામું છું, તે તમે કહો કે મેં પૂર્વભવમાં એવાં શાં પાપ ક્ય છે કે જેને લીધે મારે આવું કઠેર દુઃખ સહવું પડે છે.
ભગવાને કહ્યું : હે દેવાનુપ્રિય! સાંભળઃ આજથી પૂર્વના સાતમા ભાવમાં કુમ્માપુર નામના નગરમાં ચરણેની બહુઝચાઓને જાણનારા બ્રાહ્મણની વચ્ચે તું દુર્ગ નામે બ્રાહ્મણ હતે. ત્યાં પણ તને આજે છે એ જ ચાર એકરાં હતાં. તે ચારેને એગ્ય કળાઓ શીખવાડીને કુશળ કર્યા. સમય જતાં ધનની આવક ઓછી થઈ ગઈ અને ખેતરમાં ધાન્ય પણ ન નીપજ્યું એથી તારું કુટુંબ દુઃખી થવા લાગ્યું ત્યારે તે એ ચારે પુત્રને બોલાવીને કહ્યું : અરે ! હવે આપણું શું થવા બેઠું છે? હવે આપણી આજીવિકા ઉપાય બધી બાજુએથી ચાલ્યો ગયો. છેકરાં બેલ્યા : હે પિતાજી! તમે નિરાંત રાખો, અમે એ રીતે કરશું કે જેથી આપણે નિભાવ કલેશ વિના જ થયા કરે. તું બોલ્યા : તમે કહ્યું તે યુક્ત જ છે.
"Aho Shrutgyanam
Page #64
--------------------------------------------------------------------------
________________
કથાર–કાશ :
વૃદ્ધ પુરુષના પુત્રોએ પ્રપંચથી કરેલ ધન-પ્રાપ્તિ
૫૦.
પછી તારો પહેલો પુત્ર બીજા ગામમાં રહેતા તારા કાકાને ત્યાં મેમાન થઈને ગયે. તેણે તેને ખવરાવ્યું અને આવવાનું કારણ પૂછયું તારે દીકરે બે : પિતાજીએ પિતાને બાકી રહેલો ભાગ માગવા મને અહીં તમારી પાસે મોકલ્યો છે. આ સાંભળીને તારે કાકે રેષે ભરાયે અને કઠોર વચને બલવા લાગે. આ સાંભળીને તારા દીકરાને પણ હાડેહાડ ક્રોધને ભડકે વ્યાપી ગયું અને તે પણ જેમ ફાવે તેમ બોલવા લાગ્યું. આ રીતે મટી હેહા મચી ગઈ અને તે બન્ને લડવા લાગ્યા. એવામાં કઈ પણ રીતે તારા છોકરાનું માથું ફૂટયું. માથામાં થયેલી ફૂટમાંથી લેહી નીકળતા તેનું આખું શરીર લેહી લેહી થઈ ગયું. અને એ જ રીતે તે “બ્રાહ્મણહત્યા થઈ, બ્રાહ્મણહત્યા થઈ એમ બેલતે રાજાની કચેરીએ જવા તૈયાર થયું. આ જોઈને તારે કાકે બહી ગયે અને તેણે તારા છોકરાને મહામુશ્કેલીથી પાછો વાળે. પછી પાંચ રૂપિયા આપ્યા અને તેની પાસે માફી માગીને વળાવ્યો. એટલે તારે છોકરો એ રકમ લઈ રાજી થઈ પિતાને ઘરે આવ્યો. આવીને તેણે તને બધી હકીકત કહી સંભળાવી, એ સાંભળીને તે પણ ખૂબ રાજી થયે અને તે તારા છોકરાના “હે બેટા! તે ઘણું જ સારું કામ કર્યું, તેં ઘણું જ સારું કર્યું' એમ કહીને ખૂબ વખાણ કર્યા. એ રીતે પ્રશંસા કરવાથી એ છેકરાને ક્રોધ પછી તે ઘણે જ વધી ગયું અને પછી તે તે જેની તેની પાસે ગમે તેમ બોલીને, પિતાનું પેટ ફાડવાની ધમકી આપીને અને એવી જ બીજી રીતે લોકોને બીવરાવી બીવરાવીને તેમની પાસેથી પૈસા કઢાવવા લાગે.
હવે તારો બીજે દીકરા પિતાની સાથે કઈ સહાયકને અને બીજી સામગ્રી લઈને કુશસ્થલપુર ભણી ગયે. ત્યાં ભૂલ નામને એક યોગાચાર્ય રહે, એ લેકમાં પૂજનીય હતું અને તથા પ્રકારની વિદ્યાઓના પ્રયોગ દ્વારા તે પિતાની આજીવિકા ચલાવતા હતે. તારા છોકરાએ એ ગાચાર્યને જો અને પોતે કપાળમાં ત્રિપુંડ્ર-મેટું લાંબુ
ડું તિલક-ખેંચી અને બીજો પણ આડંબરી વેષ બનાવી ભારે દમામ દેખાવ કરી એ ચુંગાચાર્યને કહ્યું અને દુષ્ટ ! બેશરમ ! દારૂડિયા ! મૂઢ ! તું કેણ છે? ધ્યાનનું સ્વરૂપ શું છે? ધ્યેયનું સ્વરૂપ શું છે? અથવા તારી કઈ પરંપરા છે? કેટલા પુછે છે? આ રીતે પૂછવાથી એ યોગાચાર્ય ડરી ગયે, ગભરાઈ ગયે અને તે, તારા છોકરાને પગે પડ્યો, તેને ભેજન કરાવ્યું અને એકાંતમાં બેલાવીને સોનું આપીને તે યોગાચાર્યો તારા છોકરાને કહ્યું. અહીં હું મંત્ર, તંત્ર વગેરે યુક્તિઓ કરીને આજીવિકા ચલાવું છું. એ માટે એ વિશે તમારે કશું ય કહેવું નહીં. એ રીતે તારા છોકરાએ એ ગાચાર્ય પાસેથી ધન મેળવ્યું અને પછી આવા-પિતાની પ્રશંસા કરવી વગેરે જેવા બેટા બેટા આડંબર દમામ દેખાવને ધન મેળવવાનું સાધન સમજવા લાગ્યું અને પછી જ્યાં ત્યાં એવા એવા મેટા ડોળ કરીને સર્વત્ર ફરવા લાગ્યા અને એથી એ થોડું ધન પણ કમાઈ શકો. એવી ખોટી રીતે
"Aho Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
પા
વૃદ્ધ પુરુષના પુત્રએ પ્રપથી કરેલ ધન-પ્રાપ્તિ
: થાન–કાશ :
ધન રળીને જ્યારે તે તારી પાસે આન્યા અને પાતે મોટા મોટા ડોળ કરીને આ ધન મેળવ્યું છે. એ અધી વાત તને કહેવા લાગ્યા ત્યારે તે તેની પણ ઘણી જ પ્રશંસા કરી તેથી તેના અહંભાવ ટાંચે પહેાંચ્યા અને તિગ ચલાવવાની વૃતિ વધતી જ ગઈ.
હવે તારા ત્રીજા છેકરાને ધન કમાવા માટે ીજા કાઈ ઉપાય નજરમાં ન આવ્યા તેથી તેણે ધાતુવાદી-કિમિયાગર બનવાના ઢાંગ કર્યાં. કિમિયાગરને વેશ લીધો અને કિમિયાગીરીને શીખી તે વડે મૂઢ લેાકેાને સેાનું અનાવી દેવાની લાલચમાં ફસાવવા લાગ્યે અને તે દ્વારા તે મૂઢ લેાકેા પાસેથી કેટલાક મા સેાનું મેળવી શકો. એમ કરતાં કરતાં જ્યાં ત્યાં ભમતા તે કપિલ્લપુર નામના નગરમાં આવ્યા અને ત્યાં તે એક હાટમાં જઈને બેઠા. ત્યાં તેણે ધન અને સેાનાથી ભરપૂર સમૃદ્ધિવાળા એક વાણિયા જોચેા. પછી તે તારા છોકરાએ સ્નેહ સાથે તે વાણિયાને પૂછ્યું: તમારું નામ શું? તે વાણિયા આલ્યાઃ ધનદેવ. તારા છેકરા પણ મનમાં કપટભાવ રાખીને ખેલ્યુંઃ મારું પશુ એ જ નામ છે તેથી બધી રીતે તું મારા ભાઈ જ છે, તને જોઈને પણ મારી આંખા કરે છે માટે તારા ઉપર કાંઇક ઉપકાર કરવાનું મારું મન થાય છે તે તુ ચાર માસા સાન્ મને સે ંપી દે એટલે મારી કિમિયાગીરીથી તેને ખમણું કરીને તને પાછુ આપું. પેલે વાણિયા ‘ઠીક' એમ એલ્યે અને તેણે તારા એ ધૂત પુત્રને ચાર માસા સેનુ આપ્યું. એથી તારા દીકરાએ તેને બમણુ કરીને પાછું આપ્યું, તેથી પેલા વાણિયાએ તેને આદરસત્કારથી ભાજન કરાવ્યું અને વળી પાછુ દસ માસા સેનું ખમણું કરવા માટે આપ્યું. તારા એ ઢોંગી દીકરાએ પણ તેમાં પેાતાની પાસેનું આગલું સાનુ ભેળવીને એ દસ માસાના વીસ માસા સોનું બનાવીને વળી પાછું આપ્યું, પછી તે પેલા વાણિયા લાભને લીધે આંધળા જ થઈ ગર્ચા અને તેને તારા પુત્ર ઉપર ખૂબ વિશ્વાસ બેસી ગયા. વળી પાછું પાંચસે' માસા સેનું લાવીને ખમણુ કરી આપવા માટે તે વાણિયાએ તારા કિમિયાગર પુત્રને ભારે આદર સાથે સાંપ્યું. પછી તારા પુત્ર આવ્યે હું ભાઇ! હમણાં મારે આ માટે ઔષધીએ શોધવા જવુ છે તેથી આ બધું સાનુ' તું તારે ઘરે જ રહેવા દે. વાણિયા ખેલ્યાઃ તારી પાસે રહેશે તે પણ શો વાંધો છે? પછી ‘ સારું” એમ કહીને તારા પુત્ર એ બધુ સેનુ લઈને રાત્રે જ નાસી જઈ તારી પાસે આવી ગયા. તે તેના આ લુચ્ચાઈના ધંધાના અતિશય વખાણ કર્યાં અને આ રીતે લેાકેાને ઠગી તંગીને ધન કમાવાના ધંધામાં તે જ તેને ઉત્તેજન આપી સ્થિર કર્યાં.
હવે તારા ચાથા પુત્રે ધન કમાવા માટે જૂદી જૂદી જાતના અનેક ઉપાયા કર્યાં. તે અતિશય લાભાવિષ્ટ હતા એથી ધન કમાવા દરિયાપાર ગયે. રાજાની ચાકરીમાં રહ્યો અને ખીજી પણ એવી એવી પ્રવૃત્તિએ કરીને તે થોડું ધણું ધન કમાયેા. પછી તેને મહાધનાઢ્ય એવા કોઇ ખાવા મળ્યેા. ધનના લેસને લઈને એ તારા દીકરા એના ચેલા થઈ ગયા.
"Aho Shrutgyanam"
Page #66
--------------------------------------------------------------------------
________________
-
=
* કેથારન-કેશ :
વૃદ્ધ પુરુષના પુત્રોની અંતે થયેલ દુર્દશા તેને વિશેષ વિય કરીને તેણે એ બાવાનું હૃદય રાજ કર્યું અને બાવાને એના તરફ વિશેષ વિશ્વાસ થયા. પછી તો કેટલાક દિવસે એમ વીત્યા પછી બાવાની બધી માલમત્તા લઈને મધરાતે તે ત્યાંથી ઝટઝટ ભાગતો તારી પાસે આવ્યો અને તેણે આ બધું ધન મેળવવાની પિતાની બધી રીત તને કહી સંભળાવી. મેં તેને આ બાબત ઉત્તેજન આપ્યું અને પછી તે લોભને વશ થઈને સ્વચ્છ ધ કરવા લાગે.
આ પ્રમાણે છે સ્થવિર ! કોધ, માન, માયા અને લેભથી ધનની કમાણ થતાં તારું મન વિશેષ રાજી થયું અને તેથી તેં તારા ચારે છેકરાને તે તે અનર્થકર કોધાદિકની પ્રવૃત્તિમાં ગમે તેમ કરીને સ્થાપિત કર્યા. તેથી એ છેકરાઓની રુચિ સ્વપ્ન પણ એ અહિતકર ક્રોધાદિકને તજી દેવાની ન થઈ એટલું જ નહીં ઉલટું તેઓ એ કોધાદિકની પ્રવૃત્તિમાં વિશેષ ઉદ્યત થયાં. કિપાક નામના વૃક્ષનું ફળ આરંભમાં મુખને મધુર લાગે છે અને તેનું પરિણામ ઘાતક નીવડે છે તેમ તેમણે કરેલા કષાયને વિપાક-પરિણામ અતિશય કડ હેવાથી તે કષાયે આ જન્મમાં પણ તેમનામાં સારી રીતે પરિણમ્યા અને પાછા તેઓ તારે ત્યાં જ આવ્યા. કેટલીક વાર દેવવશાત્ અકૃત્ય કરતાં પણ ગમે તેમ કરીને લક્ષ્મી મળી જાય છે, તે પણ તે લક્ષમી ઝેર ભેળવેલા ભેજનની પેઠે મરણનું જ કારણે થાય છે. બિલમાં હાથ નાંખતાં કેઈક વાર રતનની માળા મળી જાય છે તે પણ તે પ્રકારે હાથ નાંખતાં કેઈક વાર સર્ષ કરડી જાય છે અને મરવું પડે છે.
એ જ પ્રમાણે એ ક્રોધ, માન, માયા અને લેભમાં વિશેષ ખંચી ગયેલા હતા અને એ રીતે જ એઓ દૈવવશાત્ કેટલાક દિવસો સુધી ધન કમાતા રહેતા હતા પરંતુ પાછળથી જ્યારે નગરના મહાજનેએ અને કેટવાળ વગેરેએ તેમનું ખરું સ્વરૂપ જાણ્યું ત્યારે તેઓએ તેમનાં કાન, નાક, હાથ અને પગ કાપી નાંખ્યાં અને એ રીતે તેઓ ઘણું દુઃખ પામ્યા. પછી તો તેઓ દયાપાત્ર બની ગયા, રાંક બની ગયા અને વારંવાર ધિકકાર, તિરસ્કાર વગેરેને લીધે ભારે આઘાત પામ્યા. તેમના સ્વજને પણ તેમને વખોડવા લાગ્યા અને એ રીતે તેઓ દુખપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના મરણનું દુઃખ તને પણ ઘણું - લાગ્યું, તેના તીવ્ર આઘાતથી તારું હૃદય ફાટી ગયું. અને નગરના માણસેથી નિંદનીય બનેલે તું પણ છે સ્થવિર ! મરણ પામે. પછી તે નિંદનીય એવા માનવ ગતિનાં, નરકગતિનાં અને તિર્યંચગતિના લાખે બહુ વાર ભેગવીને તું પાછો આજ નગરમાં આ જન્મ પામ્યો અને તે તારાં ચારે છોકરા પણ જાણે કે તારી સાથે ભારે નેહની સાંકળથી બંધાયેલાં ન હોય એ રીતે આ પ્રમાણે તારા ભયાનક સંતાન તરીકે અહીં ઉત્પન્ન થયાં. જન્મ જન્મ તેમને કષાયેને ગાઢ અભ્યાસ થઈ ગયેલ હોવાથી તેઓ અહીં પણ એ જ પ્રવૃત્તિ કરે છે અને અનુચિત દુષ્કર્મથી નિર્માયેલી આવી વિડંબના તને પમાડે છે. વળી, એ જ કારણથી તારે પ્રથમ પુત્ર ભારે પૂરવૃત્તિને થશે છે, ક્રોધને
"Aho Shrutgyanam
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૩
વૃદ્ધ પુરુષે સ્વીકારેલ શ્રાવક ધર્મ
: કથારત્ન-કેશ : લીધે તેની આંખના ખૂણે હંમેશા લાલ જ રહે છે. નિર્દય અને ચંચલ બને તે પ્રાણિવધમાં પ્રવૃત્ત થયેલ છે. તારે બીજે દીકરે પહાડના સ્તંભની પેઠે અક્કડ હાઈ નમ્રતા વિનાને કઠેર બેલનાર, બીજાની નિંદા કરવામાં તત્પર, પિતાની જ શ્લાઘા કરનારે અને વિનયહીન નીવડેલ છે. તારે ત્રીજો પુત્ર કપટ કરવાના દોષને લીધે આ જન્મમાં સ્ત્રીભાવને પામે છે અને તે નાગણની પેઠે શરીરથી અને મનથી પણ વક્ર બનેલે દેખાય છે અને આ, તારી ચુડલી નામની કન્યાનો અવતાર પામેલ છે. આ તારો ચોથો પુત્ર પણ સતિષ વગરને છે, એથી જ એનું શરીર દુબળું છે અને લેભને લીધે તેને ક્યાંય પણ ચેન પડતું નથી તેથી જ તે આમતેમ રખડ્યા કરે છે. આ પ્રમાણે આ તારા ચારે સંતાને જાણે કે દેહધારી એવા સાક્ષાત ક્રોધ, માન, માયા અને લાભ જ ન હોય એવા જણાય છે. તે તને પિતાને, બીજાઓને અને પિતાની જાતને પણ દુઃખ દેનારા છે. જે પુરુષ નિર્મળ શીલ-સ્વભાવવાળે હોય તે પણ આ તારાં સંતાનની સેબતમાં આવતાં જ પોતાના નિર્મળ સ્વભાવને છોડી દે છે અને શું શું અકૃત્ય કરતું નથી? તે હે વૃદ્ધ પુરુષ! તેવા ક્રોધાદિકની તીવ્ર વૃત્તિવાળાં છોકરાંઓને લીધે અને તેમની એ વૃત્તિમાં તારી સમ્મતિ હોવાને લીધે તારા એ દુષ્કર્મને આ વિષાક આ જન્મમાં તારે સહન કરવાને છે. હવે તે માટે સંતાપ શા માટે કરે છે?
એ પ્રમાણે ત્રણ ભુવનમાં સૂર્ય સમાન એવા એ જિન ભગવાને એ સ્થવિરને એની પૂર્વભવની બધી હકીક્ત કહું. એ સાંભળ્યા પછી તે સ્થવિરને પિતાના પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું અને જે હકીકત સાંભળેલી હતી તે બધીય હવે પ્રત્યક્ષ અનુભવ્યા જેવી જણાઈ એથી એના મનમાં સંસારની વિરૂપતાનો વિચાર આવ્યા પછી તે, વ્રતે સ્વીકારવાને અસમર્થ હોવાથી સમ્યગુદર્શનને સ્વીકારવા સાથે શ્રાવકધર્મ ઉપર આવ્યો. તેનાં ચારે સંતાને તે અતિશય કષાયભાવવાળાં હેવાને લીધે વિવેક રહિત બનેલાં હતાં તેથી તેઓ એની એ જ સ્થિતિમાં રહ્યાં.
હવે આ વખતે પેલા સુદરે સામે રહેલા સ્થવિરના કુટુંબને બધે વૃત્તાંત સાંભ તેથી તેને પોતાના મિત્રના કુટુંબના માણસેનાં દે વિશે પણ વિચાર આવ્યા એટલે તે બ : હે મિત્ર ! તેં આ બાબત કાંઈ વિચાર કર્યો કે ? એમ બોલ્યા : મેં સામાન્યપણે થોડું વિચાર્યું છે પરંતુ વિશેષતઃ મને વિચાર આવ્યા નથી. ત્યારબાદ સુદત્તે બધા પરમાર્થ કહી સંભળાવ્યું. હે ભદ્ર! આ ઘરડા પુરુષની પેઠે તે પણ કષાયવાળી પ્રવૃત્તિઓમાં સમ્મતિ આપેલી હશે અને તેથી જ તે આવું કર્મ ઉપાર્યું હોવું જોઈએ જેને લીધે તારાં ઘરનાં લેકે પરસ્પર આ કજિયે કરે છે અને તેથી તારે પણ સંતાપ ભગવ પડે છે. એમ બેલ્થઃ હા, એમ હોવું જોઈએ, પરંતુ હવે ઘરનાં માણસેએ નીપજવેલાં આ ભયાનક કજિયાના ફાંસલામાંથી મારે છુટકારે શી રીતે થાય ? આ હકીક્ત જાણવા માટે
"Aho Shrutgyanam
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૪
: કથાન–કોશ : એમે ભગવંત પાસે રવીકારેલી ભાગવતી દીક્ષા આપણે આ ત્રણ જગતની આંખ જેવા પુરુષને પૂછવું જોઈએ જેથી તે જે પ્રમાણે કહે તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકાય. એમ વિચારીને તે બન્ને જણાએ પ્રણામ કરીને સ્વામીને પૂછયું: હે ભગવંત! હવે આવા પ્રકારના પાપરૂપ કષાના દુચક્રમાંથી છૂટકારે શી રીતે થઈ શકે? ભગવંત બોલ્યાઃ એ દુષ્ટ કક્ષાની વિરુદ્ધ અનુષ્ઠાન કરવાથી એમના પંજામાંથી છૂટકારો મેળવી શકાય પણ બીજી રીતે નહીં. તે અનુષ્કાને આ પ્રમાણે છે.
જ્યારે જ્યારે મનમાં ક્રોધને લેશ પણ સંચાર થાય ત્યારે ત્યારે એવો વિચાર કરે જોઈએ કે આ ક્રોધ મહાપાપરૂપ છે. આખા શરીરને સળગાવી નાખે એવો છે અને દુશમનાવટને ભાઈ છે અર્થાત્ વૈરને વધારનારે છે. આ પિતાને અને બીજા બધાને ઉદ્વેગ કરાવે એ છે, સુગતિ નગરીનાં બારણું બંધ કરવાને ભેગળ સમાન છે. જે લેકેએ આવા ક્રોધને દૂરથી જ તજી દીધા છે તે લોકો ધન્ય છે અને પુણ્યવંત છે. તે જ પ્રમાણે મનમાં અહંકારને ભાવ લેશ પણ ઊભું થાય ત્યારે અહંકારના સ્વરૂપની ભયંકરતાને વિચાર કર જોઈએ. અહંકારની વૃત્તિને લીધે આઘાત પામેલા, અક્કડ બનેલા લેકે પિતાના ગુરુને પણ નમતા નથી અને પૂજતા પણ નથી. અહંકાર શ્રતજ્ઞાન અને સદાચારને દવંસક છે, ત્રિવર્ગની સંપત્તિ ન પામવા દેવા સારુ કેતુગ્રહ જેવો છે. દુર્મતિ અને કજીયાનો એ મેટે ખીલે છે. હાય! હાય! એ અહંકાર મહામુશીબતે તજી શકાય એમ છે. એ જ રીતે જ્યારે મનમાં માયા-કપટને ભાવ ઊભે થતો દેખાય ત્યારે પણ એના સ્વરૂપ વિશે વિચારવું જોઈએ કે માયા મહાદુષ્ટ છે, લેકેના વિશ્વાસને નાશ કરનારી છે અને હલકાપણું પેદા કરનારી છે. માયાને-કપટમય આચાર-ડાહ્યા માણસે કવખોડે છે. નીચ લેક જ માયામાં પડ્યા રહે છે. જે લેકે સુગતિનો નાશ કરનારી આ માયાને તજી શક્યા છે તેઓ ધન્ય છે. લેભ વિશે પણ એને દુષ્ટ સ્વરૂપને વિચાર કરવો ઘટે. લેભાવિષ્ટ લોકોને ડગલે ને પગલે અનર્થે થયા કરે છે. ધન વગેરેને લાભ થતાં પણ સંતોષ થતો નથી અને ચેરી, રાજદંડ, આગ વગેરેને ભય તો ઊભે જ છે. વળી, ધન કમાવામાં, તેને સાચવવામાં અને તેને વધારવામાં શરીરને ભારે સંતાપ થાય છે. તેને ભેળવવામાં પણ દુઃખ જ છે. જેઓ ધનથી વિરામ પામેલા છે તેમને પરમ સુખ છે. આ રીતે કોઇ વગેરે કષાયથી જે જે વિરુદ્ધ સુપ્રવૃત્તિ છે તે બધાની વારંવાર ભાવના કરવી જોઈએ અને એવા અનુષ્ઠાને કરવા જોઈએ કે જ્યાં કદી પણ એ ક્રોધાદિકને આવવાને માર્ગ જ ન રહે. આ બધી હકીક્ત સાંભળીને પિતાના પરમ કલ્યાણની ચાહના કરતા ખેમે શ્રી જિનેશ્વરના ચરણે પાસે તીવ્ર શ્રદ્ધા સાથે દીક્ષાને સ્વીકારી. પિલા સુદત્ત પણ શ્રી જૈનધર્મને સ્વીકાર કર્યો અને તે, કષાથી વિરુદ્ધ પ્રકારની ભાવના કરતે કરતે પિતાને ઘરે ગયે. પછી તે, ઘરનાં ઉચિત કામકાજમાં પ્રવૃત્તિ કરવા લાગ્યું. હવે એક વાર તેના પિતાએ તેને ઠપકો આપતાં કહ્યું કેઅરે ! સુદત્ત! તું આપણા નોકરેને પણ કશું કહેતો નથી એટલે નેકરે તરફ
"Aho Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૫
સુદત્તના ધરે પડેલી ધાડ અને ચારાની નિષ્ફળતા
: કથાન-કાશ :
સાધુની પેઠે કદી પણ રાષવૃત્તિ બતાવતે નથી તેથી નાકા તારા તરફ માન નહીં રાખે અર્થાત્ નાકરેશ તારી હાંસી કરશે અને ઘરના માણસો પણ તારી અવગણના કરશે. શુ તે આ વાત નથી સાંભળી ?
હાથીએ ભદ્ર જાતિના હાય છે અને સુપ્રશાંત પ્રવ્રુત્તિવાળા હાય છે તેમને અજ્ઞાન લાકે તકલીફ આપ્યા કરે છે અને તેઓ ઘાસ ખાનારા જ રહે છે અર્થાત્ તેમને બીજે કોઇ ઉત્તમ પદાર્થ ખવરાવવામાં આવતા નથી. ત્યારે જે હાથી દુષ્ટ છે, કાઇને હણી નાંખે છે, ગમે તે કાંઈ તાડીફાડી નાખે છે અને સ્વચ્છંદે ચાલી જાય છે તેને જ પ્રધાન હાથી કહેવામાં આવે છે અને લેકે તેની જ પૂજા કરે છે; માટે હું બેટા ! પ્રશાંત વૃત્તિવાળા અને સુશીલ સ્વભાવવાળા થઈને આ સમયે રહેવા જેવું નથી. તને ખખર જ છે કે દરિયા પણ ખાલી પરપોટા જેવા તરંગાને પોતાના ઉપરના જ ભાગમાં બતાવે છે અને મણિરત્નાને તળિયે રાખી મૂકે છે.
આ સાંભળીને સુદત્ત ખેલ્યા: હે પિતાજી! ગમે તે થાય તે પણ હું કષાય ભાવ કરવાના નથી, કષાયાનું દુષ્ટ ફળ હું સમજું છું. એ કષાયાનું સ્વરૂપ અને તેનુ દુષ્ટ પિરણામ વગેરે સમજ્યા પછી આ તુચ્છ જીવનના નિભાવ કરવા માટે હું કાયયુક્ત અસમજસ આચરણુ કરવાના નથી. મને ખબર છે કે કષાયભાવને લીધે બીજા જન્મમાં પણ અમાપ ક્લેશ ખમવા પડે છે; તેથી પશુ હું કષાયા કરવાના નથી. પિતા ખેલ્યા તને રુચે તે પ્રમાણે કર.
એક વાર ત્યાં દુકાળ પડ્યો, લેાકેા દુઃખી દુઃખી થઈ ગયા. મરણ અવસ્થામાં આવી પડેલા સાધારણ લેકે ચારી કરવા લાગ્યા અને એવાં જ બીજા અનૈતિક કાર્યોંમાં પડવા લાગ્યા. એ વખતે જે લોકો ત્યાં ધનાઢ્ય હતા તે આ બધુ જોઈને ચાંકી ગયા અને પેાતાના બચાવ માટે સાવધાન થઈ ગયા. એથી એ લાકાને ક્યાંય ચારી કરવાને મકાન મળ્યા. એક વાર સુદત્તના ઘરના ચેકીદારા જેમ તેમ ઊંઘી ગયા હતા, ઘરના અધે! સામાન પણ આમતેમ વિખરાયેલા પડ્યો હતા, ઘરનાં બારણાં પણ મજબૂત રીતે અંધ નહીં કરવામાં આવેલાં, આ બધા ખરાબર લાગ જોઈને ચારા સુદત્તના ઘરમાં મેડા,
ધુ ચલી લીધું, માથા ઉપર ધનના માલના મોટાં મોટાં પોટલાં બાંધીને તે બધા ઘરમાંથી અહાર નીકળ્યા, એવામાં કાળે ચાકીદારા ત્યાં આવી પહેાંચ્યા અને તેમણે આક્રોશથી તેમને કહ્યુઃ અરે તમે કાણું છે ? આ પેટલાંમાં શું છે? આ સાંભળીને તે ચાર ગભરાઈ ગયા અને ધનમાલના પેટલાં ત્યાં જ પડતાં મૂકીને તે ત્યાંથી ભાગવા માંડ્યા. એવામાં માટી હૈાહા થઈ ગઈ અને સુદત્ત પશુ જાગ્યા. તેણે પેાતાનેા ધનમાલ વગેરે બધુ ઓળખી કાઢયુ' અને તે બધું તે ત્યાંથી ઉપાડી પેાતાના ઘરમાં લઇ આવ્યે. ચારેમાંના કેટલાકને તે તે જ સમચે ત્યાં ને ત્યાં જ મારી નાંખવામાં આવ્યા અને બીજા કેટલાકને
"Aho Shrutgyanam"
Page #70
--------------------------------------------------------------------------
________________
: કથાર–કેશ :
સુદત્તની પ્રશમભાવે સંબંધી આત્મવિચારણા
પ૬
બાંધીને કેટવાળાએ બંદીખાનામાં નાખ્યા. ધનની જરા પણ હાણ ન થઈ એથી લેકેએ સુદત્તની વિશેષ પ્રશંસા કરી. “ક્ષમાપ્રધાન જૈન ધર્મનું કેવું માહાસ્ય છે” એમ સમજી લેકે વિશેષ રીતે ધર્મકાર્યોમાં ઉદ્યમવંત થયા.
સમય જતાં પિતાના કુટુંબનાં બધાં ય કામકાજ નાના ભાઈને ભળાવીને સુદત્તે દીક્ષા લીધી. સૂત્ર અને તેના પરમાર્થને સમજી લીધા. પછી તે વિહાર કરતા કરતવિચરતે કલંચુબા નામના નાના ગામમાં આવી પહોંચ્યા. ત્યાં એક વાર તે, ગામ બહાર કાઉસગ્ગ ધ્યાનમાં ઊભે રહ્યો હતો એવામાં પેલા ચેરેમાંથી જે ચેર નાસી છૂટ્યા હતા તેમના જેવામાં આવ્યું અને તેમણે તેને ઓળખી કાઢ્યો. પછી એમના મનમાં એમ થયું કે તે વખતે આપણને જે અનર્થ થયે, આપણામાંના કેટલાકને ત્યાં ને ત્યાં જ ઠાર કર્યા અને કેટલાક આપણે નાશી આવ્યા એ બધી આફતનું કારણ આ જ માણસ છે. એવી જાતની શંકાને લીધે તેઓએ આ સુદત્તને અનેક પ્રકારે હેરાન કરવા માંડ્યો. એથી એ અચાનક આવી પડેલી આફતને સારી રીતે સહન કરતે તે વિચારવા લાગે
શ્રી જિન ભગવાનનાં વચનનું રહસ્ય પ્રશમપ્રધાન છે. એમ સમજીને હે જીવ! આ તકલીફ આપતા-માર મારતા અજ્ઞાન લેકે તરફ ષ ન કરીશ. શ્રી આર્ય સકંદ મુનિવરોએ પિતાના શરીરને યંત્રમાં પીલાતું જોયું છતાં એવું ન સહી શકાય એવું ય મહાકષ્ટ સારી રીતે સહન કર્યું હતું તે આ માર તો એની પાસે શી વિસાતમાં છે? સવનુભૂતિ વગેરે શ્રમણ સિંહાએ કષાને જીતી લઈ ગોશાલકે તેમના ઉપર નાખેલી તેલેશ્યાની આગથી જે બળતરા તેમને થઈ અને એ બળતરાને લીધે બળી ગયેલા તેમને જે તીવ્ર દુઃખ થયું તે પણ તેમણે સહ્યું હતું. ખૂદ અરિહંત ભગવંતને પણ પૂર્વભવમાં કરેલાં દુષ્કૃતના વિપાકોને સહવા પડે છે તો હે જીવ! તું શા માટે નબળાઈને ધારણ કરે છે? એ પ્રમાણે વિચાર કરતાં નિર્મળ સ્વભાવનાં પવિત્ર પાણીથી તેના બધાં પાપમળે છેવાઈ ગયાં અને તે મહાત્મા કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા, આ રીતે ઉપશાંત લેકે આ જન્મમાં અને પરજન્મમાં અતુલ સુખ પામે છે, એમ વિચાર કરતો એ કે હાય - કે જે અકષાયભાવમાં પિતાને સ્થિર ન કરે? જ્યાં સુધી પ્રાણીનું મન કોધ, માન, માયા અને લેભને વશ થઈ મલિન થતું નથી ત્યાં સુધી જ બધા ગુણે બરાબર. રહે છે, ત્યાં સુધી જ મતિ કામ કરે છે અને ત્યાં સુધી જ જગતમાં યશ વધે છે. તથા ત્યાં સુધી જ લેકે તેને દેવ અને ગુરુની પેઠે પૂજે છે. પરંતુ જ્યારે પ્રાણી કષાયોને વશ થઈ મલિનતા પામે છે ત્યારે તે તે એક તણખલા કરતાં ય વધુ હલકે બની જાય છે. આ વિષે હવે વધારે કહેવાથી શું? પરંતુ જે લેકે ઉપશમ વગરના છે તેમના બધાં ધર્મકર્મ નકામાં છે માટે સર્વ પ્રકારે કષા ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. વળી –
જેમ કે ઈ પુરુષ, રસકૂપિકામાંથી કોટી પ્રવેધક રસને ટીપે ટીપે ખીજડાના ઝાડનાં
"Aho Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
કષાયરહિતને જ મુક્તિપ્રાપ્તિ
: કથારન–કેશ : પાંદડાનાં પડિયાએવડે લાંબા સમય સુધી ભેગું કરતાં કરતાં પોતાની બુદ્ધિને અવ્યગ્ર રાખે અને પોતાના શરીરને થાક પણ ન ખાવા છે, એ રીતે ભરતાં ભરતાં તે, એક મોટું ન ભરી શકાય એવું પણ કામ એ રસથી ભરી ઘે, પણ પછી કઈ પણ રીતે કઈ પણ પ્રકારના કુવિકલ્પ ઉઠતાં એ રસને તે, સરગવાનાં પાંદડાના પડિયાઓ વડે જલદી ફેંકી દે. તે જ પ્રમાણે કવાને લીધે ડોળાયેલે પુરુષ અબજો વર્ષ સુધી પણ આચરેલા સુકૃતને એક જ ક્ષણમાં હણી નાખે છે-હારી બેસે છે. વળી, જે પ્રકારે કષાયેલા રંગવાળા કપડા ઉપર બીજે રંગ બેસે છે, તેલ ચોળેલા શરીર ઉપર ધૂળ ચુંટે છે, ચકખા આરિસા ઉપર ગમે તેવું પણ પ્રતિબિંબ પડે છે, તે જ પ્રકારે કષાયવાળા પ્રાણીને પાપને લેપ લાગે છે. જે પુરુષ ભલે સંસારવાસમાં વસતે હોય છતાં ય સર્વનાશી પ્રબળ કષાયની આગની તીવ્ર જવાળાના સંતાપને લીધે જેની શાંતિ લેશ પણ ખસતી નથી અને જે સુનિવૃત્ત છે તે પુરુષ મુક્તિનાં સુખને પામે એમાં કશું ય આશ્ચર્ય નથી.
શ્રી કલારત્નકેશમાં ઉપશાંતના ઉદાહરણ પ્રસંગે સુદત્તનું કથાનક સમાપ્ત (૨૫).
"Aho Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
દક્ષત્વ વિશે સુરશેખર રાજપુત્રનું કથાનક ( ૨૬)
છા
દક્ષ પુરુષો હાય છે તે જ શિક્ષાઓને શિખામણેાને ચેાગ્ય હેાય છે, ગુણાનું ભાજન હાય છે અને મેાક્ષ પણ તેઓ જ મેળવી શકે છે; માટે હવે દક્ષનુ સ્વરૂપ કહેવાય છે. ગમે તે કામ કરવામાં, શિલ્પ રચવામાં તથા વેપાર, વણુજ વગેરેની પ્રવૃત્તિઓમાં અને દેશકાળ પ્રમાણે ચાલતી તમામ પ્રવૃત્તિએમાં જે વગર વિલંબે પ્રવૃત્તિ કરે અને પેાતાનું કાર્ય સાધે તેને અહીં દક્ષ સમજવાના છે અથવા જે અનેક ક્રિયાએ કરી કરીને સિદ્ધહસ્ત અનેલે છે તેને દક્ષ સમજવા, અથવા મૂખને ઈંગિત આકાર, અમુક પ્રકારના શારીરિક સંકેતે વા અમુક પ્રકારના નિશાના વગેરેવર્ડ ખીજાના ચિત્તના ભાવને જાણી શકે તેને પણ દક્ષ કહેવામાં આવે છે. જે લેાકેા બહુ શાસ્ત્રાને ભણાવનારા હાય, બીજી કળાઓમાં ચતુર પણ હોય છતાં તેઓ ક્ષ ન હોય તે લેાકેામાં નિંદાપાત્ર બને છે. જે પુરુષ શાસ્ત્રના પરમા સમજવામાં અનિપુણુ હાય, જ્ઞાનવાળા હાય અને હીણી પ્રકૃતિવાળા પણુ હાય છતાં ય જો તે દક્ષતાના ગુણુથી પરિપૂર્ણ હેય તા રાજસભામાં પણ તેનુ પૂજન થાય છે. એમ છે માટે જ જેમના જાતિ, કુલ વગેરે ઉત્તમ છે છતાં ય જો તે જડબુદ્ધિ હેાય એટલે ગમે તે કાળે ગમે તે ઉચિત ધર્યું પ્રવૃત્તિને વગર વિલંબે સમજી શકતા ન હેાય અને એવી ધમ્ય પરિસ્થિતિ પ્રમાણે તુરત જ ધબેસતું વર્તન ન કરી શકતા હાય તેમને દીક્ષા આપવાના પણુ શાસ્ત્રમાં તદ્ન નિષેધ છે. જે લેાકેા પડિલેહણા વગેરે ક્રિયાને ભલે જાણતા હાય છતાં ય એવા જાણકાર ધર્માર્થી લેાકેા સ્થલતર ક્રિયામાં ખૂંચેલા હૈાવાથી દક્ષતા વિના તે પણ ક્રિયાને સારી રીતે આચરી શકતા નથી માટે આ વાત ખરી છે કે સુરોખર નામના પરદેશવાસી રાજપુત્રે પણ પેાતાની જ દક્ષતાથી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી હતી, તેમ દક્ષપુરુષો સાક્ષાત્ રીતે આ લેાકમાં જ ઉત્તમ શ્રીને પામે છે. એ સુરશેખરની વાત આ પ્રમાણે છે—
આ ભારતવર્ષમાં કુશાવર્ત નામના દેશમાં રાયપુર નામે એક નગર છે. એ નગરમાં નિત્ય નિત્ય નાટકો ચાલતા હેાવાથી અને નાચ-તમાશા થતા હેાવાથી ત્યાં બહારથી આવેલા પ્રવાસી પથિકાને અત્યંત સ ંતોષ થાય છે. વળી એ નગરમાં સમગ્ર દેશે કરતાં વિશેષ સમૃદ્ધિના સમુદાયને પામેલા એવા અનેક ઉત્તમ પુરુષો વિરાજમાન છે. એ નગરમાં હરિષણુ નામે એક રાજા છે. તે રાજા પેાતાના પુણ્ય અને પ્રતાપ વગેરે ગુણાને લીધે એ નગરની રક્ષા કરે છે, તથા અધા સીમાડાના રાજાએ જ્યારે તેને પ્રણામ કરે છે ત્યારે તેમના મુકુટો ઉપર રહેલા મણુિએમાંથી ઝગારા મારતાં કિરણાના પાણીવડે એ રાજાનું પગ મૂકવાનું પાદપીઠ ધાવાઈ જાય છે એવા એ પ્રતાપી છે. વળી એ રાજાએ પોતાના અસાધારણ સાહસો દ્વારા ઇંદ્રને રાજી
"Aho Shrutgyanam"
Page #73
--------------------------------------------------------------------------
________________
હરિષણ રાજવીની પુત્ર-પરીક્ષાની ઈચ્છા
: કથારને કેશ : કરે છે. એ રાજાને અંતઃપુરની બીજી બધી રાણીઓ કરતાં ચડિયાતી તિલકસમાન વિજય વતી નામે મહારાણી છે તથા તેમને કળાઓના કૌશલ્યમાં એક બીજાથી ઉત્તરોત્તર ચડિયાતા ચાર પુત્ર છે. ૧ જયદેવ, ૨ દેવધર, ૩ ધરણિધર, ૪ સુરશેખર. અને સુમતિ તથા વામદેવ વગેરે મંત્રીઓ છે. તે મંત્રીઓ ઉપર પિતાના રાજ્યની ચિંતાને બધો ભાર નાખી એ રાજા ત્રણ વર્ગની સાધનાથી સંપન્ન થતું પરમ સુખ અનુભવે છે.
એકવાર સુખપૂર્વક સૂતેલા એ રાજાને રાતના પાછલા પહેરે એ વિચાર થયે કેઆટલા લાંબા સમય સુધી મેં અવિકલપણે હાથમાં પહેરેલા કડાની પેઠે જ અનાયાસે આ મારા રાજ્યને સાચવી રાખેલ છે, મારે હિમ અને મેતીના હાર જે નિર્મળ ઉજજ્વળ યશ ચારે દિશાઓની કે જેમાં પ્રતિષ્ઠિત છે. બીજા બીજા રાજાઓએ ફૂલની માળાની પિઠે મારી આજ્ઞાને પોતાના માથા ઉપર નિઃશંકપણે ધારી રાખેલ છે. મારા પિતાના વૈભવ પ્રમાણે મેં નિરંતર મારી પાસે આવતા દીન અનાથ લેકેને ધનદાન આપેલું છે, મારા પૂર્વપુરુષોની મર્યાદાને મેં અંશમાત્ર પણ ભંગ કર્યો નથી અને વધારે પડતો દંડ વા કર વધારીને મેં પ્રજાને પણ થોડું ય કઈ આપેલ નથી. હવે પછી તે મારું શરીર ઘર્ષણને લીધે અશક્ત થઈ જવાનું છે અને મારા આજ્ઞા, ઐશ્વર્ય વગેરેથી ચાલતાં રાજ્યનાં કામકાજે પણ મંદ પડી જવાનાં છે ત્યારે આ મારા રાજકુમારે શું કરશે ? અથવા શી રીતે પિતાના પૂર્વ વડિલ જનની મર્યાદાને અનુસરશે? વા આ રાજકુમારીમાં સૌથી વધારે ચડિયાતે કળાકુશળ કયે રાજકુમાર છે? આ બધી હકીકત મૂળમાંથી જ સારી રીતે જાણવામાં આવે તો પછી એમાંથી વિશેષ પ્રકારે ઉત્તમ તરીકે તરી આવતા પુરુષને આ રાજ્યને ભાર થી હું નિશ્ચિત થાઉં અને આ લોક તથા પરલેક સફળ થાય તેવી રીતે જીવિતને વીતાવીને મારું ઈષ્ટ સિદ્ધ શા માટે ન કરું ? અથવા તેવી રીતે જીવિતને વિતાવવાથી મારું કર્યું ઈષ્ટ સિદ્ધ ન થઈ શકે? આમ વિચારીને પછી સવાર પડતાં પિતાના મંત્રીઓ સાથે એ બાબત વાત કરવાનું અને તેમ કરી કુમારની પરીક્ષાને વિચાર કરવાનું મનમાં નક્કી કર્યું. એટલામાં સવારમાં વાગનારાં મંગળ વાજ, ઉત્તમ ઢોલ અને ઝાલરના ઝંકારથી મિત્ર એવી ભેરીને લંકાર તેના સાંભળવામાં આવ્યું. - પછી તે કમે સવાર પડી ગયું, સૂર્ય ઊગી ગયે. રાજા પિતાના બધાં સવારનાં કાર્યોથી પરવારી સભામંડપમાં આવીને બેઠે. પિતાપિતાને ઉચિત આસને મંત્રીઓ અને સામત પણ આવી બેઠા. પછી રાજ્યના કામકાજની વાત છેડી જ વારમાં આટોપી લઈ રાજાએ અમલદાને વિદાય કરી દીધા. કેટલાક ખાસ ખાસ પ્રધાનોને સાથે રાખી રાજા એકાંતમાં ગયા અને
ત્યાં તેમની સાથે પિતાને જે વિચાર રાત્રે થયેલો તે બાબતે વાત કરી વિચાર કરવા લાગે. પછી પિતા પોતાની નિર્મળ બુદ્ધિથી કર્તવ્યના વિભાગને સમજનારા તે મંત્રીઓએ રાજાને કહ્યું હે દેવ! તમારી વાત યુક્ત છે અને તે પ્રમાણે તમે જરૂર કરે. પછી તે કુમારને બોલાવ્યા
"Aho Shrutgyanam
Page #74
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કેશ :
સુરશેખર રાજપુત્રની પ્રવીણતા અને કહ્યું કે-હે પુત્ર! તમે અત્યાર સુધી ક્રળાઓને શીખી તેમાં જે ચાતુર્ય પ્રાપ્ત કર્યું છે તે બતાવે. “જેવી પિતાજીની આજ્ઞા” એમ કહીને જયદેવ વગેરે રાજકુમારેએ પિત. પિતાનું કળાકૌશલ્ય બતાવવા માંડયું. તેમણે પિતાનું ચિત્રકળાનું ચાતુર્ય, પત્રઘની કળાનું ચાતુર્ય અને યુદ્ધ વગેરે બીજી બીજી કળાઓનું ચાતુર્ય બતાવ્યું.
એ રાજકુમારે એક જ સમયે ભણેલા છે, એક જ અધ્યાપકે તેમને વિદ્યાઓ આપેલી છે, સરખી રીતે શાસ્ત્રના પરમાર્થને વા અસ્ત્ર શસ્ત્રોને વાપરવાની કળાઓને તેઓ શીખેલા છે અને એ શીખવા માટે તેઓએ વારંવાર એક સરખે શ્રમ પણ કરે છે અને તેઓ બધા પિતાની શક્તિથી પત્રછેદ્યા વગેરે કળાઓને બતાવી રહ્યા છે છતાં તે રાજપુત્રોમાં એક માત્ર સુરશેખર રાજકુમારનું દક્ષપણું બધા ય કરતાં ચડિયાતું અને અસાધારણ દેખાય છે. તે બધા કુમારે ભેગા થઈને ચિત્રલેખન વગેરે જેટલું કામ કરે છે તેટલું જ કામ એકલે સુરશેખર રાજકુમાર કરે છે.
હવે સુરશેખર તરફ તેની અસાધારણ ચતુરતાને લીધે સવિશેષપણે આકષાયેલા મંત્રીઓએ નેહપૂર્ણ નજરે જોયું. રાજાના મનમાં પણ પરમ આનંદ ઊછળી આવ્યો છતાં તેને બહાર જણાવા ન દઈ અને મુખના ભાવ છુપા રાખી તેણે કઈ બીજું બહાનું કાઢી સુરશેખર તરફ જરાક જોઈ લીધું. વિશેષ આદર સાથે જયદેવ વગેરે બધા કુમારેની પ્રશંસા કરી અને સુરશેખરને કશું જ ન કહ્યું તેથી તે મનમાં જે ઠે પડી ગયું અને તેને ડોક રોષ પણ આવી ગયે. કુમારને પાનનાં બીડાં દેવરાવ્યાં અને પછી તેઓ જેમ આવ્યા હતા તેમ પાછા પિતાને સ્થાને ચાલ્યા ગયા. પછી મંત્રીઓ બેલ્યા: હે દેવ બીજા બધા કુમારે કરતાં ચતુરાઈમાં આ સુરશેખર ઘણે જ ચડિયાતા છે. રાજા બે ખરી વાત છે. હવે ફક્ત આજે ધનુર્વેદમાં તેની ચતુરાઈ પારખવાની છે. મંત્રીઓએ એ વાત સ્વીકારી. કેઈ બીજે દિવસે બધા કુમારેને ફરી વાર બોલાવ્યા અને કહ્યું કે–અરે ! આજે તે તમે તમારા પિતપતાના ધનુષબાણની ચતુરાઈ બતાવે. “ઠીક” એમ કહીને એ બધા રાજકુમારે રાજાને હુકમ માથે ચડાવી ધનુષ ઉપર બાણ ચડાવવા વગેરેની પ્રવૃત્તિમાં લાગી ગયા. વિશેષ તો એ હતું કે—લક્ષ્ય વધવા ધનુષને સજજ કરીને તૈયાર થયેલા બીજા બધા રાજકુમારે મજબૂત હાથે ધનુષના તડતડાટ કરતાં છેડા ઉપર હજુ સુધી દરે ચડાવી શક્યા નથી ત્યારે એટલી જ વારમાં કુમાર સુરશેખરે ધનુષને ગોળ વાળી, અનુસંધાન કરી બરાબર મજબૂત રીતે ખેંચી ધનુષ્ય યંત્રમાંથી છોડેલું બાણ વીંધવાના લક્ષ્ય સુધી પહોંચી પણ ગયું. બીજા રાજકુંવરે ધનુષ્યમાંથી એક એક બાણને જેટલી વારમાં ફેંકી શકે છે તેટલી જ વારમાં જેમ ખુશી થયેલે પુરુષ સરધરણિ–વરધારણિ અનેક જાતનાં ખિલખિલાટ કરે તેમ આ સુરશેખરકુમાર સરધારણિ-શરરણિ બાણોની હારની હાર છોડી શકે છે. બીજા બધા રાજકુંવરે જેટલી વારમાં એક એક લક્ષ્યને પણ વીંધી શકતા નથી, તેટલી વારમાં
"Aho Shrutgyanam
Page #75
--------------------------------------------------------------------------
________________
સુરશેખર કુમારનું પરદેશ ગમન
: કથારત્ન-કેશ : સુરખરકુમાર સાત આઠ લક્ષ્યને વીંધી નાખે છે. આ રીતે બીજા બધા રાજકુંવરે કરતાં ય ધનુષબાણ ચઢાવવામાં અને વેગથી લક્ષ્યવેધ કરવામાં તથા બીજા હથિયારે વાપરવામાં પણ સુરશેખર કુંવરની વિશેષ ચડિયાતી ચતુરાઈ જોઈ રાજાના મનમાં વિશેષ સંતોષ થયો. સુરશેખરકુમારની ચતુરાઈ જોઈને રાજા સવિશેષ આનંદ પામે હતો છતાં ય વિદ્મના ભયને લીધે હરિણરાજાએ બધા કુંવરોની સામે તેને જરા ય વખાણ ન કર્યા. મહાપુરુષનું વલણ કળી શકાય એવું હોતું નથી. મહાપુરુષે જ્યાં રાજી થવાનું હોય છે ત્યાં રોષ બતાવે છે અને જ્યાં જ્યાં શેષ બતાવવાનું હોય છે ત્યાં નેહ બતાવે છે એટલે રેષે ભરાયેલા વા રાજી થયેલા મોટા માણસના મનને સાધારણ લેકે શી રીતે સમજી શકે ?
રાજાએ બીજા બધા રાજકુમારોને સત્કાર કર્યો અને સુરશેખરને તે શાબાશી પણ ન આપી. એ પરિસ્થિતિમાં એ બધા કુમારો પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. પ્રસંગ આવતાં રાજાએ દરેક રાજકુમારને ભેગવટો કરવા ગામગરાસ આપે પરંતુ સુરશેખરને તે એ જાતને કઈ ગામગરાસ ભેગવટા માટે ન મળે તેથી તેને પિતાનું ભારે અપમાન થયેલું લાગ્યું. આ રીતે પોતાની જાતને અપમાનિત માનતે તે, રાતને સમયે ભીમ નામના એક સહાયકને સાથે લઈને નગરથી બહાર નીકળી ગયે. અનુક્રમે ચાલતા ચાલતે એ લક્ષમીના વિલાસેથી ભરેલા કમળખંડ જેવા લક્ષમીના વિલાસથી ભરપૂર એવા કમલસંગપુર નામના નગરમાં આવ્યું અને તે બરાબર નગરની વચ્ચે પહેઓ એટલામાં જ એ નગરના રાજા દત્તવિરિશ્યને ગંધહસ્તી બાંધવાના ખીલાના થાંભલાને સૂંઢવડે તેડી નાખી ફાવે તેમ મસ્તી કરવા લાગે અને માર્ગમાં મળતા માણસને કચરી નાખતે અસમયે કાપેલા જમરાજ જે એ નિરંકુશપણે બધે સ્થળે દોડવા લાગ્યા. આ જોઈને રાજાએ શરત સાથે નગરમાં એવું જાહેર કર્યું કે “જે કઈ પુરુષ આ હાથીને અંકુશનો ઘા માર્યા સિવાય તેને બાંધવાને ખીલે દેરી લાવશે તેને રાજા પોતાની દીકરી આપશે.” આ વિશેષ પ્રકારની શરત સાંભળીને ગાયન વગેરે અનેક કળાઓના વિશેષ વિજ્ઞાનને લીધે ગર્વિષ્ઠ બનેલા એવા અનેક ક્ષત્રિય કુમારે ઉત્સાહમાં આવી ગયા અને હાથીને શરત પ્રમાણે રોકી રાખવા સારુ ત્યાં આવી પહોંચ્યા. હાથીને વશ કરવા સારુ રાજાની દીકરી આપવાની પ્રધાન શરતવાળી એ પ્રકારની હકીકત લેકે પાસેથી સાંભળીને રાજકુંવર સુશેખર પણ હાથીની સામે પહોંચી ગયે. જેમ સૂર્યથી દૂર દૂર આસપાસ અંધારામાં કંડાલાં ફર્યા કરે પણ તેની સામે ન જઈ શકે, જેમ હરણનાં ટેળાં સિંહથી દૂર દૂર આસપાસ ફર્યા કરે પણ તેની સામે ન આવી શકે તેમ એ બધા અનેક રાજપુત્રે જે હાથીને પકડવા આવેલા તેઓ હાથીની આગળ પાછળ અને પડખે ફર્યા કરતા હતા અને દૂરદૂર રહીને જ હાથીને વશ કરવા પ્રયાસ કરતા હતા. તેમને એ રીતે ડરતા જોઈને ડુંક હસીને સુરશેખર કુમારે કહ્યું
"Aho Shrutgyanam
Page #76
--------------------------------------------------------------------------
________________
: કથારત-કાશ :
સુરશેખર કુમારનું હસ્તીને વશ કરવું
સ્
અરે ! દૂર દૂર કેમ રહેા છે ? હાથીની ખાંધ ઉપર જ સીધા ચડી જાને. જે પુરુષા પેાતાના જીવનની દરકાર વિનાના હૈાય છે તે જ આવાં સાહસભર્યાં કાન સાધી શકે છે. જે સત્પુરુષ પેાતાના જીવનને સશયના હિંચકા ઉપર ચડાવીને પ્રવૃત્તિ કરતા હાય તેઓ જ લક્ષ્મીને પેાતાની હથેળીમાં શીઘ્ર આણી શકે છે. જ્યાં સુધી હૃદયમાં અન્ય અન્ય પરાક્રમેાથી ભરેલુ વીય ન સ્ફુરે ત્યાં સુધી હાથીએ અને કેસરીસિંહા પણુ આપણને ખરેખર ભયપ્રદ દેખાય છે. આ રીતે તે હૃદયના ભારે અષ્ટભથી ભરેલા એવા તેને બાલતા જોઈને ત્યાં આવેલા બધા રાજપુત્ર શરમથી આંખા મીંચી ગયા અને તરત જ ઝમકી ગયા. ૮ ભારે શરમને લીધે ભેાંઠા પડી ગયેલા આ બિચારા શુ કરી શકવાના છે !' એમ વિચારી સુરશેખરે પેલા હાથીની સામે જવાની તૈયારી કરી. પેાતાની કેડ ઉપરના વજ્રના છેડા બરાબર મજબૂત આંધ્યા. કેશ-સમૂહ બરાબર ખાંધી દ્વીધે! અને હાથમાં ગુ ંચળુ વાળેલા પેાતાના પ્રેસને ધરી રાખીને તે વેગથી હાથી તરફ ધસ્યા. પછી રાષથી આંખના ખૂાને લાલ લાલ કરી તમાલના ફૂલેાના ગુચ્છાની ગધ જેવા ગંધવાળા-મદવાળા એ હાથીએ ઢાકાશપડકારા કરતા તે સુરશેખરને પેાતાની સામે ધસતા જોયા. પછી તેા જમની જેવા તે હાથી, પેાતાની પ્રચંડ ચંચળ સુંઢને ઉલાળતે એ કુમારની સામે પશુ ધસ્યો. વળી, કેમ જાણે કાળા સમુદ્રમાંથી પ્રલય કાળના પવનના સપાટાને લીધે ઉછળેલે તરગ ન હેાય એ રીતે દેખાતા એ હાથી પેાતાની સુંઢને ઊંચી કરતા તે રાજકુમારને ઘેરી લેતે શાલી રહ્યો છે. જેના પગને સંચળ જ મુદ્દલ જણાતા નથી એવા એ મદમસ્ત હાથી દુષ્કર્મના ઢગલાની પેઠે ભારે ભયાનક રાષ સાથે તેના તરફ જેવા દોડ્યો અને વેગથી ભમવાને લીધે જેવા એ થાકી ગયા તેવુ જ તેની સામે પેલું ગુંચળુ' વાળેલું પોતાનું કપડું કશા પશુ ક્ષેાભ વિના તે કુમારે ઉછાખ્યું. હાથી પણ પેાતાના ક્રોધને ઉતારવા શરીરના આગલા ભાગને નમાવીને એ વસ્તુ ઉપર જેવા પ્રહાર કરવા લાગ્યા તેવા જ એ રાજકુમાર પેાતાની અતિ ચતુરાઇને લીધે તેના સ્ક્રબંધ ઉપર ચડી ગયા અને વાંસળીના પણુ મધુર સ્વરને ટપી જાય એવે સ્વર કાઢી ગાવા લાગ્યા. ગારુડીના મંત્રના અવાજ જેમ સાપના કાનમાં પડે અને તે વશ થઈ જાય અને તેનું વિષ ચાલ્યું જાય તેમ હાથીના કાનમાં એ કુમારના ગાવાના સ્વર પડતાં જ તેને મદ ગળી ગયા અને તે કુમારને વશ થઈ ગયે. હવે તે જયહાથી પાછા પોતાના મૂળ અસલ સ્વભાવમાં આવી ગયા અને પેાતાની મેળે જ બંધાવાને ખીલે હાથીખાનામાં પહોંચી ગયા. તે વખતે તેના મજબૂત ખંભા ઉપર બરાબર આસન વાળીને બેઠેલા રાજપુત્રને જોઈને રાજાએ પૂછ્યું: આ કુમાર કાણુ છે ? રાજાના સેવકાએ કહ્યું : તમારી ચરણુસેવા કરીને જીવનારા ચીન, હૂણ, લિંગ અને મગ દેશના રાજકુમાશમાંને આ નથી, આ તેા કાક પરદેશી જેવા દેખાય છે અને પેાતાની ચતુરાઇ વગેરે ગુણ્ણાને લીધે એ કઈ ઊંચા કુળના હોય એવું પણ લાગે છે. પછી તેા રાજાએ એ
"Aho Shrutgyanam"
Page #77
--------------------------------------------------------------------------
________________
સુરશેખરને રાજકન્યાની પ્રાપ્તિ
: કથારન–કેશ:
સુરશેખરને બોલાવ્યું અને બેસવા માટે આસન નંખાવ્યું. નખાવેલું આસન ગૌરવ વગરનું હેઈ પિતાને બેસવા લાયક ન જણાતાં તે રાજકુમાર તેના ઉપર ન બેઠે એથી રાજાને એમ લાગ્યું કે જરૂર આ કુમાર કેઈ મોટા રાજકુળને હું જોઈએ. પછી તે કુમારના ઊંચા કુળ વિશેને નિશ્ચય કરીને રાજાએ તેને આદર સહિત પિતાના સિંહાસન પાસે બેસાડ્યો અને પૂછ્યુંહે પુત્ર! તું ક્યાંથી આવેલ છે તારા માતપિતા કેણુ છે? તારું કુળ કયું છે? કળાઓમાં આવી ચતુરાઈ ક્યાંથી મેળવેલી છે? આ બધું સાંભળી સુરશેખર બોલ્યાઃ મહારાજા, હું આપની સામે પ્રત્યક્ષપણે એક પરદેશી જેવો છું એટલે એ બાબતમાં મારે વિશે બીજું કંઈ પણ કહેવું નકામું છે. રાજા બેલ્યઃ પુત્ર ! એમ ન બેલ, મનહર મહિમાવાળાં રત્ન વગેરે પ્રત્યક્ષ દેખાતાં હોય છે છતાં તે કઈ ખાણુના છે વગેરે વિશે ચતુર લેકે પણ પૂછ્યા કરે છે એ જાણીતી વાત છે તેમ તને પણ હું જે આ બધી હકીક્ત પૂછું છું તેથી તું વગરકારણે શામાટે આ રીતે તકલીફ પામે છે? સુરશેખર બેલ્યઃ જે પુરુષ પોતે જાતે પિતાના જ્ઞાનનું, શીલનું અને કુલનું સ્વરૂપ કહી બતાવતું હોય તેવા પુરુષને તેની આજુબાજુ ચંદ્રસમાન ઉજવલ બે ચામરો અને તેના માથે ધરી રાખેલ છત્ર શેભતું નથી અર્થાત્ તે એવી શોભાને પાત્ર નથી, માટે પિતાની હકીકત વિશે તે મૂંગું રહેવું જ સારું છે અથવા મનુષ્ય વિનાના વનમાં જ વાસ કરે સારે છે. એવા વનમાં રહેવાથી પિતાની આબત વિશે વાતચિત કરવાને માટે પણ મન થતું નથી.
આ બધું સાંભળ્યા પછી રાજાએ તેને ચક્કસ અભિપ્રાય જાણી લીધું અને પિતાના સેવકોને કહ્યું અરે ! આની સાથે બીજે કઈ સહાયક આવેલું છે કે નહીં? તે બાબત બરાબર તપાસ કરીને તમે જણાવે, ત્યારે પાસે જ ઊં રહેલો ભીમ બેઃ હે દેવ! . આ રાજપુત્રને આ હું પોતે જ નામમાત્ર સહાયક છું. ખરી રીતે તે તેણે જે પૂર્વજન્મમાં સુકૃત કરેલાં છે તે જ આ મહાનુભાવના ખરા સહાયક છે. રાજા બે ખરી વાત છે તે પણ તું મારા આગ્રહથી કહે કે આ કુમારે ક્યા શેત્રને શોભાવેલું છે ? અને એ ક્યા રાજાનો પુત્ર છે ? પછી ભીમે બધી હકીકત રાજાને કહી સંભળાવી. રાજા ખૂબ રાજી થયો. ખૂબ આદર સાથે રાજા તેને ભેટી પડ્યો અને પછી કુમારને રાજાએ પોતાના મેળામાં બેસાડ્યો અને કહ્યું કે, હે પુત્ર! આ રીતે પોતાની ખરી હકીક્ત કહેતાં પણ તું શા માટે આત્મશ્લાઘાના દેશને સમજે છે ? પછી એક બીજા પરસ્પર સનેહપ્રધાન વાતચિત કરી, થોડાક સમય વિતાવી ભેજન કરવા માટે ઊઠ્યા. ભજન પૂરું થઈ રહ્યા પછી જોશીને બોલાવીને રાજાએ પાણિગ્રહણના મુહૂર્તને નિશ્ચય કરી લીધું. રાજાએ વિવાહ માટે છતાં બધા ઉપકરણની સામગ્રી તૈયાર કરી અને ગ્ય સમયે પ્રધાનને મુખે નેહપૂર્વક સુરશેખર કુમારને કહેવરાવ્યું કે “રાજાને લલિતસુંદરી નામે કન્યા છે, એ બાબત જોશીએ કહેલું છે કે, બાંધેલા ખલાને તેડીને ભાગી ગયેલા, મહાવતેને તાબે ન થતા એવા સ્વચ્છ
"Aho Shrutgyanam"
Page #78
--------------------------------------------------------------------------
________________
: કથાન–કોશ :
સુરશેખરે પ્રાણધાતક હુમલાથી રાજાનો કરેલ બચાવ
વિહરતા મદમસ્ત હાથીને પિતાની ચતુરાઈથી છે, તેના ઉપર ચડીને પાછે તેને બાંધવાને ખીલે લાવશે તે પુરુષ આ રાજપુત્રીનું પાણિગ્રહણ કરશે.” આજ કામની સિદ્ધિ માટે પહેલી જ વાર અનેક રાજપુત્રને ભેગા કર્યા હતા પરંતુ તેમાંથી કેઈએ શરત પ્રમાણે કાંઈ સાધી બતાવ્યું નથી. કેવળ હે રાજપુત્ર ! તે એક જ હાથીને વશ કરીને આ રાજપુત્રીને પ્રાપ્ત કરી છે માટે હવે કમળમાં જેમ કમળા બેસે તેમ તારામાં આ રાજપુત્રી બેસે અને યોગ્ય પતિની પ્રાપ્તિ કરીને પોતાના નિમણને આ કન્યા સફળ બનાવે. મંત્રીએ કહેલી વાત સાંભળીને સુરશેખર બોલ્યા આ વિશે અમારી જેવા શું સમજે? વડિલ માણસે જ આ બાબત ઉચિત શું ? અને અનુચિત શું ? એ જાણી શકે છે. પછી રાજાએ તેને અભિપ્રાય જાણું લઈ અનુકૂળ ગ્રહેવાળું વિવાહ યોગ્ય લગ્ન આવતાં જ સુરશેખરને આદર સાથે પિતાની લલિતસુંદરી કન્યા આપી, પાણિગ્રહણ થયું, અને પછી મેટી ધામધુમ સાથે તેમને વિવાહ ઉત્સવ ઉજવાયે. હવે અહીં એ સુરશેખર પિતાના પિતાના ઘરમાં રહી જે રીતે આનંદ-પ્રમદ ભગવે તે કરતાં વિશેષ રીતે આનંદ-પ્રમેદ ભગવતો દિવસેને વીતાવવા લાગે.
એક વાર રાજા તેની સાથે કેટલાક પ્રધાન પુરુષને સાથે લઈને પ્રદવનની વનશેભાને જેવા સારુ એ વનમાં આવ્યું અને સુરશેખરને ખભે પિતાને હાથ ટેકવી આમતેમ ઉત્તમ ઉત્તમ વૃક્ષોને જેતે જેતે એક ખાસ જુદા ભાગમાં ઉભા કરવામાં આવેલા કેળના મંડપમાં પિઠે. બરાબર આ જ વખતે “હણે હણે” એમ બેલતા ભયાનક દેખાવવાળા બે મેટા મલે હાથમાં નિર્દય છરી લઈને રાજાને મારી નાખવા માટે ત્યાં વેગથી આવી પહોંચ્યા. તે આવ્યા કે તુરત જ પિતાની ચતુરાઈથી લેશ પણ ગભરાયા વિના સુરશેખરે રાજાને પિતાની પીઠ પાછળ ધકેલી પિતાના બન્ને હાથે તે બન્ને મહામલ્લોને હથિયાર સાથે પકડ્યા અને પછી યુદ્ધકુશળતાને લીધે તે બન્નેને પાટુ પાટુએ પ્રહાર કરીને જમીન ઉપર પાડી નાખ્યા. એટલામાં તત્કાળ ત્યાં રાજાના અંગરક્ષકે પણ આવી પહોંચ્યા અને તેમણે તે બન્નેને ચારે બાજુથી ઘેરીને રેકી લીધા પછી પૂછયું અરે ! આવું કામ કરવા માટે તમને અહીં કોણે મોકલેલા છે ? તેમને બેલાવવા ઘણું - ઘણે પ્રયત્ન કરવામાં આવ્યું છતાં ય જ્યારે તેઓ કાંઈ પણ ન બેલ્યા ત્યારે તે વાત રાજાને જણાવી, એટલે રાજાએ માળીને બેલાવીને પૂછયું: અરે ! અહીં મારા આવતાં પહેલાં કેણ પિઠે હતો? માળી બેન્ચે દેવ ! તમારા પુત્ર અપરાજિત સિવાય બીજે કે અહીં તમારા પહેલાં આવેલ નથી. પછી રાજાએ તે બન્ને મહામëને ખૂબ ખૂબ ચાબખા મરાવ્યા. અસહ્ય માર પડવાથી તેઓ ખૂબ આકુળવ્યાકુળ બની ગયા અને મરવા જેવા થઈ ગયા, તેથી કરેલ વચનબંધ વીસરી ગયા અને ખરી વાત કહી દેવા તૈયાર થયા. તેઓ બોલ્યાઃ હે દેવ ! રાજ્યની અભિલાષાવાળા તમારા પુત્ર અપરાજિતે અમને એક લાખ સેમૈિયાની લાલચ આપી અને અહીં આ રીતે તમને મારવા માટે મેકલ્યા છે. આ વાત
"Aho Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
૫
કત્તવિરય રાજવીની તાપસી દીક્ષા અને સુરશેખરને રાજ્યપ્રાપ્તિ
ઃ કથારત–કાશ :
સાંભળીને રાજાને ભારે રાષ આવ્યે અને તેથી તેની આંખો લાલ લાલ થઈ ગઈ. તેણે પેાતાના પુત્ર અપરાજિતને હદપારની આજ્ઞા કરી અને પેલા ઘાતકીના વધ કરવા ફરમાન કર્યું. સુરશેખરે પાતાને જીવતદાન આપેલ છે તેથી રાજાએ તેની વિશેષ આદરપૂર્વક પૂજા કરી અને પેાતાનુ રાજ્ય તેને આપી દીધું.
સુરશેખરે તે રાજ્યની ઈચ્છા નહીં કરતાં રાજાને પગે પડીને વિનતિ કરી: હું દેવ ! તમે મારા ઉપર પ્રસાદ કરતા હા તે અપરાજિતના આ એક અપરાધ માફ કરે. એ બિચારા અજાણ છે, નહીં તેા દેવાને જેમની સેવા દુર્લભ છે એવા આપની તરફ એ આવુ અનિષ્ટ વન આચરે ખરા ? વળી ડે દેવ ! આ જે મારા છે તેમને પણ અભયદાન આપે. એ બિચારા પેાતાના પાપથી મરેલા જ છે, તેમને મારવાથી શુ? રાજાએ એ વાત માની હદપાર કરેલા રાજપુત્ર અપરાજિતને પાછી વાળ્યેા. અા ! આ સુરશેખર કેવા મહાપુરુષ છે ? કેવા નિઃસ્પૃહ છે ? અને અહા ! આ કેવે પાપકારી છે ? એ રીતે ચારે કારથી સુરશેખરને શાખાશી મળવા લાગી. હવે વૈરાગ્ય પામેલા રાજા વિચાર કરવા લાગ્યું.
મૂઢ પુરુષો પેાતાની જાતને પુત્રસંતતિને માટે, મિત્રા-સ્વજનાની મૈત્રી માટે નકામી હેરાન કરે છે. ધિક્ છે એવા મૂઢ પુરુષોને! એ બધા એટલે પુત્ર, સ્વજના વગેરે પાતપાતાના સ્વાના અનુરાગી છે અને જરાક જેટલે તેમના સંબંધ બગડ્યો કે તે જ પુત્ર અને તે જ સ્વજને શત્રુની પેઠે મારવા તૈયાર થાય છે, એ વાત તે મૂઢ પુરુષો જાણતા નથી. વળી સ્વાર્થ બગડતાં જ તેઓ પૂર્વે કરેલા બધા ઉપકાર ક્ષણમાત્રમાં વીસરી જાય છે અને એ રીતે પ્રતિકૂળ થઈને વતે છે, માટે ડુંખ જેવા કુટુંબ તરફ મેહ રાખવા એ વિડંબના છે. હું પશુ ધન, સ્વજન, પુત્ર, યૌવન અને વિષયના વ્યાસંગમાં મનને પાવીને આટલા બધા લાંખા સમય સુધી દૂષિત થયેલા છું. એ રીતે મારા ઘણેા સમય કેવી રીતે નકામાં ચાહ્યા ગયા છે ? વળી, આવે ધર્મ સહાયક પુત્ર ન હેાત તે હું પણ હજી લાંબા સમય સુધી અહીં વિષયામાં અનુરાગી અને વિવેક વગરના જ રહ્યો હેાત. એ રીતે પેાતાના ઘાત કરનાર પુત્રના ડોષ પણ રાજાના મનમાં હુમણાં ગુણુરૂપે વસ્યા. પછી રાજાએ સુરશેખરની ઈચ્છા ન છતાં તેને ગમે તેમ કરીને સમજાવી પેાતાની ગાદીએ બેસાડ્યો અને વનવાસમાં જઈ તાપસાના વ્રતના સ્વીકાર કર્યાં.
હવે એ રીતે સાસરાએ સેાપેલા રાજ્યના કારભાર ચલાવતા એ સુરશેખર જાણે કે દોરડાથી બંધાયેલે ન હેાય તે રીતે સ્થિર રહીને પૂર્વ પુરુષાની પરંપરા પ્રમાણે પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા, એટલામાં તેના પિતા તરફથી તેને લાવવા ખાસખાસ પ્રધાન પુરુષા ત્યાં આવી પડેોંચ્યા. પ્રસંગવશ તેઓએ કહ્યું કે-વનવાસમાં ગયેલા કત્તવિરિય રાજષના વૃત્તાંત સાંભળીને રાજા રિસેણુની સસારવાસની વૃત્તિ-વાસના તૂટી ગઈ, વિષયવાંછા છેદાઈ ગઈ, પ્રેમ-રાગની એડી ભાંગી ગઇ, જીવનું વીય ઉલ્લસિત થઇ ગયું, એથી એ
૯
"Aho Shrutgyanam"
Page #80
--------------------------------------------------------------------------
________________
• કથારન–કાશ : સુરશેખરનુ` સ્વર્ગ ગમન અને દક્ષતાની મહત્તા
k
તમને રાજ્યના અધા ભાર ભળાવીને હમણાં જ સવિરતિના વ્રતને લેવા ઈચ્છે છે, માટે તમે ત્યાં આવવાની તૈયારી કરા, પ્રસ્થાન કરવાના ઢાલ વગડાવે અને બધા વાહનને તૈયાર કરાવા. પછી અહુ સારું' એમ કહીને સુરશેખરે તે પ્રધાન પુરુષાના વચનને સ્વીકાર્યું અને પેાતાની ગાદી ઉપર અપરાજિતને બેસાડીને તે નિરંતર પ્રયાણા કરતા કરતા પોતાને નગરે પહેાંચ્યા. ત્યાં મોટી ધામધૂમથી તેને પ્રવેશ કરાયેા. પાતાના પિતાને તેણે પંચાંગાવડે નમસ્કાર કર્યાં. પછી તેને પિતાએ પાતાના ખેાળામાં બેસાડી પૂર્વની ધી હકીકત પૂછી અને સારું મુહૂત આવતાં જ પેાતાની ગાદી ઉપર બેસાડ્યો. પછી રાજાએ પેતે ગુણુસેનસૂરિ પાસે સર્વવિરતિની દીક્ષા સ્વીકારી અપ્રતિમ ધણું વિહાર કર્યાં અને એ રીતે સંયમની આરાધના કરી તે દેવલાકની લક્ષ્મીને પામ્યા. રાજા સુરશેખર પણ પેાતાની ચતુરાઈથી લાંબા સમય સુધી આજ્ઞાપ્રધાન રાજ્યશ્રીના ઉપભોગ કરીને એક વાર વિચાર કરવા લાગ્યા. ઘરેઘરે રાજાના છેકરાઓ બહુ પુણ્યશાળી હાય છે, અધી કળાઓમાં કુશળ નીવડે છે અને સ શત્રુ અઓને વાપરવામાં પણ પ્રવીણ હાય છે. તેવાઓની વચ્ચે મે અનેક પ્રકારે વિજયપતાકા મેળવેલી છે અને મારી ચતુરાઇથી રાજ્યલક્ષ્મીને પણ હું કમાઈ શકયો છું. કેવળ એ બધી મારી ચતુરાઈ ભવનાં દુઃખાનું મારે હવે એવી ચતુરાઈ ખતાવવાની છે કે જેથી હું. ભવના ખાડામાં એમ વિચારીને તે બુદ્ધિમાન સુરશેખરે પેાતાના પુત્રને ગાદી ઉપર દીક્ષા સ્વીકારીને દિવ્ય એવી દેવલક્ષ્મીને પામ્યા.
કારણ બનેલી છે, માટે ફરીફરીને ન પડું. બેસાડ્યો અને પોતે
એ રીતે જેવી સાંસારિક કાર્યોને પાર પામવામાં ચતુરાઇની જરૂર રહે છે તેમ ધાર્મિક કાર્યને સાધવામાં પણ ચતુરાઇની વિશેષ જરૂર રહે છે એમ જ્ઞાની પુરુષા કહે છે અને એવી ચતુરાઈ નિર્વાણુની પણ જનક થઈ શકે છે. વળી, માણુસે ભલે શસ્રકળામાં અને શાસ્ત્રકળામાં પણ ખૂબ પરિશ્રમ કરેલા હાય, ભલે બધી ય કલાઓમાં વિજ્ઞ હાય, ભલે વિજ્ઞાનના ભેદપ્રભેદોને જાણતા હેય, વળી ભલે કાવ્યેાના પ્રધા બનાવતા હાય, પરંતુ કાર્યના સમય આવતાં, તેની સામે મત્સર ધરાવનારા જે જે ખડડિયાં કરતાં લાકે આવે તેના ગનું ખંડન ન કરી શકે, તા તે એવા વિઞ હાવા છતાં તે વખતે જડતાને પામે છે. ભલે વિજ્ઞાનનું બળ માણુસ પાસે એન્ડ્રુ હાય તે! પણ એ દક્ષ હાય તે દુઃ પદ્માને ઉપાડી ફેંકી દઇ શકે છે અને તેથી જ એવા અલ્પજ્ઞ પણ દક્ષ, બળવાન લેખાય છે, અને એવા જ મનુષ્ય પૂજા–સત્કારને વધારે પામે છે, અધિક કીર્તિ મેળવે છે, લક્ષ્મી પણ મેળવે છે, અને શીઘ્ર મુક્તિને પણ લાભ પામે છે; માટે ભયાનક જડતાના અંધકારમય આવરણથી ઢીંકાઈ ગયેલા પ્રકાશવાળા ખીજા બધા ગુણાને દક્ષતાના ગુણુ દીવાની પેઠે પ્રકટ કરી બતાવે છે અને તેથી જ દક્ષભાવ બધા ગુણેાથી ચિઢયાતા અને પરમસુખની સમૃદ્ધિના હેતુ છે. એ પ્રમાણે શ્રી ક્યારત્ન કાશમાં દક્ષતા ગુણના અધિકારે સુરશેખર રાજપુત્રની કથા (૨૬) સમાસ,
"Aho Shrutgyanam"
Page #81
--------------------------------------------------------------------------
________________
દાક્ષિણ્ય ગુણ વિશે ભવદેવનું કથાનક (૨૭)
મા ણસ ભલે દક્ષ હોય છતાં તેનામાં દક્ષિય ગુણ ન હોય તે જગતમાં તે E3233 નિંદાપાત્ર થાય છે, માટે હવે અહીં દાક્ષિણ્યના સ્વરૂપ વિશે કાંઈક વિચાર 0 333 કરવાનું છે. વૃત્તિમાં શુભ આશય હોય, માત્સર્ય દેવ મુદ્દલ ન હોય એટલું જ નહીં પણ માત્સર્યને દૂર રાખવાને પ્રબળ પ્રયત્ન હોય અને એ રીતે અર્થાત માત્સર્ય વિનાના શુભ આશયપૂર્વક બીજાના કાર્યો તરફની પ્રવૃત્તિ હોય તે તેને દાક્ષિણ્ય કહેવામાં આવે છે. જેમ જેની પાસે દંડ હોય તેવા દંડવાળા પુરુષને માટે “દંડ' શબ્દનો પ્રયોગ થાય છે તેમ મુખ્ય ભાવે જેનામાં એ દાક્ષિણ્ય ગુણ હોય તેવા દાક્ષિણ્ય પુરુષ માટે પણ અહીં દાક્ષિણ્ય” શબ્દ વપરાયેલ છે. શાસ્ત્રમાં પણ સુધર્મની સિદ્ધિ કરવા માટે દાક્ષિણ્યને જ એક લિંગ હેતુ તરીકે કહેલું છે. દાક્ષિણ્ય વિનાને પુરુષ રૂની પેઠે લધુતાને પામે છે. ભલે આપણે પુત્ર હોય છતાં તે, દાક્ષિણ્ય ગુણ વગરનો હોય તો એક વૈરી જે ભાસે છે અને ભલે કઈ બીજે માનવ હોય છતાં દાક્ષિણ્ય ગુણવાળ હોય તો તે ભાઈ જેવો લાગે છે. માણસને માટે દાક્ષિણ્ય ગુણ અલંકાર સમાન છે, દાક્ષિણ્ય ગુણ ખેલ્યા વિના મળતા ધનના લાભ જે છે, ઉન્નતિનું સ્થાન છે, એક અસાધારણ વશીકરણ છે. વળી, ગુણશ્રેણી ઉપર ઉત્તરોત્તર આગળ ચડવા માટે દાક્ષિણ્ય એક નીસરણી સમાન છે એટલે જે લેકે કોઈ પ્રકારને ખેદ કર્યા વિના જ દાક્ષિણ્ય ગુણને ધારણ કરે છે, તેઓ જગતમાં પૂજનીય થાય છે. દાક્ષિણ્ય ગુણને લીધે જ ભવદેવ નામનો વાણિયાને છોકરો સુપુરુષના માર્ગમાં બહુમાન પામ્યો હતે અને પરમપદ-નિવણને પણ પામ્યા હતા. એ ભવદેવની કથા આ પ્રમાણે છે—
બંગાળદેશની વિભૂષારૂપ વિસપુરી નામે નગરી છે. તે નગરી સુભટની શ્રેણીની પેઠે વણલક્ષમીથી સુશોભિત છે. અર્થાત્ જેમ સુભટનાં શરીર ઉપર શોર્યસૂચક અનેક વણત્રણોની-ઘાની શભા હોય છે તેમ આ નગરમાં અનેક વણ–વનેની શોભા છે. વળી, એ નગરી પંડિતમંડળીની પેઠે સુહાસિયાયથી પ્રશોભિત છે એટલે જેમ પંડિતમંડળી સયસેંકડે સુહાસિય-સુભાષિતને બેલતી બોલતી શોભાયમાન લાગે છે તેમ આ નગરીમાં સયસેંકડો સુહાસિય-સુખાસને છે અને તેથી તે સુશોભિત લાગે છે. વળી, વસવાની ભૂમિની પેઠે એ નગરી ગયમયરાયસાવયા છે એટલે જેમ વસવાની ભૂમિમાં મૃગરાજ-સાવજ વગેરે જંગલી ધાપદ-જનાવર નથી રહેતાં તેમ આ નગરી ગયમયરાયસાવયા છે એટલે એ નગરીના સાવયા-શ્રાવકે ગયમયરાય-મદ અને રાગ વગરના છે અર્થાત્ એ નગરીમાં રહેનારા શ્રાવકે મદાંધ નથી તેમ રાગાંધ પણ નથી, એવી એ નગરીમાં ગુણરત્નેને સાગર એ દિવાકર નામે રાજા રાજ્ય કરે છે. એ રાજા વિરેચન કુલમાં ચંદ્ર સમાન છે,
"Aho Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
: કથારન-કેશ: નિધાન જેવાથી સાવદેવને થયેલ જાતિસ્મરણ જ્ઞાન રાજલક્ષમી કમલિનીને કંદ છે, વૈરી રાજાઓના પ્રતાપના પ્રસારને તેણે રેકી રાખેલ છે અને એ રાજાએ ઉચિત સમયે બધા લેકેને પ્રગતિ માટે અવસર આપે છે. વળી એ નગરીમાં ક્ષણભંગુર શબ્દને ઉપગ માત્ર કેપ-વિકારમાં થાય છે પણ ધર્મવ્યવહારમાં થતો નથી અથાત્ એ નગરીના લેકમાં કોપવૃત્તિ ઘણી ઓછી છે, અને ત્યાંના ધર્મવ્યવહારે સ્થિર છે. અલિક શબ્દના બે અર્થ છે. એક કપાળ અને બીજો અસત્ય ભાષા. એ નગરીમાં આ “અલિક” શબ્દ માત્ર કપાળ અને કપાળના વર્ણન પ્રસંગે જ વપરાય છે પરંતુ તેને બીજે “અસત્ય ભાષા” અર્થ નીતિના પ્રસંગમાં વપરાતો નથી. અર્થાત તે નગરીમાં નૈતિક વ્યવહારમાં અસત્ય ભાષાનો ઉપયોગ થતો નથી. એકલવિણસ શબ્દને એક અર્થ માછલને વિનાશ અને બીજો અર્થ પિતાના કુળનો વિનાશ અથવા કુળસહિત કોઈ વ્યક્તિને નાશ–આખા કુટુંબને નાશ થાય છે. આમાંને પેલો અર્થ ધીવર લોકે માછલાને વિનાશ કરતાં વાપરે છે ત્યારે બીજો અર્થ ત્યાંના અધિકારીના મંદિરમાં ક્યાંય વપરાત નથી અર્થાત્ ત્યાં કેઈ પિતાના કુળને નાશ કરે એવા કલહી લેકે જ નથી અથવા ત્યાંના રાજ્યાધિકારી કે એવી કઈ સજા નથી કરતા કે જેથી કોઈના કુટુંબને સમૂળ નાશ થઈ જાય. એવી એ નગરીમાં મંથર નામે એક શેઠ રહેતો હતો. એ શેઠ ઘણું ધન કમાતો હતો તેથી એમ જણાતું હતું કે એને વેપારને પથારે ઘણું વિશાળ હતું. એ શેઠને કમળના દળ જેવી વિશાળ આંખવાળી લક્ષ્મી નામે એક સ્ત્રી હતી. તેમને સર્વ ગુણોથી યુક્ત એવા સાવ દેવ અને ભાદેવ નામના બે પુત્ર હતા. તે બંને છોકરાઓને તેમને યોગ્ય કુળવંતી કન્યાઓ સાથે પરણાવ્યા હતા અને એ રીતે ઉચિત સ્થિતિને લીધે તેમનો બધાનો સમય વીતતે હતો.
એક વાર તેના ઘરની આગળ મંડપ ઊભું કરવાનો હતે. તે વખતે શેઠને ભેટે દીકરો સાવવા વિશાળ પત્થરની ખંભી છેડતો હતો. એ ખેદતાં ખેદતાં તેણે જમીનમાં દાટેલા નિધાનના કાંઠા સાથે કેશ અફળાવાથી તેને અટકારો સાંભળે. “એ શું છે?” એમ વિચારીને પછી તેણે વધારે ઊંડું છું તો તેમાંથી એક તાંબાને કળશ પ્રગટ થશે. કળશનું મોટું તે ઉપરની મહાર તોડી નાખીને ખુલ્લું કર્યું અને તે તેમાં જેવા લાગે તે એમાં એણે પિતે પૂર્વભવમાં મૂકેલાં ઘરેણાં જોયાં. એ જોતાં જ તેને જાતિસ્મરણ થઈ આવ્યું એટલે પિતાના આગલા ભવની સ્મૃતિ થઈ આવી. જાતિસ્મરણ થતાં જ મૂરછ આવતાં તેની આંખ મીંચાઈ ગઈ અને તે જમીન ઉપર પડી ગયું. “હાય ! હાય ! આ શું થયું ?” એમ કહેતાં સ્વજનેએ તેને વસ્ત્રના છેડાઓ વડે પવન નાખે. ક્ષણતરમાં પાછો તે સચેત થયે અને પિતાએ તેને પૂછ્યું: હે પુત્ર! આ શું થઈ ગયું? સાવદેવ બોલ્યા પિતાજી, મને મારા પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું તેથી એમ થઈ ગયું. પિતા બેલ્યોઃ એ શી રીતે સંભવે ? સાવ દેવ બેઃ બરાબર સાંભળોઃ
"Aho Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
સાવદેવે કહેલ પૂર્વભવને વૃત્તાંત
: કથાન–કાશ :
હું આ પહેલાના પાંચમા ભાવમાં ઉજજેણું નગરીમાં વસુ નામે વાણિયાને છેક હતો. ત્યાંથી ઉત્તમ ઉત્તમ કરિયાણુને સમૂહ લઈને હું આ નગરીમાં આવ્યો. બધું કરિયાણું વેચી નાંખ્યું. ઘણી સારી કમાણી થઈ. હું જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિક શભુ નામના શેઠની સાથે મારે રેજ ને જ મળવાનું થાય, નેહભરી વાતો થાય તેમ કરતાં કરતાં તે મારે એ શેઠની સાથે ભાઈબંધી થઈ ગઈ. હવે એક વાર ત્યાં પરચકને ઉપદ્રવ એટલે કેઈ બીજા રાજ્યને હલ્લો થવાને સાંભળે. પછી હું એ શંભુ શેઠને એકાંતમાં મળ્યો અને કહ્યું કે-હવે આપણે શું કરવું ? આ બધું ધન અને ઘરેણુને ભેટે જશે ગમે ત્યાં સંતાડી શકાય એમ નથી. શેઠ બે નિરાંત રાખે. અહીં આ બધું ધન વગેરે તાંબાના કળશમાં નાખી આ ઘરના આંગણમાં દાટી દે. “ઠીક' એમ કહીને મેં તો તેના ઉપરના વિશેષ વિશ્વાસને લઈને જેમ તેણે કહ્યું હતું તેમ બધું કર્યું. પછી તે મેં મારા જૂથના માણસને પણ આમતેમ જુદા જુદા વિખેરી નાખ્યા અને તે જ રીતે હું ત્યાં જ એક સૂત. પિલા શંભુ શેઠને વિશેષ લાભ થયે તેથી તેણે મારું ગળું વિશેષ જોરથી દબાવી મને મારી નાખ્યું અને હું ત્યાં તે જ ઘરમાં ઊંદરની નિમાં જન્મે. ઉંદરના અવતારમાં હું જરાક મેટે થયે-મારું શરીર જરાક ઠીક બળવાન થયું એટલે
જ્યાં મેં પહેલાં કમાયેલું ધન વગેરે દાઢ્યું હતું ત્યાં ઘસંજ્ઞાને લીધે મારું ઘર બનાવીને રહેવા લાગ્યા. એવામાં એક વાર વિશેષ ઉત્સાહમાં આવી જઈ મેં મારા દરની નીચે
દવા માંડ્યું અને એ રીતે ખોદતે બદત હું જરાક આગળ વધે એટલામાં મને એક સર્પ ખાઈ ગયે. એ રીતે મરણ પામી પાછો હું તે જ ઘરમાં સર્પને અવતાર લઈ જન્મ પામે. પૂર્વના દેહને લઈને પાછો હું જ્યાં નિધાન હતું ત્યાં જ વારંવાર ફરવા લાગે એવામાં ત્યાં જ પાસે હરફર કરતાં એક નેળિયે મને મારી નાખે. વળી પાછા મરણ પામી હું ત્યાં જ એ ઘરધણીના પુત્રરૂપે તેના ઘરમાં જન્મે. મારું બાળપણ પૂરું થયા પછી તેણે મને કાંઈક ઉચિત કળાઓ ભણાવી અને અનુક્રમે હું જુવાન થયે.
હવે જ્યાં સુધી હું એ ઘરમાં પગ મૂકતો ન હતો, ત્યાં સુધી જ મને ચેન પડતું હતું, ત્યાં સુધી જ મારી બુદ્ધિ ઠેકાણે રહેતી હતી, ત્યાં સુધી જ મને દિશાઓનું અને તેમના વિભાગોનું ભાન રહેતું હતું, ત્યાં સુધી જ ચિત્ત સ્વસ્થ રહેતું હતું અને ત્યાં સુધી જ મારાં કામકાજ સંબંધી ઉદ્યમ કરી શકતે. નિરાંત કરીને એ ઘરમાં હું આવતો કે એકદમ મારી સાનભાન બધું ય નાશ પામી જતું. પછી તે ત્યાં મારા પિતાએ અનેક મંત્રવાદીઓને લાવીને મારા ઉપર અનેક ઉપચાર કરાવ્યા, તે પણ તેઓ મારે જરા પણ ઉપચાર ન કરી શક્યા-મને જરા પણ સારે ન કરી શક્યા. એવામાં એક પ્રસંગે ત્યાં, પોતાના નિર્મળ જ્ઞાનવડે સંસારના ભાવોને જાણી શકનારા સંવર નામના એક ઉત્તમ મુનિ મહાત્મા આવ્યા. મેં કઈ રીતે તેને જોયા અને મારી બધી હકીકત પૂછી.
"Aho Shrutgyanam
Page #84
--------------------------------------------------------------------------
________________
: કયારત્ન-કેશ :
સાવદેવે વૈરાગ્ય પામી સ્વીકારેલી સર્વવિરતિ
હર
તેણે કહ્યું- હે ભદ્ર! તારું એ ઘર તારા માટે એક આઘાત સ્થાન જેવું છે. મેં પૂછ્યું એમ કેમ? પછી મુનિરાજ બેલ્યાઃ આ ભવથી એથે ભવે એ ઘરના માલિકે દ્રવ્યના લોભને વશ થઈને તેને ત્યાં મારી નાખેલ હતો. પછી તે તારી હત્યાને લીધે રોષ પામેલા રાજાએ પણ ઘરના માલિકને સજા કરી મારી નખાવ્યું અને તે મરીને ત્યાં દાટેલા નિધાનખજાનાની ઉપર સર્પરૂપે અવતર્યો. વળી તું એ ખજાના ઉપર રહેતું હતું ત્યારે તને એ સપે મારી નાખે. પછી તું પણ સર્ષ થયે અને તેને ત્યાં રહેતા એક નેળિયાએ કરડી ખાધે. હવે વળી તું એ જ ઘરમાં પુત્રરૂપે અવતરેલે છે એથી જ તને એ ઘરમાં ચેન પડતું નથી અને તારી બધી ચતુરાઈ એ ઘરમાં આવતાં જ ચાલી જાય છે. એ ઘરમાં જતાં જ તને એમ યાદ આવે છે કે હું અહીં ત્રણ ત્રણ વાર મરાયેલ છું અને એમ યાદ આવતાં જ તારી બધી સૂધબૂધ ચાલી જાય છે. જે સ્થાને પ્રાણુઓ કમોતે મરેલા હોય છે તે સ્થાને જતાં જ તેમને દિશામૂહતા વગેરે ચિત્તની વ્યથાઓ થઈ આવે છે.
મુનિરાજે એમ કહ્યા પછી મને પણ મારા પૂર્વ ભવેની બધી હકીકત યાદ આવી ગઈ અને ઘરને મસાણ જેવું જ સમજીને હું તેનાથી અત્યંત ભય પામ્યું. પછી ત્યાં પિતાને આગળની હકીકત કહ્યા વિના જ તીર્થો જોવા સારુ એકદમ ઉપડ્યો અને નદીના પૂરથી હણાયેલે ત્યાં પણ મરણ પામે. પછી હું પિતાજી! આ જ ઘરમાં હું તમારા પુત્રરૂપે જન્મ પામે અને જમના મુખ જે ભયંકર આ ખજાને પણ મારા જેવામાં આવ્યો. આ ખજાને જોતાં જ મને એમ થયું કે હું ખરેખર જમને જોઉં છું. આવી સ્થિતિમાં હવે ઘરવાસ મને ખરેખર મૃત્યુ સમાન લાગે છે.
તેનો પિતા તેને ડીઘણી ધીરજ આપવાને પ્રયત્ન કરે એટલામાં તે તે ઘરમાંથી બહાર નીકળી ગયે અને શીવ્ર બગીચામાં પહોંચી ગયે. ત્યાં તેણે પહેલાંના સમયના એ જ સંવર મુનિવર જોયા. તેને વંદન કરીને તે બોલ્યોઃ હે ભગવંત! હવેથી હું તમારે શરણે આવેલ છું. મારું રક્ષણ કરે. મુનિ બેલ્યાઃ હે ભદ્ર! ભયને ત્યાગ કર, શ્રીજિનેન્દ્ર ભગવાનની દીક્ષા લે અને દુઃખને જલાંજલી દે. પછી તેણે દીક્ષા લઈ લીધી અને તે મહાત્મા પેલા મુનિરાજ સાથે ધર્મકર્મમાં એકાગ્ર ચિત્ત રાખીને આ ભૂમિ ઉપર વિહાર કરવા લાગે.
તેના પિતાએ પોતાના પુત્રની દીક્ષાની વાત સાંભળી તેથી તેના ચિત્તમાં સંતાપ થયે. બીજા પુત્ર ભવદેવે જણાવ્યું કે હે તાત! વિચક્ષણ લેકે નાશી ગયેલા, મરી ગયેલા અને પ્રત્રજ્યા લીધેલા માણસને શક નથી કરતા, તો તમે શા માટે શેક કરે છે? પિતા બે હે પુત્ર! તમે અને મારે આંખ સમાન હતા, તેમાંથી એક ચા જતાં કેમ શેક ન કરું? ભવદેવ બોલ્યોઃ વાત તે ઠીક છે પરંતુ હવે વીતી ગયેલી હકીકત સંબંધે શેક કરે નકામે છે. “ખરી વાત છે” એમ કહી પિતાએ તેની વાત માની લીધી. હવે રેજ રાજ મટે પુત્ર દેખાતો નથી તેથી તેની વિસ્મૃતિ થતાં વખત જતાં પિતાને શેક
"Aho Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૧
ભવદેવને માર્ગોમાં રાજાનું થયેલ મિલન અને કરેલ સારવાર • થારન–કાશ :
ચાલ્યા ગયે. ભવદેવ પણ પેાતાનાં અને પરનાં કામકાજની ચિંતામાં પડી ગયે દાક્ષિણ્ય સ્વભાવને હાવાથી તે લેાકામાં વિશેષ વહાલે થયા અને તેથી તેની કીર્તિ પણ ખૂબ ફેલાઇ.
એક વાર કાઈ કામકાજને લીધે પિતાને પૂછીને હાથમાં ભાતુ લઇને એ ભવદેવ એકલા જ કાઈ ગામતરે ગયે. પેાતાનું કામકાજ પતાવી પાછા વળતાં તેને તે દેશના રાજા દિવાકર રસ્તામાં મળી ગયે.. રાજા દિવાકર ઘેાડા ઢોડાવવાની રમતે બહાર નીકળ્યા હતા, એવામાં કમનશીબે કોઈ દુષ્ટ ઘેાડા તેને ક્યાંના ક્યાં એક અટવીમાં લઈ ગયેા. રાજાના માણસોએ રાજાની તપાસ કરી પણ તેમને કશા પત્તો મળ્યું નહીં એટલે તે તા બધાં પાછાં વળ્યાં. પેલા ઘેાડા પણ મરી ગયા એથી કાઈ ગામિડયાના વેશ લઈને રાજા પગપાળે ચાલતા ચાલતા પોતાના નગર ભણી આવતા હતા એ વખતે જ એ રાજા પેલા ભવદેવને ગામતરેથી પાછાં ફરતાં રસ્તામાં મળી ગયા. રાજાએ તેને પૂછ્યું. 'હું ભદ્રે ! ક્યાં જવાનું છે ? ભવદેવ ખેલ્યાઃ વિસપુરી તરફ. રાજા બાહ્યઃ વિસપુરીએ જવું હેાય તે મારી સાથે જ ચાલ. આપણે અને સાથે જ ચાલીએ. પછી તે બન્ને ધીરેધીરે ચાલવા લાગ્યા, અપેાર થઈ ગઈ અને ભાતું ખાવાના સમય પશુ થઈ ગયા હતા એટલે ભાતુ લઈને ખાવા માટેની તૈયારી આ મહાનુભાવ કોઈ પરદેશી છે. તેની પાસે ભાતુ હાય એમ ભૂખથી ત્રાસ પામેલા હાય એમ લાગે છે માટે હુ એકલા ઠીક હેવાય ? એમ વિચારી ભાતું અડધું કરીને અડધું અને અડધુ પાતે ખાધું. પછી થોડીવાર વિસામે લઇને એ આગળ ચાલવા લાગ્યા. હવે રાજા ઘણા દિવસના ભૂખ્યા હતા. એવામાં તેને પેલું મિષ્ટાન્ન ખાવા મળ્યું એથી તેને ( રાજાને ) રાતમાં પેટશૂળ ઉપડી આવ્યું તેમ છતાં ય અત્યંત ધીરજ રાખીને રાજાએ પેાતાની વેદના કાઇને કળાવા ન દીધી અને તે એમ મેં એમ સૂઈ ગયા અને પાછા બેઠા થયેા. સવાર થતાં આગળ ચાલવા માટે તૈયાર થયેલા ભવદેવને રાજાએ કહ્યું હે ભદ્ર ! તું જા અને હું થોડા સમય આજના દિવસ અહીં જ રહી જઈશ પછી દાક્ષિણ્યને લીધે ભવદેવ માલ્યા હું ભદ્ર! તેં એમ કહેલું હતું કે વિસપુરી તરફ જવું છે, તે પછી એમ કહીને હવે અહીં શા માટે રહેવા ઇચ્છે છે ? રાજા એલ્યેા! વાત ખરી છે, પરંતુ શરીરે જરાક ઠીક નથી. ભવદેવ આલ્યાઃ તે પછી તને
આ પ્રકારની આયદામાં આવી પડેલા જાણીને અહીં છેડીને હું શી રીતે આગળ જાઉં ? માટે હવે તું મને ખરેખરું કહું કે તને શું પીડા થાય છે? પછી તેના આગ્રહને લીધે રાજાએ પેાતાને પેટશૂળ થઈ આવ્યું છે તે વાત કહી બતાવી. પેટશૂળની વાત જાણ્યા પછી ભવદેવે શરીરને ચાંપલા-ચાળવા-મસળવા માંડયું. ઔષધ પીવરાવ્યું વગેરે ઉચિત ઉપચાર કરી રાજાને સાજો કરી દીધા. પછી મને આગળ ચાલવા લાગ્યા અને પેાતાની નગરીની
"Aho Shrutgyanam"
કરતાં ભવદેવે વિચાયુ : જણાતું નથી અને તે ભાતું ખાઉં એ કાંઈ પેલા પરદેશીને આપ્યું અને સાથે જ આગળ
Page #86
--------------------------------------------------------------------------
________________
: થારત–કાશ :
રાજાના પ્રત્યુપકાર કરવાના મનારથ
gr
છેક પાસે આવી પહેાંચ્યા. ભયદેવે રાજાને નેતરું આપ્યું. મારે ઘેર આવ અને ભેજન કર. રાજા મલ્યાઃ આ નગરમાં મારા સ્વજના રહે છે એટલે તેમને ઘરે જ ભેાજન કરીશ માટે મને જવાની રજા આપ. ‘ એમ કરેા ’એમ ભવદેવે કહ્યું, એ રીતે રજા મેળવી કેટલાંક પગલાં આગળ ચાલી રાજા પાછા વળ્યે અને ક્ડવા લાગ્યા: ભા ભ। મહાભાગ ! હુવે ફરીથી તું ક્યાં મળીશ? તારું દર્શન ક્રીથી ક્યાં થશે ? ભવદેવ આલ્યાઃ દેવ-ભગવાન જાણે. રાજા બલ્યૂઃ એમ ન એલ. ખરી વાત કહે કે તું ક્યાં રહે છે? કાના પુત્ર છે? અને તારું નામ શું છે? પછી તેના આગ્રહથી ભવદેવ આલ્યાઃ અહીં ખંડના મંદિર પાસે મંથર શેઠ રહે છે. તેમના હું પુત્ર છું અને મારું નામ ભવદેવ છે.
આ બધી વાત સારી રીતે અવધારી લઇ રાજા તો વેગપૂર્વક મહેલ તરફ ઉપડ્યો. ભવદેવને પણ રાજા વશે કશી પૃચ્છા ન કરી તેથી શાક થયા અને એ રીતે શાક કરતા કરતા તે પેાતાને ઘરે ગયે. રાજા પશુ નાકરાની નજર ચૂકવીને ગુપચૂપ રાજભવનમાં પેસી ગયા. જાણે કે જમીનમાંથી નીકળી ન આવ્યા હાય એ રીતે રાજલાકે એકદમ રાજાને જોયે.. વધામણાં કરવામાં આવ્યા. હવે કેટલાંક દિવસો વીત્યા પછી રાજાને વિચાર થયા. ફાઈએ કરેલા લાંબા ઉપકારને યાદ કરીને વાભવિષ્યમાં કોઈ તરફથી થનારા ઉપકારને યાદ કરીને તે સૌ કોઈ સ્નેહભાવ ખતાવે છે, સાધારણ લોકોના એ જ મા છે; પરંતુ તે વખતે રસ્તામાં આવતાં મને જે પ્રવાસી મન્યેા હતેા તેના સ્નેહભાવ ઉપલા માર્ગ કરતાં તદ્દન જુદા પ્રકારના હતા. કાઇ પણ જાતની ઓળખાણુ વિના જ એણે રસ્તામાં મને જોતાં જ ભાતુ વગેરે આપ્યું અને મારી માંદાની માવજત–સેવા પણ કરી. લોકો ભલે એમ કહે કે આ ધરતીને શેષનાગ પોતાના માથા ઉપર ધરી રાખે છે પરંતુ હું એવા તર્ક કરું છું કે જે લેાકેા ઉપકાર કરીને પણ કશા બદ્દલાની આશા નથી રાખતા તે જ આ ધરતીને સ્થિરપણે ધરી શખે છે. અથવા—
જે લેાકેા બદલાની અભિલાષા રાખતા નથી અને જે લેાકેા પાતે બીજા ઉપર કરેલા ઉપકારને પણ વીસરી જાય છે અથવા જે લેાકા કાઇએ કરેલા ઉપકારને જ યાદ કર્યાં કરે છે અને કૃતજ્ઞતાને ધારણ કરે છે તે અન્ને પ્રકારના લેાકાના પુણ્યને લીધે જ આ ધરતી ટકી રહી છે એવી મારી માન્યતા છે. પેલેા રસ્તામાં જે મહાત્મા પ્રવાસી પુરુષ મને મળ્યા હતા, જેણે મારા ઉપર અતિશય ઉપકાર કર્યાં હતા છતાં તેણે મને એમ પણ ન પૂછ્યું કે ભાઈ ! તું ક્યાં રહે છે? વા તારું નામ શું છે? તે હવે મારા એ દિવસ ક્યારે આવી પહોંચે કે જે દિવસે હું એ મારા ઉપકારીને મારે પોતાને હાથે જ મારું રાજ્ય ભળાવી—મારી ગાદીએ એસાડી વનવાસમાં જાઉં-જઇ શકુ.
આ રીતે રાજા પેાતાના તે ઉપકારીના સ્મરણમાં એકચિત્ત થઈ ગયા હતા, એટલામાં દ્વારપાળે આવીને તેને વિનતિ કરી હે દેવ ! રાજદ્વાર ઉપર, ઘણા
"Aho Shrutgyanam"
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૩
પ્રત્યુપકારની ઈરછાથી રાજાએ ભવદેવને આપેલી મંત્રી મુદ્રા : કારત્ન-કાશ : લાંબા સમયે આપના દર્શનની ઈરછા કરતું મહાજન ઊભું છે. રાજા બે જલદી મોકલ.
સારું” એમ કહીને દ્વારપાળ મહાજનને અંદર મોકલ્યું. નજરાણું આપીને અને આદરપૂર્વક નમન કરીને સુખપૂર્વક બેઠેલા મહાજનને રાજાએ પૂછયું: મહાજનને કુશળ તો છે ને ? ચર વગેરે તે કઈ પ્રકારને ઉપદ્રવ તે નથી ને? ઉછુંબલ એવા ખળ લેકેને તે કશે ત્રાસ નથી ને? લાંચિયા લેકે તરફથી પણ કશે સંતાપ નથી ને ? મહાજન બેલ્યું હે દેવ ! તમારાં ચરણકમળને પ્રભાવ છે ત્યાં સુધી તે. એ બધું અસંભવિત છે. કેવળ આ નગરીમાં ચેરેને કાંઈક કાંઈક ઉપદ્રવ શરુ થયેલ છે. રાજાએ જાણે કે રેવ લાવીને કહ્યું શું હમણાં જ કેઈનું મંદિર-ઘર લુંટાયું છે? મહાજન બેલ્થ દેવહમણુ મંથર શેઠનું ઘર લુંટાયું છે. નામ સાંભળતાં જ સંતોષ પામેલે રાજા બેઃ એ શેઠ તે ભવદેવને બાપ છે અને અંદના મંદિરની પાસે રહે છે એ જ ને? મહાજન બેસું દેવ! એ ખરી વાત છે. પછી મંથર શેઠને બેલાવીને તેની ઈચ્છા ન છતાં ય રાજાએ તેને મંત્રીની જગ્યા આપી, પંચાંગ પ્રસાદ પણ આપ્યાં અને રાજ્યના કામકાજ સંભાળવાની સૂચના કરી. એ રીતે તે શેઠના કેટલાક દિવસો વીતી ગયા. પછી એક વાર મથર શેઠે રાજાને વિનંતિ કરી: હે દેવ ! હવે હું ઘડપણુથી નખાઈ ગયેલ છું તેથી રાજ્યના કામકાજ કરવા અશક્ત છું માટે મારા ઉપરથી આ રાજ્યને મહાભાર ઉતારી નાખવાની કૃપા કરી. રાજા બેઃ એમ છે તે તારે આ બધે ભાર તારા પુત્ર ઉપર નાખીને તે નિશ્ચિત થઈ શકે છે. “મોટી કૃપા ” એમ કહેતાં મંથર શેઠે પિતાના પદ ઉપર પિતાના પુત્ર ભવદેવને સ્થાપિત કર્યો અને રાજા સાથે ઓળખાવ્યું. મંત્રી થવાને લીધે વિસ્મય પામેલે એ ભવદેવ એ રીતે રાજયના કામકાજ રાજ કર્યું જાય છે. એવામાં–
ઘણું ઉત્તમ રત્નનાં ઘરેણું પહેરવાને લીધે જેનું મનહર શરીર અંગે અંગ ઝગારા મારી રહ્યું હતું, એવા રાજાને કે જે તેને ગામતરેથી પાછા ફરતા રસ્તામાં ગામડિયાના વેશમાં મળે તે છતાં તેણે રાજા તરીકે નહીં ઓળખે જોઈને એ વિચાર કરવા લાગેઃ પૂર્વ પુરુષની રૂઢ પરંપરા પ્રમાણે અથવા કેઈ જાતના વિશેષ ગુણના પ્રકર્ષને લીધે, અથવા સેવા કરવાથી અથવા કે ઈ મેટે ઉપકાર કરવાથી રાજી થયેલા રાજાઓ પસાય કરે છે અને કોઈ વિશેષ પ્રકારને અધિકાર આપવાની કૃપા કરે છે, એ રીતે સેવકને પણ પિતાના સરખો બનાવે છે એમાં તો શું આશ્ચર્ય કહેવાય? પરંતુ જેમાં આવું કશું જ નથી એવા મારી જેવાને આ રાજા આ પ્રકારે જે સન્માન આપે છે તે મહાઆશ્ચર્ય છે. એ પ્રમાણે રેજ ને જ ફરી ફરીને નવા નવા તરંગો ઉપર તરંગો આવવાને લીધે આકુળ થયેલ અને ગંભીરતા નહીં જાણતે તે ભવદેવ પિતાના દિવસે વિતાવતો હતો. રાજા દિવાકર પણું જ્યારે જ્યારે ભવદેવ તેની પાસે આવતા હતા ત્યારે ત્યારે તે કદાચ પિતાને
૧૦
"Aho Shrutgyanam
Page #88
--------------------------------------------------------------------------
________________
: કથારન-કેશ : વડીલ બંધુના આદેશથી ભવદેવે ગ્રહણ કરેલી ભાગવતી દીક્ષા ઓળખી ન ત્યે એવી બીકને લીધે પિતાનું મોઢું ફેરવી લેતે હતે. નીચ કે-હલકી પ્રકૃતિના લેકે હોય છે તેઓ શેડો પણ ઉપકાર કરીને શરીરમાં કૂલ્યા સમાતા નથી ત્યારે એકખી રીતે ઉપકાર કરવા છતાં ય ગંભીર પ્રકૃતિના લેકે શરમને લીધે સંકેચાયા કરે છે.
કેઈ બીજે દિવસે બધાં ઘરેણું કાઢીને રાજા નાન માટે તૈયાર થતું હતું બરાબર તે વખતે કામકાજને લીધે ભવદેવ રાજાની પાસે આવ્યા. તે વખતે રાજાનું શરીર તદ્દન ઉઘાડું જોઈને એણે રાજાને ઓળખી કાઢ્યો. ભવદેવને નિશ્ચય જ થઈ ગયે કે-જે, મને ગામતરેથી પાછા ફરતા રસ્તામાં માર્ગ સહાયક મળે તે જ આ મહાત્મા છે. અહે! આની આવી મહાપુરુષતા ! અહો ! બદલે વાળવાની કેવી તીવ્ર અભિલાષા! અહા ! આનું ગાંભીર્ય ! એમ વિચારતે તે પરમ સંતેષને પામ્યા. ઇંગિત આકારને સમજવામાં કુશળ એવા રાજાએ એના મનને ભાવ કળી લીધો. પછી તો “આ મને ખરેખર ઓળખી ગયા છે” એમ સમજી રાજા પણ શરમને માર્યો મેટું ફેરવી નીચું મુખ કરીને બેઠે રહ્યો. બાદ બીજે સમયે એકાંત જોઈને ભવદેવે રાજાને પૂછ્યું. હે દેવ ! તે વખતે તમારા ઉપર એવું સંકટ શી રીતે આવી પડેલું? પછી રાજાએ પિતાને દુષ્ટ ઘેડ કેવી રીતે જંગલમાં ખેંચી ગયે વગેરે બધી હકીકત ભવદેવને કહી સંભળાવી. “ અહે! આવા પુરુષરને ઉપર પણ કેવી રીતે આપદાઓ આવી પડે છે” એમ વિચારતે ભવદેવ ખેદ પામે. પછી ડીવારે તે પિતાને ઘેર ગયે.
જ્યારે તે પોતાને ઘેર ગયે બરાબર તે જ સમયે “ દીક્ષા લીધેલો પિતાને માટે ભાઈ અહીં આવેલ છે.” એવા વધામણીના સમાચાર એક પુરુષે તેને આપ્યા. પછી ભવદેવ તેને વંદન કરવા ગયે. તેની પાસેથી ધર્મકથા સાંભળી, અને કેટલાક દિવસો સુધી તેની સેવા-ચાકરી કરી. માસકલ્પ પૂરો થતાં જ પેલા સાધુએ ભવદેવને કહ્યું હે ભદ્ર! હવે વિહાર કરવા ઈચ્છું છું, હમણાં તું પણ મારી સાથે પછવાડે પછવાડે આવ. “ઠીક” એમ કહીને ભવદેવે આ બધું રાજાને જણાવ્યું અને પિતાના પુત્રને પિતાનાં બધાં રાજકાજે સોંપી ભવદેવ પિલા સાધુની પાછળ પાછળ ચાલી નીકળ્યું. એ રીતે તે એક
જન સુધી જઈ પાછો ફરવાનું વિચાર કરે છે એટલામાં સાધુએ તેને દાક્ષિણ્ય ગુણવાળે સમજીને તેના ઉપકાર માટે નીચેની વાત કહીઃ હે મહાનુભાવ ! આટલા લાંબા સમય સુધી તે સંસારનાં બધાં સુખો ભેગવ્યાં છે છતાં પણ ધરા નથી તે શું મરણને કાંઠે આવેલે તું હવે પછી ધરાવાનો છે? માટે હવે તે સંસારને મોહ તજી દે, ધર્મની પ્રવૃત્તિઓમાં ઉદ્યમ કર, જીવિત તુચ્છ છે, વિષયના વ્યામે વિકારેથી ભરેલા છે અને આપણું મનેરને મેટા વિન્ન સમાન મૃત્યુ હવે પાસે જ છે. આ બધી વાત સાંભળીને પિતાની ઈરછા નહીં છતાં ય કેવળ મેટા ભાઈના દાક્ષિણ્યને લીધે ભવદેવે મોટા ભાઈનું કથન સ્વીકારી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત! આદેશ કરે, હું શું કરું? મુનિ બેલ્યાઃ પ્રવ્રયા લે.
"Aho Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૫ દાક્ષિણ્ય ગુણની ઉત્કૃષ્ટતા
: કથાર-કેશ : પછી એણે સાધુની દીક્ષા લીધી. આગમનો અભ્યાસ કર્યા પછી તેને સવેગ વિશેષ વધી ગયો અને સંજમને ભાવથી આરાધી તેણે મરણ સમયે બરાબર ઉત્તમાર્ગની આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી તે સર્વાર્થવિમાનમાં દેવને અવતાર પામે.
આ રીતે તે મહાત્મા જગતમાં ખ્યાતિ પામે, રાજાને પૂજનિક થયા અને છેવટે સુગતિને પણ પામે. એ બધે પ્રભાવ તેના દાક્ષિણ્ય ગુણને જ છે. વળી મોટા પુરુષોમાં, અસાધારણ નિર્મળ શલથી સુશોભિત એ એક દાક્ષિણ્ય ગુણ અપ્રસિદ્ધ જ છે. કેઈ પણ વિન્ન તે ગુણની સામે ટકી શકતું જ નથી એ એ પ્રબળ સમર્થ ગુણ છે. જ્યારે વિહાર કરતાં પિતાના પિતાને મિત્ર પેલે કુલપતિ ભગવાન વીરને ભેટવા તૈયાર થયે ત્યારે ભગવાન વીરમાં દાક્ષિણ્ય ગુણ ન હોત તે તેઓ તેને મળવા સારુ પિતાને હાથ શા માટે લાંબો કરત? વળી એ જ પ્રમાણે ભગવાન વીરમાં દાક્ષિણ્ય ગુણ ન હેત તે જ્યારે પેલે પિતાનો અતિ પરિચિત બ્રાહ્મણને દીકરે અતિ દૂર દૂરના પ્રદેશમાં ફરી ફરીને થાકી જઈ, ખેદ પામી પોતાની પાસે આવી યાચના કરવા લાગે ત્યારે પણ એ જ ભગવાન તેને પિતાનું અડધું દેવદૂષ્ય બધું જ કેમ આપી શક્ત? વળી જેનામાં દાક્ષિણ્ય ગુણ નથી હોતે તેનાથી તેના ભાઈઓ અને ચાકરે પણ જુદા પડી જાય છે. તે બધા જુદા પડી ગયા પછી પેલા દાક્ષિય ગુણ વગરના પુરુષના ત્રણે વર્ગો ધર્મ, અર્થ અને કામ ક્ષીણ થઈ જાય છે. એ ત્રણે વર્ગો શીણ થયા પછી તો એ દાક્ષિણ્ય વિનાને માનવ, છાણાના ઢગલાની પેઠે કેવળ પૃથ્વીને ભાર વધારે છે અને એનું જીવન વ્યર્થ નીવડે છે. એ પ્રમાણે દાક્ષિણ્યગુણ, સુખસંપત્તિને વધારનાર છે અને સુગતિની સાધનામાં સહાયતા કરનાર છે. એવો દાક્ષિણ્ય ગુણને મહિમા સમજી એ કેણ શુદ્ધ બુદ્ધિવાળે છે કે જે તે ગુણ મેળવવા માટે સાવધાન ન થાય? એ પ્રમાણે શ્રી કારત્નકેશમાં દક્ષિય ગુણના વિચારને પ્રસંગે
ભવદેવનું કથાનક (૨૭) સમાસ,
-
-
-
-
-
"Aho Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
ધૈર્ય ગુણ સંબધે મહેન્દ્ર રાજાનું કથાનક, ( ૨૮ )
જે પુરુષ દાક્ષિણ્ય ગુણવાળા હાય છતાં તેનામાં ધૈર્ય ગુણુ ન હેાય તે XIK 333 આરભેલા ધમ કૃત્યને પૂરેપૂરું પાર પહેાંચાડી શકતા નથી અર્થાત્ ડિ3, ધૈર્ય ગુણુ વિના આભેલ કાર્ય પૂરું થઈ શકતુ જ નથી, માટે હવે અહીં ધૈર્ય ગુણ વિશે કહેવાનુ છે. ભલે ગમે તેવી આપદાઓ આવી પડી હાય, ધનને નાશ થઈ જતા હાય વા પેાતાના સ્નેહીજનાના વિરહ સહવાના પ્રસંગ આવી પડે તેવુ થવાનુ હાય તે પણ જે ગુણને લીધે પુરુષનું મન જરા પણ ચલિત ન થાય--ડાલાયમાન ન થાય, તે ગુણનું નામ ધૈય. જેનામાં એવા ધૈય ગુણુ હાય તે જ પુરુષ ધીર કહેવાય છે અને એવા ધીર પુરુષ જ પાતે ઉપાડેલા ધર્મના ભારને નિભાવી શકે છે અને બીજે ધીરજ વિનાના કાયર માનવ જરાક જેટલું કષ્ટ આવી પડતાં જ પાતે સ્વીકારેલા એ ધર્મ ભારને પણ ઘડીકમાં જ ફેંકી દે છે. જ્યાં સુધી સંસાર છે વા જન્મ છે ત્યાં સુધી દેહ હાવાના જ. જ્યાં સુધી દેહ ત્યાં સુધી આપઢ્ઢાએ પુછુ આવવાની જ માટે ગમે તેવી આપદાઓ આવી પડે તેા પણ ધીર પુરુષા સમુદ્રની પેઠે પેાતાની મર્યાદાને છેડતા નથી. ધીર પુરુષા અને કાયર પુરુષો એ બન્ને ઉપર આપાએ એક સરખી રીતે જ આવી પડે છે, છતાં એ એમાં વિશેષતા એ છે કે આવી પડેલી આપદાઓને ધીર પુરુષા સહન કરે છે ત્યારે કાયર પુરુષો એ આપદાઓ આવી પડતાં ખૂખખૂબ ત્રાસ ભોગવે છે. આપદાએ આવી પડતાં ધીર પુરુષ એવા વિચાર કરી શકે છે કે-આ તે પૂર્વે કરેલાં દુષ્કૃત્યાનું મૂળ ઉપસ્થિત થયું છે માટે તેને અવશ્ય સહન જ કરવું જોઈએ. જ્યારે માનવના મનમાં એવા ભાવ થાય ત્યારે જ તેનાં પ્રાચીન કર્માનું ઉત્તમ નિજ રહ્યુ થાય છે, એથી જ વિવેકપૂર્વક સહન કરવાની વૃત્તિને ઉત્તમ નિજ઼રા કહેવામાં આવી છે. નહીં તે પશુ પણુ જ્યારે અતિ દુઃખ પામે છે ત્યારે પણ ઉંકારા--અવાજ કરતા નથી તેમ રડતા પણુ નથી. પરંતુ પશુની એ સહુનશક્તિને, વિવેક વિનાની હાવાથી, ઉત્તમ નિશ ન કહી શકાય. એ પ્રમાણે જે પુરુષ શુભ વિવેક સહિત ધૈર્યના કવચને પહેરી પેાતાના શરીરને ઢાંકે છે તે મહાઆપત્તિ આવી પડતાં પણ રાજા મહેન્દ્રની પેઠે હારતા નથી. એ રાજવીની કથા આ પ્રમાણે છેઃ—
અપરાજિતા નામે નગરી છે. એ નગરીની આસપાસ પવિત્ર-ચાકખા પાણીથી ભરેલાં અનેક સાવરા છે અને એ સરાવરામાં કુવલય, કમળ, કલ્હાર અને સે। પાંખડીવાળાં કુમળે ખીલે છે, તેથી એ નગરી સુશેભિત છે. વળી એ નગરીની આજુબાજુ અનેક મનાહર બગીચા છે અને એ બગીચાઓમાં પેપટ, મેના, વાંદરા, કપિંજલ, જલકાગડા
"Aho Shrutgyanam"
Page #91
--------------------------------------------------------------------------
________________
૭
મહેન્દ્ર રાજવીની મહત્તા
: કારત્ન-કેશ :
અને જીવજીવક નામના અનેક પક્ષીઓ સ્વચ્છેદે ખિલખિલાટ કરે છે તેથી એ નગરી રમણીય છે. તે નગરમાં વૃક્ષ નીલકંઠેથી વિરાજિત છે, પક્ષઓ સરામલખણા છે અને અણુસરના ઘરે ગોરીથી મનહર તેમ જ કુમાર અને વિનાયકવડે યુક્ત છે.
હવે એ નગરીમાં મહેન્દ્ર નામે રાજા છે. એ રાજાને સામ, દામ, દંડ અને ભેદ એ નીતિના ચાર પાયા છે. રાજાની આંખો ચંચળ નેત્રવાળા ચર પુરુ-ગુપ્તચર પુરુષ છે, રાજાની દાઢ ધારદાર તરવાર છે, એને સ્કંધ-અભે પ્રગાઢ શૌડીય–શૌર્ય છે, એનું અસાધારણ સાહસ જ એની નાસિકાને ભયાનક સૂસવાટ છે, એના શરીરમાં અશેષ વિબુધ-પંડિત અધિષિત થયેલા છે અને એની અસાધારણ ચતુરાઈ જ એનું છટાદાર પૂછડું છે અર્થાત્ જેમ મહાવરાહને ચાર પગ, ચંચળ આંખે, તીકણ દાઢ, મજબૂત ખભે, નાસિકાના સૂસવાટ હોય છે તથા મહાવરાહ ઈશ્વરરૂપ હોવાથી તેના શરીરમાં અનેક વિબુધ-દેવો રહેલા અને એને પૂછડું હોય છે તેમ જાણે પિતે જાતે જ મહાવરાહ ન હોય એ એ મહેન્દ્ર રાજા આ પૃથ્વીને ઉદ્ધાર કરવા આવે છે એટલે જેમ મહાવરાહે પૃથ્વીને ખેંચી કાઢી તેને ઉદ્ધાર કરેલ હતું તેમ આ રાજા પણ પૃથ્વીને ઉદ્ધાર કરવાને ઉપસ્થિત થયેલ છે. - આ રાજાનું વાહન માતંગ છે, એના સેવક કુપ્રભુએ છે એમ છતાં ય જે, ધર્મ તરફ અભિરુચિવાળે છે અને માગણનાં ટેળાની માફક આશાને પૂરે એવો છે. જે રાજાનું વાહન માતંગ-ચંડાળ હોય અને જેના સેવકે કુપ્રભુ-ખરાબ રાજાઓ હોય તે વળી ધર્મ તરફ રુચિ રાખે ખરે? અને માગણની આશાને પૂરી શકે ખરો? એ વિષેધ છે. તેને પરિહાર કરવા અહીં માતંગ એટલે હાથી સમજવા અને કુપ્રભુ એટલે પૃથ્વીના પ્રભુ સમજવા. અર્થાત્ એ રાજાનું વાહન હાથી છે અને પૃથ્વીના રાજાઓ એના સેવકે છે એ એ રાજા છે એટલે જ ધર્મ તરફની રુચિવાળો છે અને માગણની આશાને પૂરનારે છે.
એ રાજને પરમ સ્નેહનું ભજન પ્રભાવતી નામે ભાર્યા હતી. તેનાથી જન્મેલા તેમને બે પુત્ર હતા. એક જયંત, બીજે જયસેન. મંત્રીઓને રાજ્યનું બધું કામકાજ ભળાવીને રાજા પિતાને સમય સુખથી વિતાવતા હતા. એક વાર, પૂર્વજન્મનું વૈર યાદ આવી જવાથી કાળ
* નીલકંઠ-(૧) મહાદેવ, (૨) મોર. પહેલે અર્થ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, બીજો અર્થ અભિપ્રેત છે.
સરામલકખણ-(૧) રામ લક્ષ્મણ સહિત (૨) સર–અમલ-કખણું એટલે કે સરોવરોમાં નિર્મળ ક્રિડા કરતા. પહેલે અર્થ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે; બીજો અર્થ અભિપ્રેત છે.
અણીસર-(અનીશ્વર) (૧) મહાદેવથી ઇતર, (૨) ધનાઢ્યું. ઈશ્વર ન હોય તેવા એટલે સાધારણ લેકે. એક અર્થ મહાદેવથી ઈતર લેકેના ઘરે ગોરી(ગૌરી-પાર્વતી)થી મનહર તથા કુમાર (કાર્તિકેય) અને વિનાયક(ગણપતિ)થી યુક્ત છે. આ અર્થ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. બીજો અર્થ સાધારણ લકાનાં ઘરે ગોરી ગૌરી-સ્ત્રી)થી મનહર છે તથા કુમાર (બાળ) અને વિનાયક(ગુરુજનો)થી યુક્ત છે. બીજો અર્થ અભિપ્રેત છે.
"Aho Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
ઃ કથાનકોશ : યક્ષે મહેન્દ્ર રાજવીના કુટુંબનું કરેલ અપહરણ અને આવી પડેલ આપત્તિ ૭૮ નામના યક્ષે રાતે સુખે સૂતેલા એ મહાત્મા રાજાને તેની પથારીમાંથી ઉપાડી પૂર્વ સમુદ્રને કાંઠે ફેંકી દીધો. તેની રાણી પ્રભાવતીને ઉપાડી પશ્ચિમ દેશની કઈ અટવીમાં પહોંચાડી દીધી અને તેના મોટા પુત્રને દક્ષિણ દિશામાં અને નાનાને ઉત્તર દિશામાં પહોંચાડી દીધા. આ રીતે પિતાના લાંબા સમયના વૈરને બદલે લઈ વૈરને શાંત કરી સંતોષ પામેલે તે યક્ષ પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. રાજા પણ સમુદ્રને કાંઠે થોડી વાર તે ઊંઘતો જ રહ્યો, પરંતુ પછીથી પ્રચંડ પવનને લીધે ઉછળતા–પછડાતા મેટા મેટા તરંગેની પરસ્પર અથડામણથી થતા ભારે ઘુઘવાટને સાંભળીને જાગી ગએ અને “આ શું છે?” એમ કસ્તે પિતાના નેત્રે ઉઘાડીને બધી દિશાઓ તરફ જેવા લાગે એટલામાં એણે એક તરફ ઊંચા ઊંચા તરંગથી ઉછળતા મેટે દરિયે જે અને બીજી તરફ તમાલ, સાલ, ડામરનું ઝાડ, હિંતાલ વગેરે મેટા વૃક્ષની પંક્તિથી દિશાઓને આરછાદિત કરતી એવી સમુદ્રતટની વનરાજી જોઈ. “આ વળી શું છે? મારી પિતાની ચિત્રશાળામાં પાથરેલી વિશાળ સુખશસ્યામાં શયન કયાં? અને આ માછલાં, કાચબા વગેરે સહિત ઉછળતા તરનાં મોજાંવાળા સમુદ્રને કાંઠે આ રીતે મારી સ્થિતિ ક્યાં? તે શું આ તે કાંઈ સ્વપ્ન છે ? વા મારે મતિએહ છે?” એમ વિચારી તે પિતાની આંખે ચોળીને બરાબર ઠીક કરી જેવા લાગે તે પણ તેણે બીજું કાંઈ વધારે ન જોયું. જે પહેલાં જોયું હતું તે જ જોયું. એટલે તેને નિશ્ચય થયું કે, મારા પૂર્વના કેઈ દુષ્કૃતને લીધે પ્રેરાયેલા શુદ્ર દેવતાએ મને આ જાતને અનર્થ કરેલું હોવાથી આ બનાવ બનેલ હવે જોઈએ. નહીં તે આજથી થોડા દિવસો પહેલાં મને અનિષ્ટની સૂચના આપનારાં જે દુઃસ્વપ્ન આવતાં હતાં અને અપશુકન વગેરે થતાં હતાં તે કેમ થાત ? આ ઉપરથી હું એ અનુમાન કરું છું કે પ્રભાવતી દેવીને પણ કુશળ ન હોવું જોઈએ અને મારા પુત્ર સુદ્ધા ઘરમાં સુખે હશે કે કેમ એ પણ એક શંકા છે. આ બધું વિચારતાં વિચારતાં તેણે તો ધીરજ ધારણ કરી. એવામાં સૂરજ ઊગે છતાં ત્યાં અતિશય ગીચ ઝાડી હોવાને લીધે સૂર્યના કિરણે ફેલાઈ શકતાં ન હોવાથી રાજાના ખ્યાલમાં ચોક્કસ દિશાના વિભાગની કલ્પના ન આવી શકી છતાં ય તે એક માર્ગ ઉપર ચાલે. દેવ અને ગુરુનું સ્મરણ કરીને ત્યાં જે કંદમૂળ વગેરે મળી આવ્યા તે દ્વારા તેણે પિતાનું જીવન નભાવ્યું. પછી ત્યાં બપોર ગાળી રાજા ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યું અને ચાલતાં ચાલતાં મલય નામના એક મેટા નગરમાં પહોંચ્યા. વળી ત્યાં કેટલાક દિવસ સુધી રહી થાક ઉતારી ગજજણુય નામના નગર તરફ ચાલ્યો. વચ્ચે જ તેને સામે આવતે કુબેર ભંડારીની જેવી વિશેષ સમૃદ્ધિવાળે બેર નામને માટે સાર્થવાહ મળે. એ સાર્થવાહે ત્યાં એ વખતે પિતાને પડાવ નાખેલે હતે.
બરાબર તે જ વખતે ભલે તરફથી હલ્લો આવવાને પ્રસંગ બને. સાર્થવાહ ડરી ગયે. એણે સારા સારા શુરવીર સુભટેની જ શરૂ કરી. એ જ સમયે તેણે ઝાડને
"Aho Shrutgyanam
Page #93
--------------------------------------------------------------------------
________________
મહેન્દ્ર રાજવીએ અપરાક્રમથી સાર્થવાહનું કરેલ રક્ષણ : કથારન-કેશ : છાંયે વિસામે લેતા આ રાજાને જે અને તેને જોતાં જ સાર્થવાહને નિશ્ચય થઈ ગયે કે આ માણસ કઈ સાધારણ માણસ નથી લાગતું. એમ વિચારીને સાર્થવાહ તેને સન્માન સહિત પિતાના આવાસમાં લાગે, તેને સ્નાન કરાવ્યું અને ભેજન વગેરે પણ આપ્યું. પછી સુખાસનમાં બેઠેલા રાજાને સાર્થવાહે વિનંતિ કરીઃ હે મહાભાગ ! જે કે જન્મ ધરીને મેં તમને આજ જ પહેલવહેલા જોયા છે તો પણ તમારે વિશેષ પ્રકારનો આકાર જોતાં મને એમ લાગે છે કે તમે કઈ ઉરચ ખાનદાન છો અને વિશિષ્ટ કલાકૌશલ્ય ધિરાવનાર છે માટે તમને હું કહું છું કે આ મારા સંધ ઉપર હમણું ભલે હલ્લે લાવવાનું કરે છે. મારા સંધમાં તે સ્ત્રીઓ, બાળકો અને ઘરડા માણસો પણ છે તે તમે આ સંઘને એ હલ્લાની આફતના દરિયામાંથી ઉગારી લે. રાજા બેલ્યોઃ હે સાર્થવાહ ! આ પ્રકારના કામમાં અમે કોણ માત્ર તેમ છતાં તું તારા મનમાં ધીરજ રાખ કે અમારા જીવતાં સુધીમાં તે એ હલ્લાને સંભવ જ નથી. પછી તે આ મજબૂત ટેકે મળી જવાને લીધે મનમાં નિરાંત થવાથી સાર્થવાહ ભેર ખરી વાત છે, સૂર્યને પ્રભાવ હોય ત્યારે અંધારાના ઢગલાનું પણ શું ગજું?
બરાબર એ જ સમયે “ભીલોની ધાડ આવે છે ” એવો મેટ કેલાહલ થશે. આ સાર્થ ગભરાયે, સ્ત્રીઓ અને બાળકે આમતેમ ચાલ્યાં ગયાં. તે વેળાએ રાજાની પાસે બખ્તર અને હથિયાર હાજર કરવામાં આવ્યાં. રાજાએ શરીર ઉપર બખ્તર ચડાવ્યું, હાથમાં અનેક પ્રકારનાં હથિયાર સજ્યાં અને સાર્થવાહના સુભટના સમૂહને સાથે લઈ તે ભલેની સામે નીકળ્યો. નીકળતાં જ તેણે સાર્થવાહના નેકરેની વચ્ચે પોતાના પુત્ર જયસેનને જે. પછી “આ મારે પુત્ર અહીં કયાંથી?” એવી શંકા કરતો તે વારંવાર પિતાની ડોકને વાંકી કરી કરીને તેની સામે આંખને પલકારે માર્યા વિના એકી નજરે જેતે હવે તેટલામાં પિલા ભીલેનું લશ્કર પણ સામે આવતું દેખાયું.
પછી તે તેણે હાથના પરિઘમાંથી ગળાકારે વળેલાં પ્રચંડ ધનુષ્યોમાંથી બરાબર સંધાન કર્યા વગર જ છૂટતાં બાણેને સમૂહ સામેથી આવતા જોયે. જેમ વરસાદ ફેલાયેલી પાણીની ધારાઓ વડે બધું ઢાંકી દે તેમ આ રાજા સામેથી આવતા બાણને પિતાના ફેલાવા પામેલા બાણના એકધારા વરસાદથી નિષ્ફળ કરતે ભીલના લશ્કરને ઢાંકી દેતે શોભતો હતો. એ રાજા પિતે એકલે હતો છતાં ભયભીત થયેલા ભીલે પોતાની ભય પામેલી આવડે ભયંકર બાણનો એકધારો મારો ચલાવતાં તેને અનેક રૂપે જોતા હતા. હજુ તે રાજા ઘા કરી કરીને ભલેના લશ્કરને દીન કરતે, રણમાં અડધી જ ક્ષણ પર્યત નથી ઘૂમે એટલામાં તો એ ભીલનું બધું લશ્કર નાશી ગયું.
પછી તો લેકેએ તેની પ્રશંસા કરી અને તે પિતાને ઉતારે પહેરશે. ત્યાં જઈ તે ન્યા અને ભેજન વગેરે તેણે પતાવ્યું. પછી માથા ઉપર હાથ જોડીને સાથે વહે
"Aho Shrutgyanam
Page #94
--------------------------------------------------------------------------
________________
: કથાન–કાશ :
મહેન્દ્ર રાજવીને થયેલ પુત્રપ્રાપિ. તેને કહ્યું. હે મહાભાગ! આ બધે વૈભવ અને હું પિતે હવે તને સુપ્રત છું-તારે આધીન છું માટે તને જે યેચ લાગે તે આદેશ આપ. તમારી સેવા પાસે આ ઘણું જ
ડું છે પણ બીજું શું કરી શકાય ? રાજા બે ખરી વાત છે, તમારી જેવા સત્યરુષની વૃત્તિને ક્યાંય કશું ય અદેય વા અકરણીય ભાસે છે?
આમ વાત ચાલે છે ત્યાં તે સ્થળે પિલે બાળક આ “આ તે મારે પુત્ર છે ” એમ નક્કી કરીને રાજા બોલ્યાઃ હે સાર્થવાહ ! આ કેને કરે છે? સાર્થવાહ બે હે મહાયશવાળા! હું એક વાર ઉત્તર દિશાના વિભાગ તરફ આવેલી ભીમાકવીમાં પડાવ નાખીને પડ્યો હતો તે વખતે મારા નોકરે જ્યાં ઇંધણ વગેરે લેવા ગયા હતા ત્યાં એક ઝાડીમાં પડેલે આ બાળક રડતો હતે. એને રડવાને અવાજ સાંભળી મારા નેકરેને ભયની આશંકા થઈ આવી તેથી તેઓ એક વૃક્ષની આડમાં ઊભા રહીને આ રડતા છોકરાને જેવા લાગ્યા અને એમને એમ ખાત્રી થઈ કે “આ માણસ જ છે.” પછી તેઓ ભય અને સત્કારથી બોલતા અને ધીરે ધીરે ચાલતા આ બાળકને તેને ઉપાડી જવા કઈ શિયાલ વગેરે જંગલી જનાવર તેની પાસે પહોંચે તે પહેલાં જ ડીવારે કરુણાવૃત્તિથી ત્યાંથી ઉપાડી લઈ મારી પાસે લઈ આવ્યા અને મેં પણ તેને આટલા લાંબા સમય સુધી મારા પુત્રની પેઠે ઉછેર્યો છે. રાજા બોલ્યઃ આ મારે જ પુત્ર છે પરંતુ કમનશીબને લઈને તે આવી દુઃખી દશાને પામે છે. આ સાંભળીને વિસ્મય પામેલ સાર્થવાહ વિચાર કરવા લાગે. અહેદૈવ કે સ્વૈરવિહારી છે ? જેથી સિંહનું બચ્ચું પણ આ રીતે તકલીફ પામે છે અને કલ્પવૃક્ષનું બરચું પણ એરંડાની પેઠે અવગણના પામે છે. પછી તે તે છોકરાને સાર્થવાહ રાજાને સેં. તે પણ તેને ગાઢ રીતે ભેટીને અને ખોળામાં બેસાડીને, આંસુઓથી આંખને ભીની કરીને કંઈક વિચારવા લાગે, એવામાં સાર્થવાહે તેને પગે પડીને પૂછયું. અહીં ખરી હકીકત શી છે? પિતાની વાત કહેતાં શરમાતા રાજાએ સાર્થવાહના આગ્રહથી એકાંતમાં જઈને તેને બધી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને સાર્થવાહને ભારે શેક થશે. પછી રાજાએ સાર્થવાહને કહ્યું: ભે! શા માટે સંતાપ કરે છે? આ સંસારના હાલ જ આવા છે. સુખ સાથે દુઃખ મળેલું છે! સંગ સાથે નિત્ય વિગ પણ જોડાયેલું છે! સંપત્તિ પણ વિપત્તિથી ઘેરાયેલી જ હોય છે તેથી આ સંસારમાં શુભ શું હોઈ શકે? આવી સંસારની વિષમ દશા છે તેથી તે સાર્થવાહ! આ રીતે શા માટે સંતાપ પામે છે? અને સંસારનું આ સ્વરૂપ હોવાથી સુખ અને દુઃખ, સંગ અને વિયેગ તથા સંપત્તિ અને વિપત્તિ એ બધું સંસારી પ્રાણીઓ માટે સહજ જેવું જ હોય એમાં કોઈ આશ્ચર્ય છે?
સાર્થવાહ બેઃ હે મહારાજ! હું જ્યાં સુધી તમને સિદ્ધ કાર્ય કરી તમારા રાજ્યમાં ન પહોંચાડું ત્યાં સુધી મારું એક પણ કામ્ય કરવા નથી માટે હવે તમારે મારી આ
"Aho Shrutgyanam
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૧ શ્રી મુનિસુવ્રત ભગવંતે મહેન્દ્ર રાજાને કહેલ તેના કુટુંબી જનોની આફતનું કારણ : કથાન–કેશ :
પ્રવૃત્તિમાં જરા પણ આડા ન આવવું તેમ વિશ્વ ન નાંખવું. રાજા છેએમ ન કહો. હું તે ગજણગપુરમાં હજુ કેટલાક દિવસ વધુ રોકાવાને છું, માટે તું મારા આગ્રહને લીધે તારા પિતાનાં જ કામકાજને સંભાળ. વળી, જ્યારે તું પાછો ફરીશ ત્યારે જે કહીશ તે હું કરીશ. પછી રાજાને એ નિશ્ચય જાણીને સાર્થવાહે એ રાજાની પાસે પિતાના વિશ્વાસુ માણસને સહાયક તરીકે મૂક્યા અને વિશેષ ભાતું વગેરે આપીને પુત્ર સાથે રાજાને ત્યાં ગજજણગપુરમાં રાખી પિતે તે સ્થળેથી આગળ જવા પ્રયાણ કર્યું. પછી રાજા પણું આ નાનો પુત્ર અટવીમાં આવી પડ્યો તેથી તેને તેના મોટાભાઈને વિયેગ થયે એ પણ પોતાનાં જ ક્લિષ્ટ કર્મનું ફળ છે એમ વિચાર કરતો હતો તેવામાં ત્યાં શ્રી મુનિસુવ્રત જિનવર પધાર્યા. એમના પિતાના વૈભવની એવી શેભા હતી કે એની પાસે સ્વર્ગની શોભા પણ ઝાંખી પડી જાય. ચાર પ્રકારના દેવ એમના ચરણેને સેવતા હતા. એવા એ જિનવરને વંદન કરવા નગરના માણસે ચાલ્યા. રાજા પણ પિતાને પડેલી આ જાતની આક્તનું કારણ પૂછવા ભગવંતની પાસે ગયો. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને બધા લેકે ઉચિત સ્થાન ઉપર બેઠા. ધર્મકથા બધાએ સાંભળી, સંસારથી વૈરાગ્ય આવ્યે, વીર્ય પ્રગટયું અને ઘણા માણસેએ શ્રમણને ધર્મ સ્વીકાર્યો. પછી પ્રસંગ આવતા મહેન્દ્રરાજાએ જગદુંગુરુને પૂછ્યું: હે ભગવંત! મારા નાના છોકરાને માથે આ પ્રકારનું કષ્ટ શા માટે આવી પડયું? ભગવાન બેલ્યાઃ મહારાજ! એવું દુઃખ કેવળ તારા નાના છોકરાને માથે પડયું છે એમ નથી પરંતુ તારા મેટા પુત્ર સહિત તારી સ્ત્રીને માથે પણ આ જ કષ્ટ આવેલું છે. રાજા વિરમય પામે અને “આવો અનર્થ કેણે કર્યો?” એમ તેણે ભગવાનને પૂછયું. એટલે ભગવાને પણ એ અનર્થ કરનાર કાલ નામના યક્ષને તત્કાળ ત્યાં જ સાક્ષાત્ દેખાડી દીધો. એ ત્યાં ભગવંતને વંદન કરવા આવેલ હતા. પછી રાજાએ પૂછ્યું. એની સાથે મારે વિરોધ થવાનું કારણ શું? ભગવાન બેલ્યાઃ સાંભળ
આજથી સાતમા ભાવમાં વિજયપુર નામના નગરમાં વિજય ગૃહપતિને પાંચ પુત્ર હતા. તેમાં હે રાજન! તું બધાથી મેટે હતો અને આ ચક્ષને જીવ સી કરતા નાનો હતો. તારી રાઈને જીવ અને આ બે પુત્રે વચેટ છોકરા હતા. એ પ્રમાણે તમે પાંચ ભાઈઓ ઘરના કામકાજ સંભાળીને રહેતા હતા. ખાસ વાત એમ હતી કે નાના ભાઈની સાથે તમારા ચાર ભાઈમાંના કેઈને પણ નેહ ન હતો. ડગલે ને પગલે કલહ થયા કરતે, સ્થાન સ્થાન પર વિવાદ-અથડામણ થતી. ક્ષણેક્ષણે પરસ્પર કેશાકેશી-એક બીજાના વાળ ખેંચી લડાઈ કરતાં. બીજે કઈ દિવસે આ કલહથી ભાગી ગયેલે નાનો ભાઈ વૈરાગ્ય પામે અને વિચારવા લાગ્યો કે
પૂર્વભવમાં લાંબા સમય સુધી સુકૃતનાં સંભાર કમાયા પછી જેમને અતિશય સૌદર્ય મળેલું છે અર્થાત્ જેઓ આકૃતિએ અતિશય સુંદર છે તેવા લેકે ગમે તે કામ કરે છતાં ય
૧૧
"Aho Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
* ક્યારત્ન કાશ :
મહેન્દ્ર રાજવી પરત્વે કાલ યક્ષને વૈરનુ કારણ
૧
લાકે તેમને વખાણે છે. વળી, એવા સુંદર લાકાને જોઇને તેમને અધિક ખુશી ઊપજે છે એથી એ સુંદર લેાકેા ગમે તેવું કાલુંઘેલું ખેલે છતાં ય એમના વચન ઘણુાં જ સુસ અને અને ઉત્તમ છે, એમ કહીને મનુષ્ય તેમને વખાણે છે. વળી એવા દેખાવે સુંદર મનહર લેાકે રાષમાં આવી જઇ, આંખોને લાલઘૂમ બનાવી દઈને મોઢા ઉપર કડવા તમાચે પણ લગાવી છે છતાં ય લેાકેા તેમને કહે છે કે એમનાથી વળી.બીને કાણુ વિશેષ શાંત છે ? અને એમ કહી કહીને એ દેખાવડા લાકોની મનુષ્યે આદર સાથે પ્રશંસા કર્યાં કરે છે. ત્યારે હું કહ્યાગરા છું, ઉચિત બેોલનારા છું અને શાંતવૃત્તિવાળા છું છતાં અત્યંત ખેદની વાત છે કે મને જોઇને મારા સગા ભાઈઓને પણ ઉદ્વેગ થાય છે એવા હુ પાપી છું. આ સ્થિતિમાં મારે ઘરમાં રહેવું એ મારી પેાતાની જવિડંબના કરવા જેવું છે. એ સિવાય બીજું કશું ય નથી અને મારી જિંદગીને પણ ત્રણે વર્ગની સાધનાથી વિમુખ બનાવી નિષ્ફળ કરવા જેવું પણુ છે.
આ પ્રમાણે વૈરાગ્ય પામેલે તે રાતના સમય જોઇને ઘરમાંથી ખહાર નીકળી ગા અને ક્ષેમકર નામના મુનિવર પાસે જઈને તેણે પ્રત્રજ્યા લીધી. પછી તે તેણે સૂત્ર અને અર્થના પરમાર્થ જાણુવા અભ્યાસ કર્યો અને પેાતાના ગુરુ પાસે એવા અભિગ્રહ લીધે કેહવેથી જીવતાં સુધી મહિના મહિનાના ઉપવાસે જ કરવા. આ પ્રકારના કાર તપને લીધે તેનું અંગ ક્ષીણ થઈ ગયુ. જીવવાની પણ તેની અભિલાષા જતી રહી અને અનશન લઈને તે સાવથી પુરીમાં રહ્યો. એવામાં ત્યાં તેના પેલા ચારે ભાઇએ કાઈ કા પ્રસંગે તે નગરીમાં આવી ચડ્યા અને અનશન લીધેલા તેને જોઇને તેઓએ એ સાધુને ‘આ તો ઘરના કામકાજથી કંટાળીને ભાગી જઈ આમ અહીં સાધુ થયેલે છે' આ રીતે મશ્કરી કરી ભારે અપમાન કરવા જેવું કર્યું. તેમના આ જાતનાં અપમાનજનક વચન સાંભળીને પેલા સાધુને ભારે રોષ આવ્યા અને તે આ પ્રમાણે વિચારવા લાગ્યો. આ મારા પાપી ભાઇઓ હજી સુધી પણ મારા કૈડા મૂકતા નથી. મેં ઘરબાર તજ્યાં, હું તેમનુ નામ પશુ લેતેા નથી છતાં તે હજી સુધી મારી ઉપર નિષ્કારણુ વેર રાખી રહ્યા છે; માટે આ મારા તપનિયમાનુ~ત્રતાનુ કશું પણ ફલ હેય તે હું જનમોજનમ એએના હણનારા થયા કરું એમ જ થશે. આ જાતનું તે સાધુએ નિયાણું બાંધ્યું. ગુરુજનોએ તેમ કરતાં તેને વાયે છતાં તેણે કાઈનું માન્યું નહીં અને છેવટે મૃત્યુ આવતા તે સાધુ મરીને આ કાલ નામના યક્ષ થયેલા છે.
આ યક્ષે તમને જોયા એટલે તેને પોતાનું પૂર્વનું વેર યાદ આવ્યું એથી તેણે તમને ચારે ભાઇઓને તમારા ઉપર ભયાનક રીતે ભડકે મળતી વિજળી પાડીને એકદમ મારી નાંખ્યા.
પછી તે તમે ચારે ભાઈઓ મધ્યમગુણને લીધે કાવેરીપુરીમાં એક વાણિયાના પુત્રરૂપે જન્મ્યા. ત્યાં તમારા ચારેમાં ઘણું! જ વિશેષ દૃઢ સ્નેહ હતે. ત્યાં પણ તમને ચારેને આણે જ તરવારના ઘાથી મારી નાખ્યા. ફરી પાછા તમે ચારે કાર્કદીનગરીમાં મનુષ્યરૂપે અવતરેલા અને ત્યાં પણ રાષે ભરાયેલા આ યક્ષે તમારા કિયા દાખીને તમને મારી નાખ્યા, વળી,
"Aho Shrutgyanam"
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૩
મહેન્દ્ર રાજવી તેમજ યક્ષે પરસ્પર કરેલી ક્ષમાપના : કથારન-કેશ : તમે ચારે જણા રાજગૃહમાં મનુષ્યરૂપે અવતર્યા હતા તે ત્યાંથી પણ તમને ચારેને ઉઠાવી લવણસમુદ્રની વચ્ચે નાખી દીધા અને મારી નાખ્યા. ફરી પાછા તમે ચારે ઉજજૈની નગરીમાં કેઈ બ્રાહ્મણને ઘરે તેના પુત્ર તરીકે જમ્યા, ત્યાં તમે કઈ રીતે અજ્ઞાન તપવિવેક વગરનું તપ કરી કાયકલેશ કરતા હતા એટલે તમારા શરીરમાં રોગ પેદા કરીને
ત્યાં તમને ચારેને આ યક્ષે મારી નાખ્યા. એ પ્રમાણે આ સાતમા ભાવમાં હે નરવર ! તું રાજા થયે, તારે એક ભાઈ તારી રાણી થયે અને બીજા બે ભાઈ તારા પુત્ર થયા. એ રિીતે તમે ચારે આ ભવમાં કુટુંબના રૂપમાં ફરી પાછા ભેગા થયા. આ ભવમાં એ રીતે તમને ચારેને ભેગા થયેલા જોઈને આ યક્ષે ફરી પાછા તમને ઉપાડીને ફેંકી દીધા. આ યક્ષ આમ સાત ભવથી મહાકેપ કરતે આવે છે એટલે આ વખતે તેને કેપ ડે શમી ગયેલ હોવાથી તેણે તમને જીવથી ને મારી નાખ્યા. આ રીતે તમે ચારે ઘણા લાંબા સમય સુધી દુઃખ સહન કરતા આવ્યા છે. એ પ્રમાણે હે રાજા! આપણે પિતે પૂર્વ ભવમાં ઘણા લાંબા સમય સુધી જે જે દુષ્કર્મો કર્યા હોય તેનું જ આ બધું કહેવું ફળ છે. બીજે માણસ તે તેમાં કેવળ નિમિત્ત માત્ર હોય છે.
આ બધું સાંભળીને રાજાને પિતાના પૂર્વજન્મની બધી હકીક્ત યાદ આવી ગઈ અને જે જે તેણે સાંભળ્યું તે બધું ય તેને પ્રત્યક્ષવત્ દેખાવા લાગ્યું. એથી રાજા ભારે પશ્ચાત્તાપ સાથે પિતાના બન્ને હાથ જોડીને પેલા યક્ષને કહેવા લાગે છે યક્ષ હું તને પગે પડીને મેં જે પૂર્વે તારી સાથે દુષ્ટ આચરણ કરેલું તેની માફી માગું છું, ભાઈ! એમાં તારે થોડો પણ વાંક ન હતું. હું જ દુષ્ટ તારો અપરાધી છું, માટે હવે કૃપા કર અને હું કહું છું કે હવે ફરીથી એવી રીતે નહીં કરું. મારા આગલા ભોમાં અને આ ભવમાં પણ તેં, જે મારા આ વિનયના અપરાધની મને શિક્ષા કરી છે તે ઠીક જ કર્યું છે અને હું કહું છું કે હમણાં વળી ફરી એગ્ય શિક્ષા કરી મને ઠેકાણે લાવવાની કૃપા કરજે. મારે આ પાપિષ્ટ પ્રાણને તે ગમે તેમ કરીને તજવાના જ છે. તેમને તજવાથી જે તારે મને રથ ફળતો હોય તે મારે માટે એ સારું થયું જ કહેવાય, એથી વળી મારે વધારે સારું શું જોઈએ? આ પ્રમાણે એ રાજાનાં વચન સાંભળીને તે યક્ષ ઘણે જ ભઠે પડી ગયો અને તેને પિતાનાં પૂર્વનાં દુશ્ચતેિને વિચાર થવા લાગે. જેમ જેમ એને એ વિચાર આવવા માંડ્યો તેમ તેમ તેના મનમાં સવેગને આવેગ આવ્યું અને તેનું મન કરુણાના પૂરથી ખૂબ ખૂબ ભિંજાઈ ગયું અને પછી તે વિચાર કરવા લાગ્યું. આગલા ભવમાં સાધુપણુમાં ઘણું કઠેર તય લાંબા સમય સુધી કરેલું, એ તપથી મારું શરીર પણ ક્ષીણું કરી નાંખેલું. એવા તપને લીધે અને લાંબા સમય સુધી સુગુરુની સેવા કરવાથી તથા દર્શન અને જ્ઞાનને લીધે પણ મેં જે મોટા પહાડની જેવું ભારે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તે બધું ય છેક છેલ્લે જેનું છેવટનું ફળ મહાભયાનક નીવડયું છે એવું નિદાન કરીને કેમ
"Aho Shrutgyanam"
Page #98
--------------------------------------------------------------------------
________________
: કથાન–કેશ :
પ્રભાવતી રાણીએ રાજાને કહેલ પોતાની આપવીતી
૮૪
નિષ્ફળ કરી નાંખ્યું? મને ધિક્કાર છે. આ તે મેં, અમૂલ્ય એવા કોડ કોડ રત્નોને આપીને એક કેડીની ખરીદી કરી, આ તે મેં અંગારા-કેયલા મેળવવા માટે હરિચંદનના લાકડા બાળી નાખ્યા. આ તો મેં ચિંતામણિ રત્ન આપીને ખરેખર એક ઢેકું ખરીદ કર્યું. માટે પુણ્યને ઢગલે મેળવીને તેના ફળ તરીકે અનેક જીને મારવાનું મેં ધાર્યું. મારે આત્મા જે આડે માર્ગે ચડી ગયેલ તેનું જાણે કે હવે હું શું કરી નાખું? અથવા મેં મારા તે ઉત્તમ પ્રકારના શુભ પુણ્યના સમૂહને નિષ્ફળ કરી નાખ્યાં. એટલે બધું સરી ગયું અર્થાત્ મને જે બિટ થવાની હતી તે થઈ ગઈ. આનાથી હવે બીજે કે મારા પાપને પ્રચંડ દંડ થવાને હતે? જે હું મારા સુકૃતોથી નિર્મળ હતું તે હું ભારે કષાયથી અપવિત્રતાને પામે એ જ દંડ ભારે છે. એ પ્રમાણે સવેગને પામેલા પિલા યક્ષે રાજાને તેને મેટે પુત્ર અને પ્રભાવતી રાણીને પાછા આણું આપ્યાં અને તેમને સેંપીને વિનયથી નમ્ર થયેલ તે કહેવા લાગેઃ હે હૈયે ગુણના ભંડાર ! હે ઉત્તમ પુરુષ! હું ઘણું લાંબા સમયથી તારો અપરાધ કરતો આવ્યો છું માટે ડેબના દુરાચરણની જેવું મેં જે દુરાચરણ તારી સાથે કરેલું છે તે બધાની તું મને સકુટુંબ માફી આપ. હું તને સકુટુંબ અમાવું છું. એ પ્રમાણે તે બધા પરસ્પર એક બીજાને ખમાવીને પિતાપિતાને સ્થાને ગયાં. યક્ષે રાજાને તેના નગરમાં પહોંચાડી દીધો અને પિતાના પૂર્વ વૈરને ઉપશાંત કરીને તે યક્ષ પણ જ્યાંથી જે રીતે આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો. રાજા પણ પિતાનું રાજ્ય, પુત્ર અને સ્ત્રીને સંગ પામે છતાં ય શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની ચરણ સેવાને વિગ થવાથી ભારે શોકાતુર થઈ ગયે.
રાજા શેકમાં હતા તે વખતે રાણી પ્રભાવતી બેલીઃ દેવ ! આપ ઉદાસ જેવા કેમ જણાઓ છે? જ્યારે તમે એકલા હતા ત્યારે પણ અધિક આનંદ હતો જેથી હમણાં મનથી ન કલ્પી શકાય એવો અણધાર્યો પ્રિયસંગ થવા છતાં ય ગીની પેઠે ઉદાસ દેખાઓ છે? રાજાએ પિતાના અંતરને ભાવ છુપાવીને કહ્યુંદેવી ! એમ ન બેલ. આટલા દિવસ સુધી તું ક્યાં ગઈ હતી? ક્યાં રહી હતી ? દેવી બોલીઃ મહારાજ ! સાંભળો. હું પશ્ચિમ દિશાની કેઈ અટવીમાં જઈને પડી હતી, ત્યાંથી કોઈ એક દિશા તરફ જતી અને સિંહ ભાળી ગયે. પછી બીકથી થરથર કાંપતી, આમતેમ જોતી હતી તેવામાં મારી પાસે એક પારધી આવી પહોંચ્યું. તેણે મારી સાથે નેહભરી વાતચિત કરી અને તે મને પિતાને ઘેર તેડી ગયે. તે મને તંબલ, ભેજન વગેરે આપીને મારી ઘણી આગતાસ્વાગતા કરવા લાગે અને હું તે તે સમયે તમારા વિરહથી ભડભડતી ભારે આગને લીધે સંતાપ પામતી શિથિલ થઈ ગઈ હતી અને તેની આગતાસ્વાગતાને ઠેકરે મારી ખાનપાન, શરીરની સંભાળ એ બધું મેં તજી દીધું તથા “મારું શીલ જશે કે શું ?' એ ભયને લીધે મેં મનથી અનશન લઈ લીધેલું અને એ રીતે મને અઠ્ઠમ થયે-પાકા ત્રણ ઉપવાસ પણ થઈ ચૂકેલા. ત્યાર પછી પેલા
"Aho Shrutgyanam"
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૫
વૈય ના અવલ`ખનથી મહેન્દ્ર રાજવીની સ્વર્ગ પ્રાપ્ત
ઃ કથારન–કાશ :
પારધીને મારી કરુણા આવી અને તેણે મને ‘ પેાતાની નાની બેન ' તરીકે સ્વીકારી અને પછી તે પારધીએ પાતાની સાથે મને પરાણે ભાજન કરાવ્યું. પછી જેમ પિતાને ઘરે હાઉં એ રીતે ત્યાં આટલા દિવસ સુધી કઈ પ્રકારની ખાધા-તકલિફ વિના જ રહી. હવે દેવ ! તમે પણ તમારી પેાતાની વાત કહેા.
પછી રાજાએ પણ પાતે પૂર્વ સમુદ્રને કાંઠે પડ્યો હતા ત્યાંથી માંડીને પેલા સા વાહને મળ્યા અને તેણે પેાતાના પુત્રને પાછે સાં ત્યાં સુધીની બધી પેાતાની હકીકત કહી સંભળાવી. પછી રાજાએ પેાતાના મોટા પુત્રને પૂછ્યું: હું પુત્ર! તું આટલા સમય સુધી ક્યાં રહ્યો હતા ? તે એલ્યુંઃ હું પિતાજી! દક્ષિણ દિશામાં આવેલી ભીમાટવી નામની અટવીમાં હું ફેંકાયા હતા, ત્યાંથી આમતેમ ભમતાં મને એક તાપસના આશ્રય મળી ગયા. ત્યાં તાપસેાની પાસે કદમૂલ વગેરે ખાઇને મેં આટલા દિવસે સુખથી કાઢી નાખ્યા.
આ પ્રમાણે એક બીજાની સુખદુઃખની વાત સાંભળીને રાજી થયેલેા રાજા હવે પોતાના રાજ્યના કામકાજ તરફ ધ્યાન આપવા લાગ્યા. એક પ્રસંગે તેને સસ્પેંસારના સુખાથી વૈરાગ્ય આવી ગયા અને તેણે પોતાના પુત્રને ગાદી ઉપર બેસાડી પોતે પોષધશાળામાં જઈ પૌષધ લીધે, ત્યાં તે તપ અને સયમ સાધવા લાગ્યું, સજઝાયપૂર્વક ધ્યાનમાં મન પરોવી દીધું. એ રીતે સંવેગવૃત્તિવાળા તે મહાત્મા સારી રીતે ત્યાં પેાતાના દિવસે વીતાવતા હતા, ત્યાં તેને તેનાં પૂર્ણાંકના દેશને લીધે શ્વાસ, ખાંસી વગેરે અનેક મહારાગા થયા તે પણ તે, એ બધા રાગોને ધીરજપૂવ ક સહન કર્યે જતા હતા, હવે એ, તે જ સ્થળે પોતાની છેલ્લી અવસ્થાને ખરાખર આરાધી કાળધર્મ પામ્યા અને એક પત્થાપમના આયુષ્યવાળા તેજસ્વી દેવ થયા. આવતી આપદાઆને સ`પદા તેને જ આવી મળે
સમૃદ્ધિ
જે પુરુષ પાતાના ચિત્તને અવિચલિત રાખી જેવી સમજે છે તે પુરુષ ધીર કહેવાય છે અને બધી છે. વળી નાનુ એવું દુઃખ આવી પડતા પણુ જે પુરુષ ધીરજને ખાઈ બેસે છે તે, મૂઢ અની જાય છે, શેકમાં પડી જાય છે અને એવા મેહ અને શેકથી આઘાત પામેલા પુરુષ પાછળથી ધથી પણ ખરેખર ખસી જાય છે. એવા ધર્માંથી દૂર ખસી ગયેલા પુરુષ વધતી જતી બધી કલ્યાણ વેલડીઓને છેદી નાંખે છે અને તેનાં બધાં કલ્યાણા છેદાઈ જતાં તે, પાંખ કપાયેલા પક્ષીની પેઠે કશું જ કરી શકતા નથી. હવે તેવા પ્રકારના અસમ થયેલે પુરુષ ભવના આ દરિયામાં ગળકાં જ ખાધા કરે છે. ઘડીકમાં નીચે જાય છે, ઘડીકમાં ઉપર આવે છે એમ ગોથાં જ ખાધા કરે છે અને તેને કદી પણુ વિમુક્તિને માગ મળી શકતા નથી, એટલે હવે તેને કઈ કઈ વિપત્તિ નહી આવે? એ પ્રમાણે ધીરજવાળા પુરુષના ગુણાને અને ધીરજ વગરના પુરુષના દેષાને સારી રીતે બરાબર અવધારી
દક્ષપુરુષે ગુણવાળા પક્ષ વગર વિલએ ગ્રહણ કરી લેવા જોઇએ.
એ પ્રમાણે શ્રી કથારત્નકાશમાં ધૈય ગુણ વિષે મહેન્દ્ર રાજાનું કથાનક સમાપ્ત, ( ૨૮ )
"Aho Shrutgyanam"
Page #100
--------------------------------------------------------------------------
________________
ગાંભીર્ય વિશે વિજ્યાચાર્યની કથા (ર૯)
આ માનવમાત્રમાં કેટલાક ગુણ તે દેખાય છે પરંતુ ગંભીરતાને ગુણુ બધે
- દેખાતો નથી. જે માનમાં ગાંભીર્ય ગુણ હોય છે તેઓ, તે ગુણવડે
પિતાનાં કાર્યોની સિદ્ધિ મેળવી શકે છે માટે અહીં એ ગંભીરતાના ગુણ વિશે કહેવાનું છે. જે ગુણની હયાતી હોય તે માનવના મનને કઈ પામી શકતું નથી અર્થાત્ મનની અંદરના ભાવેને-ભયવૃત્તિ, શેકવૃત્તિ, હર્ષવૃત્તિ અને કે પવૃત્તિ વગેરે ભાવોને માનવ, અત્યંત નિપુણ થઈને કળાવા દેતા નથી તેનું નામ ગાંભીર્ય, નીચ કુળમાં જન્મ પામેલા પુરુષો પણ ગંભીર વૃત્તિવાળા હોય તે ઉત્તમ કુળમાં જન્મ પામેલા પુરુષની પેઠે લેકેમાં આદરણીય-પૂજાપાત્ર થાય છે. જે પુરુષો ગંભીર હોય છે તેમને શત્રુ પણ મિત્ર બને છે, પરજન પણ સ્વજન બને છે, ખળ માણસ પણ ગુણગ્રાહી નીવડે છે અને દે પણ એવા ગંભીર પુરુષની સેવા સ્વીકારે છે. વળી,
સર્વજ્ઞ ભગવાને જે જે હકીકતે અપવાદરૂપે-ઉત્સર્ગરૂપે કહેલી હોય છે અને જે જે હકીક્ત અપવાદરૂપે-વિશેષરૂપે જણાવેલી હોય છે તે બધી હકીકતેને જે પુરુષ ગંભીર ન હોય તે બરાબર પચાવી શકતા નથી. યથાર્થ પણે સમજી શકતું નથી. જેમ સમુદ્રમાં એક બીજાને બાધા કર્યા વિના જ અમૃત અને વિષ એ બને રહી શકે છે તેમ ગંભીર પુરુષમાં જ સામાન્ય સૂત્ર અને વિશેષ સૂત્રે એક બીજાને બાધા કર્યા વિના જ સ્થિર રહી શકે છે અર્થાત્ ગંભીર પુરુષ જ એ સૂત્રને યથાર્થ ઉપયોગ કરી શકે છે અને કરાવી પણ શકે છે. જે પુરુષ એવા ગંભીર ન હોય તેઓ કેવળ વિશેષરૂપે--અપવાદરૂપે જણાવેલા સૂત્રને જ જાણીને અભિમાનમાં આવી જાય છે અને પિતાની જાતને “અમે જ પંડિત છીએ” એમ માની બીજા મુનિઓને ઉપહાસ કરે છે. એવા તે અર્ધદગ્ધ ગુરુ થઈ શક્તા નથી, પૂજનીય બની શકતા નથી. જેમ પોતાની બહેનને પિતાની વિદ્યાના વૈભવને બતાવવાના ગર્વથી જેમ સ્થલભ વિક્રિયા કરી બતાવી અને પૂરું થત ન પામી શક્યા તેમ એવા પંડિતમન્ય પુરુષે શ્રતસાગરને પાર પણ પામી શક્તા નથી. જે પુરુષે ગંભીર હોય છે તેઓ પિતાનાં અને બીજાનાં કાર્યો સાધી શકવા સમર્થ હોય છે અને શ્રી વિજયસૂરિની પિઠે ઉત્તમ સુખસંપદાને પણ તેઓ પામી શકે છે. એ વિજયસૂરિની વાત આ પ્રમાણે છે.
દાનવ શઠ કમઠે વસાવેલા ભારે મુશળધાર વરસાદને લીધે આ દેહ ઢંકાઈ ગયેલ છે, પલળી ગયેલ છે, છતાં જેમને સવિશેષ પ્રકારનો ભભકતે ધ્યાનને અગ્નિ અખંડ ચાલી રહ્યો છે એવા શ્રી પાર્શ્વજિન હતા. આ મહાત્મા પુરુષ પુર, નગર, ખેડા, કબૂટ, મંડલે અને ગામમાં વિહાર કરતા કરતા મથુરા નગરીની બહાર આવીને સમવસર્યા. ત્યાં દેવોએ
"Aho Shrutgyanam
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૭ કનકદત્ત પુરોહિતને થયેલ પાર્શ્વનાથ ભગવંતના શિષ્યને મેળાપ : કથાન–કેશ: ત્રણ ગઢ બનાવ્યા. તેમાં સિંહાસન રચ્યું. એ સિંહાસનમાં બેઠેલા ભગવાન દેવ, દાનવ સહિત આખી પરિષદુને ધર્મકથા કહેવા લાગ્યા. હવે મથુરાનગરમાં તરભેટામાં, ચેકમાં, ચાચરમાં, સભાઓમાં અને પરબ વગેરે અનેક સ્થાનમાં “અહીં આવીને ભગવાન ધર્મકથા કહે છે.” એ વાત બધે ફેલાઈ ગઈ. તેથી ભક્તિભાવથી ભરપૂર ભરેલા એવા રાજાઓ, કેટવાળો, સેનાપતિઓ, ચેટ્ટીઓ, મંત્રીઓ અને સામંત વગેરે અનેક લેકે એ જિનપતિને વંદન કરવા માટે ગયા. ધર્મકથા સાંભળીને પાપરજને ખંખેરી નાખી વિનય સાથે પ્રણામ કરી સંતેષને લીધે પ્રફુલ્લ નેત્રવાળા બની તેઓ પાછા પિતપતાને સ્થાને ચાલ્યા ગયા.
હવે ભગવાનનો છઠ્ઠ, અઠ્ઠમ વગેરે કઠિન મહાત કરી શરીરને સૂકવતે શિષ્ય થશષ નામે તપસ્વી પારણને દિવસે પાત્ર લઇને ધીરે ધીરે ચાલતો અને જીવરક્ષા માટે ધરતી ઉપર આગળ આગળ ધુંસરાપ્રમાણુ જગ્યા ઉપર ઝીણી નજરે જોત જોતો તે જ નગરીમાં ઉચ્ચ નીચ કુળમાં ભિક્ષા માટે ભમતો ભમતે કનકદત્ત પુરોહિતને ઘરે પહોંચ્યો. દેવતા વગેરેની આરાધના, પૂજા ઈત્યાદિ કરવાથી તે પુરેહિતને ઘરે એક વિજય નામે પુત્ર જનમે હતે. તે છ મહિનાને થયે એટલામાં જુદા જુદા અનેક રોગોથી ઘેરાઈ ગયે. હજારે ઉપાયે કરવા છતાં ય એ સાજે ન થઈ શકે. માંદે ને માંદે જ રહ્યો એથી એને પુરોહિત પિતા ભારે શેક-સંતાપ કરતો હતે. એવામાં પિતાના ઘરના આંગણામાં શાંત નેત્રવાળા તપોધનને આવેલા તેણે જોયા. એને જોતાં જ “ આ સાક્ષાત્ પુણ્યને ગંજ આવેલ છે” એમ જાણીને એ પુરેહિત પરમ પ્રમાદને ધરતે આદરપૂર્વક તેને પગે પડીને વિનયપૂર્વક વિનવવા લાગ્ય: હે ભગવંત! તમારામાં અનુપમ કરુણ ભરી છે એમ તમારે દેખાવ જ કહી આપે છે, તમારી નજર પણ પાપના રાશિને દૂર કરી શકે એવી છે, તમારા ચરણની ધૂળ પણ પાપના વિકારને શાંત કરી દે છે, માટે તમે કૃપા કરીને આ મારા પુત્રને જુઓ અને કહે કે આ બિચારે શી રીતે નીરોગી થશે ? સાધુ બોલ્યાઃ ભગવાને અમને સ્વાધ્યાય અને ધ્યાન વગેરેમાં જોડાઈ રહેવાનું કહેલું છે અને આવા બીમારને સાજે કરો વગેરે કૃત્ય કરવાની સાફ ના પાડી છે. પુરોહિત બેલ્યઃ તમારે વળી કોણ ભગવાન પ્રભુ છે ? સાધુ બેલ્યા
જેનાં ચરણોમાં પ્રણામ કરવાથી ભૂત, પિશાચ વગેરેને ભય ભાગી જાય છે, જેનું માત્ર નામ લેવાથી પણ રોગાદિકનું ગહન વન છેદાઈ જાય છે, જેનું કીર્તન-સ્તવન કરવા માત્રથી ફરીફરીને સંસારમાં જન્મ લે પડતું નથી તે ત્રણે લેકમાં પ્રખ્યાત એવા શ્રી પાર્શ્વનાથ જ અમારા પ્રભુ છે. પુરોહિત બે જેના ઉપર ધરણે પિતાની ફણુઓના પાટિયા દ્વારા મંડપ કરેલું હતું, જેણે કમઠના પ્રચંડ કેપને ગર્વ ખંડિત કરેલ હતો, જેના ચરણના નખમણિમાંથી નીકળતા ચકચકતા વિશાળ કિરણ દ્વારા દિશાઓ શોભી રહી છે અને જેની સેવામાં બધા ઇદ્રો પણ હાજર થયા કરે છે એ શ્રી પાર્શ્વનાથ તમારા પ્રભુ છે ?
"Aho Shrutgyanam
Page #102
--------------------------------------------------------------------------
________________
ઃ ચારન-કાશ : પરમાત્માના ચરણરજના સ્પર્શથી નષ્ટ થયેલ વિજયને વિષમ વ્યાધિ
૮
સાધુ ખેલ્યાઃ હા, એ ખરી વાત છે. પછી પેાતાને હાથે મુનિને વહેારાવીને, વિશેષ આદરપૂર્ણાંક વંદન કરીને પેાતાનાં બધાં ઘરકામ પતાવી તેથી નિવૃત થઇને તે પુરાહિત પેાતાના પેલા માંદા પુત્રને સાથે લઇને ભગવાનની પાસે ગયા.
ભગવાન તે તે સમયે વિહાર યાત્રામાં ચાલવાનું શરુ કરતા હતા. એ વખતે આકાશમાં વિલસતું ધાળુ છત્ર, સાથે મણિમય પાદીઠ સહિત સિંહાસન, અને માજી ઢળતાં ધાળાં ચામા તથા ધર્મચક્ર એ બધુ આગળ ચાલતું હતું. તથા પાછળ ભગવાન પેાતાના ચરણને ક્રમેક્રમે આવતાં કનકકમળ ઉપર મૂકતા મૂકતા ચાલતા હતા. અને એ રીતે ભગવાન વિહાર કરવા લાગ્યા હતા. પછી પાછળ પાછળ અનેક દેવે ચાલી રહ્યા છે એવા ભગવાનને જોઇને પુરાહિત ‘ હાય હાય ! હું કેવા અભાગિયા ? ' એમ ખેલતા શેક કરવા લાગ્યા. એવામાં એક શ્રાવકે તેને કહ્યું: લો ! શા માટે સ ંતાપ કરે છે ? પુરાહિતે તેને કહ્યું કેહું આ મારા માંદા દીકરાના રાગ ભગવાન મટાડી છે એવી આશાથી અહીં આવ્ય હતા અને ભગવાન તા ચાલ્યા. શ્રાવક ખેલ્યા હું મૂઢ ! આ રાગી લેાટે ભગવાનના ચરણુને તળિયે આવી જવાથી પવિત્ર થયેલી એવી આ જમીનની ધૂળને વિશેષ આદર્ સાથે પેાતાના માથા ઉપર અને આખા શરીરે લગાડી રહ્યા છે એ શું તું જોતા નથી ? તે જા અને તુ પણુ આ તારા બાળકનાં બધાં અંગે...ને એ ધૂળમાં રગદોળી દે અને ભગવાનને પગે લગાડ. આ સાંભળીને હર્ષ પામેલા પુરાહિત ‘ડીક’એમ કહીને પેલા શ્રાવકના કહેવા પ્રમાણે બધુ ભક્તિપૂર્વક કર્યું”. પછી તેના દીકરા ઉપર રુઠેલી દુષ્ટ વ્યંતરીએ તેને જે રાગ કર્યાં હતા તે તદ્દન શમી ગયા અને ાણે કે છેકરાના શરીરને અમૃતના કુંડમાં એન્યું નવરાખ્યું ન હાય એવા તદ્ન પ્રશાંત બની ગયા. પછી પુરાહિત પેાતાને ઘરે ગયા અને તે દિવસથી જ માંડીને તેણે શ્રાવક ધર્મને સ્વીકાર્યાં. પેલે નીરાગી થયેલા છેકરા વધતા વધતા જુવાન થઈ ગયા.
હવે ત્રણ લાકના બંધુ એવા ભગવાન શ્રી પાર્શ્વનાથ સમ્મેતશૈલી ઉપર નિર્વાણુ પામ્યા અને તે વખતે આકુળવ્યાકુળ થયેલે આખા ય શ્રમણુસંઘ વિશેષતઃ તપઅને સંયમમાં તત્પર બન્ય, શ્રાવકવર્ગ વિશેષતઃ શ્રી જિનપૂજનમાં તત્પર અન્ય તે વખતે પેલા પુરાહિત ત્યાં ચૈત્યવદન માટે ગયેલા એટલે તેણે ભગવાનના નિર્વાણુની વાત સાંભળી અને તે દિવસે ઉપવાસ કર્યાં. ઉપવાસ કરીને એણે તે દિવસે બધાં ચ ઘરનાં કામકાજ તજી દીધાં અને જાણે કે સગા આપ ન મરી ગયા હૈાય એ રીતે ચિત્તમાં સંતાપ ધરીને તે પુરાહિત ઘરના એક ખૂણુામાં ભારે શોકાતુર હૃદયે બેઠેલા પેાતાના પુત્ર વિજયના જોવામાં આવ્યે એટલે તેણે પૂછ્યું: હું પિતાજી ! આમ કેમ તમારા ચહેરા આજ ઉતરી ગયેલા દેખાય છે? શું હું કાંઈ તમારા વાંકમાં આવી ગયા છું? અથવા ઘરના નાકરામાંથી કેાઈએ હુકમ ન માની તમારું અપમાન કરેલું છે ?
"Aho Shrutgyanam"
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૯
વિજયની સર્વવિરતિ ગ્રહણ કરવાની ઈચ્છા
: કયારન-ફાશ :
પુરાહિત ખેલ્યું: હે પુત્ર! કોઈએ મારા કશે અપરાધ કર્યાં નથી પરંતુ પેાતાના કેવલજ્ઞાન દ્વારા લેાકાલાકના સ્વરૂપને જાણનારા, રૂપમાં કદને પણ હરાવી દેનારા, અભિમાનરૂપ સર્પના નાશ માટે નાગદમની મંત્ર જેવા, મનના વાંછિત પૂરણુ કરવામાં કલ્પવૃક્ષ સમાન શ્રી પાર્શ્વજિન પાપાપગમન અનશન સ્વીકારીને નિર્વાણુ પામ્યા છે. એ જ ભગવાનના ચરણાએ સ્પર્શેલી ધૂળમાં તને રગદોળેલા ત્યારે જ તું આરેાગ્યને પામેલ અને તેમના માર્ગનું અનુસરણ કરવાથી અમારી જેવા માનવા ભવના આ શત્રુઓથી થાડું પણ હીતા નથી; જેમના આથમી જવાથી આ ત્રિભુવન જાણે કે ગાઢ અંધારાના પૂરથી ભરેલું હોય એવું જણાય છે, એવા એ ભગવાનના ચરણેાના વિરહને લીધે મને આજે ભારે સતાપ થાય છે અને મારી ઉદાસીનતાનુ પણ કેવળ એ જ એક કારણ છે. આ બધી વાત સાંભળીને, પુરેાહિતના પુત્ર વિજયને વૈરાગ્ય થઈ આવ્યો અને તે ખેલવા લાગ્યાઃ હું પિતાજી ! તમારા કહેવા પ્રમાણે તે ભગવાનના ચરણુપ્રસાદથી હું નીરાગી થયેલ છું અને તમારા કહેવા પ્રમાણે એ ભગવાન એવા અસાધારણ ગુણવાળા હતા તે પછી હુવે જ્યારે એમનું નિર્વાણ થયેલ છે ત્યારે તેમના વિરહ થયે તેમની પાછળ હવે સંસારમાં રહીને શું કરવાનુ છે ? માટે મને અનુમતિ આપે જેથી હું તે ભગવાને આચરેલા શ્રમણ્ધ ને અનુસરું પછી પિતા ખેલ્યા: હે પુત્ર! આવું અનુચિત કેમ લે છે ? હજી તે તુ શરીરે અતિ કામળ છે. કોઈ પ્રકારની કંઠાર ક્રિયા કરવાને અસમર્થ છે, માટે હું કુમાર ! તું હમણાં કેટલાક સમય સુધી તે પેાતાના ઘરમાં જ નિવાસ કરીને રહે. હજુ તુ વિવાહ કર, કન્યાઓની સાથે લગ્ન કર, પેાતાના સ્વજના તથા દીન અનાથ લેાકાને દાન આપી તેમના ઉપર અનુગ્રહ કર, સતાનાની વૃદ્ધિ કર અને પછી સવિરતિ ધર્મને આચરજે.
વિજય ખેલ્યાઃ હૈ પિતાજી ! મારું કામળપણુ કેવુ છે? અર્થાત્ હું તે એવા કેક સુવાળા થઈ ગયેી છું? અથવા ધ માર્ગો ઉપર જવાને દૃઢ મનવાળા માનવને માટે શુ કાંઈ દુષ્કર હાય છે ખરું ? જે પુરુષા કૃતનિશ્ચય હાય છે તે શું ભડભડતી આગમાં પડતા નથી? વળી, હે પિતાજી ! પરણીને પણ શું કરવું છે ? અને સતાનેાની વૃદ્ધિ કરીને પશુ શુ કરવુ છે? એ સ્ત્રીઓ અને સતાનેમાંથી કાઈ આ ભવના ભયથી પીડાયેલા આપણને થાડા પણુ સહાયરૂપ થવાના નથી, માટે જ્યાં સુધી વજ્ર જેવા ભયાનક યમ મારી પાસે આવી પહેાંચ્યા નથી ત્યાં સુધીમાં તમારી સમ્મતિ મેળવીને હુ શ્રમણ ધર્માંને આચરવા ઈચ્છું છું. હવે એ પિતા પુત્રને પરસ્પર આ જાતના સંવાદ સાંભળીને પેાતાની જાતને તણખલાની પેઠે લેખતી તેની માતાના હૃદયમાં થાકના ભારે આવેગ આવ્યે. એ મૂર્છા આવવાથી બેભાન થતાં તેની આંખા વીંચાઈ ગઈ અને એ રીતે જમીન ઉપર ઢળી પડી. એને ઢળી પડતી જોતાં જ એમનાં નાકર ચાકરી એકદમ
૧૨
"Aho Shrutgyanam"
Page #104
--------------------------------------------------------------------------
________________
: ક્યારત્ન કે
:
* વિજય મુનિવરનું પટ્ટધરપણું
વેશથી આદર સાથે ત્યાં આવી પહોંચ્યા અને ઠંડા ઠંડા ઉપચાર કરવા લાગ્યા તેથી તેની મૂચ્છી વળી ગઈ એટલે ફરી ફરીને રેતી માતાને તેને પુત્ર વિજય કહેવા લાગે હે માતાજી! મૂર્ખ માણસો કરે એવું તમે આ શું કરવા મંડ્યા છે? તમારો પુત્ર ઉત્તમ પુરુષે આચરેલા માર્ગ ઉપર ચડે તે શું તેમાં તમારું પણ કલ્યાણ નથી? માતા બેલીઃ તારું અને મારું બન્નેનું કલ્યાણ છે તેમ છતાં હું તારા વિયોગને લીધે એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. વિજ્ય બે માતાજી! મહામહના આ બધા ચાળા તછ ઘો, ગમે ત્યારે મરવાનું તે ચોક્કસ જ છે તો પછી એમાં મારા વિના ન રહી શકવાની અથવા મારા વિયોગ નહીં સહી શકવાની વાત ક્યાં રહી? વિયેગનું દુઃખ હોય તે પણ જગતમાં કઈ અજરામર તે નથી જ. પુરોહિત બે હે બ્રાહ્મણ ! સૂકાં વનમાં લાગે દાવાનળ અને દઢનિશ્ચયી પુરુષ એ બંનેને રેકી શકાતાં જ નથી. બ્રાહ્મણી બેલીઃ એમ છે તે આપણે બને પણ જે માગે પુત્ર જાય છે તે માર્ગને અનુસરીએ, છોકસ વિના ઘરમાં રહીને શું કરવાનું છે? પુરોહિતે પત્નીની એ વાત માની. ત્યારપછી એ ત્રણેએ અનુભૂતિ નામના ગણધર પાસે દીક્ષા લીધી. પુરોહિત અને બ્રાહ્મણ એ બન્ને જણાં કાળક્રમે અગિયાર અને ભણી શક્યાં અને વિજય સૂત્ર અને અર્થ સાથે ચોદે પૂને ભ.
હવે સમય જતાં સર્વાનુભૂતિ ગણધર વિજયને આચાર્યપદે સ્થાપી, અનશન લઈ નિર્વાણ પામ્યા. વિજયસૂરિ પણ ભારે ગુણવંત હતા, તેઓ ગાંભીર્ય વગેરે અનેક ગુણ રત્નના ભંડાર સમા હતા, ભવ્ય ની રક્ષા માટે નિરંતર ધર્મકથાના પ્રબંધ કર્યા કરતા હતા, સાધુવને એમણે સંયમની પ્રવૃત્તિમાં સજજ કર્યો હતો અને એ રીતે તેઓ અપ્રતિબંધભાવે અબાધાપણે પૃથ્વી ઉપરનાં ગામે, નગેરે વગેરેમાં વિહાર કરતા હતા. વળી બીજુ,–
જે ગરછમાં પાંચસે સાધુઓ હોય તે ગચ્છમાં કઈ સ્વભાવે કોધી પણ હોય, કેઈ વળી અવિનયી પણ હોય, વળી કેઈ લુચ્ચે--કપટી પણ હોય, વળી કોઈ અહંકારી પણ હોય, કેઈ લોભાવિષ્ટ પણ હોય, વળી કઈ સમિતિ ગુપ્તિ ક્રિયાઓમાં ખલિત થઈને પ્રમાદ પણ કરતા હોય. તેમ છતાં ગચ્છને આચાર્ય, સમુદ્ર જેમ પિતામાં દુખ મગરે વગેરે
ક્લચરોના કુળને સંઘરી રાખે છે તેમ એવા એવા મુનિઓને પણ પિતાના ગંભીરભાવથી સંઘરી રાખે છે અને તેમના તરફ જરા પણ દુર્ભાવ ન બતાવતાં તેમને સહર્ષ સાચવે છે. એવાં ગંભીર ગચ્છાચાર્યનું મહાત્માનું મન બૃહસ્પતિ પણ જાણી શક્તા નથી અર્થાત્ એ આચાર્ય સભય છે કે અભય, સુખી છે કે દુઃખી, તુષ્ટ છે કે રુણ એવું કઈ કળી શકતું જ નથી.
એ પ્રમાણે તે આચાર્ય, બાળ અને વૃદ્ધ શિષ્યથી ભરેલા પોતાના ગાણુ, ગરછને સુત્રમાં કહેલા નિયમોવડે પાળી રહ્યા છે, તેને સારણું, ધારણ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા
"Aho Shrutgyanam
Page #105
--------------------------------------------------------------------------
________________
વિજ્ય મુનિવરના ચાર શિષ્યની કઠિન વ્રત-આચરણ : કથાન-કેશ: યથાવસરે શિખામણ આપી રહ્યા છે અને એ રીતે તેમના દિવસે વીતે છે. હવે એક સમયે તે આચાર્ય ચાર રાજપુત્રને દીક્ષા આપી. પહેલાનું નામ વરણ તે કુરુરાજનો પુત્ર, બીજે પંચાલ રાજને પુત્ર સયંભૂદત્ત, ત્રીજે ઇશાનચંદ્ર તે સિંધુ સોવીરરાજને પુત્ર અને એ સાવથીના રાજાને પુત્ર અરિહતે જ. તે ચારે સાધુઓમાં નય, વિનય, સત્ય, શૌચ, ક્ષમા, દમ, સંયમ વગેરે અનેક ગુણે હતા તથા તેઓ ગ્રહણ, આસેવના વગેરે શિક્ષાઓમાં વિચક્ષણ હા. એ ચારે સાધુઓ વિરાસન વગેરે અનેક કષ્ટ ક્રિયાઓને કરતા, નિરંતર ઉગ્ર કાઉસ્સગધ્યાનમાં ઉદ્યમ કરતા પિતપિતાના સામર્થ્ય પ્રમાણે તેવી તેવી અતિશય દુષ્કર ક્રિયાઓ દ્વારા પણ પોતાનું માપ કાઢીને પિતાની શક્તિને લેપીને એક વાર પિતાના આચાર્ય પાસે ગયા. જઇને આચાર્યને વંદન કરી તેમને વિનંતિ કરવા લાગ્યાઃ હે ભગવંત! તમારી અનુજ્ઞા મેળવીને અમે કેઈક સવિશેષ એવા કષ્ટાનુષ્ઠાનવાળા વ્રતને આચરવા ઈચ્છીએ છીએ. ગુરુ બેલ્યા હે દેવાનુપ્રિયે! તમારી જેમ વાંછા હોય તેમ શીધ્ર આચરે. પછી “તહતિ” એમ કહીને માથા પર હાથ જોડી, સવિનય પ્રણામ કરીને વરુણ રાજર્ષિ જ્યાં એકલા વૈતાલ રહે છે તે સ્થળે જઈને કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા. સયંભુદર કુમારશ્રમણ પણ વટવાસિની ક્ષેત્રદેવતા સામે ધ્યાનમાં રહ્યા. ઈશાનચંદ્ર ભૂતની ગુફામાં અને અરિહતેજ રાજર્ષિ પણ મસાણમાં જઈને કાઉસ્સગ્ય ધ્યાનમાં રહ્યા. એ પ્રમાણે એ ચારે શ્રમણસિંહ કુલાચલની જેવા રિથર સ્વભાવવાળા, મહાસત્વવાળા, મહાબળવાળા, મહામતિવાળા, મહાતેજસ્વી, પરમ સવેગવાળા, ભવને ડર રાખનારા અને મન વચન અને કાયાને સારી રીતે સંયમમાં રાખનારા પિતપોતાના સ્થાનમાં કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા હતા, તેવામાં પ્રથમ મુનિને તેના ધ્યાનમાંથી વિચલિત કરવા વૈતાલેનું ટેળું તેની સામે આવી પહોંચ્યું. એ ટેળું કેવું હતું ?
એમનાં મુખ ભયાનક, લાંબી અને વિશાળ ગુફા જેવાં હતાં, તેમની મજબૂત દાઢે દેખાતી હતી, તેમનાં ભયાનક લાંબા લાંબા કાળા શરીરની ઊંચાઈથી આકાશ ભરાઈ ગયું હતું, ધારદાર તરવાર જેવી મોટી મોટી છરીએથી એમણે માનવેના શરીરના ટુકડે ટુકડા કરી નાખેલા હતા અને તેઓ ક્ષણે ક્ષણે હેહ હોહા કરી મૂકી કિલકિલાટ કરી ભયાનક અવાજે કરતા હતા. આવી જાતના વૈતાલના ટેળાને જોઈને પિલા મુનિરાજ વરુણે પિતાના મનને જરા પણ ભાંગવા ન દીધું અને લેશ પણ તે પિતાના ધ્યાનથી ચલિત ન થયા. - હવે જે સાધુ જ્યાં વટવાસિની દેવતાની સામે ઊભા રહીને ધ્યાન ધર હતું ત્યાં તેને ચલિત કરવા માટે એ દેવતાએ જ આ પ્રમાણે પ્રારંભ કર્યો (એ દેવી જાણે કે કેઈ ત્રિી પુરુષને જ કહેતી હોય એમ બેલી) રે મઝાદી! તું જ્વાળાથી ભયાનક બનેલા અગ્નિમાં હેમ કરવા તૈયાર થયેલું છે, મને યાદ કર્યા કરે છે, વિદ્યાની સાધના માટે ઉઘમવંત થઈ તૈયાર થઈ રહ્યો છે, છતાં ય તારી સાધનાની વિધિમાં તું કયાંય કેમે કરીને સૂદ્ધ ગયે, તે ભયંકર કુંફાડા મારતી આ વટવાસિની દેવી રોષે ભરાયેલી, તારું
"Aho Shrutgyanam
Page #106
--------------------------------------------------------------------------
________________
: કથાન–કાશ : ચારે શિષ્યની આચરણ સંબંધી વિજય મુનિવરની ગંભીરતા શિર છેદવા આવી જ સમજ. આ સાંભળીને ભારે કરુણને લીધે એ સાધુ પિતાનું ધ્યાન વીસરી ગયા અને “હા હા” એમ કહેતાંક તેનું મન ધ્યાનથી એકદમ ચલિત થઈ ગયું.
હવે ત્રીજા સાધુને પણ ચલિત કરવા સારુ ભૂતએ ક્ષુદ્ર ઉપદ્રવે કરવા શરૂ કર્યા: કેવી રીતે ? કમળદળ જેવા લાંબા લચનેવાળી એક જુવાન સ્ત્રીની સાથે અમર્યાદ સુંદર અંગવાળે એક નવજુવાન બનાવ્યું. પછી એ બન્ને એક બીજા પરસ્પર હાવભાવ કરતાં, ચેનચાળા કરતાં, નખરાંબાઇ કરતાં રતિસુખને અનુભવતા હોય એ દેખાવ કર્યો. એ બન્ને જણે પરસ્પર એવી રીતે ક્રીડા કરવા લાગ્યાં કે જેને જોવાથી મુનિઓનાં મન પણ ચળી જ જાય. આ જોઈને તે સાધુ પણ તેવા પ્રકારની રતિક્રીડાને જાણે કે જેતે નથી જ એ રીતે વર્તત પોતાના ચિત્તને ચળવા દીધા વિના જ સવિશેષ ધ્યાનની શ્રેણિ ઉપર ચઢવા લાગે.
હવે જે ચેલે સાધુ મસાણમાં જઈ ધ્યાન ધરતો હતો તેને પણ ચલિત કરવા માટે એ જ ઉપદ્રવ થયે. ચણોઠી જેવી લાલચોળ આંખવાળે, જંગલી હાથીની સૂંઢ જે લાંબે, ભયંકર ફેણનો ફેલાવો કરવાથી એની સામે પણ ન જોઈ શકાય એ એક મેટે સર્ષ સાધુ પાસે આવ્યું અને તે પગથી ચડી માથા સુધી ચડ્યો, પછી પાછો કાખ અને ખભાની ટોચે ઉપર ફર્યો. હવે પેલા ધ્યાનમાં રહેલા સાધુને તેના શરીર ઉપરના ભાગોમાં વારંવાર ફરતા એવા ભયંકર મહાભેરિંગના તાછ કમલિનીના નાળ જેવા ઠંડા શરીરને સ્પર્શ થયે, એ સ્પર્શ થતાં જ પેલા ધ્યાનસ્થ સાધુના પેમેરામ બેઠા થઈ ગયા અને તેનું મન ધ્યાનથી જરાક ચલિત થયું. પછી પેલે રિંગ પણ સાધુને કરડ્યા વિના જ ધીરેધીરે શરીર ઉપરથી ઉતરી ગયે.
સૂર્ય ઊગ્યા પછી એ ચારે મુનિએ પણું કાઉસ્સગને પારીને પિતાના આચાર્ય પાસે ગયા. આચાર્ય અતિશય શ્રતજ્ઞાની હતા અને તેથી એ તે સાધુઓના સંબંધમાં બનેલી બધી હકીક્ત જાણતા હતા છતાં ય તેમણે કઈ પણ સાધુને દેષ પ્રગટ કર્યા સિવાય તેમની બધાની સાથે સારી રીતે વાતચિત કરી. જેથી જેઓ બીજા ધ્યાન કરવામાં સ્થિર મનવાળા છે એમની ધ્યાનપ્રવૃત્તિમાં વિશેષ પ્રેત્સાહન મળે, વિશેષ વિચરતા થાય અને જેમનામાંથી ધ્યાન કરવાની શરમ ચાલી ગઈ છે એવા બીજા સાધુઓનું મન ધ્યાન માટે વિશેષ દૃઢપણે ઉદ્યમશીલ થાય.
તે આચાર્યો એ ચારમાંથી જે બે સાધુઓ ચલિત નહીં થયેલા હતા તેમનાં લોકે સમક્ષ સ્પષ્ટપણે વખાણ કર્યા હતા અને જે બે સાધુઓ ચલિત થઈ ગયા હતા તેમને સ્પષ્ટ શબ્દોમાં ઘણુ લેકેની સામે ઠપકે આ હેત તે બે સાધુઓને ઉત્કર્ષ થાત અને બીજા બે સાધુના મનમાં સંતાપ થાત. વિવેકવાળા સાધુમંડળ માટે એ બન્ને પ્રકારનું વર્તન અનુચિત હતું. જેનામાં ગંભીરતા ન હોય તે આવા પ્રસંગે બેલ્યા વિના ખરેખર રહી જ ન શકે અને હર્ષ વા શેકના આવેગથી તણાઈ જઈ આ પ્રસંગે શું બોલવા જેવું છે
"Aho Shrutgyanam
Page #107
--------------------------------------------------------------------------
________________
ગંભીરતાની ગુણ–પ્રકર્ષતા
: કથાનકેશ: અને શું બેલવા જેવું નથી તે પણ સમજી ન શકે. આ પ્રકારે શ્રેષ્ઠ ગંભીરતાને ધારણ કરતા તે આચાર્યું કે મુનિને તેની ભૂલથી ભેંઠે પડેલે જે છતાં જાણે નથી જ જે એમ કર્યું. કેઈની કયાંય અનુચિત વાત સાંભળી છતાં નથી સાંભળી એવું રાખ્યું, અને બીજાં બીજાં બહાના કરીને તેવા મુનિઓને કમળ વાણીથી શિખામણ આપી. વળી એ આચાર્યે એવા બેશરમ અનેક મુનિઓને શરમવાળા બનાવ્યા, સંયમ અને વિનયના આચારમાં અખંડિત કર્યા, નિર્ભય કરી મૂક્યા, તેમને સૂત્રપાઠ લેવાવા ન દીધે અને આળસ વગરના બનાવી દીધા તથા પ્રકારના સાધુના ગુણેમાં સ્થિર કરી દીધા, કર્મમળરહિત બનાવ્યા અને એ રીતે મુનિજનેનું રક્ષણ કરતા તે ગંભીર આચાર્ય મહાત્મા પણ પરમપદ નિવણને પામ્યા. એ પ્રકારે સમુદ્રની પેઠે જે પુરુષ સદાયે ગંભીરતાને ગુણ ધરાવે છે તેઓ પિતાની અને પરની પરમ ઉન્નતિ સાધી શકે છે. વળી–
જે પુરુષ ગંભીર ન હોય તે, બીજાઓનાં દૂષણે જઈને રષે વા કેપ વગેરેમાં ભરાઈને આવેશમાં આવી જઈ નિરંકુશ ચિત્તવાળા બની જાય છે અને એ બનેલે તે, બીજાના મળને જાહેર કરે છે અને એ પ્રસંગે શું કહેવું ઉચિત છે વા શું અનુચિત છે એને જરા પણ વિવેક કરી શકતું નથી. આવી રીતે ગમે તેમ બેલ તે અગંભીર પુરુષ મેટી લઘુતાને પામે છે અને જેઓને અસંગત રીતે ઠપકો આપીને વચનના ઘા ક્યા હોય તેમના તરફથી તે, આપદાઓને પણ પામે છે. કાનનાં કાણામાં પડેલા વાણીના વિકટ કાંટાઓને ઉદ્યત બુદ્ધિવાળે ઈંદ્ર પણ કાઢી શક્તો નથી, તેથી કરીને એ કંટકમય વચનને લીધે ભવ એને તકલીફ પડે છે અને વેરને સંબંધ અધિક વધ્યા કરે છે માટે સર્વ પ્રકારે ઉચિત વચનને વિવેક સૂઝાડનારે ગંભીરતા ગુણ જ છે, બીજે કઈ ગુણ એ નથી. તેથી કરીને ગંભીરતા ગુણને મેળવવા કેળવવા ભરી ઉપર વિજય ચાહતા એવા મતિમંત સંતપુરુષોએ બીજાની નિંદાને તન ત્યાગ કરીને પિતાના મનને નિત્ય ઉડામવંત કરવું જોઈએ. એ પ્રકારે કથારન શર્મા ગાંભીય ગુણના વિચારના પ્રકરણમાં
વિજ્યાચાર્યનું કથાનક સમાપ્ત, (૨૯)
"Aho Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
ઈદ્રિયોને જય કરો અને જય ન કરવો એ વિશે
સુયશ શેઠ અને તેના પુત્રનું કથાનક ( ૩૦ ).
પુરુષમાં ઉપર કહેલા બધા ગુણો હોય છતાં ય તે ઇદ્રિ ઉપર વિજય ન નિકો મેળવી શકે તો તેના બધા ગુણે નિષ્ફળ નીવડે છે માટે પુરુષે ઇંદ્રિયે
ક્ષક નિરી; ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. તેથી હવે ઇન્દ્રિયેના જયથી થતા લાભ અને અજયથી થતી હાનિઓ વિશે અહીં કહેવાનું છે. ઇદ્ર એટલે જીવ. ઇંદ્રના જ સાધને તે ઇંદ્રિય કહેવાય છે અને તે પાંચ છે. કાન, આંખ, નાક, જીભ અને ત્વચા–ચામડી. વેણું, વાંસળી, વિષ્ણુ અને ગીત વગેરેના જુદી જુદી જાતના શબ્દો સાંભળીને કાન અમેદ પામે છે. સુંદર સુંદર રૂપને જોવાથી આંખ સુખ મેળવે છે. ઉત્તમ સુગંધવાળા માલતી વગેરેના ગંધ દ્વારા નાક તૃપ્તિ પામે છે. જીભ સરસ ભેજન અને સરસ પીણાં વગેરેને ખાઈ અને પીને આનંદ મેળવે છે. ત્વચા–ચામડી કે મળ સુંવાળાં આસન વગેરેને નિરંતર ઉપભોગ કરવાથી તેમના સ્પર્શ દ્વારા સુખમાં મસ્ત રહે છે. આ પ્રકારે એ પાંચે ઇઢિયે દરેકને વિષય જુદે જુદો સમજવાનું છે. એ પાંચ પૈકી એક એક જ ઇન્દ્રિય જીવેને નાશ કરી નાખવા સમર્થ છે. જેને મારી નાખવા સમર્થ છે એ હકીકત શાસ્ત્રમાં જણાવેલી છે અને એ જ હકીકત નજરે પણ આ પ્રમાણે જોઈ શકાય છે. ગીતના શબ્દમાં આસક્ત થયેલા હરણે મૃત્યુ પામે છે, દીવાની જ્યોતમાં તેના રૂપને લીધે આકૃષ્ટ થયેલા પતંગ તેમાં પડીને બળીને ખાખ થઈ જાય છે. ફૂલેની ગંધમાં મસ્ત બનેલા સર્ષો નાશ પામે છે. લેઢાના કાંટા ઉપર ચડી રાખેલા લેટના સ્વાદમાં મસ્ત બનેલાં માછલાં મરછીમારને હાથે નાશ પામે છે અને હાથણીના સ્પર્શનું સુખ મેળવવા દેડતા હાથીઓ ખાડામાં પડીને પિતાને જીવ જુએ છે. એ રીતે એ હરણ વગેરે પ્રાણીઓ એક એક ઇન્દ્રિયના એક એક વિષયમાં આસક્ત થતાં નાશ પામે છે તે પછી જે એક જ પુરૂષ પાંચ ઇન્દ્રિયને - પાંચે વિષયોમાં એક સાથે આસક્ત થયેલ છે તેને નાશ કેમ ન થાય? જે લેકે ઇદ્રિના વિષયેને મેળવવા માટે આકુળવ્યાકુળ થઈ જાય છે તેઓ પરિણામે થોડું પણ સુખ ન મેળવતાં રણમાં રખડ્યા કરે છે, દરિયે તરવાનું દુઃખ ભેગવે છે અને કૂવામાં પડવું વગેરે અનેક કષ્ટોને પામે છે. તથા તેમને બીજા પણ અનેક દુઃખો નજરે જેવા પડે છે અને લાંબા સમય સુધી તેઓ દુર્ગતિમાં જાય છે. અથવા ઇદ્રિના વિષયને લીધે અપરાધી બનેલાઓને કયો અનર્થ જે પડતો નથી? એવા ઈઢિયાધીન લેકે સ્વર્ગ જતા નથી અને વિશેષ ભયાનક વિડંબણાઓને પામે છે તેનું કારણ એ તોફાની ઈદ્રિયોના ભયંકર ચેનચાળા જ છે એમ સમજવું. જે સારી રીતે શાસ્ત્રને ભણે હોય તેનું તે ભણતર,
"Aho Shrutgyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
,
,
,
,,
. સુલતાને થયેલા વિવિધ દેહદો
: કથારન-કેશ : જેણે ઘણા પ્રકારનું તપ તપ્યું છે તેનું તે ત૫, એ બધું ય ઇદ્રિને જય ન કર્યો હોય તે તદ્દન નકામું જ છે એમ સમજે. જે પુરુષએ આ ઇંદ્ધિના ઉન્મત્ત હાથીને તેના ઉપર જય મેળવી વશ કરે છે તેઓ આ ભવસાગર તરી જ ગયેલા છે અને આપદાઓના ચકને પણ તેવા પુરુષોએ એક ડાબા પગથી જ દાબી રાખેલું છે. ઇદ્રિ ઉપર જ્ય મેળવવાથી સુયશશેઠને કેવું સુખ થયું અને ઇન્દ્રિયને નહીં જિતવાથી તેના પુત્રને કેવું દુખ પડયું એ બધી હકીકત સુયશ શેઠ અને તેના પુત્રની કથા દ્વારા સાંભળે. તે કથા આ પ્રમાણે છે –
- જંબુદ્વીપના તિલક સમાન દક્ષિણાર્ધ ભારત દેશમાં પૃથ્વી ઉપર પ્રસિદ્ધ મહેસરી નામે નગરી છે. એ નગરીમાં રહેનારા લેકે સમૃદ્ધિવાળા અને સત ધર્મવાળા છે તથા એ નગરીમાં વસતી યુવતીઓ દિવ્યકુંડળની જોડીથી અલંકૃત છે તેથી એક કુંડળના અલંકારધારીથી ગર્વિત એવી અલકાપુરીનો આ નગરી ઉપહાસ કરે છે અર્થાત્ અલકાપુરીને કુબેર એક કુંડલધારી કહેવાય છે ત્યારે આ નગરીમાં રહેનારી યુવતીઓ જોડ જેડ કુંડલથી અલંકૃત છે, એથી અલકાપુરી કરતાં આ માહેસરી નગરી ચડિયાતી છે. વળી, આ નગરી ખલજનથી રહિત હોવાથી દ્વિજિહોનાં કુલના નિવાસને લીધે કલંકિત બનેલી નાગરાજની નગરીને પણ ઉપહાસ કરે છે.
હવે એ નગરીમાં કઈ જાતને બાધ રાખ્યા વિના પાકાર કરવામાં કુશળ અને બધા લેકેને માનીત સુયશ નામે એક શેઠ છે. તેને સુલસા નામે એક સ્ત્રી છે. પૂર્વભવે કરેલાં સુકૃતે પ્રમાણે પ્રાપ્ત થયેલાં સુખને ભેગવતાં તેમને કાળક્રમે પાંચ પુત્રે થયા. પહેલે ધર, બીજે ધરણ, ત્રીજો યશ, ચોથે યશચંદ અને પાંચમે ચંદ.
જ્યારે પેલે ગર્ભમાં આવે ત્યારે માતાને ગીત સાંભળવાને દેહદ થયેલા, બીજા પુત્ર સમયે ખૂબ રૂપને જેવાને દેહદ થયેલે, ત્રીજા પુત્ર સમયે સુગંધી ફૂલેને સુંઘવાને દેહદ થયેલે, ચોથા પુત્ર સમયે સરસ સરસ ખાવાને દેહદ થયેલ અને પાંચમાં પુત્ર વખતે કેમળ કમળ તળાઈઓવાળી પથારીમાં સૂવાને અને સુંવાળાં સુંવાળાં આસને ઉપર બેસવાને દેહદ થયેલો. જેવા જેવા એ માતાને દેહદ થયેલા તેવા જ પ્રકારના સ્વભાવવાળા તેને પુત્રે થશે એ હકીકત શેઠે પિતાની બુદ્ધિની કુશળતાથી નક્કી જાણી લીધી હતી. એ રીતે તેને પાંચ પુત્રે જમ્યા. ઉંમરમાં વધતા વધતા તે પચે જુવાન થતાં વેપારવણજ વગેરે અનેક કળામાં કુશળ થયા, તેમને ઉચિત કન્યાઓ સાથે પરણાવ્યા. પછી ઘરના
* દ્વિજિહ૧) ખલજને (૨) નાગે. પહેલો અર્થ ખલજનોથી રહિત એવી આ નગરી ખલજનના કુલોથી કલંકિત એવી નાગરાજાની નગરીને ઉપહાસ કરે છે અર્થાત હાંસી કરે છે, બીજો અર્થ ખલજનોથી રહિત એવી આ નગરી નાગેના કુલેના કલંકવાળો નાગરાજની નગરીને ઉપાસ કરે છે અર્થાત તે નગરીથી ચડિયાતી છે. ..
"Aho Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કારા :
સુયશ શ્રેણીએ પુત્રને આપેલ હિતશિખામણ કામકાજમાં જોડવામાં આવ્યા. હવે તેમનાં પૂર્વકના નિર્માણ પ્રમાણે તે પાંચે છેકરાઓએ કેટલાક દિવસો સુધી પોતાના પિતાના આગ્રહને લીધે ઘરકામમાં જોડાઈકેટલંક ધન પેદા કર્યું. અને પછી નવરા પડતાં તેઓ નિરંતર ગીતાના અને નાયકાના રસમાં પડી ગયા તથા શરીરે સુંદર સુંદર વિલેપને લગાવવા લાગ્યા, સુંવાળી સુંવાળી સુખશાઓ, સુંદર સુંદર આસને અને સરસ સરસ વિવિધ ભજનમાં મસ્ત બન્યા. તે જ પ્રકારને તેમને વિલાસ વધવા લાગ્યું અને એ રીતે સ્વસ્થ રહેવા લાગ્યા. તેમની ગીત, નાટક વગેરે એકએક વિષયમાં અત્યંત આસક્તિવાળી આ સ્થિતિ જોઈને તેમના પિતાએ વિચાર્યું કે તેઓની માતાને તેમના ગર્ભમાં આવતા જે જે દેહદે થયેલા તે પ્રમાણે હવે આ બિચારા છોકરાઓ ઝપાટાબંધ પ્રકર્ષ કરવા લાગ્યા છે, આ સ્થિતિમાં શું કરવું ઉચિત છે? આ પ્રમાણે મોજશેખ કરતાં તેમને અટકાવવામાં નહીં આવે તો તેઓ ધીરેધીરે ઘરના બધા ધનને નાશ જ કરી નાખશે અને અટકાવીશ તે તેમના ચિત્તને ભારે સંતાપ થશે એમ છે છતાં તેમને અટકાવવા એ જ યુક્ત છે. શરીરમાં પેદા થયેલા રેગે અને પિતાના અંગજ પડ્યો તરફ બેદરકાર રહીએ તો તેઓ સુખકર નીવડી શકતા નથી. આમ વિચારી એ શેઠ તેમના પાંચ પુત્રને શિખામણ દેવા લાગે.
હે મહે! તમે આ ભેગે ભેગવવા, સારું સારું ખાવું વગેરે પ્રકારે આ છે ભારે ખર્ચ કરી રહ્યા છે? પિતાના ઘરમાં કેટલું ધન છે તે પણ જાણતા નથી? વળી કશી કુશળતા પણ દાખવતા નથી.? તમારે પોતાને પુરુષાર્થ-બાહુબળ કેટલો છે? એ પણ તમે કેમ જાણતા નથી? આ બીજા બધા લોકો પરિમિત ભેગો અને ઉપભેગે કરે છે અને તે દ્વારા પિતાની બધી ઇદ્રિ ઉપર પિતાને કાબૂ ધરાવે છે એ પણ કેમ જોતા નથી ? આથ્વી રીતે ઉડાઉપણથી ઉદ્ધતપણે, અર્શક રીતે, સ્વછંદપણે વિલાસમાં માણનારાઓની તે સંસારમાં અપકીર્તિ ફેલાય છે
એ વિશે પણ કશે વિચાર કરતા નથી? જે મનુષ્ય આ રીતે અસંભાવનાના કીચડમાં પિતાની જાતને ઓતપ્રેત બનાવીને સ્વરદે વતને પિતાના કુળને અને શીલને મેલાં કરે છે તેની કઈ ગણત્રી પણ કરે છે ખરું? અથત તેની બધા અવગણના જ કરે છે. વધારે શું, કહેવું? તમે મારા ઘરમાં રહીને લક્ષ્મીને ભેગા કરવાની ઇચ્છા રાખતા હો તે આ બધે અતિશય ઉડાઉ ખર્ચ તજી દે અને વિનયવાળા બનીને લાંબા સમય સુધી રહો.
આ પ્રમાણે શેઠે પિતાના પુત્રોને ભારે રોષ સાથે ખૂબ ઠપકો આપે અને શિખામણે દીધી, તે જોઈને રોષે ભરાયેલી એ પુત્રોની માતા સુલસા આમ કહેવા લાગી. મારા આ છોકરાઓ શુભ શીલવાળા, શુભ આચારવાળા, કશે બગાડ નહીં કરનારા અને વિનયી છે છતાં જુઓ તે ખરા મારા જીવતાં જ તેમને આ પ્રમાણે નિષ્ફરતાપૂર્વક ઠપકે આપવામાં આવે છે ! બિચારા છોકરાઓ હજુ આટલી જ મોજ માણે છે એવામાં તે તેમની અવગણુના કરવામાં આવે છે એવા આ ઘરમાં મારે હવે નકામા કામકાજને ભાર વહીને શું કરવું છે?
"Aho Shrutgyanam
Page #111
--------------------------------------------------------------------------
________________
ટક
શેઠાણીને રોષ ને સુયશ શ્રેણીની દીક્ષા
: કથારન-કેશ : આ રીતે ભારે અભિમાનથી છણકે કરીને સુલસાએ ખાવા-પીવાનું તજી દીધું, તેનું મોઢું ઉતરી ગયું અને તે, રેષને લીધે એકાંતમાં જઈને સૂઈ ગઈ. ભેજનને સમયે શેઠ બહારથી આવ્યા, તેમણે પિતાના હાથ–પગ ધોયાં, દેવના દર્શન કર્યા અને પછી ભેજનખંડમાં આવીને પૂછયું. સુલસા કયાં ગઈ છે? ને કરચાકરેએ કહ્યું અમે કશ પરમાર્થખરી વાત જાણતા નથી એટલે શું કહીએ? પરંતુ શેઠાણી ભારે રોષમાં ભરાયેલા છે અને ઘરનાં બધાં કામકાજ તજી દઈને તેઓ અમુક ઠેકાણે જઈને સૂતેલાં છે. આ વાત સાંભળીને બેબાકળ થયેલે શેઠ તેની પાસે ગયા અને બેલ્વે ભદ્ર! તું આમ કેમ રે ભરાયેલી જેવી દેખાય છે? શા માટે ઘરના કામકાજને સંભાળતી નથી ? શેઠાણી તો જાણે કે કશું ય સાંભળતી ન હોય એ રીતે પિતાના મોઢા ઉપર કપડું ઢાંકીને પડી છે અને શેઠની સામે પણ જોતી નથી. પછી તે ભેઠે પડી ગયેલ શેઠ તે સ્થળેથી ચાલ્યો ગયો અને તેણે પિતાની મોટી બહેનને પિલી શેઠાણી પાસે મોકલી. શેઠની મોટી બહેને પણ શાંતિભર્યા વચને કહીને જેમ તેમ કરીને મનાવી ત્યારે તે શેઠાણી ડીક શાંત થઈ અને પછી તેની સામું જોઈને તે કહેવા લાગી. મારા છોકરાઓ બધા નિદેવ છે છતાં તમારા ભાઈએ-શેઠે તેમને આવાં આવાં અનુચિત વચને કહીને ઘણે ઠપકે આખે, એમનું અપમાન કર્યું. એ દુઃખને લીધે જ મેં બધું ખાવા-પીવાનું છોડી દીધું છે. નણંદ બોલીઃ એક વાર આ બધું માફ કર, ફરી વાર શેઠ છોકરાંઓને કાંઈ પણ કહેશે નહીં. આ રીતે જ્યારે તેને વારંવાર મનાવવામાં આવી ત્યારે જ તેને રોષ હેઠો બેઠો અને પછી તે શેઠની સાથે જમવા બેઠી. તે દિવસથી માંડીને શેઠ હવે પુત્રોની પંચાત કરવી છોડી દીધી. ધનને બગાડ થતો હોય તે પણ કશી શિખામણું આપતા નહીં તેમ કોઈ પણ કામ વણસી જતું હોય તે પણ તેઓ મૌન જ રાખતા. આ રીતે શેઠ ઉપેક્ષા કરવા લાગ્યા તેને પરિણામે આખું ઘર ખાલી થઈ ગયું, ધન બધું ચાલ્યું ગયું. આ બધી પરિસ્થિતિ સમજીને શેઠના મનમાં ભારે વૈરાગ્ય આવી ગયું. પિોતાના પ્રિય પુત્ર અને સ્વી વગેરે સ્નેહી જનો તેમને ઇંદ્રજાળ જેવાં ખોટાં દેખાયાં. પ્રેમના પ્રપંચને તેઓ ઘડીકમાં રહે અને ઘડીકમાં ચાલ્યા જાય એ સમજી શકયા. આ બધું જોઈ વિચારીસમજી સુયશ શેઠે દમષ આચાર્યની પાસે દીક્ષા લઈ લીધી. વિશિષ્ટ તપ કરવા સાથે સાધુના અચાને પાળતા એ સુયશ સાધુ ગામડાઓમાં અને આકરો વગેરેમાં ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા.
આ રીતે લાંબા સમય સુધી અકલંકિત શીલમાં તત્પર બનેલા એ સાધુ સૂત્ર અને તેના પર માથેને સમજ્યા પછી “શું મારા કુટુંબમાંથી કઈ પ્રતિબંધ નહીં પામે ?” અર્થાત્ “ કેક તે પામશે” એમ વિચારી તેઓ ગુરુની સાથે વિહાર કરતા કરતા માટેશ્વરી નગરીમાં જ આવી પહોંચ્યા. ત્યાંના લોકે તેમને વાંચવા માટે આવ્યા અને ધર્મને
"Aho Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
- કથાનકાળ :
સુલસાએ ગુરુવય તે જણાવેલી આપવીતી
ઉપદેશ સાંભળીને પાછા પેાતાને સ્થાને જતા રહ્યા. દિવસના એક પહેાર બાકી રહ્યો ત્યારે આચાર્યની પાસે બેઠેલા સુયશ સાધુ સાથે વાત કરવા માટે એકાંતની વાટ જોતી પેલી શેઠાણી શેઠ સાથેના પાતાનાં પૂનાં દુરિતાને યાદ કરી કરીને શરમાતી નીચું મુખ રાખી દુઃખ સાથે રાતી રાતી ત્યાં આવી. આવીને તેણે આચાય ને અને સુયશ સાધુને વંદન કર્યું. ઉચિત સ્થળે તે બેઠી. ઇંગિત વગેરેની ચેષ્ટાએ દ્વારા આચાર્ય જાણ્યુ કે-આ ખાઈ આ સાધુની કોઇ સંબંધી છે એટલે તેમણે તેને કહ્યું: હું ભદ્રે ! તારાં ધર્મકાર્યોં ખરાખર નભે તે છે ને ? તારા પુત્ર વગેરે પરિવાર તારી ધર્મ-પ્રવૃત્તિમાં સહાયક તે છે ને? આચાર્યની વાત સાંભળીને જાણે કે હૃદયનું શલ્ય તૂટી ગયું ન હોય એમ એ ગળગળી થઈને રાવા લાગી. પછી તેણીને ગુરુએ પૂછ્યું: હું મહાનુભાવે ! શા માટે રાવે છે ? તેણી બેલી: હું ભગવાન ! આ જાતના અનના પથારા કરવામાં હું પેતે જ કારણુ છું એથી મારી જાતને રાઉં છું. જ્યારે મારા સ્વામી શિખામણુ આપતા હતે ત્યારે મેં તેને હાંકી કાઢયે અને અનુચિત રીતે વર્તતા છતાં મારા પુત્રને ‘ સારા આચારવાળા ’ કહીને તેમની શેર કરી. પરિણામે અભાગણીને મારી અનીતિનુ ફળ મળી જ ગયું. ગુરુ મેલ્યાઃ શી રીતે ? શેઠાણી એલી: એક તા મારા પતિએ તમારી પાસે આવીને દીક્ષા લઇ લીધી એ તે તમે પ્રત્યક્ષ જાણા જ છે. બીજું મારું ધન અને પુત્રો અર્ધું જ વણસી ગયું એ હકીકત તમને કહી સભળાવુ. સાંભળે-મારા ધણી સાધુ થયા ત્યાર પછી મેં ઘરના કામકાજમાં પુત્રાને ગોઠવી દીધા. શરૂશરૂમાં તે તેઓ મારી શરમને લીધે ઠીક ડીક વાઁ પણ પછી મારી પશુ અવગણના કરીને તે અંકુશ વિનાના હાથીની પેઠે સ્વચ્છંદે રહેવા લાગ્યા. તેમાં મારે મોટા પુત્ર ધર ગીતા તરફ ભારે અભિરુચિ ધરાવતા હતે, એ માટે તે ગાનારાના એક મોટા ટાળાને જ પોષતા હતા. સ'ગીત સાંભળ્યા વગર તે એક ક્ષણ પણ રહી શકતા નહીં. તે ખાવાનુ તજી દે, તખેળ, વસ્ત્ર અને ઘરેણાંની શેભાને પણ તજી દે, પોતાના ભાઈ-ભાંડુને પશુ તજી દે; પરંતુ સ ંગીતને તે તે લેશ પણ છેાડી શકતા નહીં. જરાક પણ સંગીત બંધ રહ્યું તે તે જાણે કે પેતે મરી ગયા છે અથવા લુંટાઈ ગયા છે એમ પોતાની જાતને માનતા હતા. સંગીત બંધ રહેતાં બાકી બીજા તમામ પ્રકારના વિષયસુખા મળતાં હાય તો પણ તેને ચેન પડતું નહીં. પછી તે મેં પણ શરમ છોડીને તેને કહ્યું: હું પુત્ર ! તું માટે પુત્ર થઇને પણ આમ સ્વચ્છંદે રહે એ તારી રીતભાત તે ઘણી જ અનુચિત કહેવાય. મારી આ વાત સાંભળતાં જ તે એકદમ તાડૂકી ઉઠ્યો; હે રાંડ ! ચામુડી જેવી કાળમુખી ! તું ચૂપ કેમ બેસતી નથી ? તેના આ ખેલ સાંભળ્યા પછી હું તેને ફરી વાર અંશમાત્ર કહી શકી નહીં.
પછી તે તે દિવસે દિવસે સ્વછંપણે સંગીતમાં જ વિશેષ ખૂંચવા લાગ્યા અને એ માટે તે એક ચાંડાળ ગવૈયાના કુટુંબની સેવા કરવા લાગ્યા. આમ કરતાં કરતાં તેણે ઉચિત
"Aho Shrutgyanam"
Page #113
--------------------------------------------------------------------------
________________
સુલતાએ ગુરુમહારાજને જણાવેલ સ્વપુત્રનું દુથરિત્ર : કથાન-કેશ : અનુચિતનું બધું ભાન તજી દીધું, અપકીર્તિના ફેલાવાને ડર પણ તજી દીધે, લેકલાજ પણ નેવે મૂકીને સંગીત સાંભળવા એ ચંડાળ ગવૈયાને ઘરે નિત્ય નિત્ય જવા લાગ્યા. ત્યાં જઈને હરણની પેઠે તે એકાગ્રચિત્તે સંગીતને ઇવનિ સાંભળ્યા જ કરતા હતા. આ રીતે એ, ચાંડાળાની સાથે એક કુટુંબ સાથે રહેવા લાગ્યા. રાજાને આ વાતના સમાચાર મળ્યા કે શેઠને છેક એક કુલીન ઘરમાં જન્મેલે છતાં ય આ રીતે ચાંડાળામાં કુટુંબભાવે પડ્યો રહે છે. પછી, “જે લેકે વર્ણસંકર કરનારા હોય છે તેમને અંત જ તેમનો દંડ છે” એમ વિચારીને રાજાએ ફોજદાર દ્વારા તેને મહાજનની સમક્ષ મરાવી નખા.
બીજા પુત્રનું નામ ધારણ છે, તેને નિરંતર સુરૂપવાળી સ્ત્રીઓ તરફ વારંવાર જોવામાં જ મજા આવતી હતી. એક વાર તે નટની રમત જોવા ગયો. ત્યાં તેણે શણગારથી ખૂબ વિભૂષિત થયેલી એક નટની કરીને જોઈ. જતાં જ તે, એમાં લટુ બની ગયું અને પિતાના કુલની માન-મર્યાદાને કેરે મૂકી તેણે નટને ઘરનું બધું ધન આપી તેની છોકરીની માગણી કરી. નટ બેઃ એ તે અમારું જીવન છે, તું એને અથ છે તો અમારી સાથે દેશાંતરમાં ચાલ, નટવિદ્યાને શીખ. પછી તે એ, એ નટની છોકરી તરફ ઘેલો થયેલે મને અને પિતાની સ્ત્રીને તજી દઈ નટની સાથે ચાલ્યા ગયા. ત્યાં નટની છોકરીનું મુખ જોઈ જોઈને આનંદ માણતે તે નટવિદ્યા-નટની કળા શીખવા લાગે. એ ભારે ચતુર હતો તેથી થોડા જ સમયમાં નવિદ્યા શીખી ગયે. હવે એક વાર તે, કાલસેના નામની ભલેની પલ્લીમાં જઈ એક મોટા વાંસડા ઉપર ચડીને નાચવા લાગ્યો. તાકડે એવું બન્યું કે એ પલ્લીને માલિક ભીલ પણ એ જ છોકરી તરફ તેના રૂપને લીધે લટુ બની ગયો અને તેણે એ છોકરીને પરણવાને વિચાર કર્યો. પછી તે એ ભલે વાંસડાની દેરડીઓ કપાવી નાખી, આધાર જતા રહેવાથી વાંસડ ડોલવા લાગ્યું અને હાથમાં ઢાલ અને તલવાર સહિત એ ધરણું નીચે પડ્યો. નીચે પડતાં જ તે મરી ગયે. પછી પેલે ભીલ પેલી નટડીને પરણી ગયે.
ત્રીજા છોકરાનું નામ યશ છે. તે વળી, સુગંધી ફૂલે, માળાઓ વગેરેના પરિમલને સુંધવામાં જ મસ્ત હતા અને સુગંધમાં અતિ લંપટ હતો. એક વાર તે એ માટે વનમાં ગયે. તે સમયે તત્કાળ વિકસેલી માલતીઓની કળીઓમાંથી નીકળતા અને ચારે દિશાઓમાં ફેલાતા સુગંધને સુંધીને એને પરમ સતેજ થયે. આટલેથી ન અટકતાં તેને “એ માલતીએના ઝુંડમાં જ સીધું પહોંચી જવું” એ વિચાર થયો. માળીઓએ તેમ કરતાં તેને ઘણે અટકાવ્યું છતાં ય જાણે કે તેને યમ જ ન ધકેલતો હોય તેમ એ ત્યાં માલતીઓના ઝુંડમાં પેઠે. એ વખતે માલતીની સુગંધને લેવા માટે ત્યાં એક મિટે બેરિંગ બેઠે હતે. તે, છોડના ઝુંડથી ઢંકાયેલો હોવાને લીધે દેખાતે નહતો. જે પેલે યશ ત્યાં પહોંચે કે તરત તેને એ ભેસિંગ ડો. તેનું વિષ ઘણું જ ઉગ્ર હતું, તે ચડી જતાં આખા યા શરીરમાં ફેલાઈ ગયું. પછી તે ગાડીએ આવ્યા. અને ઘણું ઉપચાર કર્યા, કેટલાક
"Aho Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
: થાન-કાશ :
સૌથી નાના પુત્રે સુલસાની કરેલ અપભ્રાજના
૧૦
મંત્ર-તંત્રના પણ ઉપચાર કર્યાં છતાં ય તેનું ઝેર ન જ ઉતયુષ્ય અને છેવટે તે યશ મહાનિદ્રામાં પડ્યો અને યમરાજની રાજધાનીમાં પહેાંચ્યા.
ચોથા પુત્રનું નામ યશચંદ્ર છે. તે ખાવાપીવાના મહાશેખીન હતા. અત્યંત સરસ સરસ ભેજનમાં લંપટ રહેતા હતે. ઘરમાં એટલુ બધુ ધન હવે નથી રહ્યું તેથી તે રાજ રાજ એવું સરસ સરસ ભોજન પામી શકતા નહીં. એટલે તે વેપાર કરવાનું બહાનુ અતાવીને પેાતાના સ્વજના પાસેથી વેચવાનાં કરિયાણાં લઈને દેશાંતરમાં પહાંચ્યા. ત્યાં તેણે કેટલાંક વેપારા ખેડ્યા અને ધન પણુ ચેડું ઘણું કમાયેા. એવામાં એક હલકી વૃત્તિના પુરુષ સાથે તેની ભાઈબંધી થઈ. એ હલકા પુરુષ, પેાતાના આ નવા ભાઈ ધને સરસ સરસ મિષ્ટાન ભોજનના શૈાખ જાણી ગયા. પછી તે એને આ યશચંદનું ધન પડાવી લેવાના લેાભ લાગ્યું. ધનની મૂર્છાને લીધે લેાભવશ અનેલા તે હલકા પુરુષે યશચંદને મારી નાખવાના વિચાર કર્યાં. કોઈ ઉપાય ન જતાં તેણે ચાચંદને ખવરાવવા માટે ઉગ્ર ઝેર નાખીને એક લાડવા બનાવ્યેા. ચશદે સરસ ભોજન કર્યું હતું છતાં ય પેલા મિત્ર તેને એ ઝેરી લાડવા આપ્યું. જાણે કે પાસે આવેલા યમરાજે પ્રેરણા ન કરી હાય તેમ રસલપટતાને લીધે પેલે યશચંદ એ લાડવા ખાવા લાગ્યું. લાડવાને ખાતાં ખાતાં જેમ જેમ તેના રસ અંદર પેટમાં ઉતરતા ગયે તેમ તેમ પેટમાં ન સમાતી હાય એ રીતે વેદના દૂર દૂર સુધી પહાંચી ગઈ. વેદના ઘણી તીવ્ર થતી ગઇ અને આંખ મીંચાય એટલી જ વારમાં તે, કાળના કાળિયા થઈ ગયા-મરણ પામ્યા. દુષ્ટ જીભ વની પેઠે પ્રાણીને છેવટે નાશ જ કરી નાખે છે એવી રીતે, દુનાના હૃદયમાં આનંદની વૃદ્ધિ કરનારા એ યશચંદ્ર મરણ પામ્યા અને તેનું બધું ધન એ હુલકા પુરુષના હાથમાં આવી ગયું.
પાંચમા પુત્રનું નામ ચંદ્ર છે. તે વળી સ્પર્ધાના જ સુખમાં અતિલ પટ હતા તેથી સુખમય સ્પવાળી વેશ્યાઓની સાથે ભાગા ભગવવામાં રક્ત અનેલ હતા. મે તેને કહ્યું: અરે પાપી ! આપણું આખું ય કુટુંબ લગભગ મરી પરવાર્યાં જેવું થઈ ગયું છે, હવે તેમાંથી તું એકલા જીવતા છે, તા સારી સારી પ્રવૃત્તિએમાં રહે, દુષ્ટો સાથેની ભાઈબંધી તજી દે, સારી રીતે ધન કમાવા લાગી જા. આમ કરવાથી તારી જાત ઉપર અને કુટુંબ ઉપર પણ તારા અનુગ્રહ થશે. હે પુત્ર! તેં હમણાં ન જોયુ કે અનુચિત પ્રવૃત્તિઓને લીધે તારા ચારે ભાઇ અકાળે અને અંત સુધી વિડંબનાથી ભરેલું કષ્ટ પામીને મરી ગયા ? આ સાંભળીને તે ખેલ્યુંઃ તારી જેવી કાળમુખી મા જ્યાં હાય ત્યાં ખીજું થાય પણું શું? ત્યાં આવું કષ્ટ આવવું જ ઉચિત છે માટે કાળી રાતની પેઠે આખા કુટુંબનો નાશ કરીને તું હવે ચૂપ બેસી રહે-મક ખક ન કર~મૌન રાખ એ જ સારું છે. એ કરાનાં આવાં વચન સાંભળીને જાણે કે મારા ઉપર અકાળે યમરાજના દડે ન પડ્યો હાય એ રીતે ઘા ખાધેલી હું વિચારા લાગી: ‘ માતા પણ કાળી રાત' એવું એણે કેવુ
"Aho Shrutgyanam"
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સુલસાને પશ્ચાત્તાપ
: ચારળ-કાળ :
કહ્યું ? અહેા ! આ પાપી પુત્રની માતૃભક્તિ કેટલી બધી વધી ગઇ છે ! એમ વિચારતી હું તે સમયે શેકના આવેગને લીધે રડવા લાગી, પછી ભલે કાંઈ પશુ ગમે તેમ થાય, મારે કશું ય ખાલવું નહીં એમ વિચારીને હું મોન જ રાખી રહી. ત્યાર બાદ તે દુષ્ટ દીકરે! આમતેમ વેશ્યાઓના ધરામાં આથડતા એક સમયે વસંતસેનાના ઘરમાં ગયા. તેના ગસ્પશમાં ઘણા જ મસ્ત બનીને ત્યાં જ રહેવા લાગ્યા. સમય જતા જે હતું તે પશુધન બધું નાશ પામી ગયું એથી વેશ્યાની માએ તેને ઘરે આવવાની ચેાખી ના સંભળાવી દીધી. બીજા બીજા બહાનાંઓ બનાવીને તેના તરફ અપમાન દેખાડવામાં આવ્યું અને જે તે નિમિત્ત અંતાવીને તેને ઘરમાંથી અહાર તગડી મૂકવામાં આવ્યા, ‘હુમણા સમય નથી' એમ કહીને દરવાજા ઉપર તેને રાકવામાં આવ્યે તે પણુ, એ બેશરમ છેકરા ફૂલા અને ફળા સાથે તેને ઘેર જવાનુ છેડતા જ નહીં, આમ અનેક પ્રકારે આડકતરી રીતે તેને આવતા અટકાવવાના પ્રયત્ન કર્યાં છતાં તે ન જ સમજ્યા ત્યારે એ વેશ્યાની માએ તેને ચાખ્ખા શબ્દોમાં કહી સંભળાવ્યું:
*
અરે વાણિયાના પુત્ર! તું પતે તે કશુ ધન આપતા નથી અને ધન આપનારા બીજા આવનારાઓને પણ વિન્ન કરે છે માટે હવેથી તું મારે ત્યાં આવીશ નહીં. આ રીતે તે વેશ્યાની માએ કઠોર અક્ષરે તેને કહી સંભળાવ્યા છતાં ય તે પાપમુદ્ધિવાળા છોકરા એ કહેર વચનોને સાંભળીને પણ ઉલટા પરિતાષ પામ્યા. અહેા ! કામનું સામર્થ્ય કેટલું બધું મહાત્ છે ! કામી પુરુષ પાતાના અપમાનને લીલા સમજે છે, રાષ ભરેલાં વચનાને પ્રણયકાપ કહે છે, એની પાસે વેઠ કરાવવામાં આવે તે તેને ‘ પેાતાની કુટુંબભાવે ગણના થઈ ' એમ માને છે, રાધે ભરાઈને સ્ત્રી પાટુ મારે તે તેને કામી ‘મહાપ્રસાદ ’ સમજે છે. આ રીતે કામી લેાકાને આવું આવું બધુ ઉલટું જ ભાસે છે. અહા ! કામી જનાની બુદ્ધિને વિપર્યાસ કેવા થાય છે ? જેમ જેમ પેલી વેશ્યાની મા તેને અટકાવવાને પ્રયત્ન કરતી ગઇ તેમ તેમ તે, પોતાને તેડાવે છે' એવું માનવા લાગ્યું. અને એમ માનતે તે, એક ક્ષણ પણ વસ'તસેનાના ઘરને છેડી શકતા ન હતે. એટલે એક વાર તે કુટ્ટણીએ કાઈ પુરુષની સાથે પેલેથી સંકેત કરીને તે ચંદને મરાવી નાખ્યા અને લેાકમાં એવુ જાહેર કર્યુ કે બીજા કોઈ પુરુષને જ્યારે આવવાનો સમય હતા ત્યારે તે આવેલે એટલે કાઈ પુરુષ તેને મારી નાખ્યા.
'
હું ભગવંત ! આવી રીતે મારી મદભાગણીના પાંચે પુત્રા મરી ગયા અને આ મા ઘરધણી–પતિ પણ મારા જ વાંકને લીધે ઘરથી નીકળી ગયેા અને સાધુ થઈ ગયા. હાય ! હાય ! હવે તે હું હતાશ થઇ ગઈ છું. મારે પતિ પણ ન રહ્યો અને છોકરાએ પણુ ન રા, અને હું મારો પેાતાની જ તુચ્છ બુદ્ધિને લીધે આવી વિષમ દશાને પામી છેં. લાંબા સમયના આપણા સ્નેહને યાદ કરીને તમારી જેવા સુપુરુષે! પણ, આવી વિષમ દશાને હું પામેલી છું છતાં, મારી ઉપેક્ષા કરશે તે તે ઉચિત નથી.
"Aho Shrutgyanam"
Page #116
--------------------------------------------------------------------------
________________
: કથાર–કાશ :
ઇદ્રિયદમન એ જ મુક્તિપ્રાપ્તિને ઉપાય
૧૦૨ આ પ્રમાણે દયા ઉપજાવે એવાં કરુણાભર વચનોને બોલતી, આંખમાંથી નીકળતાં આંસુના પ્રવાહને લીધે પિતાના મુખને છેતી તે શેઠાણીને જોઈને પેલે સુયશ સાધુ તે ત્યાંથી ખસી જઈ દૂર ચાલ્યો ગયો અને વિચારવા લાગ્યઃ પિતાની ઇન્દ્રિય ઉપર જેઓ વિજય મેળવતા નથી તેમને તેમના જીવિતને નાશ કરનારી કેવી કેવી આપદાઓ પડે છે તે તો જુઓ. આ જગતમાં મુનિ ભગવતે જ ધન્ય છે, પુણ્યવંત છે, જેઓએ સુખરૂપ હરિને હણ નાખનારા દુષ્ટ ઇન્દ્રિયના સિંહને હણે છે. એ પ્રમાણે એ સ્ત્રીની દશા વિચારતા તે મહાત્માના મનમાં વધારે વૈરાગ્ય આવ્યું અને તે વિશેષપણે તપશ્ચરણ દ્વારા પિતાના આત્માને દમવા લાગે. છેવટે એ મુનિએ અનશન લીધું અને કાળધર્મ પામી એ, સનકુમાર નામના દેવકમાં વધારેમાં વધારે લાંબા આયુષ્યવાળો અને મેટી સદ્ધિવાળો દેવ થયે.
આ રીતે જેઓ પિતાની ઇદ્રિ અને મનને વશ રાખે છે તેમને લાભ થાય છે અને જેઓ તેમ નથી કરતા અર્થાત્ ઇદ્રિ અને મનને મોકળાં મેલી સ્વચ્છ વકરાવા દે છે તેમને હાનિ થાય છે એ નિશ્ચિત વાત છે માટે ધીર પુરુષે ! ઈદ્રિ અને મનને જિતવા માટે કટિબદ્ધ થાઓ. આખા જગતને હંફાવવા સમર્થ એવા ઇદ્રિરૂપ હાથીને જેઓ વશ રાખે છે તેમના હાથમાં જ મુક્તિનું સુખ છે એમ સમજે. વળી કુટુંબ કલહી હય, જુદા જુદા મનનું હોય, એક મનનું ન હોય તે ઘરને ધણ જેમ તે માટે કશું કરી શક્યું નથી અથવા રાજા ભલે શૂર હોય, વીર હય, મતિમાન હોય અને નીતિના ગુણોથી યુક્ત હોય છતાં તેનું લશ્કર સ્વરછંદાચારી હોય તે જેમ તે પણ કશું જ કરવા સમર્થ નીવડતું નથી, તેમ જેની ઇન્દ્રિયે પિતાપિતાના વિષયના આમિષમાં લબ્ધ હોય એ ભાવભીરુ જીવ પણ કશું જ કલ્યાણ કરી શક્તા નથી, એ સવેગવાળે, સુદષ્ટિવાળે અને ઈષ્ટ સિદ્ધિ માટે ઉધત મનવાળે જીવ પણ ઇદ્ધિને વશ વર્તી રહી પિતાનું કશું જ કલ્યાણ કરી શકતા નથી. આવી પ્રબળ દુષ્ટ ઇન્દ્રિયની પીડાને મૂળથી જ નાશ કરવા સારુ મુનિઓ માણસ વગરની અટવીમાં ફર્યા કરે છે, જપ કર્યા કરે છે, લાંબા . લાંબા ઉપવાસે ખેંચી કાઢે છે અને સ્નેહ તથા સેવાને પરિહાર કરી દુસહ સંકટ સહન કરે છે, અને બીજો ઉપાય પણ નથી, માટે વાંછિત અર્થની પ્રાપ્તિનું સાધન અને મુક્તિસ્ત્રીના હૃદયને ખેંચી લાવનારું ઉત્તમ કામણ ઈદ્રિયદમન જ છે એથી વિમળ બુદ્ધિવાળા પુરુષે એ જ કરવું જોઈએ.
શ્રી કથાન કેશમાં પાંચ ઇંદ્રિયો ઉપર વિજય મેળવી શકનાર સુયશ શેઠની કથા તથા પાંચ ઇંદ્રિયો ઉપર વિજય નહી મેળવી
શકનાર તેના પાંચ પુત્રનું કથાનક સમાસ, (૩૦)
"Aho Shrutgyanam
Page #117
--------------------------------------------------------------------------
________________
પશુન્ય સંબંધે ધનપાલ અને બાલચંદ્રનું કથાનક (૩૧)
છે જે પુરુષના મનમાં પિનવૃત્તિ ન હોય તે જ, ઇદ્રિ ઉપર વિજય મેળવી
હજી શકે છે, માટે હવે પિશુનવૃત્તિને દૂર કરવાનાં કારણે વિશે અહીં કાંઈક કહેવાનું છે. પિતાના બાપના પણું જે દેશે સત્ હોય-સાચા હોય અને જે દેશે અસત હેય-સાચા ન હોય તે બધાને વધારી વધારીને કહેવાની જે જે ટેવ હોય તે માણસ પિશુન” કહેવાય. એવા પિશુનને જે સ્વભાવ તેનું નામ શિન્ય અર્થાત સંકલેશવાળાં મન અને વચનની પ્રવૃત્તિ એ પશુન્યની ટેવ નીતિના ચંદ્રને માટે રાહુસમાન છે, ઉત્તમતાના હંસને માટે જેમાસાની મોસમ સમાન છે, કરુણાના હરણને માટે સિંહ સમાન છે, સદ્ધર્મની જમીનને ખેદી નાખવા માટે હળ સમાન છે, દાક્ષિણ્યના મદનને માટે મહાદેવ સમાન છે, પિતાના કુળની મર્યાદાની કમળવેલ માટે હિમપાત સમાન છે અર્થાત્ જ્યાં પશુન્ય હોય ત્યાં નીતિ, ઉત્તમતા, કરુણા, સદ્ધર્મ, દાક્ષિણ્ય અને કુળની મર્યાદા વગેરે ગુણે ટકી શકતા જ નથી; માટે નીતિવિશારદ લેકે પશુન્યના સંબંધને સર્વથા અપમાનપાત્ર લેખે છે, પશુન્યના સંબંધથી દૂર રહે છે. જે લોકોના મનમાં પશુન્યવૃત્તિ ભરેલી હોય છે તેઓ રાતદિવસ બીજાના દેને જ જોયા કરે છે અને એમ કરવા જતાં તે મૂઢ લેકે પિતાના કાર્યને બગાડ થાય છે તેને પણ સમજતા નથી. પિશુનવૃત્તિવાળે માણસ કૂતરા કરતાં પણ નઠારે છે. તરો બીજે ભલે ભસતો હોય પરંતુ ઉજળા વેશવાળા અને પિતાના પાલક ચિરપરિચિત માલિક તરફ તે તે કદી ભસતો જ નથી. એટલે પિશુન માણસ કરતાં કૂતરાને પણ ગુણવાળે કહેલ છે. જે માણસ પોતામાં પૈશુન્યવૃત્તિને કેળવી બીજાના દોષોને જ કહ્યા કરે છે તે માણસ અપમાનનું અને આકાશનું પાત્ર બને છે, તથા અત્યંત તીવ્ર વૈરનું સ્થાન બને છે. પશુન્યવૃત્તિને તજી દેવાથી ગુણો પ્રગટે છે અને વૈશુન્યવૃત્તિને નહીં તજવાથી દેશે પેદા થાય છે. આ માટે ધનપાલ અને બાલચંદ્ર એ બંનેનાં ઉદાહરણે સુપ્રતીત છે. તેમની કથા આ પ્રમાણે છે –
કાકદી નામે નગરી છે. એ નગરી દેવકુરુ ભૂમિની પિઠે અહિંદજણાધિષિત છે એટલે જેમ દેવગુરુ ભૂમિમાં અણિંદે કેઈ ઇદ્ર નથી, રાજા નથી, શ્રદ્ધાજને સ્વતંત્રપણે તેમાં રહે છે તેમ આ નગરીમાં અહિંદ-અનિંદનીય જને વસે છે. વળી, એ નગરી ઇદ્રની રાજધાનીની સુલેહરામા રમણીય છે એટલે જેમ ઇદ્રની રાજધાની સુલેહરામા-સારી સારી અપ્સરાઓને લીધે રમણીય છે તેમ આ નગરી પણ સુલેહરામા-સારી સારી ભાગ્ય રેખાવાળી શમા– ઝીઓથી રમણીય છે. એ નગરીમાં હૈહયકુળની કમળવેલને ખીલવવા માટે અસાધારણ સૂર્ય જે નરવીર નામે એક રાજ છે.
"Aho Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
: કથારન-કેશ:
સુહદત મુનિવરે કહેલ સ્વદીક્ષાનું કારણ જેમ લક્ષમીપતિ કૃણે સમુદ્રને મથીને લક્ષમીને પિતાને ઘેર આણેલી તેમ એ રાજાએ પિતાની તરવારના મેરુને રવાલે કરી શત્રુઓના ઘડા, હાથી, રથ અને સુભટના ચતુરંગવાળા લશ્કરના મહાસમુદ્રને મથીને પિતાને ઘરે લક્ષ્મીને આણેલી છે. તે રાજાને પરમ વિશ્વાસપાત્ર એ ભવનચંદ નામે એક શેઠ ત્યાં રહે છે, તેને બહુમતી નામે સ્ત્રી છે. તેને ધનપાલ નામે પુત્ર છે. પુરુષોની જેવી પ્રવૃત્તિઓ કરીને એ ધનપાલ પરમ પ્રકર્ષને પામેલે છે અને અનેક કળાઓમાં કુશળ થઈને તે, આ લેક અને પરલોકને અવિરુદ્ધ એવી પ્રવૃત્તિ કરતે પોતાને સમય વિતાવે છે. ત્યાં રહેતાં સંકર ચેટ્ટીના પુત્ર બાલચંદ્ર સાથે એ ધનપાલને ભાઈબંધી થઈ. ખાસ વાત એ હતી કે ધનપાલ સરળ હતો અને બીજે બાલચંદ્ર દુષ્ટ પ્રકૃતિને હતો. ધનપાલને તેના તરફ એવો પ્રેમ હતું કે તેને દેને વિચાર સરખે પણ ન આવત. આવી નિર્મળ પ્રીતિવાળો તે, તેના વિના એક ક્ષણ પણ ચેન ન પામી શકતે.
તે બંને મિત્ર સાથે જ રમતા, ઘરમાં અને દેવમંદિરોમાં પણ સાથે જ ભમતા તથા ધન કમાવા વગેરેની પ્રવૃત્તિમાં પણ હંમેશાં સાથે જ વિચરતા. હવે એક દિવસે તેઓ બને એક બગીચામાં પહોંચ્યા. ત્યાં તેમણે સુહદંત-સારા દંતવાળા અને સારી ભાવાળા હાથીની પેઠે એ બગીચામાં આવેલા એક સુહદત નામના મુનિને યા, તેને વંદન કર્યું. એ મુનિમાં અત્યંત સૌમ્યગુણ હતો અને બીજા પણ અનેક શુભ લક્ષણો હતાં તે જોઈને તેમને બન્નેને એ મુનિ અસાધારણ લાગ્યા, એથી તે બને “તેણે પ્રવજ્યા શા માટે સ્વીકારી?” એ વિશે પૂછવા લાગ્યા.
મુનિ બોલ્યાઃ હે ભદ્ર! અનંત બનાના વનોથી ભયાનક બનેલા આ સંસારમાં દીક્ષા લેવાનાં અનેક નિમિત્ત બને છે તેમાંથી તમને કેટલાંક કહેવાય? તે પણ તમને સાંભળવાની ઉત્સુકતા છે તે એકમન થઈને સાંભળે. હું મારા દીક્ષા લેવાને નિમિત્તને તમારી પાસે સંક્ષેપથી કહી સંભળાવું છું.
હું અવંતી દેશમાં આવેલા બહુલ નામના નાના નેહડામાં રહેતા પુરંદર નામે સાર્થવાહને રામ નામને પુત્ર છું. મારી સગીબેનનું નામ મા છે. અમે બીજા પણ મારા સ્વજને ભાઈ બહેન વગેરે સાથે ત્યાં સુખપૂર્વક રહેતાં હતાં. એવામાં ત્યાં એક દુકાળ પડ્યો, ભેગું કરેલું અનાજ બધું ખૂટી ગયું, લેવડદેવડને વ્યવહાર બંધ થઈ ગયે, સાધારણ માણસે તે નાશ જ પામી ગયા, જેમાં અનેક માણસો રહેતાં હતાં તેવાં અનેક ઘરે ઉજજડ થઈ ગયાં. મારા માબાપ સ્વર્ગે સિધાવી ગયા. એટલે મારા કુટુંબમાં ફક્ત મારી એક બહેન જ બાકી રહી, તેને માટે મારી પાસે બચેલું ભોજન, અન્ન-સામગ્રી મૂકીને હું દેશાંતર તરફ ઉપડ્યો. જીવનનિર્વાહ માટે મેં અનેક ઉપાયે કર્યા, ભાગ્યને લીધે અને વ્યવસાયની અનુકૂળતાને લીધે હું થોડુંઘણું ધન પણ કમાયે, પછી ઘર અને બહેનને છેડ્યાં.
"Aho Shrutgyanam
Page #119
--------------------------------------------------------------------------
________________
ભાઈ-ભગિની વિચિત્ર સંગમાં મેળાપ : કથાર-કેશ : ઘણે સમય ગયેલ હોવાથી મને તે બધું સાંભરી આવ્યું. મારા ઓરમાન ભાઈઓ જ્યાં ગયા? ગરીબ બિચારી મારી નાની બહેનનું શું થયું હશે ?
આ બધું સાંભરી આવવાથી મેં ઘર તરફ ઉપડવાની બધી તૈયારી કરવી શરૂ કરી અને અનેક ઉંટે તથા બળ ઉપર કરિયાણાની પિઠે ભરીને હું મારા ગામ ભણું જવા નીકળે. ગામની પાસે જ પહોંચીને મેં પડાવ નાખે. મારા પિતાના બંધુઓ તથા સ્વજને વિશે મેં ગામલેકને પૂછ્યું. તે બધાં મારા સ્વજને ઘણા સમયથી મરી ખૂટેલાં -તેથી કોઈ તેમના વિશે મને કશું પણ કહી શક્યું નહીં, તે પણ મને મારી જન્મભૂમિને તે પક્ષપાત જ હતે એથી હું ગામ વચ્ચે પેઠે. મુકુંદનું મંદિર જોયું અને ત્યાં બેઠો. તે સમયે એ મંદિરમાં કઈ નૃત્યસમારંભ ચાલતો હતો. તેમાં સુંદર હાવભાવવાળી કે સ્ત્રી નાચતી હતી. નાચતી વખતે એ સ્ત્રીના ઝાંઝરનો ઝમકારાવાળા પગના ઠમકાથી એ સમારંભ વિશેષ સુંદર લાગતું હતું. ત્યાં એ નાચતી સ્ત્રી, બીજી બધી વિલાસિનીઓની-નાચનારીઓની બરાબર વચ્ચેવચ હતી. બધી વિદ્યાઓમાં શબ્દવિદ્યા જેવી, બધી લતાઓમાં કલ્પવૃક્ષની વેલ જેવી, બધી ગાયમાં કામધેનુ ગાય જેવી એ સવિશેષ શેભતી મારા જેવામાં આવી. એને આકાર સુંદર હતું, કરેલા શણગાર અને બનાવેલા વેશથી એ નાચનારી વેશ્યા બહુ સુંદર જણાતી હતી. તેને જોઈને મને તેના ઉપર અનુરાગ થશે અને રાતને સમયે મેં તાંબૂલ, ફલ અને વિલેપન વગેરેની સામગ્રી મારા નોકર સાથે તેને ત્યાં મોકલી આપી. તે બધું તેણે આદર સાથે સ્વીકાર્યું અને મારા તરફ પણ આદરભાવ બતાવ્યું. પછી પલંગ તૈયાર કર્યો અને મંગળદીપને પ્રગટાવ્યો. પછી તે સવિશેષ શણગાર કરતી કરતી દર્પણમાં જતી હતી તેટલામાં મારા નેકરેને પાછા મેકલી હું તેના ભવનમાં પેઠે. તેણે એકદમ, મારે આદરસત્કાર કર્યો, પૂજા કરી અને હું સુખશય્યા ઉપર બેઠે.
બરાબર આ સમયે મારા પગ ધોવા માટે તે પાણી લેવા ગઈ એટલામાં તેને છીંક આવી અને તે બોલીઃ રામદેવ ઘણું છે. તેનું એ વચન મારા નામને બરાબર મળતું આવતું હે ઈ મને તેના ઉપર “એ મારી નાની બેન હોવી જોઈએ એવી જરાક શંકા થઈ એને હું બે હે ભદ્રે ! હમણાં આ પગ ધોવાનું કામ જવા દે પરંતુ તે જે છીંક ખાતાં “રામદેવ ઘણું છે” એમ કહ્યું તે વિશે જ વાત કર કે એ રામદેવ વળી કે પછી તે બેલીઃ હે દેવાનુપ્રિય! તે ગમે તે કઈ પણ હેય, તમારે એનું શું કામ છે? હું બે હે ભદ્રે ! તને હું આકરામાં આકરા સેગન દઉં છું માટે તું ખરેખરી જે વાત હોય તે જ કહી બતાવ. એમ મેં જ્યારે તેને વારંવાર કહ્યું ત્યારે તેને પિતાની કુલમર્યાદા-ખાનદાની સાંભરી આવી, તેને તે સમયને નિંદનીય વ્યવહાર પણ તેના ખ્યાલમાં આવી ગયે, એથી કરીને તેના હૃદયમાં ભારે શોકને આવેગ આવ્યું, તેને લીધે આંખોમાંથી
૧૪.
"Aho Shrutgyanam
Page #120
--------------------------------------------------------------------------
________________
: કથાન-કેશ :
મેં મારી બહેનને આપેલ આશ્વાસન
૧૦૬
આંસુઓની ધારા ચાલતાં ભીની થયેલી આંખેવાળી તે ગળગળી થઈને બેલીઃ હે આર્યપુત્રી એ ઘણી લાંબી કથા છે અને કહેતાં કહેતાં પણ ભારે દુઃખ થાય છે પરંતુ તમારે આટલે બધો આગ્રહ છે તેથી કહું છું:
આ જ ગામના કાયમના રહેવાસી પુરંદર સાર્થવાહની હું દીકરી છું. સજજનેને ન ગમે એવું મારું નામ રામાં છે. મેં મારા વિભવ કુળને કલંક લગાડેલું છે. એક વાર ભયાનક દુકાળ પડ્યો, મારું આખું ય કુળ મરી પરવાર્યું ત્યારે હું અભાગણને એકને એક મોટો ભાઈ રામદેવ દેશાવરમાં ગયે. હું ઘણી નાની હતી અને મને પાળી–પષીને મિટી કરે એ કઈ મનુષ્ય મારા કુળમાં રહ્યો ન હતો તેથી મને અહીંની કેઈ એક ઘરડી વેશ્યા લઈ ગઈ, ઘણા પ્રયત્ન કરીને તેણે મને ઉછેરી મટી કરી. વેશ્યાઓ કરે તેવા સંગીત અને નાચ વગેરે કળાઓ શીખવીને તેમાં કુશળ કરી અને પરિણામે હું વર્તમાનમાં આ પ્રમાણે મારું જીવન ચલાવું છું તથા મારા કુળમાં વજસમાન એવા મારા મોટાભાઈને આજે પણ યાદ કર્યા કરું છું.
આ બધી મૂળથી માંડીને સાંભળ્યા પછી મારા મનમાં ભારે ખેદ થયે, હું એને ઓળખી. પણ ગયું અને મેં મારી બહેન સાથે ભેગ ભેગવવાને વિચાર કર્યો ” એ અકાર્યનું ભાન થતાં અને ભારે સંતાપ થયે. મારું આખું ય કુટુંબ નાશ પામી ગયું એ મને સાંભરી આવતાં હું મારે માથે કપડું ઓઢીને પિકે મૂકીને રડવા લાગે. “હાય હાય આ શું થયું ?” એમ વિચારતી મારી બહેન ભારે ખેદ પામી અને મને આગ્રહ કરીને પૂછવા લાગી. તે ખૂબ પૂછવા માંડી ત્યારે મેં તેને આદર સાથે મારી બધી હકીક્ત કહી સંભળાવી. સાંભળ્યા પછી તે પણ તે સમયની અમારી અનુચિત વાતચિત સંભારીને ભારે દુઃખી થઈ અને કુળનાં બધાં મરી ગયેલાં માણસને સંભારી સંભારીને રોતાં રેતાં મૂરછ આવી જતાં તેની આંખો મીંચાઈ ગઈ અને કુહાડાથી કપાયેલી કેળની પિઠે તે જમીન ઉપર ઢળી પડી. એમ થયું કે તરત જ તેની બધી દાસીઓ આદર સહિત ત્યાં દેડી આવી. તેના ઉપર ઠંડા ઉપચાર કર્યા પછી તેને ભાનમાં આણી, પછી મેં એ મારી બહેનને કહ્યું. તું ધીરી થા, શેકના આવેશને તજી દે, આમાં તારે કે બીજા કેઈને શે અપરાધ છે? - - જે પુરુષ ભારે સાહસી હેય, ભારે વ્યવસાયશીલ હોય, નીતિમાં કુશળ હોય છતાં પૂર્વભવે કરેલાં દુષ્કૃત કર્મોને મહાનટ પછવાડે પડીને નચાવતા હોય તો તે સાહસી પુરુષ પણ શું કરી શકે? વળી હે બહેન ! તારી પણ આ જાતની કુળને કલંકિત કરનારી દશા પણ સંભવે ખરી? કર્મને વિવિધ વ્યાપાર કેઈથી સમજી શકાતે જ નથી. તું આવી અવસ્થામાં આવી પડી એ સમયે વળી મારે અને તારો ભેટે કેવી રીતે થઈ ગયે? જે ઘટના ન ઘટી શકતી હોય તેને પણ ભાગ્યનું ચક ઘડી નાખે છે, એ વાત કે જાણું શકે? મને લાગે છે કે આ પ્રકારના દૂષિત પ્રયજન માટે આપણે બન્નેને ભાગ્યચકે જ અહીં આણેલાં છે, જન્માવ્યાં છે અને જીવાડ્યાં છે.
"Aho Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
શરમને કારણે રામાએ કરેલા આપધાત
ઃ કાર–કાશ ઃ
આ પ્રમાણે જુદીજુદી રીતે અનેક વાતા સંભારીને તે રામદેવ ભારે ખેદ કરવા લાગ્યા. પેાતાની જાતને ધિક્કારવા લાગ્યા. આ બધી હકીકત ગામના ઘરડા લેાકાની જાણુમાં આવતાં તેઓએ તેને કહ્યુંઃ હે સાવાહના પુત્ર ! તારા મનમાં આટલા બધા સતાપ શા માટે કરે છે ? આમાં તારા શા દોષ ? શું અહીં કાઈ દિવ્યજ્ઞાની છે ? તે તારી બહેનની સામે વિકારની ભાવનાથી જોયુ અને પરસ્પર વાતચિત પણ એવી જ કરી, તેથી જે કાંઇ પાપ લાગ્યું" હાય તેનું પ્રાયશ્ચિત લઇ લે. અને હવે આ મહાકને છેડી જ દે. જેમની આંખમાં જ્ઞાનનું આંજણ આંજાયુ જ ન હેાવાથી ઘેાડા પણ પ્રકાશ પામ્યા નથી અને અજ્ઞાનના અંધારાને લીધે આંખાના પ્રકાશ નાશ પામી ગયેલે છે એવા ગૃહસ્થા બીજું શું કરે ? માટે તું ઘરે આવ, શરીર અને મનના સંતાપને તજી દે, ગમે તેવાં ગહનમાં ગહન ભારે પ્રસંગ આવી પડે તે પણ સારા પુરુષો મૂંઝાતા જ નથી.
૧૦૭
આ પ્રમાણે ઘણાં ઘણાં વચન કહીને મને સમજાવીને ગામના ઘરડા લાકાએ મારે પેાતાને ઘરે આણ્યે. આ બધા અનાવ જોઇને જાણીને મારી બહેનને પણુ ભારે શોક થયે. તેની આંખામાં આંસુઓની ધારા અખંડપણે વહેલા લાગી અને તે શરમની ભરી પેાતાની દાસીઓને પણ માં ન ખતાવી શકી એટલે શરીરશંકાનું મહાનુ મતાવીને ઘરમાંથી બહાર નીકળી ગઇ. તેણે તે એ સમયે મરી જવાનું નક્કી કર્યું. તેથી એ જઈને પુરાહિતાના કૂવામાં પડી. એમ થતાં જ દૂર રહેલી દાસીઓ દોડા દોડા ’એમ અમા પાડવા લાગી, ગામના લેાકા દોડ્યા આવ્યા અને જેમ તેમ કરીને તેને બહાર કાઢવાના ઉપાયા કરવા માંડ્યા એટલામાં તે તે મરી ગઈ, તેમ છતાંય તે મરેલીને પણ તેઓએ કૂવામાંથી અહાર ખેંચી કાઢી, આ હકીકત જાણ્યા પછી વળી સવિશેષ રીતે ભારે શોક સાથે હું ત્યાં પહે ંચ્યા. પછી તે મેં પણ મરવાને જ નિશ્ચય કરી ચિતા ખડકાવી. એ સમયે મે મારે હાથે દીન, અનાથ, લૂલા, લંગડાને કાઇ પ્રકારની રોકટોક વિના ભેદભાવ વિના ઘણી છૂટથી દાન આપ્યું અને મેં કરેલા મરવાના નિશ્ચય પ્રમાણે આગની ભડભડતી જવાળાઓથી સળગતી ચિંતા ઉપર હું ચડવાને તૈયાર થયા એટલામાં ગામના ઘરડા લોકોએ મારા પગમાં પડીને મને ઝાલી લીધે અને કહ્યું: હું સાવાહના પુત્ર! તુ તદ્દન નિર્દોષ છે છતાં ય આગમાં ખળી મરવા તૈયાર થયેા છે તે પછી અમે પણ તારા જ માર્ગને અનુસરીને માગમાં પડીને મળી મરીશું. આ પ્રમાણે ઘરડા લેાકેાના નિશ્ચય જાણી મે મારેા મરવાને નિશ્ચય ઢીલા કરી દીધેા. એ સમયે એ લેાકેા થોડેક છેટે આવેલા અશોકના ઝાડ તળે મને
લઇ ગયા. ત્યાં તે જ સમયે ધર્મસિંહ નામના ચારણશ્રમણુ હુમણાં જ પેાતાનું ધ્યાન પૂરું કરીને ઉચિત આસન ઉપર બેઠેલા હતા. તેને મેં વંદન કર્યું. એ દિવ્યજ્ઞાની હતા એથી દિવ્યજ્ઞાનના ઉપયોગ દ્વારા તેણે મારી બધી પૂની હકીકત જાણી લીધી. પછી તેણે મને કહ્યું:
"Aho Shrutgyanam"
Page #122
--------------------------------------------------------------------------
________________
ક્યારેલ-કાશ :
ધનપાલને થયેલ સ વગપ્રાપ્તિ
૧૦૮
હું સાવાહ ! તું શા માટે શેક કરે છે? પૂર્વે કરેલાં દુષ્કૃત કાને લીધે જીવાની આવી જ ગતિ-સ્થિતિ થાય છે માટે શેક કરવાથી શું? ખરી રીતે તારે હવે એ પૂર્વે કરેલા દુષ્કૃતાને જ દેદવા માટે પ્રયત્ન કરવા જોઇએ.
સારી રીતે દુઃખના સ્વરૂપને તું સમજ્યા હા અને દુઃખના પરિણામે આવી પડેલા આ સંસારને પણ તજી દેવા ચાહતા હા તે ખરેખર તુ શ્રમણધમના સ્વીકાર કર. એ શ્રમણધર્મ જ દુઃખના બધાં લાકડાને ખાળવા માટે દાવાનળ સમાન છે, માટે સર્વાંસગના ત્યાગ કરીને તુ શ્રમણુ થઈ જા. આ જગતમાં જે પુરુષે શ્રમણુધર્મમાં ઊજમાળ થઈને તેને સાધવા માટે સારી રીતે પ્રયત્ન કરેલ છે તે પુરુષ આવાં પ્રકારનાં દુઃખાને જલાંજલિ જ આપી દીધી છે, કામના તેા કટકા કરી નાખ્યા છે અને ક્રોધ, માન, માયા, લેભ વગેરે શત્રુઓને પણ હણી જ નાખેલા છે. સૂર્ય કાંત મણિની કણી જેવી રીતે મહાઅધકારને દૂર કરી શકે છે, આગની ભડભડતી જ્વાળા જેવી રીતે વૃક્ષાની હારની હાર મળી શકે છે તેવી જ રીતે આ સાધુદીક્ષા ખધાં દુઃખાને મૂળમાંથી દૂર કરી શકે છે અને બીજી કોઇ પ્રવૃત્તિ દુઃખાને દૂર કરી શકતી નથી. જે મુનિ શુદ્ધ દીક્ષામાં તત્પર છે તેએ સ્વર્ગને વખાણુતા નથી, તેમજ રાજાને પશુ સ્વસ્થપણે સુખી માનતા નથી તથા શત્રુ અને મિત્રનું, સાનુ અને ઢંકાનું, મેતી અને પત્થરનું એક જ સરખું સ્વરૂપ માને છે. આગથી તે આ જે દેખાય છે તે બહારનુ શરીર જ મળી જાય છે અને અંદર રહેલ કામ ણુ શરીર તે એમ ને એમ જ રહે છે. તારી ઇચ્છા એ કાણુ શરીરને પશુ માળી નાખવાની હાય તે તુ દીક્ષાના અગ્નિની ચિંતા પ્રગટાવી તેમાં તેને બાળી નાખ. આ પ્રમાણે, તે સરળ નિઃસ્પૃહ એવા શ્રમસિ'હું મને પ્રતિબંધ આપ્યા તેથી હું ઇન્દ્રિયાને દમન કરનાર એવા શ્રમણ થયેલ છું.
*
આ પ્રમાણે સાંભળનારના ચિત્તમાં અતિશય ઉદ્વેગને ઉપજાવનારું એવું તે મુનિએ પેાતે દીક્ષા લેવાનું નિમિત્ત જણાવ્યું. એ સાંભળીને ધનપાલના મનમાં સવેગ થયે, તે મુનિને પગે પડીને કેટલાક ખાસ ખાસ તે લઈને · સાંજ પડી છે' એમ જાણી પેાતાના મિત્ર બાલચંદ્રની સાથે પોતાને ઘેર ગયે. સાંજને ટાણે કરવાનાં ચૈત્યવંદન વગેરે આવશ્યક કર્માં તેણે કરી લીધાં પછી તે, પેાતાની ગામીમાં બેસી ખાલચ . સાથે વાતચિત કરવા લાગ્યા: હે મિત્ર ! સાધુ-મુનિરાજની અસાધારણ ભલમનસાઇ તે જો, અકા તરફ એની વિચિકિત્સા તા જો, ભારે તપ કરવાની તેની પ્રવૃત્તિ તેા ો, એની ઉત્તમ ચેષ્ટા તે જો, અમૃત કરતાં પણ ચડી જાય તેવું તેના મુખનુ લાવણ્ય તા જો, આ સાંભળનાર ખાલચંદના મનમાં અતિ સંકલેશ હતા, તેથી તેને એ બધુ સાધુની ક્રિયાકલાપના સબંધમાં જે કાંઈ કહેવામાં આવ્યું તે કશુય ગમ્યું નહી. છતાંય કેવળ ધનપાલને અનુસરવા માટે તે એલ્યાઃ હા એમ જ છે. એ મુનિ મહાનુભાવ સત્યમ કરવાને માટે ભારે પ્રક પામેલ છે.
"Aho Shrutgyanam"
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૯ વૃદ્ધ પુરુષે કહેલ એકાવલિ હારની પ્રાપ્તિ
: કથાન-કેશ ; એ રીતે ધનપાલ વાત કર્યા કરે છે અને બાલચંદ તેનાં વખાણ કર્યા કરે છે. અને એમ ને એમ એમનાં રાતદિવસ ચાલ્યા જાય છે. એવામાં એક દિવસે દેશાંતરથી આવેલે એક ઘરડી પુરુષ ધનપાલની પાસે આવ્યું. એની પાસે ચંદ્રના મંડળ જેવા મોટા મોટા મિતીઓને એક મેટે એકાવલિ નામે હાર હતું. ત્યાં આવતી વેળાએ એ હારને તેણે સંતાડી રાખ્યો હતો. ઘરડો પુરુષ છેક ધનપાળની પાસે જઈને બે હે શેઠના દીકરા! એકાંતમાં આવી તે તને કાંઈ કામની વાત કહું. એ સાંભળી, બાલચંદ વગેરે ત્યાં બેઠેલા બધાને અસ્વસ્થતા ન થાય માટે તે, એ સ્થાન છેડી પિલા પરદેશથી આવેલા ઘરડા પુરુષની સાથે એકાંતમાં જઈને બેઠો. પછી ત્યાં એ દેશાંતરથી આવેલા ઘરડા પુરુષે તેને પિતાની પાસેને હાર દેખાશે. ધનપાલે તેને આશ્ચર્યભરી નજરે જોયે. પછી પિલા ઘરડા પુરુષને કહ્યું હે ભદ્ર! તને આવો હાર ક્યાંથી મળી ગયો? પછી એ ઘરડે માણસ બોલ્યા સાંભળે, આ હાર મળવાની વાત કહું છું.
હું સીંહલદ્વીપને રહેવાસી બ્રાહ્મણ છું. મારું નામ આદિત્ય છે. બંભણવાર વગેરે અનેક દેશમાં લેવડ દેવડ-માલ વેચ, માલ ખરીદવો વગેરે પ્રવૃત્તિ કરીને ધન કમાઈ મારી આજીવિકા ચલાવું છું. એક વાર ધન કમાવા માટે વહાણ લઈને હું કડાહદીવ વગેરે અનેક હપ તરફ ઉપડ્યો. વાત એમ બની કે જુદી જુદી જાતના ઘણા પદાર્થો ભરેલું એ મારું વહાણ ત્યાં ઓટમાં ફસાઈ પડયું, મારું બધું ય ધન નાશ પામ્યું, “આ નિર્ધન છે” એમ કરીને ગામના લોકેએ મારે પરાભવ કર્યો અને હું મોટા ચિંતાના સાગરમાં પડી ગયે. શું કરું? તેને યાદ કરું ? અથવા શું હવે મરી જાઉં? આ રીતે ચિંતા કરતાં કરતાં ભારે દુઃખ થવાથી મને મૂછ આવી ગઈ અને લાકડાની પેઠે જડ થયેલે હું જમીન ઉપર ઢળી પડ્યો, એટલામાં સ્વપ્ન આવતાં મેં મારી સ્નેહવાળી અને દયાવાળી માતાને બેલતી જોઇઃ “હે વત્સ! આ રીતે નિધન થયેલે તું શા માટે સંતાપ કરે છે? ખાવાપીવાને ત્યાગ કરીને અને મરવાનો નિશ્ચય કરીને તું આપણી કુળદેવતાની આદરપૂર્વક આરાધના કર એથી એ કુળદેવી તને એવું કરશે જેથી તારે ખેદ પામવાને પ્રસંગ નહીં આવે. આ સિવાય બીજું કઈ તને જરા પણ બચાવી શકે એમ નથી” એમ બેલીને તે માતા અદશ્ય થઈ ગઈ
હું પણ જ્યારે મૂચ્છિત થઈ ગયે ત્યારે મારા પરિવારે મારી સારવાર કરી મને ભાનમાં આણે. ભાનમાં આવતાં જ મારી માતાએ સ્વપ્નમાં આપેલ ઉપદેશ મને સાંભરી આવે, એથી તે જ દિવસે સાંઝે હું કુલદેવતાને મંદિરે ગયે. ત્યાં જઈ મેં ફૂલ, નિવેદ, દ વગેરે પૂજાવાળી સામગ્રી દ્વારા દેવીની પૂજા કરી. પછી દેવીની સમક્ષમાં “હે દેવિ ! તારા ચરણની કૃપાથી મને વરદાન મળશે તે જ ભજન કરીશ” એ નિશ્ચય કરીને તેની ઉપાસના કરતે દેવીની સામે જ પડ્યો રહ્યો. મારે દસ ઉપવાસ પૂરા થયા ત્યારે એક રાત્રે મને ડરાવવામાં આવ્યું. કેવી રીતે?
"Aho Shrutgyanam
Page #124
--------------------------------------------------------------------------
________________
• કથારનકાશ :
ધનપાલે ખરીદેલ એકાવલિ હાર
૧
એક તરફથી હાથના તાળેાટા પાડતા ઉતાવળા ઉતાવળા વૈતાલે આવ્યા, બીજી તથી કહડક કરતુ ડાકણાનુ ભયાનક ટોળું આવ્યું. એક તરફથી કલબલાટ કરતુ ભય કર ભૂતાનુ અને પૂતળાઓનું મેટું જૂથ આવ્યું, પાછળની તરફથી િિવષ જાતના માટી મોટી ક્શાવાળા ભયાનક ભોરિંગાનુ ટોળુ ફુંફાડા મારતું આવ્યું. વળી ીજી તરફથી મેોટા મોટા વિશાળ તણખાને ઝરાવતા પ્રચંડ લપલપતી જવાળાવાળા ઉલ્કાપાતા થવા શરુ થયાં અને પાછળથી વિકરાળ મુખવાળા દોડતા દોડતા મોટા સિહાનુ ઝુંડ આવી પહેાંચ્યું.
આ પ્રકારના ભયાનક દેખાવે ઉપર દેખાવેા મારી સામે આવ્યા છતાંય ચેડા પણ મને ભય ન લાગ્યા અને મારી સ્થિરતા અખંડિત જ રહી ત્યારે એકદમ પેલી મારી કુલદેવતા મારા ઉપર તુષ્ટ થઇ ગઇ. હિમ અને દૂધ જેવા ધેાળા આ નિળ કાંતિવાળા એકાવિલ નામના હારની જોડને મને આપી સ્નેહ સાથે મને કહેવા લાગી: હે પુત્ર ! કાળ વિષમ છે, પુણ્યની સામગ્રી પૂરેપૂરી નથી, લૂટારા વ્યંતરા અહીં બહુ છે તેથી તુ અહીંથી આ લઈને ચાલ્યા જા. તું કાકી નગરીમાં જઇને કાઇ પુણ્યવંત વાણિયાને આ અને હાર વેચશે. તને રસ્તામાં કશું વિા આવવા નહીં દઉં. એ પ્રમાણે તે દેવીના કહેવાથી એક હાર તે અહીં જ વેચી નાખ્યો છે અને આ ખીજા હારને તારી પાસે આણ્યા છે માટે તને વ્યાજબી લાગે તે શીઘ્ર મને આપી દે. પછી ધનપાલે પોતાની બુદ્ધિથી એ હારની કિંમત આંકી ત્યાં એકાંતમાં જ તેને દસ દસ હજાર સાનૈયા ગણી આપ્યા. શજી થઈને એ બ્રાહ્મણ પેાતાને સ્થાને ગયે અને હરખ પામેલા ધનપાલે એ સુંદર એકાવલી હારને રતનના કરડિયામાં-રતને ભરવાના કરડીયા દાબડામાં મૂકી દીધેા. હવે આ સમયે પેલા તેના મિત્ર આલચ'દ દૂર બેઠેલા હતા છતાંય દૂરદૂરથી પારકા છિદ્રોને જોવાની રુચિવાળા તેણે એ હારની ચમકારા કરતી કાંતિની છટા જોઈ લીધી. એ ોઈને એને એમ નક્કી લાગ્યું કે આ હાર કાઇ ચાઉ માલ હશે અને એમ હશે. માટે જ ઘરના એક ખૂણામાં બેસી કાઈ ચારાઉ માલની પેઠે જ એને ખરીદવામાં આવ્યે લાગે છે, એમ ન હત તા અમારા બધાની સામે જ તેને કેમ ન લીધા હાત ? એ પ્રમાણે વિચારી તે માલચંદનું મન કલુષિત થયું અને પાતે મિત્ર હેાવા છતાંય તેને દૂર રાખવામાં આન્યા એથી વળી એના મનમાં વધારે ક્લેશ થયે.
હવે ધનપાલ પણ પેલા બ્રાહ્મણુને વળાવીને બીજી જ ક્ષણે પાછા મૂળ સ્થાને આવીને પોતાના પૂના આસન પર બેસી ગયે. · આને દૂર કર્યાં હતા એથી એ શષે ન ભરાય એમ વિચારી ખાલચંદને એણે આદરપૂર્વક જણાવ્યું: હું મિત્ર ! તને કાંઇક ખાસ કહેવાનું છે પરંતુ તેને માટે આ પ્રસગ નથી એથી ફ્રી વળી પ્રસંગ આવતાં જ કહીશ. આ સાંભળીને આલચંદને વિચાર થયેા કે ખીજું શું કહેવાનુ હેાય? એ ચેરાઉ માલને લીધાની જ વાત કરવાની હશે. મિત્રની વાત સાંભળીને બાલચંદ એલ્યેઃ ઠીક, પછી જ કહેજે. હવે તે
"Aho Shrutgyanam"
Page #125
--------------------------------------------------------------------------
________________
રાજરાણીને ગુમ થયેલ એકાવલિ હાર ઃ કથારન-કેશ: બાલચંદ પિતાના કામકાજ માટે પિતાને ઘરે ચાલ્યા ગયે એથી ધનપાલ પણ પિતાના ઘરના કામકાજમાં ગુંથાઈ ગયો અને તેના મિત્રને પેલી હારવાળી કહેવાની વાત તદ્દન વીસરી જ ગયે.
આ બનાવ બન્યા પહેલાં ત્યાં તે નગરમાં એક બીજો બનાવ આ પ્રમાણે બની ગયે. તે નગરના રાજાની પટરાણુ અંતઃપુરના પ્રમદવનની તળાવડીનાં કાંઠે પિતાના બધાં ઘરેણું મૂકી સ્નાન કરવા લાગી. એ વખતે તેણે પિતાને તારાઓની જે ચમક્ત એકાવલી હાર પણ ત્યાં ઘરેણાં સાથે મુકેલે. એ હારને ધોળો સર્પ સમજી સમળી પિતાની ચાંચ દ્વારા ઉપાડી ગઈ અને તે, જ્યાં જે ઝાડ ઉપર પિતાનો માળો બાંધ્યો હતો ત્યાં ચાલી ગઈ. હવે પેલી રાજાની પટરાણી છેડીકવાર તળાવડીમાં જળક્રીડા કરી પોતાની બધી દાસીઓ સાથે તળાવડીમાંથી બહાર નીકળી તેને કાંઠે આવી પહોંચી, ત્યાં પહોંચતાં જ બીજાં બધાં ઘરેણું તેને મળી ગયાં પરંતુ એકાવલી હારને તેણે જે નહી એથી તે ઘણું આકુળવ્યાકુળ થઈ આમ તેમ બધે જોવા લાગી. અમદવનમાં રખેવાળાને હાર ગુમ થયાની વાત કરી. તેઓએ આખા ઉદ્યાનમાં અને આસપાસ સારી રીતે તપાસ કરીને કહ્યું હે દેવી ! કેઈ આકાશમાં ઊડનાર આ હાર લઈ ગયું હોય તે ભલે પરંતુ કાંઈ પણ ભૂચર-જમીન ઉપર ચાલનારે તે આ હાર લીધે લાગતું નથી. દેવી જ્યારે અમદવનની તળાવડીમાં કીડા કરવા આવે છે ત્યારે રાજપુત્ર વગેરેને સુદ્ધાં અહીં આવવાની સખત મનાઈ છે તે પછી બીજે કઈ સાધારણ માણસ તે અહીં આવી જ કેમ શકે ?
પછી તે હાર ચોરાઈ જવાને લીધે રાણીને ઘણું જ શેક થયે, તેણે ખાવાપીવાનું પણ તજી દીધું અને એક પથારીમાં જઈને તે ચેતીપાટ પડી સૂઈ રહી. તેનું મોઢું ઢીલું પડી ગયું. સખીઓ સાથે વાતચીત સરખી પણ તેણે છોડી દીધી અને જાણે કે સુનીમુની થઈ ન હોય તે રીતે તે ત્યાં નિશ્ચળપણે પડી રહી. દાસીઓએ રાણીની એ પરિસ્થિતિની વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પ્રધાન પુરુષો મારફતે રાણીને કહેવરાવ્યું. એ શા માટે આવા ઉગમાં પડી છે? હું તે પ્રથમ પ્રયત્ન કરીશ કે જેથી યમરાજ લઈ ગયે હશે તે તેની પાસેથી પણ વિના વિલંબે હાર લાવી શકાશે. એ પ્રમાણે હારની શોધખોળ માટે અનેક પ્રયત્ન કરવા માંડ્યા. રાજાએ નગરીમાં ઢોલ વગાડીને પણ બધે જણાવી દીધું કે—જે કેઈ હારની ચેરી વિશે થેડી પણ બાતમી આપશે તેને રાજા સોળ હજાર સોનૈયા નિશંકપણે આપશે.
રાજાની એ ઘેષણની વાત બાલચંદે સાંભળી. તેણે વિચાર કર્યો કે, ખરેખર પિલા દેશાંતરથી આવેલા પુરુષ, કઈ પણ રીતે રાજાની રાણીને હાર ચોરી લીધે હવે જોઈએ અને પછી તેણે છાની રીતે ધનપાલને આપેલે હવે જોઈએ, એમ ન હોય તે એ હાર લેતી વખતે મને પણ તેણે દૂર કેમ રાખે? માટે આ બધી વાત રાજાને કહી દઉ અને
"Aho Shrutgyanam"
Page #126
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કેશ:
રાજાએ ધનપાલના ઘરની કરાવેલ જડતી
૧૧૨
સેળ હજાર સેનૈયા લઈ લઉં. પછી પિતાને વેશબદલો કરીને, કેઈ ન જાણે એ સમયે રાજાની પાસે પહોંચીને, ધનપાલે લીધેલા હારની બધી વાત તેણે રાજાને કહી સંભળાવી. રાજાએ તેને પૂરા સોળ હજાર સેનિયા અપાવી દીધા અને તેને વળાવ્યો એટલે તે પિતાને ઘરે ગયે.
પછી રાજા પણ વિચારવા લાગ્યા. એ વાત કેમ સંભવે? સારા આચારવાળા ભવનચંદ શેઠને છેક થઈને ધનપાલ આવું બાળકે-મૂ-મૂઢે કરે એવું કામ કેમ કરે? અથવા લેભને સમુદ્ર ભારે ગંભીર હોય છે એટલે લેભને લીધે શું ન સંભવે?
લેભથી પરાજય પામેલા-ભને વશ થયેલા લેકે શીલને ગણકારતા નથી, પિતાની કુલમર્યાદાને વિચાર પણ કરતા નથી, ધર્મને ઓળખતા નથી, નીતિને માનતા નથી અને ધર્મથી કે ગુરુજનથી શરમાતા પણ નથી. વળી બહુ સમયે મેળવેલ અને કુંદના ફૂલ તથા ચંદ્ર જે પિતાને નિર્મળ યશ ચાલ્યા જાય એની પણ એ લેભને વશ પડેલા લેકેને પરવા હોતી નથી, લેકના માર્ગને પણ તેઓ સાચવતા નથી. કેવળ એક પિતાના સ્વાર્થને જ વિચાર કર્યા કરે છે.
ભવાળાની પરિસ્થિતિ આવી હોય છે એટલે કદાચ એ સંભવે પણ ખરું, પરંતુ આ બાબત આમ એકદમ ધનપાલને અથવા તેના પિતાને પૂછવી શી રીતે કે તમે અહીં આ પ્રકારે ચેરની પાસેથી માલ તરીકે હાર લીધેલ છે ખરો? જે પુરુષના મનમાં જરાય દાક્ષિણ્ય ન હોય તે જ આવું વેણ કાઢી શકે, માટે આ વિશે કોઈ ખાસ ઉપાય શોધી કાઢવો જોઈએ. એમ વિચારીને રાજાએ નગરના મહાજનને પિતાની પાસે તેડાવ્યું. મહાજન આપ્યું એટલે તેમણે કરેલા પ્રણામ ઝીલીને રાજાએ તેમને કહ્યું કે-મહારાણી પાસેથી કોઈએ ગમે તેમ કરીને એકાવલી હાર ચરી લીધું છે. તેની તપાસ કરવા માટે હું તમારા ઘરેઘરની ઝડતી તપાસ દ્વારા માણસેન મેકલીને કરાવવા ઈચ્છું છું એથી તમારે લેશ પણ રેષ ન આવે. ગામનું મહાજન બોલ્યું. એમાં શું અયુક્ત છે? એમ કરાવે.
તે પછી રાજાએ પિતે નીમેલા પંચના માણસને મેકલ્યા. તેઓ નગરના આગેવાન શેઠના ઘરની ઝડતી કરવા લાગ્યા અને ક્રમે કરીને એ રીતે ઝડતી કરતાં કરતાં તેઓ ભવનચંદ શેઠને ઘરે પણ આવી પહોંચ્યા હતા. ત્યાં તેઓ બરાબર ચીવટથી ઝડતી કરવા લાગ્યા અને તેમાં ઘરેણુના ડાબડામાં ગુંચળું વાળીને મૂકેલે ફીણના પિંડ જે એકાવળી હાર તેમના જોવામાં આવ્યો. પછી એ હારને રાજા પાસે લાવવામાં આવ્યા. ચેરાયેલા હારની જે જ એ હાર છે એમ રાજાએ તે હારને ઓળખે. આ સમયે ધનપાલે રાજાને વિનંતિ કરીઃ હે દેવ, મારે ત્યાં કેઈ એક પુરુષ અમુક દિવસે દેશાંતરથી આવે અને આ હારને મેં તેની પાસેથી ખરીદેલ છે. રાજાએ પૂછ્યું: દેશાંતરથી આવેલે એ પુરુષ ક્યાં છે? ધનપાલે કહ્યું હમણું તે સિંહલદ્વીપ તરફ ગયેલ છે. રાજા છે. તેની ઉપર અમુક
"Aho Shrutgyanam"
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ચોકીદારે રાજાને અર્પણ કરેલ રત્નને હાર : કથારત્ન-કેશ: વર્ષની હતી! એના શરીરની કાંતિ ભમરાના ઝુંડ જેવી કાળી હતી! અને તે વાકેને ફુટ રીતે નહેાતે બેલી શક્તો ! ધનપાલ બોલ્યા : હે દેવ ! એ, તમે કહ્યું તે જ હતો. રાજા : મેં પણ તેની પાસેથી જ હાર લીધેલો અને આ તે જ હાર છે. ધનપાલ બેલ્ય : આપ જાણે. રાજાની વાત સાંભળીને ભેઠે પડી ગયેલે ધનપાલ પિતાને ઘરે ગ. રાજાએ પણ હારને દેવીની પાસે પહોંચાડ્યો. “ આ તે જ હાર છે” એમ કહી હારને મેળવીને મહારાણુ ખુશી થઈ અને પિતાના ગળામાં તે પહેરી લીધે.
હવે એક વાર રાતને પાછલે પહેરે પિતાની સુખશય્યામાં ભાગ પડેલે પણ સૂત સૂત રાજા પિતાની બુદ્ધિથી વિચાર કરવા લાગે. અહે! આ ભવનચંદ શેઠ નાનપણથી એટલે જ્યારે બાલક હતા ત્યારથી જ અમારા પ્રસાદને ચિંતક છે અર્થાત્ અમારી પ્રસન્નતાને વાંછક છે, તેને પુત્ર ધનપાલ પણ નીતિકુશળ, ધર્મને જાણકાર છે. એટલે તેઓ કઈ પણ રીતે ચોરાઉ માલ લેવાને મનથી પણ ન ઇચ્છે એમ મને લાગે છે અને બીજી બાજુ પેલે પરદેશી પુરુષ આવા જ આકારને બીજો હાર લાવ્યા હોય અને તે હાર તેણે ધનપાલને વચ્ચે હોય એમ પણ બની શકે એમ છે, માટે આ વિશે બરાબર ખાત્રીથી તપાસ કરવી જોઈએ. વગર વિચાર્યું બોલવું એ ધારદાર તરવારના ઘા કરતાં પણ વધારે મોટા ખનું કારણ છે એમ નિશ્ચય કરીને રાજા ઉડ્યો. સૂર્ય ઊગતાં જ પિતાના ઈષ્ટદેવને યાદ કરી તે રાજસભામાં આવી પહોંચે.
- હવે દિવસ એકાદ પર ચડ્યો હશે એટલામાં કોઈ રોકીદાર રાજાને મળવા ઇચ્છે છે એમ દ્વારપાળે આવીને રાજાને જણાવ્યું. પછી તે ચેકીદાર રાજસભામાં પહોંચ્યા. રાજાને પિતાનાં પાંચે અંગે પ્રણામ કરીને તેણે પ્રૌઢ આંબળાનાં જેવાં મેટાં મેટાં મતીઓથી બનેલે અતિશય સેહામણે એ હાર રાજાના પાદપીઠ પાસે મૂક. હારને જોઈને રાજાની આંખે વિરમયથી ખીલી ગઈ અને હારને હથેલીમાં લઈ રાજા બેલવા લાગે ? અરે ! આ વળી શી હકીકત બની? પેલે ચેકીદાર બેઃ ખેજડાના ઝાડ ઉપર સમળીને માથે છે ત્યાં આ હાર હતે. માંસ સમજીને ગીધ તેને લેવા એ માળા ઉપર ચડયું. આને લઈને ઊડતા ગીધને, માંસના લાલચુ બીજા ગીધોએ ચારે તરફથી ઘેરી લીધું. એ બધાં ગીધ પરસ્પર ચાંચના ઘા મારી મારીને આ માટે લડવા લાગ્યા, એમ લડતાં લડતાં પેલા ગીધની ચાંચમાંથી બધી દિશાઓને અંજવાળ આ હાર નીચે જમીન ઉપર પડી ગયું અને ત્યાંથી લઈને મેં આપની પાસે આયે.
પછી રાજાને ખરેખરી હકીકતની ખબર પડી એથી તેણે ધનપાલને પિતાની પાસે બોલાવ્યો અને પેલા બન્ને હારને બતાવતાં રાજાએ કહ્યું કેઃ હે ભદ્ર! આ બેમાંથી જે તારે હાર હોય તે લઈ લે. ધનપાલ : હે દેવ! આ શું? પછી રાજાએ એ બીજો
"Aho Shrutgyanam
Page #128
--------------------------------------------------------------------------
________________
- કાન–કાશ
બાલચંદને દેહાંતદંડની શિક્ષા અને ધનપાલે કરેલ અચાવ
૧૧૪
હાર શી રીતે મળ્યા તે બધી હકીકત ધનપાલને કહી સંભળાવી. ધનપાલ મેલ્યા : 'હે દેવ ! જ્યારે પેલા પરદેશી પુરુષ મારી પાસે આવેલે! ત્યારે તેણે જ મને કહેલું કે મને આ અને હાર મારી કુળદેવીએ આપેલા છે, એમાંથી એક તે અહીં જ વેચીને આવેલ છું અને આ ખીજે તુ લઈ લે. રાજા આહ્યા ! હું ભદ્ર ! હવે વધુ એલવાથી શે! લામ ? આ હાર તુ લઈ જા અને હું જે વિચાર્યા વગરનું અયુક્ત વચન બેલી ગયે' છું તે માટે મને ક્ષમા કર. ધનપાલ ખેલ્યા : હે દેવ ! તમારે માટે એવું કેમ બને ? એ તો અમે પૂર્વે કરેલાં દુષ્કર્માંનું જ માઠું મરણામ કહેવાય અર્થાત્ મને જે કાંઈ કહેવાના તમારે પ્રસંગ આવ્યે તે મારા પૂર્વનાં દુષ્કર્મોનું પિરણામ છે.
પછી તબળ વગેરે આપી રાજાએ તેને સારી રીતે સત્કાર કર્યાં. ત્યાર બાદ એ, પેાતાને ઘરે ગયા. પછી પેલા બાલચંદ્રે તેના ઉપર મૂકેલા ખાટા આરાપને લીધે રાજા રાષે ભરાયે અને તેને પોતાની પાસે ખેલાવી રાજાએ રાષથી કહ્યું ઃ રે, રે, બેશરમી ! તારા કુળમાં ખીલા સમાન ! ખાટી પ્રતિજ્ઞાવાળા ! પેાતાના અધુને જેલમાં નખાવનાર ! સચ્ચારિત્ર વગરના ! બીજાના દોષોને ઉઘાડા કરનાર ! તું અમારી આગળ પણ જેને તદ્ન સંભવ જ નથી એવા મિથ્યાદોષને તદ્દન નિર્દેર્દોષ એવા મહાનુભાવ ધનપાલ ઉપર ઢોળતાં લાજ્યે પશુ નહીં, તે હવે તુ' નથી જ એમ ચૈક્કસ સમજ. એમ કહીને રાજાએ તેને દેહાંતદંડની સજા કરી. પછી તેને ઠીંગણા ગધેડાની પીઠ ઉપર બેસાડ્યો, શરીર ઉપર ગેરુના રંગના લેપ કર્યાં, ગળામાં શકારાની માળા પહેરાવી, માથા ઉપર કણેરના ફૂલેાનું છેગું મૂકયું. એ રીતે તે બાલચંદને શણગારીને નગરીના તરભેટાઓમાં, ચેાકેામાં અને ચાચામાં ‘આ પોતાના મિત્રની ઉપર ખાટુ આળ ચડાવનાર મહાપાપી આલચંદ છે. ’ એમ પગલે પગલે સાદ પાડીને વગાવાતા તેને આખી ય નગરીમાં ફેરવવા શરુ કર્યાં.
હાય !
એ સમયે પેાતાના ગોખમાં બેઠેલા ધનપાલે એને એ રીતે ફેરવાતા જોયા. ‘ હાય ! આ વળી શી ગડબડ થઈ છે ? ' એમ તેને ફેરવતા રાજપુરુષને પૂછ્યું. રાજપુરુષે પણ મૂળથી માંડીને બધી હકીકત ધનપાલને કહી સંભળાવી. · આ એમ કેમ કરી શકે ? એમ વિચારી તે હારને જ પાછે લઈ ધનપાલ રાજસભામાં પહેાંચ્યા. રાજાને પગે પડીને હાર આપીને વિનવવા લાગ્યા. હે દેવ ! કૃપા કરે, એ શંકાને છેડી દ્યો. આ બધી પ્રવૃત્તિ, કોઇ પૂના દુષ્કર્માનું જ પરિણામ છે. શું આ મારા બાળમિત્ર હાઇ કદી પણ આવુ અયુક્ત કામ કરે ખરા ? રાજા બેલ્લે એ દુરાચારી છે, આવા દંડને ચેાગ્ય જ છે. પછી ધનપાલના સવિશેષ આગ્રહને લીધે રાજાએ તેને છોડી મૂક્યું. પેલે હાર પણુ પાછે ધનપાલને સોંપી દીધે. અને તેના ઘણા ઘણા વખાણુ કરી તેને ધરે જવાની રજા આપી.
:
હવે આખા ય નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે મહિષ્ણુન-તદ્દન ખોટા આળ ચડાવનાર એવા ખોટા ચાડિયા બાલચંદને ધનપાલે રાજાને હાર આપીને ડાન્યેા છે. આ
"Aho Shrutgyanam"
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ચાડિયા પુરુષના સર્પની માફક ત્યાગ
• થારનં–કાશ :
પૃથ્વીને ધન્ય છે કે જ્યાં આવા દુષ્ટ ચાડિયા લાકો ઉપર પશુ ઉપકાર કરનારા એવા ધનપાલ સરખા પુરુષરત્ને! હજુ પણુ દેખવામાં આવે છે, એ પ્રમાણે તે ધનપાલ મહાનુભાવ વિશાળ કીર્તિને પામ્યા છે અને ઉત્તમ સુગતિને પણ પામેલ છે અને બીજો પેલા ચાડિયા લેાકેામાં ફિટકારને, નિંદાને અને ભયાનક દુતિને પામ્યા છે. જે પુરુષ કાંઇ પણ તત્ત્વને જાણે છે અથવા સુનિશ્ચિત રીતે ધની વાંછા કરે છે તેણે વજ્રપાત જેવા મહાદુઃખકારી પૈશુન્યને છેડી દેવુ જ જોઈએ.
ધર્મવિધિને કરનારી ચિત્તશુદ્ધિને બીજી બધી ક્રિયાઓમાં મુખ્યતર કહેવામાં આવે છે. હવે પહેલેથી જ પણુ ખીજીને માથે આળા ચડાવવાને જે માણસની મતિ ઉદ્યત થઇ છે તેની એ ચિત્તશુદ્ધિ નાશ જ પામી ગઈ છે એમ સમજવુ. જે માનવ ઐશુન્યવૃતિના કરિયાણુાંદ્વારા પેાતાની સ્થિતિ નભાવે છે તે માનવમાત્રને વેરી થાય છે, પેાતાના કુળ અને કીર્તિનાં નાશ નાતરે છે. રાજા તેને જેલખાને ખાંધે છે વા જીવતા મરાવી નાંખે છે. આ રીતે તુમુદ્ધિ ચાડિયે માનવ અસ્વસ્થતાથી ઊપજતી દુઃસ્થિતિને પામે છે. તથા જ્યાં સુધી માનવ “ચાડિયા છે” એ જાણ્યામાં આવતુ નથી ત્યાં સુધી જ તેને લેાકેા પેાતાને મિત્ર, સ્વજન અને અધુ છે એમ સમજે છે તથા ભાવથી જુએ છે અને રહસ્યવાળી ખાનગી સત્રણાઓમાં પણ તેને પેાતાની સાથે જોડે છે, પરંતુ જ્યારે ‘એ ચાડિયા છે' એમ જાણુવામાં આવ્યું તુરત જ લાકા તેને સર્પની પેઠે તજી દે છે.
એ પ્રમાણે આ લોક અને પરલેાકના દોષથી દુષ્ટ એવા વૈશુન્યને પ્રત્યક્ષથી સમજીને વા શાસ્ત્ર દ્વારા તેના એવા સ્વરૂપને જાણીને બધી આપદાઓને દૂર કરવાની વૃત્તિવાળા પુરુષ તેને નિર ંતર તજી દેવુ જ જોઈએ.
એ પ્રમાણે શ્રી કારનકાશમાં અમૈથુન્યના દુષ્ટ પરિણામ વિશે ધનપાલ અને આલચરંતુ કથાનક સમાસ, (૩૧)
"Aho Shrutgyanam"
Page #130
--------------------------------------------------------------------------
________________
પરોપકાર વિશે રાજા ભરતનું કથાનક (૩૨) SFSFUR બી તો જા ઉપર ઉપકાર કરનાર પુરુષ પિતાના આત્માને પણ કૃતાર્થ કરે
છે અને હવે અહીં એવા પાપકારી વિશે જ કહેવાનું છે. ઉપકારના બે પ્રકાર છે. એક દ્રવ્યથી ઉપકાર દ્રવ્યોપકાર અને બીજે ભાવથી ઉપકાર ભાવપકાર. ખાનપાન વગેરે આપીને બીજાઓને સહાય કરવી તેનું નામ દ્રવ્યથી ઉપકાર. દુઃખથી પીડા પામતા પ્રાણીઓના ઉપર ઉપકાર કરીને જ્ઞાન આપવું, સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવવી અને ચારિત્ર શીખવવું વા સંયમ શીખવવો એનું નામ ભાવથી ઉપકાર. જે લોકો સામાન્ય બુદ્ધિના, તુચ્છ પ્રકૃતિના અને પિતાના કલ્યાણ તરફ લક્ષ્ય વગરના હોય છે તેઓ પહેલા દ્રવ્યપકારને પણ કરી શકતા નથી, કિંતુ જે લોકે સારા કુળમાં જન્મેલા હોય છે, સ્થિર ગંભીર અને ભવિષ્યમાં કલ્યાણના કાંક્ષી હોય છે તે ઉત્તમ સરે જ પરોપકાર કરી શકે છે. બીજા ભાવપકારને તે તીર્થકરો, આચાર્યો, મહદ્ધિક ગણધરે તથા ઉપાધ્યાયે કરી શકે છે અને નિર્મળ પ્રકારને પામેલા મુનિઓ પણ કરી શકે છે. વળી, ધર્મવિધિમાં કુશળ એવા બીજા ગૃહ વગેરે અને મુનિએ પણ પિતપોતાની મર્યાદા પ્રમાણે આ જાતના ઉપકાર કરવાના અધિકારી છે. જે લોકો ભપકાર કરે છે તેઓ તે પ્રસિદ્ધ નિર્વાણુફળને પામે છે અને કપકાર કરનારા પણ રાજા ભરતની પેઠે અતુલ ફળને મેળવે છે. એ ભરતનું કથાનક આ પ્રમાણે છે.
ભેગપુર નામે એક નગર છે. એ નગરમાં વેદવિધિને જાણનારા અને તે પ્રમાણે દક્ષિણ આપવામાં કુશળ એવા ધનાઢ્ય લેકેએ અનેક યા કરેલા હોઈને ત્યાંની ઉત્તમ જમીનમાં ઘણુ યૂપસ્તંભે ખોડવામાં આવેલા છે, તથા એ નગર બહુવિધ રકખસંગત છે છતાં લંકલયાણુગત નથી અર્થાત્ એ નગર ઘણું ઘણું રકખ-રાક્ષસોથી સંગત હેવા છતાં ય લંકાલયથી–લંકાનિવાસીઓથી--રાક્ષસેથી અનુગત નશી.' વળી, આ નગરમાં પ્રકટિતવહુવાડિયાડવ-વધારેમાં વધારે વહુવાડિયા-જુવાન વહુઓને જ આડંબર દેખાય છે છતાં એ નગરમાં પ્રોઢ પ્રમદાના પરમ વિલાસ પણ જોવામાં આવે છે.”
એવા એ નગરમાં શ્રી ભરત નામને મહારાજા રાજ્ય કરે છે. એ મહારાજાનાં પિતાનાં પ્રતાપ,
૧. એ શબ્દવિરોધ છે. તેને પરિવાર આ પ્રમાણે-એ નગરમાં ઘણી રકખ-રખવાળો છે. નગરની રક્ષા કરનારા ઘણા ઘણા પુષે છે એથી એ નગર રખસંગત છે અને લંકાલયાણુગત એટલે રંકાલયાનુગત નથી અર્થાત્ ત્યાં કોઈ રંકપુના ઘર કયાંય જોવામાં આવતા નથી.
૨. આ પણ શબ્દ. રાધ છે. તેને પરિહાર-એ નગરમાં વહુવાડિયા એટલે ઘણી વાટિકાઓ છેઘણા આરામવિનોદ કરવાના બગીચા છે અને એ નગરમાં પ્રૌઢ પ્રમદ્દાઓના ઉત્તમ ભોગવિલાસ પણ છે.
"Aho Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
ભરત રાજાની પરોપકાર માટેની વિચારણા
: કથાન–કાશ : પુણ્ય અને મહત્તા વગેરે અનેક ગુણને લીધે મેટા મેટા બીજા પરાક્રમી રાજાએ પણ તેની પાસે ફિક્કા જણાય છે. એણે પિતાના બળના પ્રભાવે ઇંદ્રને પણ અવગણનાપાત્ર ઠરાવેલ છે. રણાંગણમાં ઝૂઝવામાં કુશળ એવા ઊછળતા વૈરીઓના મસ્ત હાથીઓને મારવા સારુ એ રાજા શરાવ સમાન છે, એના ચરણમાં અર્ધભરતખંડના કેટલાક માંડલિક રાજાઓના મુકુટે નમેલા છે એ એ રાજા, દુર્ઘર્ષ–મહાઉદ્ધત-દુષ્ટલેકેને મૂળથી ઉખેડી નાખી પોતાના રાજ્યનું પાલન કરે છે.
એ રાજાનું દઢ મન શીકાર ખેલવામાં, સંગીત સાંભળવામાંનાચ-તમાસા જોવામાં, ઉત્તમ યુવતીઓ સાથે ભેગે ભેળવવામાં અને જુગારના વ્યસનમાં એ બધે સ્થળે કઈ પણ ઉપર જરા પણ રસ ધરાવતું નથી. વળી, મોટા મોટા શત્રુઓને વિજય કર્યા પછી પણ એ રાજા પરોપકાર ન કર્યો હોય તે ખરે બપોરે પણ પોતાના જીવનને વારંવાર નિષ્ફળ થએલું ગણે છે. એ રાજાને એના સમગ્ર અંતઃપુરમાં પ્રધાન એવી સુચના નામે
સ્ત્રી છે અને અસાધારણ રૂપ–લાવણ્ય વગેરે ગુણવાળો મહીચંદ નામે પુત્ર છે. પ્રકર્ષ પામેલી બુદ્ધિના દરિયા જેવા ભૂઈલ વગેરે તેના મંત્રીઓ છે. એક વાર એકાંતમાં બેઠેલા સજાએ ઘણું દિવસ પહેલાં જ મંત્રીઓને સનેહપૂર્વક કહી રાખેલું કે, હે મંત્રીઓ ! આ મારે પુત્ર મહીચંદ મારા રાજ્યના ભારને વહી શકવાને ધીર-સમર્થ છે માટે જેમ બધાં કામકાજેમાં તમે મને પૂછ્યા કરે છે તેમજ તમારે હવે એને જ બધાં કામકાજોમાં પૂછડ્યા કરવું અને છેવટે તેનું વચન પ્રમાણભૂત સમજવાનું છે. હું વળી કઈ કાર્યને લીધે અહીં કે બીજે ઠેકાણે જાહેર રીતે વા છાની રીતે રહેવાને છું વા ચાલ્યા જવાને છું માટે તમારે હવે રાજ્યનાં બધાં કામકાજ સંભાળવા માટે તત્પર રહેવાનું છે. “બહુ સારું” એમ કહીને મંત્રીઓએ રાજાના આદેશને માન્ય રાખે અને પિતાના પુત્રને રાજયને બધે ભાર સોંપીને એ ભરતરાજાએ નિરંતર પરે પકારનાં કાર્યો કરવામાં જ પિતાના મનને જોડી દીધું. તેણે પિતાના રાજ્યમાં, યોગ્ય ઉપચાર ન મળી શકવાથી લેકેને અનેક પ્રકારના રોગથી પીડા પામતા જોયા. એ રીતે રિબાયેલા લોકોને રેજ ને રોજ મરણ પામતા જોયા તથા અંધારાને લીધે ખંડિત થતા ચંદ્રના બિંબની પેઠે પ્રતિપક્ષના મંડળને પાપથી ખંડિત થતું જોયું અર્થાત્ રાજ્યના પ્રતિપક્ષીઓને તેમનાં પાપને લીધે ખંડિત બનતા જોયા. વળી, હિમાલય વગેરે મોટા મોટા પર્વતના મેટા ભાગને લીધે જમીનની બરાબર વહેંચણી ન થઈ શકે એવું પણ તેણે જોયું. આ બધું જોઈને એ રાજાને ઘણું જ દુઃખ થયું અને તે વિચાર કરવા લાગ્યું કે –
કઈ પણ કુશળકર્મના પ્રભાવને લીધે અમે ધરાપતિ–રાજા થઈ ગયા છીએ અને કેમાં ગવાય છે કે અમારાં ચરિત્ર ત્રણ જગતમાં કાંઈક આશ્ચર્ય પેદા કરનારાં છે. આમ છતાંય દુઃખથી પીડા પામેલા પ્રાણીઓને શરણુ-રક્ષણ આપવા, સુખ ઉપજાવવા અમે
"Aho Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
: કથાકા : ભરત રાજને ગુટિકાસિદ્ધ પુરુષનો થયેલ મેળાપ
૧૧૮ ડું પણ બળ વાપરી શકતા નથી, છતાં ય માગધે-ચારણે અમને “પોપકારી” કહીને બિરદાવે છે. હા! હા ! એ કેટલું બધું બેટું છે! અમારા જીવનને ટિકાર છે ! અમારું જીવ્યું વિફળ છે, અમારે બાહુબળને ઘમંડ પણ નકામે છે. અમારી મટી મટી ચતુરાઈઓને પણ ધિક્કાર છે અને અમારું રાજાપણું પણ ધિક્કારને પાત્ર છે !!
એવી રીતે રાજાએ પોતાના આત્માભિમાનને દૂરથી જ તજી દીધું. આ બધા વિચાર કરતાં કરતાં તેના આખા શરીરમાં શ્વાસ ખૂબ ચડી ગયે, જાણે કે તે કશેય ઉદ્યમ કરી શકે એમ નથી એ વિકળ બની ગયો અને તણખલાં કરતાં પણ પિતાની જાતને એ રાજા અસાર સમજવા લાગે. એ રીતની ચિંતામાં ને ચિંતામાં રાજા પિતાના મહેલને સાતમે માળે જ્યાં શયનખંડ હતા ત્યાં પથારી ઉપર સૂવા ચડી ગયે. - હવે બરાબર આ સમયે આકાશમાં દૂર દૂર ઊડતાં ઊડતાં ખૂબ થાકી ગયેલું એક અનંગકેતુ નામને કઈ ગુટિકાસિદ્ધ પુરુષ, વીસામે લેવા માટે એકાંત સ્થળને શોધો
તે ત્યાં જ રાજભવનમાં “એકાંત ” જાણ ઊતરી પડયો અને તે ભવનમાં બિછાવેલી સુખશય્યામાં પિતાનાં બધાં થાકેલાં અંગને સંકેલી લઈ અશકભાવે થેડીકવાર સુધી બેસી રહ્યો, તેને એ સુખશધ્યાને સ્પર્શ ઘણું જ સુખકર લાગે. વળી, રાજભવનનું એ થળ અતિ રમણય જણાયું, તે ત્યાં બેઠે હતો એટલામાં ઘણું જ શીતળ હવા આવવા લાગી એથી હજુ તે તે અદ્ધર જ બેઠેલે છે છતાં ય તેને નિરાંતે ગાઢ ઊંઘ આવી ગઈ ઊંઘને લીધે તેનાં નરાં “ઘરડ ઘરડ” અવાજ સાથે ઘેરવાં લાગ્યાં, તેનું મોટું ફાટી રહ્યું અને તેમાંથી ઉત્તમોત્તમ સેનાની જેવી કાંતિવાળી એક ગુટિકા-ગાળી બહાર નીકળી પડી. હવે પિલે રાજા પિતાને ભવનમાં પથારી ઉપર આ રીતે સૂતેલા એ પુરુષને જોઈ જ રહ્યો અને તેના માંથી બહાર નીકળેલી પેલી ગુટિકાને પણ રાજાએ જોઈ. આ બધું જેઈને અને પિતાના ભવનમાં કઈ અજાણ્યા પુરુષે પ્રવેશ કર્યો છે એમ જાણીને રાજાના મનમાં થાક રેષને આવેગ આવી ગયે. એને એમ લાગ્યું કે આ કેણું દુરાચારી પુરુષ, આ જાતની દેને પણ ન મળી શકે તેવી એકાંતમાં આવેલી સુખશામાં ઘસઘસાટ ઊંધી રહ્યો છે ? એમ વિચાર્યા પછી પેલી ગુટિકા જેઈને તેણે અનુમાન કર્યું કે , જરૂર આ કઈ ગુટિકાસિદ્ધ પુરુષ તે જોઈએ. એમ ધાર્યા પછી રાજાએ પિતાના પગના અંગુઠાવડે પેલું બહાર પડેલું ગુટિકારત્ન લઈ લીધું અને પછી થોડાક પાછા હઠી જઈ એ રાજા કહેવા લાગ્યું કે, રે રે! અમારી શય્યામાં સૂનાર તું કયું છે? આ વચન સાંભળી પેલો સૂતેલે પુરુષ એકદમ બેબાકળા જાગી ગયું અને પિતાના મુખમાંથી ગુટિકા બહાર નીકળી ગઈ છે એ હકીકત જાણ્યા-વિચાર્યા વિના જ આકાશમાં ઊડવા માટે એ ગુટિકાસિદ્ધ પુરુષ હંકાશ ઉપર હંકારા કરતે ઉપર આકાશ તરફ ઊછળે; પરંતુ પિતાની પાસે ગુટિકા ન હોવાથી તે, અદ્ધર ન જઈ શકે અને પાછે નીચે પડી ભેંઠે
"Aho Shrutgyanam
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ગુટિકા પ્રાપ્ત કરવાને અનંગકેતુએ દર્શાવેલ ઉપાય : કથાન-કેશ: પડી ગયેલે તે આમ કહેવા લાગે છે મહાભાગ! હું અનંગકેતુ નામનો ગુટિકાસિદ્ધ પુરુષ છું અને શ્રીપર્વત તરફ જતે જતે માર્ગમાં લાગેલ થાકને દૂર કરવા માટે અહીં એકાંતમાં શા તૈયાર છે એમ ધારી ડી વાર વીસામો લેવા નીચે ઊતર્યો હતો એવામાં મને અહીં જ ઊંઘ આવી ગઈ અને મારા મુખમાંથી પેલી મારી ગુટિકા પણ નીકળી પડી તેથી ભૂમિચારી માનવની પેઠે હવે હું આકાશમાં અદ્ધર ઊડી શકતો નથી, માટે હવે તને જે ગમે તે કર. હવે રાજાએ તેનાં આવાં કરુણુભય વચને સાંભળી, રેષને તજી દઈ, શાંત થઈ પોતાની પાસેની પેલી ગુટિકા તેના તરફ નાખી. તેણે એ ગુટિકાને આદર સાથે લઈ લીધી અને રાજાને કહ્યું હે મહાભાગ! ખરેખર તું પિતે જ આ ગુટિકાને લઈ લે. રાજા બેલ્યઃ
શું તું એમ માને છે કે હું ચાલી-ફરી શકવાને અશક્ત છું? મારું આંખનું તેજ શું ઘટી ગયેલ છે? મારામાં શું પુરુષાર્થ નથી રહ્યો? તું મને શું સમજે છે કે સમજે છે કે જાણે મારા ઉપર દયા કરતો હે તેમ આ ગુટિકા તું મને આપી રહ્યો છે? મારે આ તારી ગુટિકાનું કશું ય કામ નથી પરંતુ તું મને એ તો જરૂર જ કહે કે આ ગુટિકા તે શી રીતે મેળવેલી છે? પછી પેલે અનંગકેતુ આ પ્રમાણે કહેવા લાગ્યો
મલય નામના પર્વતના શિખર રામસેહરદેવ ભગવાનનું એક મંદિર છે. ગળગળ કયારાઓમાં ઉગેલાં અને ભયાનક સર્પોથી વીંટળાયેલાં મલય નામના ચંદનના વૃક્ષને લીધે એ મંદિર વિશેષ રમણીય છે. ત્યાં એ દેવનું ભડભડતા અગ્નિસમાન ઊકળતું ફળફળતું ન્ડવણ ટીપે ટીપે ટપકતું નીચે પડે છે, અને હવને જે પુરુષ પિતાની હથેલીમાં છ મહિના સુધી ઝીલ્યા કરે અને તેને બરાબર સ્પર્શ કર્યા કરે તે જ પુરુષ આવા પ્રકારની ગુટિકાને મેળવી શકે છે. ખાસ વાત એ છે કે એ પાણીને સ્પર્શ એવી રીતે કરવો જોઈએ કે હથેળીમાં દાહ–બળતરા ન થાય. આ બધી વાત સાંભળીને અને તેને બરાબર સમજી લઇને રાજાએ અનંગકેતુને છૂટો કર્યો એટલે તે પોતે પિતાના ઈચ્છિત સ્થાને જઈ પહોંચે.
પછી રાજા પણે ત્યાં એ પથારી ઉપર ઠેઠ મધરાત સુધી રહ્યો. ત્યાર બાદ એણે ઊઠીને પિતાને વેશપલટ કરી લીધો, ફક્ત એક તરવારને સાથે લઈને એ કેઈ ન જાણે એ રીતે રાજભવનમાંથી બહાર નીકળી ગયો. નિરંતર અખંડ પ્રમાણે કરતે કરતો તે જલદી જલદી ચાલવા લાગ્યો અને એ રીતે ઝપાટાબંધ પ્રવાસ કરતે તે વિના વિલંબે મલયાચલ સુધી પહોંચી ગયે.
ત્યાં એણે મોટા મોટા તાપિરછને ગુચ્છા સમાન, ચકચકતી કાંતિવાળા, કાળા કાળા મટી મટી ફોવાળા સર્પોને ચંદનના ઝાડ ઉપર ઝાડોને ગેળાકારે વીંટીને લટક્તા જોયા. તથા જંગલી હાથીની સૂંઢના પ્રહારને લીધે ખરા થઈ ગયેલા ચંદનના વનમાંથી નીકળતી મઘમઘતી સુગંધથી ભરેલ ત્યાં ચારેકોર વાતી હવાને અનુભવી. વળી, એ સ્થળે એ રાજાએ
"Aho Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
: કથાન-કેશ :
ભરત રાજવી પર પ્રસન્ન થયેલ દેવ
૧૨૦
કિન્નર કિન્નરીને જેડાનું પંચમ સ્વરવાળું મનેહ સંગીત સાંભળ્યું, એ સંગીતને લીધે ત્યાં પર્વતની ગુફાઓમાં એના પડછંદા પડતા હતા. એ પડછંદાઓને સાંભળીને ત્યાનાં હરણયાંનાં ટેળેટેળાં સ્તબ્ધ થઈ નિશ્ચળ ઊભા રહી ગયાં હતાં. એ પ્રમાણે ભારે કુતૂહલથી પ્રેરાયેલે રાજા, ત્યાં ચારે બાજુ પિતાની નજર ફેરવત પર્વતના શિખર ઉપર આવેલા એ દેવમંદિર સુધી પહોંચી ગયે.
પછી ત્યાં પુષ્કરિણીના કાંઠા ઉપર શરીરે નાહીધે તેણે પિતાના મુખની શુદ્ધિ કરી લીધી અને હાથમાં કેટલાંક કમળે લઈ તે પિલા દેવમંદિરમાં પૈઠે. દેવની પૂજા કરી. પછી ત્યાં તેણે ચારે બાજુ જોયું તે તેને જાણવામાં આવ્યું કે પેલી ગુટિકા મેળવવા તે ત્યાં ઘણું ય સાધકે આવેલા છે. તે બધા સાધકે ગુટિકા મેળવવા માટે પેલા ફળફળતા ન્હવણના પાણીને બળવાની વ્હીકને લીધે અડધું ન અડયું કરીને ઘડીક ઘડીકમાં આઘા પાછા થયા કરે છે. તે બધાને જોઈને રાજાએ તેમને પૂછયું અરે! તમે કેટલા છે? તેઓ બોલ્યાઃ અમે એક ને આઠ છીએ. પછી તો “આમ કરવાથી કોઈ કામ સિદ્ધ થવાનું નથી” એમ કહેતે રાજ, રાતા અશકની જેવા લાલચોળ પિતાના બન્ને હાથનું સંપુટ કરીને-બને હાથને
બે વાળીને તે ફળફળતા હવણના પાને અવ્યાકુળચિત્તે ઝીલવા તૈયાર થયે. હવે કાઢેલા તાંબાના રસ જેવા લાલચળ એ ફળફળતા હવાના પાણીની ધારને ખંડિત કર્યા વિના જ રાજા, પિતાના બેબામાં ઝીલવા લાગે. ઝીલતાં ઝીલતાં રાજાના બેબાની એક પણ આંગળી જરા પણ ત્યાંથી ખસી નહીં ત્યારે રાજાના આવા મહાપરાક્રમને લીધે તે દેવ રાજી રાજી થઈ ગયો અને તેણે રાજાની એ દાઝયા વગરની કાંતિવાળી આંગળીઓમાં પેલી રાજાએ વાછેલી ગુટિકા મૂકી દીધી.
હવે “આ બીજા બધા બિચારા ગુટિકા વગરના છે. એમનો ગુટિકા મેળવવાને મનોરથ પૂરે થયો નથી એથી હું એકલે જ આ ગુટિકાને કેમ લઉં?” એમ વિચારીને રાજાએ તેમાંના એકને પિતે મેળવેલી ગુટિકા આપી દીધી અને પિતાને માટે ગુટિકા મેળવવા ફરી - પાછે એ ન્હાવણને ઝીલવા પ્રયત્ન શરુ કર્યો. પૂર્વની પેઠે જ એ દેવે રાજી થઈને રાજાને - ફરી વાર બીજી ગુટિકા આપી દીધી. મળેલી એ બીજી ગુટિકા પણ તેને લેવા આવનાર પિલા બીજાને રાજાએ આપી દીધી. હવે વળી ફરી વાર રાજા, એ ગુટિકાને લેવા આવનારા બાકી બીજા બધાને ગુટિકા પૂરી પાડવા માટે તે દેવનું ઊનું ઊનું ફળફળતું ન્હાવણ પિતાની હથેળીમાં ઝીલવા લાગ્યા. એમ કરતાં રાજાને વિશેષ વિશેષ બળતરા થવા લાગી અને તેની આંગળીઓ માંસ અને લેહી સાથે તૂટી પડી, છતાં ય તે સર્વથા અકંપ રહ્યો. લેશ પણ ચલિત ન થશે. આ પ્રકારનું તેનું ધૈર્ય અને મહાસત્વ જોઈને પેલે દેવ તેની સામે પ્રગટ થયો. બંને હાથ જોડીને એ દેવ રાજાને કહેવા લાગ્યોઃ બે નશ્વર ! અહીં ગુટિકા લેવા આવનાર જે સાધક મારી સેવા લાગલગાટ છ મહિના સુધી કરે છે અને મારા ઊના ઊના
"Aho Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨
દેવની પ્રસન્નતાથી સજા ભરતે અથજનોને અપાવેલ ગુટિકાઓ
: કથારન-કેશ:
ફળફળતા હવણને પોતાની હથેળીમાં ઝીલે છે તેને પણ હું એક જ ગુટિકા આપું છું ત્યારે તે તે મને પ્રસન્ન કરીને મારી પાસેથી પળવારમાં પણ બે ગુટિકાઓ મેળવી લીધી; છતાં ય તેમાંની એકેને તે પાસે ન રાખી અને બીજાને આપી દીધી એથી જણાઈ આવે છે કે તારી કેટલી બધી ઉદારતા છે? કેટલું બધું તારું પરોપકારીપણું છે અને કેટલી બધી તારી મોટી ધીરજ છે? આ બધા તારા સગુણેને જોઈને હું તારા ઉપર રાજી રાજી. થઈ ગયો છું માટે તું મારી પાસે તને ગમે તે વરદાન માગી લે. રાજા બેલ્યઃ તમારી ચરણરજ સરખા પણ ન ગણાઈએ એવા અમે કેણું માત્ર ? કેવળ આ બિચારા હમેશાંના રાંક એવા દરિદ્ર લેકે છે, માટે તેમના ઉપર જ થઈ શકે તે શેડોઘણે ઉપકાર કરે યુક્ત છે, એથી મેં તેમાંના બેને, મને મળેલી ગોળીઓ આપી દીધી પણ જેમને ગોળીઓ નથી મળી એવા બીજા ઘણું ય હજુ બાકી પડ્યા છે માટે હવે તમે મારી પ્રાર્થનાથી એ બાકી રહેલાઓની ગેળી મેળવવાની આશા પૂરી કરે અને તેમને પિતપતાને સ્થાને જવાની રજા આપે. રાજાની આ વાત સ્વીકારી, તે દેવે એ બધાને એક એક ગોળી આપી દીધી અને એ રીતે એ એક સેને આઠે જણાઓને ગેળીઓ આપી વિદાય કરી દીધા. પછી એ દેવે રાજાને પણ, આકાશમાં ઉડાડી શકે એવી શક્તિવાળી ગળી આપી અને રાજાએ તેને આદર સાથે લીધી. પછી “કાંઈક પોપકારી બની શકે છું’ એ રીતે પરમાનંદને ધારણ કરતા તે રાજા રામસેહરદેવને ભક્તિથી પ્રણામ કરીને કમલિનીના પત્ર જેવા શ્યામ આકાશ તરફ ઊડ્યો અને આંખ મીંચાઇને ઊઘડે એટલી જ વારમાં મરહદેશના ઉત્તમ રિપુર નગરે પહેઠે.
તે નગરનું સૌદર્ય જોઈને રાજી થયેલા હદયવાળે તે રાજા ત્યાં ચૌટામાં ચારે તરફ નજર કરે છે એટલામાં તેણે એક પુરુષને પકડીને લઈ જતા રાજપુરુષોને જોયા. એ પુરુષ દેખાવે અતિશય સુંદર હતું, રતામાં એને ફિટકાર મળતું હતું. એની આસપાસ નાના બાળકે કિકિયારી કરી એની મશ્કરી કરતા હતા અને એની આગળ એના વધને સૂચવનારું ડિડિમ વાગતું હતું. એ ડિડિમને ભયાનક અવાજ સાંભળીને ભયભીત થયેલા લેકે એ પુરુષની સામે ચંચળ આંખે જોતા હતા. એવા એક પુરુષને, તે ગામના રાજપુરુષે મારી નાખવા સારુ વધ્યભૂમિ તરફ લઈ જતા હતા. આ બધું જોઈને રાજાના મનમાં થયું કે આવા આ સુંદર મહાનુભાવને આ લેકે શા માટે મારવા લઈ જાય છે?” આ વિચાર થતાં રાજાના મનમાં વિશાળ કરુણને વેગ આવ્યો અને પિલા રાજપુરુષે જેતા રહ્યા છતાં ય તેમણે પકડેલા તે પુરુષને હાથે પકડીને એ રાજા વેગથી આગળ ઊડ્યો અને એને લઈને પિતાના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં, જ્યાં પિતાને સાત માળને પ્રાસાદ હતે તેની અગાશી ઉપર તે ઊતરી પડ્યો અને પિતાની સુખશય્યામાં તેણે ડી વાર
"Aho Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
1 કથાર-કેશ 1 મ્લેચ્છ રાજના ત્રાસથી બચવા પ્રજાએ ભરત રાજવીને કરેલ પ્રાર્થને
૧૨
વિસામે લીધે. “રાજા આવી ગયા છે એમ જાણી તેના બધા નેકરચાકરે અને ખુશામતિયા લેકે ત્યાં આવી પહોંચ્યા. નગરમાં પણ રાજા આવ્યાની વાત બધે ફેલાઈ ગઈ અને નગરમાં ઉત્સવ શરુ થયો. રાજા ભરત રત્નાન-ભજન વગેરેને પતાવીને ઘરેણાંગાંઠા પહેરી સજી થઈ સભામંડપમાં આવીને બેઠે. રાજા ઘણા લાંબા સમયે આવ્યા તેથી તેના દર્શનના કુતૂહલથી મંત્રીઓ, સામંતો અને નગરના મહાજન સાથે યુવરાજ મહીચંદ પણ ત્યાં આવ્યું. પોતાના પિતાને પોતાના પાંચ અંગે પગે લાગીને યુવરાજ પિતાની પાસે બેઠે. રાજા પણું સ્નેહભરી પ્રશાંત નિર્મળ આંખ પસારીને બધા તરફ અનુગ્રહભરી નજરથી જોઈ તેમને પૂછવા લાગે બધે રાજલક કુશળ છે ને ? પ્રજાજનોને બરાબર પ્રસન્ન રાખવામાં આવે છે ને ? રાજ્યનાં તમામ કામકાજ નિર્વિદને સિદ્ધ થાય છે ને? યુવરાજ બે હે દેવ ! તમારાં ચરણેની કૃપાથી એ બધું બરાબર ચાલે છે. પછી ડાક સમય ગયા પછી સામતો વગેરેને રાજાએ વિદાય આપી અને એકાંત થતાં મંત્રીઓએ રાજાને વિનંતી કરી: હે દેવ ! કૃપા કરીને કહે કે આટલા લાંબા સમય સુધી આપ કઈ દિશાને શોભાવતા હતા? શું કામ કરવું નક્કી કર્યું હતું તેવા શું કામ સાથું? આ સાંભળીને રાજાને એમ થયું કે હાય ! હાય! હું મારી પોતાની જાતની વાત કરી આત્મશ્લાઘાનું પાપ કેમ કરું? એમ ધારીને રાજા શરમને લીધે પિતાની બન્ને આંખો વીંચી ગયો અને કિંકર્તવ્યમૂઢ જે બની આમતેમ ચારે બાજુ જેવા લાગે એટલામાં દ્વારપાળે આવીને રાજાને વિનંતિ કરી કે હે દેવ ! હાથમાં કાગળ લઈને આવેલું એક માણસ તમને મળવા ઈચ્છે છે. રાજા બેઃ તેને જલદી અંદર લાવ. પછી દ્વારપાળ પિલા કાગળવાળા માણસને રાજા પાસે અંદર લઈ ગયે. તે રાજાને પગે પડ્યો અને યુવરાજે લેખ વાંચી બતાવ્યું. એ લેખ આ પ્રમાણે હત-સ્વરિત, શત્રુના નગરને બાળવામાં ત્રિપુરારિ શંકરસમાન, પિતાનાં ઉદાર ચરિત્રેને લીધે નલ, નઘુષ વગેરે પોતાના પૂર્વ રાજાઓને ભુલાવી દેનારા એવા શ્રી ભેગપુર નગરના પરમેશ્વર શ્રી ભરત મહારાજાને કાલિંજરની આસપાસના ગામમાં રહેનારી પ્રજાનાં પંચે જમીન ઉપર માથું અડે એ રીતે વિનયપૂર્વક પ્રણામ કરીને વિનંતિ કરે છે. કે–વા જેવી જબરજસ્ત તમારી બને ભુજાઓના મંડપમાં અમે આશ્રય લીધેલ છે છતાં ય અમને, પલ્લીના ગઢના જોરે ગર્વિષ્ઠ બનેલે ભીમ નામને સ્વેચ્છરાજ હેરાન કરે છે, એથી એમ ચિક્કસ જણાય છે કે તેને વિચાર રાજધાનીને તાબે કરવાનું છે અર્થાત્ આપની રાજધાની ઉપર હલે લઈ આવવાનો છે, માટે તે સ્વેચ્છરાજને હમણું ને હમણાં તેના એ અપરાધનું ફળ મળી જાય એમ કરવું જોઈએ.
એ પ્રમાણે કાગળને બધે મતલબ રાજા સમજી ગયું અને તેને ભારે રોષ ચડી આવ્યા, તેનાં ભયાનક ભવાં ખેંચાઈ ગયાં. ભીમને ઉદ્દેશીને એ બેલવા લાગ્યો. પિતાનું કેટલું બળ છે? એ રીતે પિતાની જાતને જ નહીં જાણનારા અતિ છકેલા એ ઑરછને
"Aho Shrutgyanam
Page #137
--------------------------------------------------------------------------
________________
ભરત રાજવીએ ભીલ પલ્લીપતિના મહેલમાં કરેલ પ્રવેશ : કથાનકોશ : જુઓ તે ખરા! અકાળે જ એને કાળના મુખમાં પડવું જણાય છે. આ સાંભળી મંત્રીએ બેલ્યા: હે દેવ! એને મૂકેને? એ બિચારાની ઉપર વળી આપે કેપ કરવાનું હોય? સિંહ કેપમાં ચડેલે હોય છતાં ય કદી પણ તે શિયાળ ઉપર પંજો મારતું નથી. એની પલ્લીને ફરતે ગઢ છે એટલે સંભવ છે કે કદાચ તેને મદ ચડી ગયું હોય અને એથી તે પિતાને ઘેર માનવા લાગ્યું હોય. હે દેવ! શું તે, જગતમાં એટલા માત્રથી કાંઈ દુર્જય થઈ શકે ખરે? એ પ્રમાણે મંત્રીઓનાં સુસંબંધ કર્ણમધુર વચને સાંભળીને રાજાને કેપ શમી ગયે, રાજાનું મુખકમળ સુપ્રસન્ન બની ગયું એટલે તેને યુવરાજે વિનંતિ કરી કે –
પિતાજી! હમણું મંત્રીઓએ આપને જે પ્રાર્થના કરી તેને કઈ રીતે નિષ્ફળ કરવી યુક્ત નથી, માટે કહો કે અહીંથી વિજયયાત્રા કરીને તમે શું સિદ્ધ કર્યું? યુવરાજનું વચન સાંભળીને રાજા જરાક મરક, તેનું મુખ થોડું ઊઘડતાં જ તેમાંથી મનહર દાંતને ચળકાટ થશે અને પિતે જાતે જ પિતાની વાત કહેવાને અણગમ ધરાવતું હોય તેમ આ પ્રમાણે બે હે પુત્ર! એ પાપી ભીમ પલ્લી પતિને આવતી કાલે જ પકડીને તમારી પાસે લાવીશ એટલે મારી વિજયયાત્રાનું ફળ તમે તમારી મેળે જ સમજી શકશે. આ સાંભળીને બીજા બધા ચમકી ગયા અને વિશેષ વિસ્મય પામ્યા કે એ ભીમ પલ્લીપતિ તે ઘણે દૂર રહે છે અને આ તે એને કાલે જ અહીં લાવવાની વાત કરે છે એ કેમ બનશે? એમ વિચારતાં વિચારતાં યુવરાજ વગેરે બધા પ્રણામ કરીને પિતાને સ્થાને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. રાજાએ પણ ઘેડા અને હાથી વગેરેને વિચાર કરતા કરતા અને બીજે વિનેદ કરીને રાતને પૂરી કરી. હવે સવારનો પહોર થતાં સૂર્યનાં ચણોઠીના ઢગલા જેવાં લાલચોળ કિરણો ચારે બાજુ ફેલાઈ ગયા, પક્ષીઓ આમતેમ ઊડવા લાગ્યા, સવારનાં મંગળવાજા વાગવા લાગ્યાં એ સમયે પોતે કરેલી પ્રતિજ્ઞાને યાદ કરી રાજા પેલી ગુટિને મુખમાં રાખી નલરતન જેવા નીલ આકાશ તરફ ઊડ્યો અને આંખના પલકારામાં તે તે, પેલા પલ્લીપતિના ભવનમાં પહોંચી ગયો. બરાબર એ જ વખતે ભીમની ઊંઘ ઊડી ગઈ હતી અને તે બગાસાં ખાતે હતે. એવામાં રાજાએ તેને કહ્યુંઃ રે! રે! હવે તારે જેને યાદ કરવું હોય તેને તું યાદ કરી લે, હવે તે જે દુષ્કૃતની કેળ વાવેલી તેનું અનિષ્ટ ફળ તેને ફલ ઊગ્યા વિના જ આવી ગયું છે એટલે હવે તારું મેત જ આવી ચૂકયું છે. આવી કદી નહીં સાંભળેલી કાનને કડવી લાગે તેવી વાણીને સાંભળીને એ ભીમ એકદમ ચમકી ગયું અને “આ શું છે? એ જોવા માટે આ ફાડીને પિતાની આગળ જેવા લાગે ત્યાં–
એ ભીમે, ધારદાર તરવારની ચમકતી કાંતિના સમૂહને લીધે શ્યામ કાંતિવાળા જ કે સાક્ષાત્ જમરાજના નાના ભાઈ ન હોય એવા પિતાની સામે ઊભેલા રાજાને જોયા. અહા ! આ, કેમ કરીને ક્યાંથી અહીં આવી પહો ? મારા દ્વારપાળ વગેરે પણ તેને અટકાવી
"Aho Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
: કથારન-કાયા : કથાકાર પારાશરે કહેલી આત્મકથા
૧૨૪ ન શક્યા અને જ્યાં કઈ પણ બીજો પુરુષ પેસી જ ન શકે એવી આ મારા ભવનની અગાશીમાં આ પુરુષ અહીં શી રીતે આવી પહોંચ્યા? એમ વિચારતાં તેણે ઝટ દઈને પથારીને છેડી દીધી અને રાજાની સામે જઈને જમીન ઉપર માથું નમાવીને તે, રાજાના પગમાં પડ્યો અને બેઃ હે દેવ ! શરણે આવેલા અને નમી પડેલા એવા અમારી જેવા વિય વગરના લેકે ઉપર પ્રસાદ કરે. એમ બેલતા તે ભીમને રાજાએ હાથ પકડીને ઊંચે કર્યો અને “તને એકકસ મારું અભયવચન છે” એમ કહીને તત્કાળ પિતાના ભવનમાં આણી મૂકશે. પછી જ્યારે શણગારો પહેરીને રાજા રાજસભામાં આવીને બેઠો ત્યારે તેણે મંત્રી વગેરેને “તે આ પલ્લીપતિ છે” એમ કહીને પિલા ભીમ પલ્લી પતિને દેખાડ્યો. એને જોતાં જ વિસ્મય પામેલા તેઓએ હવે નકકી જાણી લીધું કે દેવની–રાજાની પાસે બે સિદ્ધિઓ છેઃ એક તે આકાશમાં ઊડવાની વિદ્યા અને બીજી શત્રુને તાબે કરવાની વિદ્યા. પછી તે મંત્રીઓ વગેરે બેલ્યા હે નરનાથ! જેમ ઊંબરાના ઝાડને ફૂલ નથી આવતાં અને પાધરાં ફળે જ લાગે છે તેમ તમારી પ્રવૃત્તિઓ જણાવે છે કે તમે કઈ મહાસિદ્ધિઓનાં ફળને મેળવેલાં છે. આ રીતે પિતાની પ્રશંસા સાંભળીને રાજાને મનમાં ભારે શરમ આવી ગઈ અને તેનું મુખકમળ કરમાઈ ગયું. પછી તેણે પિતાને શરણે આવેલા પેલા પલ્લી પતિને વિદાય આપી. પલ્લી પતિને આ બનાવ બની ગયેલે જાણી, બીજા બધા રાજાઓના મનમાં પણ રાજાને ભારે પ્રતાપ જામી ગયે અને એને દુર્વિનય નહીં કરવાની રીતે એમની રાજા તરફ ભારે ભક્તિ પણ પ્રગટી આવી.
હવે આ બધું પતી ગયા પછી પિતાના બધા સેવકોને રાજાએ વિદાય આપી. પિતે દેવપૂજા કરી, ભજન વગેરે પતાવી સુખશય્યામાં બેઠા બેઠે મરહદ દેશમાંથી પહેલાં પિતાની સાથે આણેલા પેલા વધ્યપુરુષને પૂછવા લાગ્ય: હે ભદ્ર! અત્યાર સુધી તે હું બીજાં બીજાં અનેક કામમાં ગુંચવાયેલું હતું તેથી મારે તારી સાથે વાતચિત કરી પૂછપરછ કરવાની ઈચ્છા છતાં ય હું કશું ય બોલી શકે નથી પણ હવે મને નવરાશ મળી છે એટલે તેને પૂછું છું કે તું તારી વાત કર. દેખાવમાં તું આટલે બધે મનહર છેછતાં ય તે રાજપુરુષે તને ચેરની પેઠે પકડી જઈ શા માટે મારવા લઈ જતા હતા? પેલો પુરુષ બોલ્યાઃ હે દેવ ! મારી વાત સાંભળ! મારું નામ પારાશર છે, હું ભારત અને રામાયણ વગેરેને જાણકાર છું એટલે તેમાંનાં આખ્યાને કહીને-કથાકારને ધંધે કરીને મારે નભાવ કરું છું તથા મંત્ર વગેરે પણ કરીને લેકને ઉપકાર કરું છું. વળી, એક બીજી એવી વાત છે કે હું જે વાર્તા કહું છું વા જે કાંઇ આખ્યાન કરું છું તે બધું બનેલું જ હોય છે એવું મારે દેવનું વરદાન છે. આ રીતે મારા દિવસે ચાલ્યા જતા હતા, એવામાં રાજાની રાણીને છ મહિનાને પુત્ર માંદો પડી ગયે એથી તેને સાજો કરવા સારું મેં મંત્ર તથા તંત્રના ઉપચાર કરવા શરુ કર્યા છતાં ય તેને ઉપચાર સફળ ન
"Aho Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૧
પારાશરે કહેલ વિચિનની વાત
: કથાન-કેશ:
થતાં આખરે એ મરી ગયે. એના મરણને લીધે રાજા ભારે દુઃખી થયે. જે લોકો મારા તરફ ઢષ રાખતા હતા તે લેકેએ રાજાને ભરમાવવા કહ્યું કે હે દેવ! તમારા એ પુત્રને કે સુદ્રદેવની પૂજા કરવાને બહાને મવડે એ પારાશરે જ મારી નાખ્યો છે. તે પારાશર લેકેની સમક્ષ પુરુષવેધ વગેરે તો કરે જ છે, વિશ્વાસ ન આવતું હોય તે તેને એકાંતમાં બેલાવીને પૂછી જુઓ. કાનના કાચા અને વિચાર વિવેક વગરની બુદ્ધિવાળા રાજાએ “ક” કહીને એમની વાત સ્વીકારી લીધી. પછી મને બોલાવ્યો અને પૂછ્યું કે, હે ભદ્ર! તું પુરુષવેધ વગેરેને જાણે છે? રાજાના એ પ્રશ્નને પરમાર્થ તે વખતે મારા ખ્યાલમાં નહીં આવેલ તેથી તે કહ્યું કે હું પુરુષવેધ વગેરે જાણું છું. પછી તે રાજાના હુકમથી તેની જ સામે મેં પુરુષવેધ કરી બતાવ્યું. આ ઉપરથી રાજાના મનમાં એમ થયું કે આ માણસ જેમ પુરુષવેધ કરી શકે છે તેમ મારા પિતાના પુત્રને પણ મારી શકે છે. એમ ધારી મારા ઉપર રોષ કરી રાજાએ મને વધની શિક્ષા કરવાનો હુકમ કર્યો. આટલી હકીક્ત બન્યા પછી બાકીની જે હકીકત બનેલી છે તે બધી હે દેવ! તમારી નજર આગળ જ થઈ છે એટલે હવે બધું કહેવાની શી જરૂર? એમ કહીને પારાશર ચૂપ થઈ ગયે.
રાજા બલ્ય થયું ત્યારે, પરંતુ કેઈક નવી વાત કહી સંભળાવે. તે બે સાંભળે
ગધારદેશના ગધપુર નગરમાં એક વિરેચન નામે કુલપુત્ર હતો. તેને ચંપા નામે સ્ત્રી હતી. પરસ્પરના સ્નેહને લીધે તેમને સમય આનંદકલેલમાં ચાલ્યો જતો હતે. તેઓ રાજાની સેવા કરીને પિતાની આજીવિકા ચલાવતા હતા. એક વાર પેલા વિરેચનને રાજાએ રાજભંડારની રખેવાળી કરવાનો આદેશ કર્યો એથી એ રાત્રે ત્યાં ચોકી કરતું હતું એટલામાં ચોરે આવ્યા. ચેરેએ એને મારી નાખે. મરી ગયા પછી એ પ્રયાગ તીર્થની પાસેના નંદિગ્રામમાં કેઈ બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે જન્મે. તેનું નામ દાદર પાડયું. અનુક્રમે તે આઠ વરસને થશે. પછી સારું મુહૂર્ત આવતાં તેને મુંજીબંધ કરવા અને જઈ આપવાને ઉત્સવ કરવામાં આવ્યું. એ સમયે પેલા કુલપુત્રે પોતાના સ્વજનોને તથા ગામના મહાજનને નિમંત્રણ આપેલું એટલે એ બધા ત્યાં આવેલા અને સમય થતાં ભેજન કરવા બેઠેલા.
- હવે આ તરફ પેલી ચંપા પિતાને પતિ એ પ્રકારે સેરેને હાથે મરી ગયેલો તેથી ભારે શેક થવાને લીધે દુખી થયેલી હતી. તેણે પતિના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. બધું મળી રહ્યા પછી બાકી રહેલાં હાડકાઓને લઈને તે ગંગા તરફ ગઈ અને તેણે એ હાડકાંને ગંગામાં વહેતાં મૂક્યાં. પછી કેટલાક દિવસ સુધી તીર્થની સેવા કરી એ ક્રમે ક્રમે પુષ્કર વગેરે તીર્થોમાં રનાન કરતી, પિંડ દેતી અને દેવની પૂજા-અર્ચા વગેરે કરતી પ્રયાગ તીર્થથી નહિંગામમાં આવી પહોંચી. તેની પાસેનું ભાતું ખૂટી ગયું તેથી માગ્યા વિના નભાવ થઈ શકે એમ નથી એમ વિચારી તે એ ગામમાં ભિક્ષા માટે પિટ્ટી અને નશિબ
"Aho Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
|
: કથાન-કેશ : ચંપા ને વિરેચનના જીવને પરસ્પર ગાઢ પ્રેમ જે જ્યાં પેલે ઉત્સવ હત-બધા જમતા હતા તે જ ઘરે પહોંચી. તેણે ત્યાં ચંદનના છાંટાઓથી છંટાયેલે અને બ્રાહ્મણની દીક્ષાને પામેલો પેલો દાદર બડે દીઠે.
પછી, પૂર્વભવના ગાઢ સ્નેહને લીધે તેને જોઈને પેલી ચંપાને ઘણે જ સતિષ થયે, એના લંચને આનંદિત થયાં, હરખને લીધે એનું હૃદય ઉલ્લાસ પામ્યું, પિતાની જાતને એ વીસરી ગઈ અને જાણે કે ચીતરેલી હોય એ રીતે સ્થિર થઈ ગયેલી તે, આંખના પલકારા માર્યા વિના જ તે બડવાની સામે એકીટસે જેતી ત્યાં જ ઊભી રહી ગઈ. પછી એ બડ પણ ઉત્સુકતાને લીધે અને ચંચળ કરીને તેની સામે આદર સાથે જોવા લાગે. જેમ જેમ જેતે ગયે તેમ તેમ તેને “આને ક્યાંય જોયેલી છે” “આને ક્યાંય જોયેલી છે? એમ ઈહા અહિ વગેરે થતાં થતાં પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. સ્મરણ થતાં જ મૂરછી આવી, મૂરછીને લીધે બેભાન થઈને તે, જમીન ઉપર ઢળી પડ્યો. “હાય! હાય! આ શું થયું?” એમ બોલતા ત્યાં બેઠેલા બધા લેકે દેડી આવ્યા. તેના ઉપર ઠંડા ઠંડા ઉપચાર કરી તેને ભાનમાં આ એટલે તે ડેક સાવધાન થઈ શક્યો. લેકેએ તેને પૂછયું : આ શું થયું? તેણે પિતાના પૂર્વભવની બધી હકીકત કહી સંભળાવી અને આદર સાથે પેલી ચપા સાથે વાતચિત કરવી શરુ કરી : હે પ્રિય! તું અહીં ક્યાંથી આવી ચડી ? તેણે પણ પિતાની ઉપર પડેલા લાંબા સમયના વિરહના દુઃખની વાત કરતાં કરતાં આંખમાંથી આંસુના પ્રવાહને વહેવડાવતાં જેમતેમ કરીને તીર્થ પર્યટન વગેરેની પિતાની વીતક કહાણું કહી સંભળાવી. આ બધું સાંભળીને પેલા બડવાને વિચાર થયે કે “ આ બિચારીને મારા ઉપર કેટલે બધે સ્વાભાવિક નેહ છે અને તેને લઈને એ ક્યાં કયાં ભટકતી ફરે છે... આ રીતે તેનું ચિત્ત પેલી ચંપા તરફ વિશેષ આકર્ષાયું અને માતાપિતાએ તેને તેમાં તન્મય થતા જે. પરંતુ “શૂદ્રનો સંગ બ્રાહ્મણના કુળમાં કલંક લગાડે એ છે” એમ ધારી તેમણે એ બિચારી રોતી રેતી ચંપાને ત્યાંથી ભગાડી મૂકી અને એ ત્યાંથી ચાલી ગઈ
હવે પેલે દાદર નામનો બડે પણ ચપાને વિરહ થવાથી ભારે દુઃખી થયો - અને ભારે ખેદ પામી તે, કેટલાક દિવસે મરી ગયો. પછી એ, ગંગાને કાંઠે હરણ તરીકે જમ્યો. હવે એક વાર એ હરણે જ્યાં પિતે રહે છે ત્યાં પેલી ચંપાને ફરતી જોઈ. પૂર્વ ભવના સ્નેહને લીધે એ હરણું તેની આગળ પાછળ તેને જ જેતે જેતે ગામની પાસે આવી પહોંચે. તેણે પણ એ હરણને આનંદથી ભરેલી આંખો વડે જે. ગામના લેકે તે એ હરણને મારી નાખવા તૈયાર થયા એટલે ચંપા તેમને અટકાવવા લાગી છતાં તેઓએ છેવટે એ હરણને મારી જ નાખ્યું. પછી એ હરણ, મરીને કઈ વનમાં. વાંદરા તરીકે જ . વાંદરાના અવતારમાં પણ એ વાંદરે, જ્યાં તે રહે છે તે વન તરફ નીકળી પિતાને ગામ જતી પેલી ચંપાને ફરીને જોઈ. લાંબા સમયને ગાઢ સ્નેહ હોવાથી એ
"Aho Shrutgyanam
Page #141
--------------------------------------------------------------------------
________________
૧ર
પારાશરની કથાથી રાજા ભરતને થયેલ જાતિસ્મરણ જ્ઞાન
: કથારન–કેશ :
વાંદરે તેણીને ફળે વગેરે આપવા લાગે અને એમ કરતે કરેતો તે, તેણીના નેહડા સુધી જવા લાગ્યો. ત્યાં લેકે એ પેલા વાંદરાને ખૂબ બીવરાવ્યું તેથી તે પાછો વળે અને ભારે શકના આવેગને લીધે મરણ પામે. હવે એ વાંદરે, બનારસ નગરીની આસપાસના કેઈ ગામમાં બ્રાહ્મણના કુળમાં પુત્રપણે જન્મે, ત્યાં તેનું નામ દિન્ન રાખવામાં આવ્યું. વેદશાને ભણને તે બનારસમાં દક્ષિણ લેવા ગયું હતું એટલામાં ત્યાં તેણે ઘડપણથી ખળભળી ગયેલા દેહવાળી અને આંખેથી હવે ઓછું જોઈ શકતી એવી પિતાના પૂર્વભવની સ્ત્રીને ગંગાને કાંઠે અનશન લઈને પડેલી જોઈ. પૂર્વભવના સ્નેહને લીધે તેણે તેને પૂછયું : હે ભદ્ર! તું કેણ છે? અને અહીં આ રીતે અનશન લઈને કેમ પડી છે? એ ચંપાએ પિતાના પૂર્વભવથી માંડીને આજદિન સુધીની પિતાની બધી હકીકત તેને કહી સંભળાવી. તેને સાંભળતાં જ પેલા દિને જાતિસ્મરણ-પોતાના પૂર્વભવનું સમરણ-ચ, એથી તે, બેભાન બની ગયે, પરંતુ ગંગાના કાંઠા તરફથી આવતા હિમ જેવા ઠંડા પવનને લીધે તેના શરીરને શાંતિ મળતાં તે પાછો સચેત થઈ આ પ્રમાણે કહેવા લાગેઃ જે જે સુંદરી! હું તે જ કમનશીબ વિરેચન, બડે હરણ, વાંદરે અને હવે આ બ્રાહ્મણ છું તે હવે તું મને આદેશ કર કે હવે શું કરવાનું છે? પૂર્વના ગાઢ નેહને લીધે તેણી પણ બેલીઃ હે પ્રાણનાથ! મેં તે મારે જે કરવાનું હતું તે બધું જ કરી લીધું છે. હવે તે ભવાંતરમાં પણ મને તારું જ શરણ મળે એમ સંકલ્પ કરીને મેં અહીં અણસણ સ્વીકારેલું છે, તે હવે તારે પણ મારી જ પેઠે સંકલ્પ કરે જોઈએ. એ સાંભળીને “ઠીક' એમ કહીને એ દિન બ્રાહ્મણ તેની સાથે જ ત્યાં અણુસણ લઈને બેઠે. આ બધું જોઈને તેના બ્રાહ્મણને) સ્વજનેએ તેને ભારે તકલીફ આપી એથી બ્રાહ્મણને એમ લાગ્યું કે આ જગ્યામાં રહેવાથી વિઘો થશે માટે તે, પડીને મરી જવા સારુ. ભૈરવજપ તરફ ચાલે. ત્યાં પહોંચી દેવ અને ગુરુનાં ચરણનું સ્મરણ કરી તેણે, મેટી શિલાની પેઠે પિતાની જાતને ત્યાંથી પડતી મેલી એટલે તે મરી ગયો.
પિલો પારાશર આ બધી વાત કહેતે હતો અને રાજા ભરત સ્થિરચિત્તે મૂળથી માંડીને બધી વાત સાંભળતે હતો એવામાં રાજાને મૂછ આવી ગઈ એટલે તત્કાળ ઠંડા ઠંડા ઉપચારે દ્વારા સેવકેએ રાજાની સેવા કરી, એથી તે ભાનમાં આવ્યું. પછી તે મનમાં વિસ્મય પામીને તેને પારાશરે પૂછયું હે દેવ! આ શું થઈ ગયું? રાજા બે હે ભદ્ર! તે મારું બધું પૂર્વભવનું ચરિત્ર શી રીતે જાણયું? પારાશર બેઃ હે દેવ! મેં તમને પહેલાં જ જણાવેલું હતું કે મને દેવનું વરદાન છે. તમે મને કઈ નવી કથા કહેવાનો આદેશ કરેલો એટલે મેં આ બધી કથા કહી સંભળાવી છે, પરંતુ આ બધું તમારા પૂર્વભવનું ચરિત્ર છે એ હું જાણતો નથી. મારા ઉપર પ્રસન્ન થયેલી દેવીએ મને એવું વરદાન આપેલું છે કે જે માણસ મને કથા કરવાનું કહે અને એને હું ગમે તે કથા કહી સંભળાવું તે,
"Aho Shrutgyanam"
Page #142
--------------------------------------------------------------------------
________________
• થારન-કાશ :
પરાપકારના અચિન્ય પ્રભાવ
૧૨.
તેના પૂર્વભવની જ સાચી બનેલી કથા નીકળવાની અને કથા સાંભળનારાને પણ તે ખરેખરી જ પેાતાની કથા લાગવાની અર્થાત્ મારા મનમાં જ એવી કથાં તે વખતે ઊગી આવવાની કે જે, સાંભળનારના પૂર્વભવની બનેલી કથા હાય. આ સાંભળી રાજા ખેલ્યાઃ—હૈ પારાશર ! મારા ઘણા લાંખા સમય પહેલાંના પૂર્વભવામાં જે જે મે આચરેલ છે તે અધુ તેં મને આ કથા કહીને સભળાવી દીધુ છે અને એ રીતે ગમેતેમ તેાયે તે મારા ઉપર ભારે ઉપકાર કરેલા છે. તે કરેલા આ ઉપકારના બદલા હું તને મારું આખુંય રાજ આપી દઉં તે પણ બાળી શકાય એમ નથી છતાંય મને હૃદયમાં થોડા ઘણા સતીષ થાય એ માટે તુ આ લઇ લે. એમ કહીને રાજાએ પાતાનાં બધાં ઘરેણાં અને પેલી ગાળી તેને આપી દીધાં અને ભવવાસથી વિરાણ પામેલા રાજાએ પાતાની બધી હકીકત દેવીને કહી દીધી. પછી રાજગાદી ઉપર પુત્રને બેસાડીને ત્યાં તે જ સમયે આવી પહેાંચેલા જુગ ધર નામના મુનિરાજ પાસે દીક્ષા લીધી અને ઘણા લાંબા સમય સુધી શ્રમણુ-ધમ ને પાળતા તે, ત્યાં પણ પૂર્વની પેઠે જ સાધુઓ ઉપર ઉપકારા જ કરવામાં તત્પર રહ્યો અને છેવટે કાળધર્મ પામી અચ્યુત સ્વર્ગોમાં ગયેટ અને પછી તુરત જ નિર્વાણુના સુખને પામ્યા.
એ પ્રમાણે જે પુરુષ પરાપકારી હાય છે તેની આ લેકમાં ચારે બાજુ કીર્તિ ફાય છે અને પરલેાકમાં તે, સ્વર્ગની સપા મેળવે છે અને અંતે નિર્દેણુને પશુ પામે છે. અને ઉપકાર કરવાલાયક લેાકેા અને ઉપકાર કરનારા લેકે એ બે વચ્ચે ઉપકારને લીધે સબંધ તા છે જ અર્થાત્ જગતમાં કેટલાક લોકો ઉપકારપાત્રોમના ઉપર ઉપકાર કરવા જેવા હાય છે તેવા-ઉપકારને લાયક હાય છે અને કેટલાક મહાનુભાવા કેવળ ઉપકારક ઉપકાર કરનારા જ હાય છે. એ બે જાતના મનુષ્યા ન હોય તે જેમ ગધેડા અને શિંગડા વચ્ચે કાઈ પ્રકારના સંબંધ નથી તેમ એ બે વચ્ચે કાઇ સબંધ જન સ'ભવી શકે પરંતુ એ બે વચ્ચે અમુક એક પ્રકારને સ`અંધ ા છે. માટે જ કહ્યું છે કે-જગતમાં ઉપર કહ્યા પ્રમાણે તે બન્ને જાતના લેાકેા છે. ભણેલ, તપ તપેલું, ખાધેલું, પૂજન કરેલું વા યજ્ઞ કરેલેા, અને લાંબા સમય સુધી સ્વચ્છંદપણે વિલાસ કરેલા-એ બધાં વાનાં કાળે કરીને ક્ષય - પામી જાય છે, કેવળ એક પાપકાર જ અક્ષય છે. વળી,
લેક ગમે તેમ ખેલે, સતપુરુષા ગમે તે મતનેા ઉપદેશ કરે, આનાથી ફળ થાય વા કશુંય ફળ ખરેખર જ તદ્ન ન થાય તેમ છતાં અમે નિઃશક રીતે અમારા હાથ ઊંચા કરીને બીજાઓને કહીએ છીએ કે-ત્રણ જગતમાં પાપકાર કરતાં ખીજું કાઈ પુણ્ય ચડીઆતું નથી. એમ ન હેાય તે, જેમને હવે કશું ય સાધવાનું બાકી નથી રહ્યું અર્થાત્ જે અધી રીતે કૃતકૃત્ય-સફળ મનેાથ છે અને જેઓએ નિર્વાણુશ્રીને પશુ પેાતાની હથેલીમાં કરી લીધી છે એવા તદ્ન નિષ્પાપ શ્રી જિનભગવંતા પાતે પણ, દેવે, મનુષ્યા અને અસુરથી ખીચાખીચ ભરેલી સભામાં વાણીના વિસ્તાર કરી કરીને સંસારના ભેદ કરવા માટે
"Aho Shrutgyanam"
Page #143
--------------------------------------------------------------------------
________________
પોપકારમાં જ પ્રવૃત્તિ કરવી
કથા રત્ન–કાશ :
આદરપૂર્વક મુક્તિમાર્ગને ઉપદેશ શા માટે આપી રહ્યા છે? વળી, ઉપકારના કામમાં આદર ન હોય તે ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવાન પિતે જ એક રાતમાં બાર એજન એટલે અડતાલીશ ગાઉ જમીન ચાલીને અપાપાપુરીમાં શા માટે ગયા અને ત્યાં જઈને પિતાની પાસે આવેલા ગુણવંત અને નિર્મળ કીર્તિવાળા મૈતમ વગેરે મા ઉપર ઉપકાર શા માટે કર્યો? માટે મનુષ્ય જે સદા નિર્મળ યશને ચાહતે હોય છે અને નિર્વાણુના સુખની વાંછા રાખતે હેય તે તેણે પોપકારની પ્રવૃત્તિ તરફ જ પિતાની મતિને રાખવી, તેનાથી વિમુખ ન થવા દેવી.
એ પ્રમાણે શ્રી કથાનકેશમાં પરોપકારના વિચાર પ્રસંગે
ભરતપનું કથાનક સમાસ, (૩૨)
"Aho Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
વિનયગુણ વિશે સુલસનું કથાનક (૩૩) જે . માનવમાં ઉપર કહેલા બધય ગુણ હોય છતાં એક વિનયગુણ ન હોય
સા તો તે, ભવસાગરને તરવા સમર્થ થતો નથી માટે હવે અહીં વિનય વિષે કાંઈક કહેવાનું છે. જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે પ્રકાર છે? દ્રવ્યવિનય અને ભાવવિનય. દ્રવ્યને માટે રાજરાજેશ્વર વગેરેની ચાકરી-સેવા બજાવવી તે દ્રવ્યવિનય અને કમેને નાશ કરવા માટે જ્ઞાનવાળા, દર્શનવાળા તથા ચારિત્રવાળા પુરુષસિંહની જે સેવાચાકરી બજાવવી-ઉપાસના કરવી તે ભાવવિનય. જે પુરુષ વિનયગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે, લમીને રળે છે, વાંછિતની સિદ્ધિ પામે છે, અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે એમાં સંદેહ નથી. જે પુરુષ રૂપ વગરને હેય, જડ-મૂઢ હાય, લાવણ્ય-કાંતિ વગરને હોય, નીચ પણ હોય છતાં ય તે, એક પિતાના વિનયગુણને લીધે રૂપવાળા અને બીજા બધા બુદ્ધિવાળા માનમાં ઉત્તમ મનાય છે અર્થાત્ માત્ર એક વિનયગુણને લીધે માનવ, સર્વોત્તમ ગણાય છે. જેમાં મૂળિયાં હોય તે જ વૃક્ષ ટકી શકે છે, મૂળ ગુણે હેય તે જ ઉત્તમ ગુણે દીપી નીકળે છે તેમ ધર્મનું મૂળ પણ વિનય જ છે-વિનય વિના ધર્મ ટકી શકો જ નથી એમ શાસ્ત્રકારો કહે છે. વિનયને લીધે દેવે પણ તાબે થાય છે, શત્રુઓ પણ વિનયને લીધે મિત્ર જેવા બની જાય છે અને વિનયને લીધે પ્રસન્નતા પામેલા ગુરુઓ પણ શાસ્ત્રના રતનને કાઢી આપે છે. જેનામાં વિનય નથી એવા સગા દીકરાને પણ લેક તજી દે છે અને જેનામાં વિનય છે એવા વિટ-ધૂતારાને પણ લેકો આદર આપે છે એ વિશે હેમપ્રભ અને તુલસીનાં ઉદાહરણે આ પ્રમાણે છે :
ઉડ઼િયાયણ નામના દેશમાં વિજયપુરી નામે એક નગરી છે. એ નગરીમાં સારા સારા વેશ પહેરનારા અને મટી મેટી આકાંક્ષાવાળા લોકો માટે સમૂહ વાસ કરે છે, જેમાં સારાં સારાં ઉત્તમ કરિયાણુંઓ ભરેલાં છે એવાં બજારથી એ નગરી સુમિત છે. વળી, દૂર દૂર દેશાંતરમાંથી આવેલા વાણિયાઓ એ નગરીમાં રાજ ને રોજ ઘણી મિટી લેવડદેવડ કર્યા કરે છે. એવી એ નગરીમાં આવેલા ભવનોની હારે ને હારો તથા સુંદરી એનાં ચરણોની પાનીઓ તુલાકેટિને લીધે મને ડર લાગે છે. વળી, કાદંબકદંબક - ૧. તુલાટિ એટલે અબજોની સંખ્યા અને પગમાં પહેરવાનાં ઝાંઝર. અર્થાત એ નગરીમાં અબજોની સંખ્યામાં ભવનો છે. એ નગરીમાં વસતી બધી સુંદરીઓનાં પગની પાની ઝાંઝરને લીધે મોહર લાગે છે.
૨. એ નગરીમાં આવેલાં સરોવરની હારો ને હાર કાદંબનાં--હંસનાં ટોળાઓને લીધે સુંદર દેખાય છે તથા એ નગરીમાં નિવાસ કરતા ધનુર્ધરોનાં મંડળે કાદંબના એટલે બાણના સમૂહને લીધે સુંદર દેખાય છે.
"Aho Shrutgyanam"
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૧
હેમપ્રભ શ્રેષ્ટિએ કરેલ દ્રવ્યેાપાન
: થારત-કાશ :
તથા સારમૈયથી શોભિત છે. વળી, કોરવવશના વિજયધ્વજ સમાન એવા વીરવિજય નામે મહારાજા પેાતાના ભુજ પરિઘના બળથી એ નગરીની એવી રીતે રક્ષા કરે છે જેથી કાઈ પણુ પ્રતિપક્ષી રાજા સ્વપ્નમાં ય એ નગરી તરફ પોતાની નજર પણ કરી શકતે! નથી અને હમેશાં એ નગરી તરફ બધા દેવે અનુકૂળ હાવાને લીધે દેવેશના પ્રભાવથી એ નગરીમાં કૉદુકાળનું દુઃખ આવ્યું. જ નથી. એવી એ નગરીમાં હેમપ્રશ્ન નામે વાણિયા રહે છે. એ વાણિયાને ત્યાં પોતાના વડવાઓના સમયનેા વહાણવટાને મેટ્રો ધમધોકાર વ્યવસાય ચાલે છે તથા એ હેમપ્રભ શેડમાં પાપકાર કરવાની વૃત્તિ વગેરે અનેક ગુણા પણુ છે. એ શેઠને સુલક્ષણા નામની એક ઘરધણિયાણી છે. તેમને તિયણુ નામે એક દીકરા છે અને ઘરનાં બધાં ય કામકાજોની સંભાળ કરવામાં કદી પણુ આળસ ન કરે એવા એક સુલસ નામે નેકર છે. એ બધાં પોતપોતાને સોંપેલાં કામ કરવામાં સાવધાન થઈને વતે છે અને એ રીતે તેમના દિવસે વીતે છે.
હવે એક વાર હેમપ્રશ્નને તેની સ્ત્રીએ કહ્યું: હું આર્યપુત્ર ! રાજને રાજ જેમ ઇચ્છામાં આવે તેમ ભાગે ભાગવવા માટે અને ઉપભોગા માણવા માટે ખર્ચવામાં આવતુ આપણું ધન હવે છૂટી જવા આવ્યુ છે એ શું તમે જાણતા નથી ? એ જ રીતે માપી શકાય નહીં એવે આપણા જે માટા બધા ધાન્યને ફાઠાર હતા તે પણ હવે ખાલી થઈ જવા આવ્યે છે તે પણ તમારા લક્ષ્યમાં નથી ?. વળી, તમે જે જે રકમ વ્યાજ મેળવવા માટે ધીરધારમાં રોકી રાખી છે તેને પણ દુષ્ટ લાકે વ્યાજ કે મુદ્દલ ન આપીને ઘાસની પેઠે વણુસાડી રહ્યા છે તે પણ તમારા ખ્યાલમાં નથી આવતું? આ બધી પેાતાની પત્નીએ કહેલી વાત સાંભળીને હેમપ્રભુને વિચાર થયે કે અહેા ! આ સ્ત્રી છે છતાં તેની બુદ્ધિ, કેટલી બધી તીવ્ર છે કે જે ભવિષ્યના પરિણામના વિચાર કરી શકે છે. હજી તે આ જુવાન છે છતાં કેાઈ પીઢ મધુસખા પેઠે ઘરની ચિંતા કરી રહી છે. એની કહેલી ચિંતાની વાત બધી ખરેખરી અને વખતસરની છે. માટે હવે આળસ કરીને બેસી રહેવુ' તે યુક્ત નથી એમ વિચારીને તેણે ઘરનું બધું કામકાજ પેાતાની સ્ત્રીને ભળાવી દીધું અને જેવાં લેવાં જોઇએ તેવાં કરિયાણાંઓથી ભરેલા વહાણુમાં બેસીને તે, પેાતાના પુત્ર અને નાકરને સાથે લઈ ધન રળવા માટે ચેાડ દેશના પ્રવાસે ઉપડ્યો. ત્યાં પહેાંચી તેણે બધુ ય કરિયાણું વેચી નાખ્યુ. અને ઘણી સારી રીતે ધનની કમાણી થઇ. વળી પાછુ ઘણુ બીજું કરિયાણું વહાણુમાં ભરી તે, વહાણુમાં ચડી બેઠે અને અનુકૂળ પત્રનના સપાટાને લીધે સઢામાં હવા સારી રીતે ભરાઈ જવાથી વહાણુના વેગ વધતાં તે ઝપાટાબંધ મરિયે આવી પહોંચ્યા. એટલામાં એ સમયે—
૧. એ નગરીમાં રહેનારા ધનવાન લોકાની વખારા વા દુકાને માપી શકાય એવા ઉત્તમ પદાર્થાની ભરેલી છે અને એ નગરીના વતની પારધી અને હુ ધ લેકાના ઘરઆંગણામાં કૂતરાએ બાંધેલા છે.
"Aho Shrutgyanam"
Page #146
--------------------------------------------------------------------------
________________
* કથારન-કેશ :
હેમપ્રભ શ્રેણી વિગેરેનું તરીને સમુદ્રના કિનારે આગમન
૧૩ર
આંજણના ઢગલા જેવા જાણે કે પ્રલયકાળના ન હોય એવા કાળા કાળા મેઘના જથ્થા આકાશમાં ચઢી આવ્યા. વચ્ચે વચ્ચે ભયાનક વીજળીના મોટા મોટા ઝબકારા પણ દેખાવા લાગ્યા. બધી દિશાઓમાંથી જાણે બ્રહ્માંડ તૂટી પડ્યું ન હોય એવો ભારે ઊછળતા પાણીનાં મેટાં પૂરના કલ્લેવાળ ભયંકર ગરવ થવા સાથે ચારે તરફ ફેલાઈ ગયે. એ વખતે આકાશમાં થતા મોટા મોટા કંપાયમાન કલેલેથી આકુળ થઈ ગયેલું એવું અને આકાશમાં રહેલું તારાઓનું જૂથ જાણે કે માછલાઓએ ઉડાડેલા પાણીના ટીપાં ન હોય એવું દેખાવા માંડ્યું. આમ થવાથી કુંભારે ફેરવેલી લાકડી વડે ફરફર કરતે ચાકડે જેમ અતિશય વેગથી ફર્યા કરે તેમ મોટી મોટી ભમરીઓમાં આવી પડેલું વહાણ ચારેકોર ભમવા લાગ્યું. આવી પરિસ્થિતિને લીધે દિશાઓ અને વિદિશાઓની દરેક બાજુ તરફ જઈને વહાણને કપ્તાન વ્યાકુળ બન્ય, વિમૂઢ થઈ ગયો અને જીવવાની દરેક આશા છોડી દઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. મેં જે પ્રવાસી લેકે ! આ સમયે તમે તમારે જેને જેને સંભારવા હોય તેને સંભારી , જીવવાની આશા તજી દ્યો. આ વખતે ચારે દિશાઓમાંથી ન સહી શકાય એ પવન અને વરસાદ ભારે સપાટ ચલાવી રહ્યો છે. એ પ્રમાણે કહીને પેલે કપ્તાન હજુ અટકે નહીં ત્યાં તે દરિદ્રોની આશાની પેઠે એકદમ કડડકડડ કરતી નાવ તૂટી ગઈ અને તેના ટુકડે ટુકડા થઈ ગયા. બધાં કરિયાણું દરિયામાં પહોંચી ગયાં, માણસે બધાં આમથી તેમ અને તેમાંથી આમ ગળકાં ખાવા લાગ્યા-ડુબકાં ખાવા લાગ્યાં-ઘડીકમાં ઉપર દેખાય અને ઘડીકમાં પાણીમાં પેસી જાય-એ રીતને માણસને દેખાવ થઈ રહ્યો. પોતાના હાથવડે તરવાની પ્રવૃત્તિમાં જ તેમણે બધી રીતે ચિત્તને રોકી દીધું. પેલા વહાણના તે ટુકડે-ટુકડા જ થઈ ગયા. પછી કઈ રીતે નસીબને લીધે પિતાના પુત્ર અને નેકરની સાથે પેલા હેમપ્રભને વહાણના ભાગેલા કૂવાને લાકડાને ટુકડો મળી ગયું. તેણે ખૂબ આદર સાથે એ લાકડાના ટુકડાને સારા મિત્રની પેઠે આશ્રય લીધે અને દરિયાનાં ભયાનક ચંચળ મેજાએથી આમતેમ ફેંકાતાં ફેંકાતાં તેઓ માંડ માંડ સાતમે દિવસે એ સમુદ્રને પેલે કિનારે પહોંચી શક્યા. પછી તે તેમણે એ કુવાના લાકડાને ટુકડે તજી દીધું અને એ શેઠ પિતાના પરિવાર સાથે સમુદ્રકાંઠાનાં વનમાં આવેલાં વૃ તરફ જવા માટે વેગથી નીકળે. ખૂબ થાકી જવાથી નબળા થઈ જવાને લીધે અને ઉમરમાં પણ ઘડપણ આવવાને લીધે એ હેમપ્રભ શેઠ વન તરફ જતાં જતાં વચ્ચે જ કાદવમાં ખેતી ગયે. બીજાઓ તો જુવાન હાઈ શરીરના બળે કરીને એ કાદવને વટાવીને જેમ તેમ કાંઠાના ભાગમાં પહોંચી ગયા. કાદવમાં ખેતી ગયેલા હેમપ્રભ શેઠે મેટે પિકાર પાડીને કહ્યું કે–ભે ભે તિણયણ દીકરા! અહીં મારા તરફ શીઘ આવ અને હું કાદવમાં ખેતી ગયે છું તેથી મને તેમાંથી જલદી બહાર કાઢ, આ સાંભળીને એ તિણયણ બોલ્યાઃ મારી જાતે પણ એક ડગલાથી બીજું ડગલું પણ ભરી શકતો નથી એટલે તમારી પાસે નહીં આવી શકું, માટે હે પિતાજી ! તમે પિતે જ તમારી
"Aho Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પુત્રે કશી સારવાર ન કરતાં શ્રેણીની વિચારણા : કથાન-કેશ : જાતને સંભાળી સંભાળીને ધીરે ધીરે આ તરફ ચાલ્યા આવો. આ સાંભળીને તેના બાપના મનમાં વિચાર થયે કે- અહો ! પુત્રને નેહ-સંબંધ કે છે?' આમ વિચારી તે હેમપ્રભ શેઠને ભારે નિર્વેદ થયે અને તે વિચારવા લાગ્યું કે--જ્યારે મારે પુત્ર જ આ ઉત્તર આપે છે તે હું નેકર તરફથી બીજા ક્યા ઉત્તરની આશા રાખી શકું? એમ ધારીને તેણે નોકરને બોલાવ્યા નહીં અને કાંઈ કહ્યું પણ નહીં. તેમ છતાં ય એ સવામિભકત-પિતાના માલિક તરફ અસાધારણું ભકિત ધરાવતા–કરે શેઠના છોકરાને કહ્યું : હે ભદ્રે ! તને તારા પિતાજી લાવે છે છતાં ય તું ત્યાં કેમ જતો નથી? આ સાંભળીને રોષ આવતાં એ શેઠના છોકરાનું કપાળ ભયાનક રીતે લાલચેળ થઈ ગયું અને તે બેઃ રે રે છેલકા ! જઈ શકાય એવું હોય તે તું જ શા માટે જતો નથી? પેલે નોકર અને શેઠને છોકરે એ બે વચ્ચે પરસ્પર જે વાતચીત થતી હતી તે બધી પાસે હોવાથી શેઠે સાંભળી અને હેમપ્રભ શેઠ ભારે નિર્વેદને પામે. વળી, વિચારવા લાગે
પુત્ર, ભાઈ, બહેન, દીકરી, પત્ની, મિત્ર અને સ્વજને એ બધાં ય ખોટાં છે, તેમની સ્નેહજાળમાં લેક બધે માછલાંની પેઠે કેમ ફસાઈ રહ્યો છે? આ જગતમાં જ્યારે કઈ દુઃખમાં આવી પડે છે ત્યારે એ કુટુંબીજનેમાંથી કઈ પણ તે દુઃખથી પીડાયેલાને બચાવી શકતું નથી તે પછી એ બધાં સ્વજનો પરલેકમાં તે કેમ કરીને હિતકર થઈ શકે ? હાય હાય કે મહામહ છે? સ્થિતિ આવી છે છતાં ય મરણ વગેરેનાં ઉગ્ર-તીખાં દુખોને નહીં ગણકારીને અમારી જેવા મૂઢ લેકે આ જાતના ભયાનક કષ્ટમાં એ કુટુંબ
માટે પિતાની જાતને હોમી રહ્યા છે. પેલા શેઠ આ પ્રકારે ચિંતવન કરે છે એટલામાં પિતાના દુઃખને ગણકાર્યા વિના જ એ નોકર પિતાના માલિકની રક્ષા કરવા માટે--માલિકને બચાવવા માટે-એ કાદવમાં પિઠે. “હે સ્વામિ! તું ધીરજ ધર, હું તને કાદવમાંથી બહાર કાઢું છું.” એમ બેલતા તે નેકરે પોતાના પ્રબળ પ્રયત્નથી એ શેઠને કાદવમાંથી ઊંચકી લીધે. જો કે એ નકરની શક્તિ ક્ષીણ થયેલી હતી છતાં ય તેને તે સમયે વિશેષ ઉત્સાહ આવી ગયો હોવાથી ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેણે પિતાના માલિકને કીચડમાંથી ધીરે ધીરે બહાર કાઢ્યો. જેનામાં સદ્ભાવ હોય છે તેને માટે કર્યું કાર્ય અસાધ્ય છે? પછી કાંઠાના વનમાં શેઠને લઈ જઈને તેના પગ ધયા, તેને ખાવા માટે કંદમૂળ અને ફળે વગેરે આપ્યાં, શરીરને ચાખ્યું-ચોળ્યું અને સૂવા માટે રાતા અશેકના પાંદડાની પથારી કરી દીધી. શેઠ એ પથારીમાં સૂતપેલા તિણુયણ નામના તેના કરાએ તે એ શેઠને (પોતાના પિતાને) સુખશાતાની કઈ વાત પણ ન પૂછી, પાસે પણ ન આવ્યું અને શેઠની સેવા-ચાકરી કે કઇ ઉપચાર પણ તેણે ન કર્યો. આ બધું જોઈને હેમપ્રભ શેઠને વિચાર થયે કે, અહો ! વિષ અને અમૃતમાં જેટલું ફરક છે, પાપ અને પુણ્યમાં જેટલે ફરક છે તેની જ પેઠે પુત્ર અને નેકરમાં જે કાંઈ
"Aho Shrutgyanam
Page #148
--------------------------------------------------------------------------
________________
: ચારનકાશ :
સુલસે શેઠની વિનયપૂર્વક કરેલ અપૂર્વ ભક્તિ
૧૩૪
ફરક છે તે આ રીતે નજરે જોઈ શકાય એવા પ્રત્યક્ષ જ છે. અથવા ગમે તેમ હા, પરંતુ ગરીબ બિચારા આ મારા છે.કા કલ્યાણુનું પાત્ર તે નથી. ખરાખર આવે સમયે, નેકરને પિતાની સેવા કરતા જોઈ પેલા તિયણુના હૃદયમાં ભારે અદેખાઈ આવી તેથી તેણે રાષે ભરાઈને પેલા નાકરને કહ્યું ઃ રે રે અધમ નાકર ! સુલસ ! તારે થોડા કાંઇક મારા પશુ ઉપચાર કરવા જોઇએ---મારી પશુ સેવા-ચાકરી કરવી જોઈએ, શું હું કાઈ પર છું? સુલસ લ્યે: વાત તમારી ખરી છે પરંતુ મારા શરીરમાં શક્તિ જ ક્યાં રહી છે અર્થાત્ તમારા તરફ મારી ભકિત છે છતાં આ પ્રસંગે મારી શક્તિ ઓછી હાવાથી તમારી સેવા કરી શકતા નથી. આ સાંભળી પેલા હેમપ્રભ શેઠ વળી વિચારમાં પડ્યો કે—આ નાલાયક છેકરાની કેવી જાતની અધમતા છે કે જેને લીધે આ નેાકર મારી સેવાચાકરી કરી રહ્યો છે તેને પણ એ સહી શકતે નથી. પેાતે કરવું તે દૂર રહ્યું પરંતુ બીજે કરે છે અને પશુ એ દેખી શકતા નથી.
એ વખતે સૂર્ય આથમી ગયે, પેાતાના શત્રુ જતા રહેવાથી કેમ જાણે ઉત્સાહમાં આવી ગયું ન હાય તેમ ભયાનક અંધારું' ચારે કાર ફેલાઇ ગયું. પતિના પ્રલય-નાશ થતાં જાણે ભારે અનુરાગ બતાવતી-લાલચાળ થઇ ગયેલી સંધ્યા પક્ષીએના કોલાહલને મહાને જાણે રડતી ન હાય એવી જણાવા લાગી. લાગ મળતાં જેમ દુષ્ટ લેાકેા ચારે કાર ઊભરાઈ આવે તેમ દુષ્ટ પ્રાણીઓ-જંગલી ક્રૂર પ્રાણીઓ-ચાર કાર ભમવા લાગ્યા, તે વખતે શેડ આલ્યાઃ રાત ભયાનક છે તેથી ઘણાં વિધ્નાનેા સભવ છે માટે ઊંચામાં ઊંચા ઉત્તમ ઝાડની માટી ડાળે ઉપર ચડીને આ રાતને વીતાવી દેવી જોઇએ. ‘ ઠીક’ એમ કડીને તે બધા ય ઝાડ ઉપર ચડી ગયા. સુલસે એક મોટી પહેાની ડાળ ઉપર શેઠની પથારી પાથરી આપી, એ જ પથારી ઉપર પેલા તિયણુ ચડી બેઠો, તેને વારવામાં આવ્યા તે પશુ તે ન જ અદ્રષ્યા. પછી તે મુલસને રાષ આવ્યે અને તે, જેમ તેમ પેલા શેઠના છેકરાને કહેવા લાગ્યા. ૮ ઉચિત નથી ' એમ કહીને શેઠે તે નાકરને ખેલતા અટકાવી દીધેા. પછી એ ચૂપ થઇ ગયા અને જેમ તેમ કરીને રાત નીકળી ગઈ. સવાર થઈ ગયું, બધુ ભરપીડ ચાખે ચોખ્ખું દેખાવા લાગ્યું એટલે તે શેઠ હેમપ્રભ વગેરે બધા કાઈ એક દિશા તરફ
6
ચાલવા લાગ્યા.
મામાં જે કાંઇ મનોહર અને સારા સ્વાદવાળાં કંદ, ફળ અને મૂળે વગેરે મળે છે તે બધુ' સાવધાનતાપૂર્વક પેલા સુલસ પોતાના શેડને જમવા માટે આપે છે. શેઠ પણ તેને અસાધારણુ વિનય જોઇને હૃદયમાં ભારે વિસ્મય ધારણ કરે છે અને વિચારે છે કે—અડ્ડા ! આ નેાકર થઈને આ પ્રમાણે શી રીતે વિનય સાથે વર્તે છે? શેઠ ચિતવે છે કે—હું તેને કાઈ ભારે પગાર આપતા નથી, તેના ઉપર મેં કાઈ ઉપકાર પણ કર્યાં નથી, તેમ મારામાં એવા કેઇ વિશેષ ગુણુ પણ નથી તે પણુ એ, આ રીતે મારી સેવા કરી રહ્યો છે એટલે
"Aho Shrutgyanam"
Page #149
--------------------------------------------------------------------------
________________
--
=
=
૧૩પ
પુત્ર સંબંધી શેઠ-શેઠાણી વચ્ચે કલહ : કારત્નકેશ : ખરેખર એ સુલસ મહાત્મા જ છે. હું મારા ભાગ્યમેગે કઈ પણ રીતે સાજેતાજો મારે ઘરે પહોંચે તે આ સુલસને ગૃહપતિ બનાવીને મારા સ્થાન ઉપર સ્થાપીને-શ્રમણ થઈ જાઉં.
આ પ્રમાણે વિચાર કરો અને પિતાના પુત્રને વૈરી જે ગણતો શેઠ સમય જતાં સાજેતાજો પિતાને ઘરે પહોંચી ગયે. ઘરે પહોંચતાં શેઠનાં વધામણાં થયાં, સ્વજનવર્ગ તેમને મળવા ઘરે આવી પહોંચે. આટલા લાંબા સમય સુધીના રોકાણ સંબંધે બધી હકીકત પૂછી અને તેઓ બધા એ બધું પૂછીને પાછા પણ ફર્યા.
- હવે એગ્ય સમયે હેમપ્રભ શેઠે એકાંતમાં જઈને પિતાની સ્ત્રીને કહ્યું પ્રિયે ! આ મારા પેટને છોકરો અને આ ભાડે રાખેલે નેકર એ બે વચ્ચેના જુદા જુદા સ્વભાવની હકીકત સાંભળ: છોકરે અગ્નિની પેઠે ભારે બળતરા કરે એવો છે અને આ નોકર ચંદ્રમાની પિઠે શાંતિ-શીતળતા આપે એવો છે. છોકરો વિનય વગરનો-ભારે ઉદ્ધત છે ત્યારે આ નેકર સ્વાભાવિક રીતે સચ્ચરિત્ર અને નમ્ર છે.
આત્મા પિતે પણ પ્રતિક્ષણ પિતાનું પ્રિય કરી શક્તા નથી ત્યારે આ મારો એકર તે મને નિરંતર પ્રિય કરનાર નીવડેલ છે. હું પાછો ફરતો હતો ત્યારે ભારે સંકટમાં પડી ગયેલ અને કાદવમાં ખેંચી ગયેલે અર્થાત્ વિષમ પ્રદેશમાં આવી પડેલે હતો, એ સમયે આ નેકરે મારી સંભાળ ન લીધી હત-મારી ચિંતા ન રાખી હતી તે હું તે સમયે જ મરણ પામત એમાં જરા પણ સંશય ન હોતે. હે સુંદરિ ! આ નેકર ન હોત તે આજે તારે અને મારે જે આ સમાગમ થાય છે, તે ન થઈ શકત અર્થાત્ આ સમાગમ કરાવનાર તે ગરીબ બિચારે નોકર જ છે–એ નકરે મારી સહાય ન કરી ન હત કાદવમાં ખેંચી ગયેલો હું હાથીની પેઠે ત્યાં ને ત્યાં જ વિપત્તિ પામત. આ સાંભળીને શેઠની સ્ત્રી બોલીઃ હે પ્રિયતમ! આ નેકર એ રીતે આટલા બધા ગુણવાળો હોય તે એને તમને ગમે તે ઉચિત પારિતોષિક આપવું જોઈએ. તેણીનું પિતાની વાંછા પ્રમાણેનું એ વચન સાંભળીને તેને લક્ષ્યમાં લઈને શેઠ બોલ્યા : હે પ્રિયે ! હું તો તેને ગૃહપતિ તરીકે જ સ્થાપવા ઈચ્છું છું. પિતાના પ્રિય પુત્રને પ્રતિકૂળ એવું પતિનું વચન સાંભળીને તેની થ થ કરતી એમ બેલી કે-હે પ્રિય ! તમારું આ વચન અમંગળરૂપ છે. આ રીતે અનુચિત વચન બોલતાં તમે કેમ શરમાતા પણ નથી ? જ્યાં સુધી આપણે તિયણુ પુત્ર છે ત્યાં સુધી આ ઘરમાં આ નેકરને શો અધિકાર છે? આવી વાત તે કયાંય શાસ્ત્રમાં પણ સાંભળો જાણી નથી તેમ ક્યાંય લેકવ્યવહારમાં પણ આવું થયું જાણ્યું નથી કે તે દીકરે ઘરને ઘણી બીજે કેઈક થઈ જાય અને જાણે કે કઈ ભૂત વળગ્યું હોય એના જેવા થઈને તમે આવું બેલતા જણાય છે. રેષમાં આવીને પિતાની સ્ત્રીએ મજીઠ જેવી લાલ આંખ કરી અને લાલ આંખ થવાથી એના હોઠ પણ લાલ થઈ ગયા. એ રીતે પિતાની રેષે ભરાયેલી સ્ત્રીનું અતિકઠોર અને વાંકું વાક્ય સાંભળીને શેઠ બોલ્યા: હે પાપિણી ! મારું વચન તે તને
"Aho Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
: કથાન–કેશ : શ્રેષ્ટિએ તુલસને અર્પણ કરેલ પોતાને હિસ્સે
૧૩૬. પ્રતિકૂળ લાગે છે અને પિતાને પુત્ર વૈરી જેવો દુરાચારી છે, ઉદ્ધત છે અને દુષ્ટ વચન બેલનારે છે એને તું જાણતી નથી. ઘર, ધન અને બીજે પણ જે કાંઈ માલ છે તે બધું હું જ કમાયે છું માટે તે બધું હું, જે મને ગમે તેને આપી દેવા કુલમુખત્યાર છું, એમાં તારે કશું બોલવાને અધિકાર નથી. વળી, તું જે કાંઈ તારે પિયરથી લાવી છે તે બધું લઈને બહાર રહે-બહાર જા અને તારા પુત્રને આપી દે.
પછી સ્ત્રી બેલી: જ્યાં સુધી હું જીવતી જાગતી છું ત્યાં સુધી તે મારા છોકરા સિવાય બીજો કોઈ ગૃહપતિ થઈ જ ન શકે એ ચોક્કસ વાત છે. આ જાતનો સ્ત્રીને નિશ્ચય જાણીને હેમપ્રભ શેઠે પિતાના સ્વજનેને બોલાવ્યા અને તેમની સમક્ષ પિતાના પુત્રને દુર્વિનયની બધી હકીકત કહી સંભળાવી અને સાથે સાથે પિતાને જીવિતદાન દેનાર એવા નેકરને પોતે ગૃહપતિ બનાવવા ઈચ્છે છે એ પણ પિતાને અભિલાષ સ્પષ્ટપણે જણાવી દીધું. પિતાપિતાને પક્ષ તાણીને કેઈએ કાંઈ કહ્યું તે વળી બીજાએ બીજું કશું પણ જે ગુંચ ઊભી થયેલી હતી તેને નિશ્ચય ન થઈ શકે એટલે આ બધે વિવાદ ગામના મહાજન પાસે પહોંચે. ગામના મહાજને પણ બન્ને પક્ષને અનુસરનારા હતા એટલે બને પક્ષને ગમે તેવું બેલનારા હતા તેથી તેઓ પણ કેઈ નક્કી અભિપ્રાય ઉપર નહીં આવી શક્યા. ત્યાર પછી આ આખા ય ખટલે શેઠ જેવો છે તે જ રાજા પાસે પહેંચાડ્યો. રાજાએ પણ ધર્માધિકારીઓને લાવીને ન્યાય કરવા માટે કહ્યું : જુઓ આ ખટલાને અંગે જરા પણ પક્ષપાત રાખ્યા વિના ન્યાય કરવાનો છે, ન્યાયશાસ્ત્રથી અવિરુદ્ધ રીતે, ધર્મને બાધ ન આવે એ પ્રકારે મધ્યસ્થપણે વતી ન્યાયને લક્ષ્યમાં રાખી આ ખટલાને વિવાદ તેડવાને છે.
રાજાના વચનને અનુસરી “તહતિ” એમ કહી બધા ધર્માધિકારીઓ એકાંતમાં ભેગા થઈ બરાબર સારી રીતે વિચાર કરી રાજા પાસે પહોંચ્યા અને વિનંતિ કરવા લાગ્યા હે દેવ! આ ખટલાને તેડ અમે આ રીતે કાઢ્યો છે. શેઠને પિતાને પિટનો દીકરો ઉદ્ધત છે, અનર્થ કરે છે, ધનનો નાશ કરનાર છે, કશું ય કમાતો નથી તે પણ દીકરી એ છે માટે તે જ ઘરને ભાગીદાર થઈ શકે, તેથી હે દેવ! આ વાણિયે ઘરના બે ભાગ કરે, એક દીકરાને અને બીજે પિતાને. દીકરાના ઘરને અડધો ભાગ બાકી રાખી પિતાને અડધો ભાગ નોકરને આપી શકે છે ગમે તેને આપી શકે પણ બધું ય નેકરને ન જ આપી શકે. રાજાએ આ તેડને “ઠીક' કહીને સ્વીકાર્યું. એ તડ પ્રમાણે હેમપ્રભ શેઠને જણાવવામાં આવ્યું અને શેઠે એ બધું જેમ રાજાએ કહ્યું તેમ સ્વીકારી લીધું. ઘર અને બીજી બધી માલમત્તાના બે ભાગ કર્યા અને શેઠે પિતાને ભાગ પિલા સુલસને આપી દીધો. “અહો! આ શેઠ કેટલે બધે કૃતજ્ઞ છે” એમ કહીને બધા લોકેએ તેનાં ઘણાં વખાણ કર્યા અને રાજાએ પણ હેમપ્રભ શેઠને બહુમાન આપ્યું.
"Aho Shrutgyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
- -
-
-
-
-
-
-
-
- - -
૧૩૭
: કથા રત્ન-કેરી :
સુલસે શરૂ કરેલ ક્રયવિક્રય પછી વળી, ધુતારા લેકની શીખવને લીધે પેલી સ્ત્રી શેઠને કનડવા લાગી કે મારી આજીવિકાનું શું? મારા જીવનની ચિંતા તમારે કરવી જોઈએ, એ માટે તમે તત્પર રહે. એમ કહ્યા કરતી એ સ્ત્રી, રોષે ભરાયેલી દુર ભૂતડીની પેઠે શેઠની પુઠ મૂકતી જ ન હતી. વળી, શેઠ ફરી વાર રાજકચેરીમાં પહોંચ્યા અને રાજાને બધી હકીકત કહી સંભળાવી. પછી રાજા બે. હે મહાયશ ! એ રાંક સ્ત્રીને એની જીવિકા જેટલું તે મળવું જ જોઈએ ને? હેમપ્રભ શેઠ બેલ્યાઃ “દેવ! એ વાત તમારી ખરી છે પરંતુ હું ઘરવાસમાં રહેવાની ઇરછા રાખું તે એની આજીવિકાની ચિંતા જરૂર કરું, પરંતુ મેં તે અહીં આવે ત્યાર પહેલને વનવાસમાં જવાનો સંકલ્પ કરે છે. કેવળ, આ નેકરે કરેલા ઉપકારને બદલે વાળ હતું એટલા માટે જ હું ઘરે આવ્યો હતે, હવે તો મારું ધાર્યું બધું થઈ ગયું છે એટલે મેં કરેલા સંકલ્પ પ્રમાણે વનમાં જવાને ઉદ્યમ કરનાર છું. આ સાંભળીને રાજાએ ન્યાય કરવા માટે અંગિરસ અને વસિ વગેરે પૌરાણિક તપસ્વીઓ તરફ નજર કરી. ઇગિત અને આકાર પારખવાને કુશળ એવા તેઓએ રાજાને કહ્યું છે મહારાજ ! પુરાણમાં આ પ્રમાણે કહેલું છે –
સ્ત્રીને પતિ મરી ગયો હોય, પ્રવાસે ગયે હોય, દીક્ષા લેવાની ઈચ્છાવાળો હોય, પતિત થઈ ગયો હોય તે એવા પતિ પાસે સ્ત્રીનું પિષણ ન કરાવી શકાય અર્થાત એ પતિ લાંબા સમયથી પરણેલી સ્ત્રીને તજી દે તે પણ તેની પાસે સ્ત્રીનું પિષણ ન કરાવી શકાય-એવા પતિ પાસે સ્ત્રી, કશે હક્ક ન માગી શકે
રાજાએ એ તેડને “ડીક” કહીને સ્વીકાર્યો. પેલી સ્ત્રીને શેઠ પાસે માગતી અટકાવી એટલે તેણે તે પિતાના પુત્ર પાસે પહોંચી અને હેમપ્રભે તે તાપસ દીક્ષા સ્વીકારી.. પેલે સુલસ પણ ઘર અને માલમત્તાનો અડધો ભાગ પાસે, તે પિતાને ગ્ય સ્ત્રીને પર અને લેવડદેવડ કરીને-વેચવું ખરીદવું વગેરે પ્રવૃત્તિ કરીને પિતાને વ્યવહાર ચલાવવા લાગ્યો અને અત્યંત વિયગુણને લીધે વિશેષ પ્રખ્યાતિ પામે.
હવે એક દિવસે તે કાંઈ લેવડદેવડના કામને માટે ગામતરે ગયો. અધવચમાં કઈ જલાશય પાસે તેણે પડાવ નાખે, ભજન રંધાવ્યું, તૈયાર થતાં તે, ભેજન કરવા માટે તૈયાર થયે. બરાબર એ જ સમયે તે સ્થળના વનકુંજમાં રહેનાર ગુણીયર નામે તપસ્વી ચિમાસી તપના પારણુ માટે ભિક્ષા લેવા તે સ્થળે આવી પહોંચે. એ તપસ્વી ઉગ્ર તપ કરતા હતા અને ખાસ ખાસ ઉગ્ર તપ કરીને એણે પોતાનાં લાંબા કાળનાં દુષ્કર્મનાં પંકને સૂકવી નાખેલ હતું. ત્યાં જંગલમાં એ સાધુને દુષ્ટ જંતુઓ પીડા કરતા હતા છતાંય તે પિતાના સત્વને લીધે લેશ પણ પિતાના ધ્યેયથી ચલાયમાન થતો ન હતો –ભયને લીધે એને દેહ પણ જરા ય કંપતો ન હતો. વળી કાત્સર્ગ વગેરે દુષ્કર ક્રિયાઓ કરવામાં પરાયણ
૧૮
"Aho Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
૨૩૮
કથાર–કેશ: ગુણીયર મુનવરે સુલસને કરેલ ધર્મોપદેશ એ એ સાધુ, ગરછને ત્યાગ કરીને પિતાના જીવનની વિશેષ શુદ્ધિ માટે અહીં અરણ્યમાં આવીને વિચારતા હતા. એ સાધુને ભિક્ષા માટે આવેલા જોઈ પેલે સુલસ વિચારવા લાગ્યું કે અહે! આવા તદ્દન એકાંત સ્થળમાં પણ આવા મહાતપસ્વીઓ અમારા અતિથિ કેમ કરીને થાય છે? આ તે વાદળાં વિના જ અમૃતની વૃષ્ટિ થઈ કહેવાય, ખેડ્યા વિના જ નિધાન મળી ગયા જેવું કહેવાય, બી વાવ્યા વિના જ કલ્પવૃક્ષને અંકુર ફુટ્યો હોય એવું આ સાધુનું આતિથ્ય કરવાનું મળ્યું કહેવાય. એ પ્રમાણે વિચારીને પ્રમોદને ધારણ કરતા તેણે પિતાને સારુ તૈયાર થયેલા નિરવ ભજનને આપીને એ તપસ્વી મુનિનું આતિથ્ય કર્યું. પછી તેવા પ્રકારના ઉત્તમ વિનય સાથે તેની દાન દેવાની રીત જોઈ રાજીરાજી થયેલી કેઈ દેવીએ તેને કહ્યું –હે બેટા ! વરદાન માગ. તે બે —હે દેવિ ! મારા તરફ તારી સ્નેહભરી નજર છે એ જ બસ છે, એથી વળી બીજું શું વધારે છે કે જેને તારી પાસે માગું? પછી દેવીએ ઝેર, ભૂત, શાક વગેરેના દેષોને દૂર કરવામાં સમર્થ મહિમાવાળું એક મુદ્રારત્ન (વીટી) તેને આપીને એ દેવી અંતર્ધાન થઈ ગઈ. આમ થવાથી એ સુલસ ખુબ રાજી થશે અને જમીને તે મુનિની પાસે ગયે. તેની પાસે જઈને તેમના ચરણમાં નમી પડ્યો. સાધુએ તેને આશિષ આપી અને પછી તે જમીન ઉપર તેમની પાસે બેઠે. “ભવ્ય સ્વભાવવાળે છે” એમ જાણીને સાધુએ તેને પૂછયું છે. ભદ્ર! તું કયાંથી આવેલ છે? તે બે હે ભગવન! વિજયપુરીથી આ તરફ લેવડદેવડ કરવા માટે હું ગામતરે જવા નીકળ્યો છું એવામાં અહીં વચ્ચે જ આજે તમારાં ચરણકમળરૂપ તીર્થનાં દર્શન થયાં તેથી હું મારા જીવનને સફળ થયું સમજું છું. વળી ફરી ફરીને તમારાં દર્શન થવાં દુર્લભ છે એમ સમજીને મારા ચાલુ કામકાજને મુલતવી રાખીને પણ તમારાં વચન સાંભળવા માટે હું અહીં તમારી પાસે આવેલ છું. “આ મનુષ્ય તત્વને ખપી છે” એમ જાણીને સાધુએ તેને નીચે પ્રમાણે ધર્મોપદેશ દેવે શરૂ કર્યો
જે મનુ ભારેકમ અને ભયંકર સંસારમાં વારંવાર ભમનારા હોય છે તેઓને આ નીચે જણાવી તેવા ધર્મસામગ્રી મળવી ખરેખર સંભવિત જ નથી–આર્ય દેશ, પુરુષત્વપુરુષનો જન્મ, સુંદર કુલ, ઉત્તમ જાતિ, આરોગ્ય, અખંડિત શરીર, લાંબું જીવન, ગુણવંત ગુરુજનોને સંગ, સદ્ધર્મ અને કર્મ સંબંધી શ્રદ્ધા, પાપમય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ-વિરતિ, અને મેહને નાશ કરવા માટે ઉદ્યમ. તે હે મહાયશ ! તું બધાં કુશળ કલ્યાણેનું ભાજન થયેલ છે તેથી તને આવી ઉત્તમ સામગ્રી મળી છે, માટે તારે ધર્મમાં ઉદ્યમ કરે ઉચિત છે. જીવને વધ-હિંસા, અસત્ય, પરધનગ્રહણ–ચેરી અને સ્ત્રી સંગ તથા પરિગ્રહ એ પાંચે પાપસ્થાનેને હમેશાં ત્યાગ કરવાથી સારી રીતે ધર્મ થાય છે. એ પાંચે પાપસ્થાને, દુર્ગતિ તરફ પ્રયાણ કરવા સારુ પ્રસ્થાન કરનારાઓ માટે વિજયનાં વાજાં છે અને સુગતિ તરફ જવા માટેના સારા માર્ગને બંધ કરવા માટે મજબુત ભેગળ સમાન છે.
"Aho Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
સુલસે મુનિવરને કરાવેલ માસખમનું પારણું
ઃ કારત-કાશ :
વળી, એ પાંચે પાપસ્થાના સુખરૂપ વૃક્ષને બાળી નાખવા સારુ આગ સમાન છે, ભારે દુરિત દેનારાં છે અને વાના ઘા જેવાં છે માટે સંસારથી ભય પામતા માનવે, એ પાંચે પાપસ્થાનાના દ્વથી જ ત્યાગ કરવા. એ પાંચે પાપસ્થાનાને ત્યાગ કરવાથી ફી ફરીને જન્મ લેવાનુ જ મટી જાય છે અને જેમ સમરી કમળ ઉપર આવીને બેસી જાય છે તેમ એ પાંચે પાપસ્થાનાને તજી દેનારના હાથમાં જ નિર્વાણુની લક્ષ્મી આવી જાય છે. આ પાંચ વ્રત ઉપરાંત બીજા પણ અનેક ગુણા મેળવવા જેવા છે. ક્ષમા, કેમળતા, સરળતા, સતાય, વિનય, ઇંદ્રિયાને .જય કરવા, તપ કરવા, ત્યાગ કરવા, દક્ષતા અને દાક્ષિણ્ય વગેરે જા અનેક નિર્મળ ગુણા છે. આ બધા ગુણાને પેાતાના સ્નેડી સમજીને આત્મામાં હંમેશાં ગમે તેમ કરીને એવી રીતે ગોઠવી દેવા જેથી આત્મામાં દુષ્ટ દોષોને રહેવાની જગ્યા જ ન રહે.
૧૩
પેલા સુલસે એ મુનિનાં એ ધર્મવચનાને સારી રીતે ચણુ કર્યાં અને શ્રી જિનભગવાનને દેવ તરીકે તથા સાધુઓને ગુરુ તરીકે સ્વીકાર્યાં, ત્યારબાદ એ સાધુમુનિરાજનાં ચરણકમળાને વાંઢી પેાતાને ધન્ય-કૃતાર્થ સમજતા તે, જ્યાં જવા નીકળ્યેા હતા તે ગામ તરફ જવા ઊપડ્યો. ત્યાં જઈને તે, પેાતાના ધાર્યાં કરતાં વધારે કાને સાધી ત્યાંથી પાછે તે જ રસ્તે પાછા ફર્યાં અને વળી પાછુ જ્યાં તેણે પહેલાં પડાવ નાખ્યા હતા ત્યાં જ પડાવ નાખ્યા. રસોઈ તૈયાર થયા પછી તે, પહેલાં પોતાને મળેલા મુનિરાજ પાસે પહેાંચ્યા. તેમને વિધિપૂર્ણાંક વંદન કરીને ભોજન લેવા આવવાનું નિમંત્રણ આપ્યુ. મુનિએ માસખમણુનું તપ કરેલ હોવાથી તેના નિયંત્રણની પ્રશંસા કરતાં તેના ઉત્સાહ વધારવા તેને કહ્યુંઃ
શુદ્ધ શ્રદ્ધાવાળા શ્રાવકો પેાતાને માટે તૈયાર થયેલા અને પૂરા રંધાઇ ગયેલા ભોજન વગેરે પદાર્થોં સાધુઓને પ્રતિલાલે છે-વહેારાવે છે અને તેમ કરતાં તે ઘણુ પુણ્યા કમાઇ લે છે. વળી, એવા શ્રાવકા પુણ્યવતી ચંદન-આર્યાની પેઠે નિજાને પામે છે અને પુણ્યાનુબંધી પુણ્યાનું ફળ મેળવતાં તેઓ ક્રમે કરીને નિર્વાણુને પશુ મેળવે છે.
વળી, આ સંસારમાં દાનનાં આ બધાં ફળેા મળે છેઃ મદમત્ત તરુણીઓથી ભરેલું આંગણું મળે છે અને સર્વ સુખાને પકડી રાખે એવી જાણે જાળ ન હેાય એવી લક્ષ્મી મળે છે. કદના ભારે અભિમાનના ચૂરેચૂરા કરી નાખનારું સૌભાગ્ય સાંપડે છે. ડાહ્યા માણસોને પણ વિસ્મય પમાડે એવું લાણ્ય મળે છે, ધના-કુબેર ભંડારી કરતાં પણ ચઢિયાતી સપત્તિ મળે છે અને અપૂર્વ સત્તાઐશ્વર્યાં વગેરે પશુ મળે છે. એ પ્રમાણે આ સંસારમાં માનવ–માત્રની વાંછાને પૂરનારું અને જે કાંઇ વાંછ્યુ. હાય તેને મેળવી આપવાની શક્તિ ધરાવનારું દાન છે માટે એવી કલ્પવૃક્ષ જેવી ધાયું" સિદ્ધ કરી આપે એવી દાનની પ્રવૃત્તિ માટે ધન્ય પુરુષે યત્ન કરવા જોઈએ.
હુવે ‘ તહુત્તિ ’ એમ કડ્ડીને સુલો એ મુનિરાજને ઉપદેશ ભક્તિપૂર્વક હૃદયમાં સ્વીકારી લીધા અને વિહાર કરતાં કરતાં કાઇક વાર પોતાની નગરીમાં મુનિરાજને પધારવાનુ
"Aho Shrutgyanam"
Page #154
--------------------------------------------------------------------------
________________
: કથાર--કેશ: રાજપુત્રને જીવંત કરવા માટે સુલસે કરેલું ઉપચાર
૧૪૦ નિમંત્રણ આપી એ પિતાના પ્રવાસે ઊપડ્યો. અનુક્રમે પિતાની નગરીની આસપાસ આવતાં તેણે દિશાઓને પણ બહેરી કરી નાખે એવાં વિષમ વાજાં વાગતાં સાંભળ્યાં તથા વિશાળ પાલખીમાં મૂકેલું એક મડદું ચાલ્યું આવતું જોયું. એની પાછળ નગરનાં મહાજનોને ચાલતાં જોયાં. દુઃખને લીધે શોકયુકત રાજાને આગળ ચાલતે જે અને પાછળ ભારે શેકને લીધે જોર-જોરથી રેતી-કળતી-વિલાપ કરતી રાણીઓ અને તેના પરિવારને જે. આ જોઈને પેલા સુલતે કોઈ એક પુરુષને પૂછ્યું: હે ભદ્ર! આ શું છે? તે બે રાજાને આ પ્રથમ પુત્ર છે. તેને યુવરાજના પદ ઉપર બેસાડવા સારુ રાજાએ આ જ રીતે પિતાની પાસે બેલાવે અને કહેલું કે “હે પુત્ર! તું યુવરાજની પદવીને સ્વીકાર, રાજ્યની સારસંભાળ કર. આ રીતે છેડે થેડે તમારી જેવા ઉપર આ રાજ્યને ભાર શેંપીને હું મારો ભાર ઓછો કરવા ધારું છું અને માથેથી ભાર ઉતારી નાખેલા મજૂરની પેઠે વીસામે લેવા ઈચ્છું છું.” પછી “જેવી દેવની આજ્ઞા” એમ કહીને એ રાજપુત્રે પિતાના પિતાનું વચન સ્વીકાર્યું અને તેમની પાસેથી વિદાય લઈ એ રાજપુત્ર પિતાને સ્થાને પહેરશે. પછી તે પિતાના શયનાગારમાં કઈ જાતની પ્રામાદિક ચેષ્ટાવડે સૂતો અને સૂતાં જ ઝેરના વિકારને લીધે તેના શરીરની બધી ક્રિયાઓ થંભી ગઈ તેમ થતાં તે શરૂઆતમાં
ડું બબડ્યો અને પછી રાતના પાછલા પહોરે મંત્રવાદીઓ અને તંત્રવાદીઓ દ્વારા તેના ઉપર કેટલાય ઉપચારો કરવામાં આવ્યા છતાં ય તે નિશ્રેષ્ટ થઈ ગયું અને કાણ જે જડ બની ગયો. પછી તે પ્રભાત સમય થતાં એ મંત્રવાદીઓ કે તંત્રવાદીઓ કેઈની ય કારી ન ચાલી એટલે “હવે આને કેઈ ઉપચાર નથી” એમ કહીને તેમણે તેને છોડી દીધો અને આખરે હવે તેને અગ્નિસંસ્કાર માટે મસાણમાં લઈ જવામાં આવે છે.
આ બધું સાંભળી સુલશે વિચાર કર્યો અહે ! આ તો ઘણું જ અસુંદર કહેવાય. આ મહાનુભાવ રાજપુત્ર આ રીતે મરણ પામે એ ઠીક ન ગણાય, માટે એની પાસે જઈને દેવે આપેલી વીંટીના રતનનો ઉપયોગ કરી તેને સાજો કરું અને એટલીવાર આ શકાતુર બનેલા રાજા વગેરે મોટા મોટા મહાજનને આશ્વાસન આપું. એમ વિચારીને તે રાજાનીપાસે ગયા અને બેલવા લાગે છે દેવ ! તમે આ રાજપુત્રને મને દેખાડે, હું પણ મારી વિદ્યાને તેના ઉપર પ્રયોગ કરી તેને સાજો કરી શકું તે કરી દઉં. રાજા બેઃ હવે કઈ પણ વિદ્યાને પ્રયોગ કરવાથી શું ? મંત્રીઓએ રાજાને કહ્યું હે દેવ! એમાં શું બટું છે? ભલેને એ પણ એની વિદ્યાને અજમાવે, એને રાજપુત્રનું મુખ બતાવે. સંભવ છે કે કદાચ એ વડે પણ આપણું કાર્ય પાર પડી જાય. આ કહેવત પ્રસિદ્ધ છે કે “જે કામ મોટા લોકેને સાધ્ય નથી તેને નાને માણસ જ ઘણીવાર કરી શકે છે.” રાજા બેઃ તે એમ કરે. પછી તો સુલસને રાજપુત્ર બતાવ્યું. તેણે પણ વીંટીના રતનને પાણીમાં બળી બળી એ પાણી તેના ઉપર છાંટવા માંડયું. સૂતેલા રાજપુત્ર ઉપર એ
"Aho Shrutgyanam"
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ગુણુદત્ત મુનિવરે સુલસને કહેલ તેના મૃત્યુ સંબધી હકીકત : કથારત-કાશ :
પાણી સારી રીતે નાખ્યું, ક્ષાંતરમાં જ, દેવે આપેલી વીંટીના રતનના અદ્ભુત મહિમાને લીધે, તેનુ જીવન હજુ બાકી હતુ તેને લીધે તે રાજપુત્ર, જેમ સૂતેલે માણસ જાગે તેમ જાગી ઊઠ્યો. આ જોઈને ગામનાં મહાજના તથા નાગરિકે સહિત રાજા ખુશ ખુશ થઈ ગયા, રાણીઓએ વૈધવ્યનાં અલકા અને વસ્ત્ર પહેરેલાં, તે બધાં સૌભાગ્યનાં અલકાશ અને વસ્ત્રો થઈ ગયાં અને ચારે આજુએથી સુલસની ઉપર ધન્યવાદને વરસાદ વરસવા લાગ્યા. પછી તે મેટી ધામધૂમ સાથે રાજાએ નગરીમાં પ્રવેશ કર્યાં, વધુમણાં થયાં, મોટા આદરથી રાજાએ પેલા સુલસના ભારે સત્કાર કર્યાં અને તેને ઉત્તમ આભરણા, ઉત્તમ ચીનાંશુકે વગેરે પહેરામણીમાં આપી તેનું ભારે સન્માન કર્યું. પછી રાજાએ તેને પૂછ્યું; હે પુત્ર ! તુ કાણુ છે? ક્યાં રહે છે ? સુલસ બોલ્યે: હે દેવ ! હુ તાપસ દીક્ષાને પામેલા પેલા હેમપ્રશ્ન શેઠને નાકર છુ. હુ એ શેઠના નાકર છતાં આપની આગળ તેણે મને પુત્રની પેઠે રજૂ કરેલા અને પેાતાની મધી માલ મિલકતમાંથી અરધો ભાગ આપી મને તેના સ્વામી બનાવેલે એવા હું. અહિં ́ જ રહું છું. પછી—
રાજાએ એના વિનય વિશે અધુ આગળ જે ખની ગયું હતું તેને યાદ કરીને તેના ઉપર વિશેષ પક્ષપાત આણીને કહ્યું: હું ભદ્ર ! તે જ વિનયના પ્રભાવને લીધે તું આ પ્રકારના ઉત્તમ અતિશય રત્નાના સમુદ્ર થયેલે છે. જે વિનય વિનાના હોય છે તે સ્વપ્નમાં પશુ કુશળ સિદ્ધિને મેળવી શકતા નથી, તેથી હું પુત્ર! તું ઇંદ્રથી પણુ ભય ન પામતા અહીં અશકપણે રહે અને તારાં સમીહિત કાનેિ સિદ્ધ કર. જે બધુ' મારું છે તે અધુ સારું છે એમ જ તું સમજ. એ પ્રમાણે રાજાએ પ્રેમવાળી વાણી કહીને લોકોની સામે તેના ખૂબ આદર કર્યાં અને વિશેષ ઉત્સાહિત કર્યાં એવા તે સુન્નસ પેાતાને ઘરે ગયા.
હવે ત્યાં તે સર્વજ્ઞ ભગવાનની પૂજામાં તત્પર રહે છે અને શ્રાવકના ઉત્તમ આચાર પાળતા વતે છે તથા નિત્ય નિત્ય યતિજનાની સેવા કરતા તે પેાતાને સમય વીતાવે છે. આજે કેઈ સમયે તે મહાનુભાવ નગરીની બહાર ગયેલા અને ત્યાં તેણે એક ઝાડની નીચે ગુદત્ત નામના સાધુને વ્યાધિગ્રસ્ત થઈ ગયેલા જોયા. તેને જોઇને સુલસને એ સાધુ ઉપર ભારે પક્ષપાત થયા અને વિશેષ વિનયપૂર્વક તેણે તેને આસડવેસડ વગેરે દ્વારા ઉપચાર કરવા શરુ કર્યાં. હવે વેદનીય કર્માંના ક્ષયાપશમને લીધે તેમને એ ઉપચાર લાગુ પડ્યો અને એસડના પ્રભાવને લીધે સાધુ તદ્ન સાજા થઈ ગયા. હવે બીજે કોઈ દિવસે, તેના વિનયગુણુથી રાજી થયેલા એ સાધુએ સુલસને એકાંતમાં કહ્યું:-હે મહાનુભાવ !
શાસ્ત્રમાં કહેલું છે કે નક્ષત્રની વાત, સ્વપ્નની વાત, ધાતુયાગની વાત, નિમિત્તશાસ્ત્રની વાત, મંત્ર અને આસડની વાત-એ બધી હકીકતા વિશે સાધુએ ગૃહસ્થને કાંઈ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે. એ પ્રમાણે જો કે ગૃહસ્થને એ બધી હકીકત વિશે કશુ જ કહેવાની શાસ્ત્રકારની આજ્ઞા નથી છતાં ય તું મારા ઉપકારી છે ’ માટે તને કાંઇક સૂચના કરું છું.
"Aho Shrutgyanam"
Page #156
--------------------------------------------------------------------------
________________
- ક્યારત્ન કારી :
વિનય સર્વ ગુણામાં વિશિષ્ટ છે
૧૪૨
આજ નથી માંડીને છઠ્ઠું મહિને સૂર્યોદય સમયે તને શૂળની તકલીફ થશે અને એ તકલીફમાં તું મરણ પામીશ માટે પરલેાકનાં મૃત્યુ તરફ તું ઉદ્યમવત થઇ જજે, આ સાંભળીને ‘ તત્તિ ’ એમ કહીને એ સુલસ ત્યારથી જ આદરપૂર્વક સિવશેષપણે ધર્માંતુષ્ઠાનમાં તત્પર બન્યો અને ગૃહવાસને છેડીને તેણે શ્રમણુ દીક્ષા લીધી. માસ એકની સલેખના કરીને તે કાળધર્મ પામ્યા અને સાહેદ્ર કલ્પમાં દેવપણે જન્મ્યા.
એ પ્રમાણે એ સુલસ એક નોકર છતાં ય અને પેાતાની જાતને ન હેાવા છતાં ય કેવળ વિનયગુણુને લીધે એ પેાતાના શેઠને એક પેટના પુત્ર જેવા અની ગયા અને નિત્ય નિત્ય વધતા ગુણુપ્રકને એ પામ્યા.
વિનય ન હેાય તે ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ અંધાં નકામાં જેવાં છે તેથી એક વિનયગુણુ જ અધા ગુણાને સહાય કરનાર થાય છે. વળી;
છળકપટ વિનાને શુદ્ધ વિનય, બધી સ`પટ્ટાઓના નિધાન સમાન છે, અપરાધાના અંધકારને ટાળવા સારુ સૂર્ય સમાન છે, અધા પ્રકારની કુશળ સિદ્ધિએ મેળવવા માટે સિદ્ધ વિદ્યાના પ્રયાગ જેવા છે અને બીજાનાં હૃદયરૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગોરીના સંગીત જેવા છે. મોટા મોટા રાજાએ જેમની પાપૂજા કરે છે એવા શ્રી જિનેશ્વર દેવ ખુદ પાતે પશુ તીને નમસ્કાર કરતા પોતાના વિનય ખતાવે છે તેા પછી જેમની ઈચ્છા નિર્વાણુ સુખની સમૃદ્ધિને મેળવવા સારુ તલપાપડ થતી હાય તેણે તે વિનયને શાસારુ ન કરવા ? અર્થાત્ કરવા જ, વિનયને ધમ અધા ધર્મોમાં મુખ્ય છે, કારણ કે વિનયને લીધે જે પૂજ્ય એવા સતાની સેવા કરવાની તક મળે છે, સેવા કરવાથી નિળ જ્ઞાન મળે છે, જ્ઞાન થવાને લીધે પાપાથી નિવૃત્ત થવાય છે, ત્યારબાદ આત્માના મેલને દૂર કરનારી તપસ્યા થઈ શકે છે, તપસ્યાને લીધે બધી ક્રિયાએ મટી જાય છે અને પછી સંસારના ભંગ થતાં બધાં કલ્યાણાનું સ્થાન એવુ નિર્વાણપદ મળે છે માટે જ સૌથી પ્રથમ વિનયગુણુને સ્થાન આપેલ છે. તેથી જે મનુષ્ય, અને ભવમાં-આ લાક અને પરલેાકમાં—વિભૂતિના સંસારને મેળવવાને ચેાગ્ય હાય છે તે જ મનુષ્ય વિનયને ગુણુ આચરી શકે છે પણ બીજો કાઇ એવા વિનયને પામી શકતા નથી.
એ પ્રમાણે શ્રી કથારનકાશમાં વિનયગુણના વર્ણનપ્રસંગે મુલસનું કથાનક સમાસ, (૩૩)
એ રીતે ધમના પ્રથમ અધિકારમાં જે જે સામાન્ય ગુણા જોઇએ તે તેત્રીશ ગુણાની પ્રરૂપણા પૂરી થઈ. હવે વિશેષ ગુણાના વર્ણન સબંધે શ્રાવકોના ખાર ત્રતા સબંધમાં પંચ અણુવ્રતાનું વર્ણન કરવામાં આવશે.
"Aho Shrutgyanam"
Page #157
--------------------------------------------------------------------------
________________
છે
:
શ્રી કથાનકોશઃ બીજો ભાગ
દ્વિતીય અંશ
વિશેષ ગુણેના વર્ણન સંબંધે શ્રાવકનાં બાર વ્રતમાંથી
પ્રથમ પાંચ અણુવ્રતનું વર્ણન.
પ્રથમ અણુવ્રત વિષે જન્નદેવનું કથાનક. (૩૪)
આ ગળ જે અણુવ્રત વગેરેને નામનિર્દેશ કરે છે તેમને જ અહીં વિશેષ
કઈ ગુણરૂપે સમજવાના છે. અણુવ્રતમાં પ્રથમ પ્રાણવધવિરતિ એટલે પ્રાણએના વધને ત્યાગ કરવાનું પ્રથમ વ્રત આવે છે તેથી તે વિશે હવે કહેવાનું છે. ઉચ્છવાસનિશ્વાસ, આયુષ્ય, પાંચ ઇન્દ્રિયે, મનબળ, વચનબળ અને શરીરબળ એ દસ પ્રાણે છે. જેઓ એ પ્રાણેને ધારણ કરે છે તે પ્રાણીઓ કહેવાય છે. તેમને વધ કરવો-ઘાત કર તેનું નામ પ્રાણવધ અને એ પ્રાણવધને ત્યાગ કરવો તેનું નામ પ્રણવધવિરતિ. બધા જ સુખના અભિલાષી છે, બધા જ લાંબા સમય સુધી જીવવાની ઈચ્છાવાળા છે માટે તમામ છોને પિતાના આત્મા સમાન માની તેમની હંમેશા રક્ષા કરવી યુક્ત છે. મનુષ્ય ભલેને પંચાગ્નિ તાપ વગેરેને સહન કરવા જેવી અ કરી આકરી ખાસ ખાસ તપશ્ચર્યા કરે, પરંતુ જે જીવરક્ષા ન થાય તો તે બધી કઠણ તપસ્યાએ તદ્દન નકામી નીવડે છે. ત્રણ લેકમાં જીવિતદાન કરતાં બીજું કઈ ચડિયાતું દાન નથી એમ ગવાય છે-કહેવાય છે માટે લાંબા સમય સુધી જીવવાની અભિલાષાવાળા મનુષ્ય માત્ર એ જીવિતદાન દેવા માટે જ નિત્યનિત્ય વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. કામદેવ કરતા ચડિયાતું રૂપ, કુબેર ભંડારીને પણ અહંકાર તેડી નાખે એટલું બધું ધન, અખંડ સૌભાગ્ય અને આશ્ચર્યકારક આજ્ઞાપ્રધાન ઐશ્વર્ય, ઉગ વગરના ભેગે, શેક વગરને નેહીઓને સંબંધ, એ બધાં ફળે સુખે પ્રાણવાનો
"Aho Shrutgyanam
Page #158
--------------------------------------------------------------------------
________________
કથારન-કેસ : સગા ભાઈઓ હોવા છતાં જન્નદેવ ને શિવદેવ વચ્ચે સ્વભાવ-ભિન્નતા ૧૪ ત્યાગ કરવાથી મળી શકે છે–સાધી શકાય છે. જે લેકે પ્રાણિવધના ત્યાગનું વ્રત નિર્દોષપણે પાળે છે તેઓ આ ભવમાં અને પરભવમાં જન્નદેવની પેઠે ચક્કસ સુખી જ થાય છે. તે જન્નદેવની વાત આ પ્રમાણે છે.
આ જંબુદ્વીપ નામના દ્વિીપમાં ભારતવર્ષમાં કલિંગ નામના દેશમાં મોટામાં મોટી સૂલા નામે નગરી છે. તે નગરીની આસપાસ અનેક ગામ, ખાણ, નિગમે, આશ્રમે અને અનેક નેહડા આવેલા હોઈ તે વિશેષ મનહર છે. જેમ કુલવધુ તુંગભેગ (તુંગ+અગ) અખંડ શીલને ધારણ કરે છે અર્થાત્ ભેગની લાલસા મુદ્દલ નથી એવું કુલવધુનું અખંડ શીલ હોય છે તેથી તેને પરે-બીજા પુરુષ-જાર, વિટ વગેરે પુરુષો પહોંચી શક્તા નથી અથવા તેના તરફ પરનો પ્રવેશ તદ્દન રોકાઈ ગયેલું હોય છે તેમ આ નગરીને કોટ તુંગાભેગ(તંગ-અભેગ) વાળે હેઈ અર્થાત્ વિશેષ ઊંચું અને વિસ્તારવાળે હે ઈ તથા અખંડિત હોઈ તેમાં પરેશત્રુઓને પ્રવેશ રોકાઈ ગયેલે છે (એ રીતે શબ્દની દૃષ્ટિએ આ નગરી અને કુલવધુની વચ્ચે સમાનભાવ છે).
એ નગરીમાં સુમિત્ર નામે રાજા છે. એ રાજાને ચરણે આખી પૃથ્વીના સમસ્ત રાજાઓના મુક નમેલા હાઈ એ ચરણકમલે વિશેષ ભાયમાન બનેલા છે અને જેમ કમળની વેલે અલિરાજેન-ભમરાઓને જિતી લઈ પિતામાં પૂરી રાખે છે તેમ એ રાજાએ અલિરાજેનેશપક્ષના નરેન્દ્રોને જિતી લીધેલા છે. તેને, જેમ સુગ્રીવને તારા નામની રાણી હતી તેમ, બધી રાણીઓમાં મુખ્ય એવી તારા નામે રાણી હતી. વિશેષ કૃપાપાત્ર બંધુદેવ નામે તેમને અમાત્ય હતું. જાણે સાક્ષાત મહિમા ન હોય એવી તે અમાત્યને મહિમા નામે સ્ત્રી હતી. વિનય વગેરે અનેક ગુણોથી સુશોભિત એવો તેમને જસદેવ નામે પુત્ર હતું અને બીજે
ના પુત્ર શિવદેવ નામે હતે. એ શિવદેવ સ્વભાવે કઠેર હતું. એ પ્રકારે તે બધા પિતપિતાના સમયને વિતાવે છે. નાનો શિવદેવ ઉચિત કલાઓને શીખે અને તે બધી કળાએમાં તેણે સારી કુશળતા મેળવી. બન્ને પુત્રો યુવાન થયા. મેટા ઘરની ખાનદાન કુળની દીકરીઓ તેમને પરણાવવામાં આવી અને તે અને જુદા જુદા કામમાં જોડાઈને રાજાને આશ્રય કરીને રહે છે. એ બન્ને પુત્રામાં જ્ઞાન, વિજ્ઞાન, વિનય, નીતિ, સમચિત બલવાની કળા, તેમના પરિભેગો અને બોધ વગેરે સંબંધે એક સરખી કુશળતા હોવા છતાં અર્થાત જ્ઞાનાદિક ગુણે એ બન્નેમાં તદ્દન સરખાં હોવા છતાં કેવળ જન્નદેવે જ રાજાના હૃદયને ઘણું ઘણું ખુશ કર્યું હતું પોતાની તરફ આકર્યું હતું. હવે એક વાર પિતાની ગાછી. મંડળીમાં બેઠેલા રાજાએ આ પ્રમાણે કહ્યું ! ! જુઓ તે ખરા. કેટલાક એવા હેય છે કે જેમનામાં રહેલે ગુણસમૂહ શરીર સાથે જ જડેલે હેય એ સ્વાભાવિક દેખાય છે ત્યારે બીજા કેટલાક એવા હોય છે કે જેમનામાં રહેલે ગુણગણું બહારથી ચોંટાડેલાં ન હેય એવો બનાવટી દેખાય છે અર્થાત્ એ બન્ને પ્રકારના મનુષ્યમાં ગુણગણ એક સરખે હોવા
"Aho Shrutgyanam
Page #159
--------------------------------------------------------------------------
________________
મયણસુંદરી પરત્વે શિવદેવને પ્રગટેલ અનુરાગ : કથાન–કાશ : છતાં એકમાં એ સ્વાભાવિક છે અને બીજામાં બનાવટી છે એ હકીક્ત, તે બંને પ્રકારના માણસને જેવા માત્રથી શી રીતે જાણી શકાય? - રાજાનું આ વચન સાંભળીને એ મંડળીમાં રહેલાં સભ્ય બેલ્યાઃ હે દેવ! તમે એમ કેમ પૂછો છો? રાજા છે. આ બંને અમાત્યપુત્રોની સ્થિતિ-રીતભાત પ્રત્યક્ષ જુએ તે એ હકીકત માલૂમ પડશે. જન્નદેવમાં જે ગુણસંપદા છે તે, તેની જાણે સહજ હોય એમ જણાય છે અને એના નાના ભાઈમાં જે ગુણસંપદા છે તે જાણે રાંકના શણગારની શેભા જેવી બનાવટી હોય એમ ભાસે છે અર્થાત્ નાનાની ગુણસંપદા તેનામાં બરાબર ભળતી આવતી નથી. જેમના પિતા અને માતા એક છે–સમાન છે તથા બીજી બધી શિક્ષણ સામગ્રી પણ સમાન છે છતાં તેઓ વિલક્ષણ આચારવાળા થયા છે અથવા બેરડીમાં થનારા કાંટા કેટલાકએક સરખા હોય છે અને કેટલાક વળી વાંકાચૂંકા હોય છે તેમ આ બધું કઈ રીતે બનતું જણાય છે.
એ રીતે જન્નદેવ ઉપર રાજાને ઘણે નેહ થયેલું હતું અને તેના નાનાભાઈ ઉપર તે દેખાવને સ્નેહ હતો. હવે તે જ નગરીમાં મહીધર નામના સેનાપતિને મયણસુંદરી નામે દીકરી હતી. તે જુવાન થયેલી હતી છતાં તેને એગ્ય વર નહી મળવાથી તે હજુ સુધી કુંવારી જ રહેલી હતી. એક વાર તે છોકરી પોતાના ભવનના ગેખમાં બેઠેલી હતી. પેલે શિવદેવ એક વાર રાજભવન તરફ જતા હતા ત્યારે તેની નજર પેલી છોકરી ઉપર પડી. તેણી તરફ અનુરાગપૂર્વક જે પછી પિતાના માણસને પૂછ્યું: અરે ! પિલી કોણ છે? તે બોલેઃ સેનાપતિની કરી છે. શિવદેવ બોલ પરણેલી છે કે કુંવારી છે? તે બલ્ય હજુ સુધી તે કુંવારી છે પરંતુ તેને માટે હમણ વરની શોધ આદરપૂર્વક થવા માંડી છે. એટલે હવે તેણે થોડા જ સમયમાં યા આજ કાલમાં પરણી જશે.
પછી તે એ શિવદેવને એ છોકરી ઉપર વિશેષ અનુરાગ થયો અને તેના તરફ હદય આકર્ષાયું એથી જ્યાં સુધી એને મેળવવાને ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી શિવદેવે ખાવાપીવાનું તજી દીધું, શણગાર સજે છોડી દીધું અને એકાંતમાં જઈ તે, પથારી પાથરીને સૂઈ ગયે. જમવાનો સમય થતાં અમાત્યે પૂછ્યું: શિવદેવ કેમ નથી આવ્યો? અમાત્યના કરમાંથી કેઈએ જણાવ્યું–ખબર નથી પરંતુ કેઈ કારણને લીધે તે એકાંતમાં સૂતેલે જણાય છે. પછી અમાત્ય પિતે તેની પાસે ગયા અને મીઠાં વચનો બેલી તેની સાથે વાત કરવા લાગે છે પુત્ર! તું આમ કેમ જાણે કે શેકાતુર જેવો દેખાય છે? તારું હૃદય જાણે કયાંય ખેંચાઈ ગયું છે, હરાઈ ગયું છે એ તું કેમ જણાય છે ? જે ખરું કારણ હેય તે કહે છે, શરમને લીધે કાંઈ કહી શક્યા નહીં. પછી તેના મિત્ર મારફત એ બાબતની પૂછપરછ કરવામાં આવી અને એ રીતે તેણે ખરી હકીકત કહી દીધી. એ હકી
"Aho Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
• થારનું-કાશ ક શિવદેવ તે નંદિઘેષ વચ્ચે મયણસુંદરી સંબધી થયેલ સ્પર્ધા
૧૪૬
કતને અમાત્યે પશુ જાણી અને તેને કહ્યું: હે પુત્ર! આટલા કારણુથી આ સંતાપ ઊભે થયા છે તે તું નિરાંત રાખ અને વિનાવિલએ તારું ધાર્યું તને સાંપડશે એમ કરી આપીશ. જા, ખાઈ લે અને કાયરતાને ખંખેરી નાખ. શિવદેવે પિતાનું કહ્યું માની જઈ ભોજન કરી લીધું અને રીસામણાં તજી દીધાં. પછી ખાઈ પી લીધા બાદ અમાત્યે પશુ સેનાપતિની પાસે તેની દીકરીનુ માગું કરવા સારુ પેાતાના ખાસ માણસાને મોકલી દીધાં, તેમનાં આવવાનું કારણુ જાણી લઇ તેમને સેનાપતિએ કહ્યું: સંધિપાળના નદિર્ઘાષ નામના પુત્રની સાથે પહેલાથી જ આ દીકરીને પરણાવવાનો નિશ્ચય થઈ ગયેલ છે, કદાચ એ, દીકરીને છેડી દેશે તેા પછી હું મત્રીના પુત્રને જ આપીશ. ‘હવે.શુ થશે એની ખબર પડતી નથી ’ એમ ધારીને પેલા શિવદેવ વ્યાકુળ થયા ત્યારે તેના પિતાએ તેને સમજાયે! હું પુત્ર ! તારે માટે સેનાપતિની દીકરીને મેળવવા સારુ ધનવડે અને મારા સામર્થ્યવડે, લાગવગવડે હું એવી રીતે ઉદ્યમ કરીશ કે જેથી તે, તારી જ સ્ત્રી થાય. આ તરફ સૉંધિપાલના છોકરા વિષે પણ જાણ્યુ કે મારે માટે નક્કી કરાયેલી મયણુસુ દરીને પેતાના પુત્ર સારુ મેળવવા મત્રીએ માગું કરેલ છે. પછી-~~
સધિપાલના પુત્ર એ બધું જાણીને પહેલા તેા ઉદાસ થઈ ગયે! અને પછી તેણીને મેળવવા સારુ ખૂબ ઉઘત પશુ થઈ ગયે. ઘણા જુદા જુદા ઘરાકે ઊભા થાય છે ત્યારે વેચવાના માલ, કરીયાણું વગેરે પણ માથુ જ થઈ જાય છે. સધિપાલના પુત્રે ઉપરાઉપર પોતાના માણસોને મોકલાવી સેનાપતિને પણ કહેવરાવ્યું કે-તારી દીકરી મારી સાથે પરણી ચૂકી જેવી જ છે એમ તુ નાં જાણુજે. વિશેષ એટલું જ કે લેકવ્યવહારને સાચવવા માટે પરણવાનું ચેગ્ય મુહૂત આવતાં તુ બધી તૈયારી કરી નાખ એટલે અમારા વિવાહ લાક સમક્ષ જલદી થઈ જાય.
હવે આ બધી હકીકત એક કાનેથી ખીજે કાને અને ખીજે કાનેથી ત્રીજે કાને જતાં શિવદેવે પણુ સાંભળી એથી તેને ભારે રાષ આવી ગયા અને રાષ આવતાં જ તેની આંખના ખૂણા લાલચાળ થઈ ગયા. પછી તેા એણે પેાતાના મિત્રાની આગળ કહ્યું કે અહેા ! સધિપાલના પુત્ર પેલા દુરાચારી નાયની દુષ્ટતા તે જુઓ, પહેલાં તે તેણે એ કન્યાની અવગણના કરી અને પછી હું તે કન્યાને લેવા તૈયાર થયે ત્યારે પાછો એ તેને જ સર્વોદરપૂર્ણાંક હમણાં જ પરણવા ઊભા થયેલ છે. આ સાંભળી મિત્રા આલ્યા: તે ભલે કાંઈ ગમે તેમ કરે, એમ તું શામાટે રાષે ભરાય છે? હજુ સુધી ભગવાન બ્રહ્માની સૃદ્ધિ આખી ખુલ્લી પડી છે, તને વળી, એ કરીથી પશુ ગુણમાં ડિયાતી એવી બીજી કાઇ બીજાની દીકરી મળશે માટે તે સબંધી તારા દ્વેષ વા હઠ તદ્દન તજી દે. આ સાંભળીને તેના મનમાં કાપને ભારે આવેશ આવ્યા અને શિવદેવ કહેવા લાગ્યું.
જેમ પ્રબળ પવનને લીધે પરાળ જલદી ઊડી જાય છે તેમ જેનું કાર્ય સિદ્ધ થયું
"Aho Shrutgyanam"
Page #161
--------------------------------------------------------------------------
________________
શિવહેંધને ગુરુ સમીપે લઈ જવાનું થયેલ નિર્ણય
: સ્થાન-કેશ :
નથી એ માણસ ગમે તેવું કમળ અને યુક્તિયુકત બેલે તો પણ તેને કઈ ગણતું નથી અર્થાત તે પણ હવામાં ઊડી જાય છે, માટે આ સંબંધે હવે નકામી નકામી બોલીએ. બેલીએ એથી કશું વળવાનું નથી જ. જે એ, મેં ધારેલી કન્યાને પરણશે તે જરૂર તે યમને મેમાન થશે એમાં શક નથી અને એમ થાય એ પણ કાંઈ નવું નથી. જે હરણને સિંહના બચાએ પિતાના માટે શિકાર કરેલ છે તેને ખાઈ જવા માટે કઈ શિયાળ તૈયાર થાય તે એ શી રીતે કુશળતાને પામે? જે અમૃત દેને પીવા ચોગ્ય છે અને તેમને માટે જ તૈયાર કરેલું છે તેને પીવા માટે લેહુપ થયેલે, અમૃતમાં લુબ્ધ બનેલો રાહુ કઈ દશાને ભેગવે છે? આ રીતે ભારે રોષ આણુને બેલતાં અમાત્યપુત્ર શિવદેવને જોઈને એના મિત્રે તેને સમજાવવા સારુ શાંતિના વચને કહેવા માંડ્યા.
ભે ! ! આવું અત્યંત અનુચિત વાક્ય બલવું ચુકત નથી. મેર વિષ સાથેના સપને ખાઈ જાય છે છતાં તે મધુરાં જ ટીકા કરે છે અર્થાત તારા મનમાં રેષ આવેલે હોય તે પણ મેરની પેઠે મધુર વચન જ કહેવા યુકત છે. જે પિતાનાં વચનમાં વા મેઢા ઉપર અને પિતાની આંખમાં કશો પણ વિકાર કળાવા દેતો નથી તે જ પુરુષ કઠણમાં કાણું કાર્યને જલદી સાધી શકે છે. તારા મનમાં હોય તે મનમાં જ રાખ, પરંતુ દેખાવમાં તે મધુર વચને જ બેલવા ઘટે. કિપાકનું ફળ પણ અંદરથી ગમે તેવું હોય તે પણ બહારથી તે ઘણું મને હર દેખાય છે. આ રીતે મિત્રેએ તેને ઘણું ઘણું સમજાવ્યા છતાં તે પિતાની હઠીલી ષવૃત્તિને છોડતું જ નથી ત્યારે આ બધી તેની હકીકત અમાત્યને અને જન્નદેવને કહી સંભળાવવામાં આવી.
આ બધું સાંભળીને અમાત્ય ભારે ખેદ પામ્યો અને એકાંતમાં જઈ એ બાબત જન્નદેવ સાથે સારી રીતે વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ઉચિત છે? આ શિવદેવની અત્યારે ઉપેક્ષા કરવામાં આવે એટલે તેને હમણાં કશું જ કહેવામાં ન આવે તો તે કદાચ અકાર્ય કરવા પણ તૈયાર થઈ જાય. જે લેકે કામાંધ હોય છે તેઓ શું યુક્ત છે અને શું અચુકત છે તેનો કદી વિચાર જ કરી શકતા નથી. હઠીલા માણસે ગુરુ જનોને ગણકારતા નથી, સવજનોથી શરમાતા નથી અને પિતાની મર્યાદાને પણ સમજતા નથી. વળી જે કાંઈ સમજાવવાનું છે તે પણ તેના મિત્ર મારફત જ એ કહેવરાવી દીધું છે. એણે પિતાના મિત્રના વચનોને ગણકાર્યા નથી તે પછી અમે વળી વધારે કહેવા જશું તે. બેશરમ બનીને એ જે કાળે કરવાનો હશે તે આજે જ કરી બેસશે, માટે અમારે હવે કાંઈ સમજાવવું ઉચિત નથી પરંતુ તેને શ્રીવઈરસેન સૂરિભગવંત પાસે લઈ જઈએ, તેમના ધર્મવચને સંભળાવીએ અને જીવઘાત કરવાથી કેવાં કેવાં માઠાં પરિણામ આવે છે. તે બધું તેના સ્થાન ઉપર લેવરાવીએ એમ મારો (અમાત્યનો) અભિપ્રાય થાય છે. આ સાંભળીને જન્નદેવ બેઃ પિતાજી, તમે આ વિચાર સાર કર્યો છે અને આ પ્રસંગે એમ
"Aho Shrutgyanam
Page #162
--------------------------------------------------------------------------
________________
: કથાન–કેરા :
જીવહિંસા સંબંધી ગુએ સમજાવેલ સ્વરૂપ
જ કરવું ઉચિત છે. પછી અમાત્ય જન્નદેવ અને શિવદેવને સાથે લઈને તે આચાર્ય પાસે પહોંચે. બધી રીતે વિનય અને આદર સાથે તેણે આચાર્યના ચરણકમળને નમન કર્યું અને પછી તે પાસે જમીન ઉપર બેઠે. ગુરુએ પણ ધર્મકથા કહેવા માંડી. બરાબર લાગ જોઈને અમાત્ય છેઃ સર્વ પ્રકારના ધર્મકર્મના ગુણોને નભાવી રાખનારું–ટકાવી રાખનારું ખરું મૂળ કારણ શું છે? ગુરુ બેલ્યા-સાંભળે કહું છું. જીવઘાતનો ત્યાગ કરે એ જ બધા ધર્મકર્મોને ટકાવી રાખનારું મૂળ સાધન છે, સૂક્ષમ છાની રક્ષા કરવાથી એ જીવવધનો ત્યાગ સારી રીતે થઈ શકે છે. એ જાતની તમામ જીવોની રક્ષા તે સાધુઓ જ રાખી શકે છે, પરંતુ જેઓ ગૃહસ્થ છે તેમને સારુ એ રક્ષા આ પ્રકારે છે. ગૃહસ્થ મારવાનો સંકલ્પ કરીને બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા વગેરે અપરાધ વગરના સ્થલ અને ધર્મ વગેરે નિમિત્ત માટે મારે નહિં. એ રીતે તેઓ સ્થલ જીવોની રક્ષા કરી શકે છે. અને એ પ્રકારે તેઓ જીવના ઘાતનો ત્યાગ કરી શકે છે તથા એ લેકે (ગૃહ) ઘરના મેટા મેટા કામકાજમાં આસક્ત થઈને પડેલા હોય છે એટલે તેમને ખેતી કરવી પડે, પશુઓ પાળવા પડે વગેરે પ્રવૃત્તિ પિતાની આજીવિકા માટે કરવાની હોય છે. એથી તેઓ પિતાની પ્રવૃત્તિમાં વપરાતા અને સૂક્ષમ એવા પૃથ્વી, પાણું વગેરેના જીવોની રક્ષા માટે એક ક્ષણ પણ સમર્થ થઈ શકતા નથી અને એ જ પ્રમાણે તેઓ અપરાધી જીવ પણ બચાવી શકતા નથી માટે પિલા નિરપરાધી સ્થલ બેઇદ્રિય વગેરે જીવોની મનથી, વચનથી અને કાયાથી હિંસા કરવી નહીં અને કરાવવી નહીં એમ બે જોગ અને ત્રણ કરણે જીવઘાતના ત્યાગનું વ્રત લઈને જીવઘાત વિરતિને સ્વીકારવી જોઈએ અને એટલા માત્રથી જ એટલે સ્થલ જીવઘાતનો પૂર્વોક્ત રીતે ત્યાગ કરવાથી ગૃહસ્થ દેશ ચારિત્ર-અલ્પ અંશે સંયમી બની શકે છે એમ સમજવું, એમ છે માટે જ મુનિના વ્રત કરતાં આ વ્રત આણું છે-નાનું છે, સૂમ છે માટે જ તેનું નામ અણુવ્રત એ ખરેખરું છે એમ શાસ્ત્રકાર કહે છે. એ જ પ્રમાણે બાકીના વ્રત પણ અણુવ્રત છે, એમ જાણી લેવાનું છે. જે મનુષે જીવવધની પ્રવૃત્તિને ત્યાગ કરી દીધેલ છે તે, ભવના દરિયાને તરી ગયેલ છે. સમગ્ર મુગતિઓ માટે તેણે પાણી મૂકેલું છે અર્થાત મુગતિઓમાં એ જનાર નથી અને એણે ધર્મનાં બધાં ફળ પ્રાપ્ત કરી લીધેલાં છે. આ વ્રત સ્વીકાર્યો - પછી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વ્રત લેનારે કષાય ભાવથી પાંચ અતિચારેને તજી દેવા જોઈએ, એમ કરે તે જ એ સ્વીકારેલા વ્રતને પાળી શકે. એ પાંચ અતિચાર આ પ્રમાણે છે. બંધ, વધ, છવિચ્છેદ-ચામડી કે કોઈ પણ અંગને છેદ, અતિભાર ભરો અને કેઈના માનપાનને વિચ્છેદ કરે. અર્થાત્ મનમાં દ્વેષ, ક્રોધ, મદ, માન, માયા કે મેહભાવને પ્રથમ રાખી એ પાંચ અતિચારને ન આચરવા. બંધ એટલે બેડી વગેરે વડે કેઈને બાંધ વા બંદીખાને પૂરાવ. વધ એટલે લાકડી વગેરે વડે કઈને મારે. છવી એટલે અંગે ચામડી, કાન, પૂછડું, શિંગડું વગેરે તેને છેદ કરે-તે અંગે કાપી નાંખવા એનું નામ છવિ છે. કેઈ માણસ કે પશુ પાસે નિયપણે તેના ગજા ઉપરાંત ભાર ખેંચાવ તેનું
"Aho Shrutgyanam
Page #163
--------------------------------------------------------------------------
________________
પર
૧૪૯
ગુરુ મહારાજે અહિંસા સંબંધી સમજાવેલ સ્વરૂપ : કથારન-કેશ: નામ અતિભાર. ભોજ્ય એટલે ભાત વગેરે ખાવાપીવાના તમામ પદાર્થોને નિષેધ કરે એટલે ખાવાપીવા દેવું નહીં અને કેઈ દેતું હોય તે તેને વારવું. જે પુરુષ જીવવધની પ્રવૃત્તિને ત્યાગ કરે છે તેણે પશુ અને માણસે તરફ એવું વર્તન રાખવું ઘટે કે તેમના પ્રતિ આ ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ અતિચારે ન આચરી શકાય. અને એમ કરે તે જ સ્વીકારેલા વ્રતનું રક્ષણ થઈ શકે અને તેમ ન કરે તે એ અતિચારે વ્રતને દૂષિત કરે છે.
શકા-જે પુરુષ, જીવવધની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનું વ્રત લે છે તે તે માત્ર જીવવધ જ ન કરવાનો નિયમ લે છે એટલે એ વ્રત લેનાર કોઇને બાંધે વા કેઈને મારે વા કેઈને કાન વગેરે કાપે વા કેઈન ઉપર વધારે ભરે, લાદે વા કેઈને આવાપીવા ન દે. એમાં એણે લીધેલા વ્રતને દોષ કેમ લાગી શકે ? કેઈને બાંધવાથી વા કેઈને ખાવાપીવા ન દેવાથી તેઓ જીવથી મરી જતા નથી એથી ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ અતિચારે આચરતાં છતાં ય વધત્યાગની પ્રતિજ્ઞા અખંડ રહે છે એટલે જીવવધનો ત્યાગ કરનારને પિતાની પ્રતિજ્ઞામાં શે બાધ આવે ?
સમા–વાત ખરી છે; પરંતુ જે મનુષ્ય જીવવધની પ્રવૃત્તિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે તેણે સમજવું જોઈએ કે એ પ્રતિજ્ઞાની સાથે જ બંધ, વધ વગેરેનો પણ ત્યાગ થઈ જાય છે અર્થાત્ જીવવધના ત્યાગની પ્રતિજ્ઞામાં કેઈને બાંધવું વા મારવું વા ખાવાપીવા ન આપવું એ બધાં કામને ત્યાગ સમાઈ જાય છે. જ્યાં જીવવધની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં એ બંધ, વધ વગેરે પણ ચાલતા જ હોય છે માટે વધની પ્રવૃત્તિને ત્યાગ થતાં આપોઆપ એ બંધ, વધ વગેરે પ્રવૃત્તિને પણ ત્યાગ થઈ જાય છે. માત્ર એટલું છે કે બંધ, વધ વગેરે કરવાથી વ્રતને તદ્દન ભંગ થતો નથીકિંતુ વ્રતમાં ખામી આવે છે. આ વ્રત બે પ્રકારનું છે. અંતર વૃત્તિથી જીવવધની પ્રવૃત્તિને ત્યાગ એટલે “આને મારવાનું જ છે” એવા સંકલ્પ સાથે મનમાં કેપ વગેરે ભાવો આવ્યા હોય અને એ સમયે બીજે મરી જાય તે પણ પરવા નથી એમ ધારી બીજાને બાંધે વા મારે છે અતિશય ભાર ઉપડાવે અને એમ કરવા છતાંય કદાચ કેઈનું મૃત્યુ ન થાય, જીવની હિંસા ન થાય છતાં ય પ્રવૃત્તિ કરનારની વૃત્તિ દયા વગરની થઈ છે અને ભારે નિર્દયતાવાળી-નિષ્ફર બનેલી છે એટલે આંતરભાવની અપેક્ષાએ આવી પ્રવૃત્તિ કરનારના વ્રતને ભંગ જ થઈ જાય છે, પરંતુ હેમીની રીતે બાહ્યદષ્ટિએ બીજાને બાંધતાં વા મારતાં કદાચ કઈ કારણથી જીવને વધ થતો નથી એટલે જીવવધ નહીં કરવાની પ્રતિજ્ઞાના શબ્દો સચવાય છે અને એ રીતે બાંધવું કે મારવું વગેરેની પ્રવૃત્તિ કરનાર પિતાના વ્રતને બાહ્યદૃષ્ટિએ પાળે છે એમ સમજવાનું છે. એ રીતે એવી રીતે અતિચાર કરનારે પિતાના વ્રતને અંશથી પાળે છે અને અંશથી ભાંગે છે માટે એ અતિચાર કરે છે એમ કહેવાય છે (ખરી રીતે તે અંતરદષ્ટિએ વ્રતને ભંગ થાય છે અને અતિચાર કરનાર કેવળ બાહ્યદષ્ટિએ વતને પાળે છે માટે આધ્યાત્મિક વિકાસની વિશેષ
"Aho Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
: કયારન–કાશ : ગુરુ મહારાજે પાંચે અતિચાર પરત્વે કહેલી કથાઓ
૧૫૦
વાંછા કરનારે કદી પણ એ અતિચારા ન જ થવા દેવા જોઇએ અને તને પૂરેપૂરી રીતે પાળવા તરફ સાવધાન બનવું જોઈએ ). આ! જ રીતે બાકીના અધા ત્રતાના અતિચારા અને એ અતિચારાથી કેવી રીતે વ્રત ભાંગી જાય છે એ અધુ સમજી લેવાનું છે. વધારે કહેવાથી શું ? બંધ વિશે મિહિરની કથા, વધુ સ ંબધે વરુણુની વાત, વિચ્છેદ વિશે લીલાવતીની કથા, અતિભાર સબંધે મધુનું દૃષ્ટાંત અને ખાવાપીવાનું ન આપવા બાબત પરની કથા સુપ્રસિદ્ધ છે.
આ સાંભળી જન્નદેવ મેલ્યુાઃ જીવવધની પ્રવૃત્તિનો ત્યાગ ચારાને આચરનારા એ મિહિર વગેરેની શી કથા છે? આચાય
કરીને ઉક્ત પાંચ અતિમેલ્યાઃ એ કથા સાંભળ,
વસ નામના દેશમાં કુડિની નામના ગામમાં મિહિર નામે એક શ્રાવક હતા. તેણે ગુરુની પાસે જીવવધ નહીં કરવાનું અણુવ્રત લીધું. એમ એ નિયમ લઈ પેાતાના ઘરના કામકાજો કરવા લાગ્યા. એ કામકાજમાં તેને કેટલાક નાકરા રાકવા પડેલા, એ નાકામાં એક નાકર ઘણા જ આળસુ, ખેટાખાલે, લુચ્ચા, ઉદ્ધત અને ઊંધણુશી હતા, એક વાર એ નાકરને પેલા મિહિર રાતે પાતાના ઘરની રક્ષા કરવાનું કામ સોંપ્યું. એ તા થાડીક વાર જ જાગ્યા અને અધી શેરીઓમાં સાપે પડી ગયા અને કઇ પણ હાલતું ચાલતું નથી એવુ થઈ ગયું ત્યારે આમતેમ જોઇને તુરત ઊંધી ગયા. એવામાં મધરાત થઈ અને ચારેએ જાણ્યું કે આ ધરને કાઈ ચાકીદાર જ નથી ત્યારે ભવિતવ્યતાના ચેાગે ચારા એ ઘરમાં પેઠા, ખાતર પાડયું. નશીખોગે પેલા ગૃહપતિ મિહિર જાગી ગયા અને તેને એમ લાગ્યું કે ઘર તા ચારેકાર બંધ છે છતાં આ ઠંડી હવાનો સ્પર્શ કેમ થઈ રહ્યો છે ? એમ વિચારી તે હળવે હળવે પેાતાના ઘરની બધી ભીંતાને જોવા લાગ્યા એટલામાં તેણે ભીંતમાં એક મેહુ આંકારું પડેલું જોયુ અને સાથે જ તે કેારા વાટે ધીમે પગે ચારા પેાતાના ઘરમાં પેઠા છે અને ઘરમાં લૂંટ ચલાવી રહ્યા છે એ પણુ બધુ જોયુ. આ જોઈને મરવાની બીકને લીધે વ્યાકુળ બનેલા મિહિર ઘર ઉપરની અગાશીમાં ચડી ગયા અને ત્યાં ચડીને હેાકારા-પડકારા કરવા લાગ્યા. શેરમકાર થયેલા સાંભળી ચારશ નાસી ગયા, લેકેા બધા ભેગા થઈ ગયા તે પશુ પેલે ઊંઘણશી નોકર જાણ્યે નહીં. લોકો આલ્યાઃ આ કાણુ નિરાંતે ઘસઘસાટ ઊંઘે છે ? મિહિર બોલ્યાઃ એ તે ચાકીદાર નોકર છે. પછી તે જોઈને લેાકેા મિહિરની મશ્કરી કરવા લાગ્યા કેતુ ધન્ય છે કે તારે ત્યાં આવા અદ્ભૂત ચાકીદાર છે, આ મશ્કરીથી મિહિરને પેલા નોકર ઉપર કાપ ચડ્યો અને તેને મયૂરધે કરીને બાંધ્યા. નોકરના માંમાંથી લાહી પડવા લાગ્યું. એટલામાં તેને લેાકેાએ કેમે કરીને છૂટા કરાવ્યે એટલે તે મરી ન ગયેા. આ રીતે બધાના અતિચાર મિહિરને લાગ્યા એમ અંધ અતિચાર. હૅવે ‘ વધ' અતિચારની વાત આ પ્રમાણે છેઃ—
*
કુણાલ દેશમાં સંવર નામે ગામમાં વરુણ નામે એક બ્રાહ્મણ હતા. તે દિવાકર નામના
"Aho Shrutgyanam"
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ગુરુ મહારાજે પાંચે અતિચાર પર કહેલ કથા : કથાન–કેશ: સાધુ પાસે પ્રતિબંધ પામે અને તેને પ્રવજ્યા લેવાના વિચાર થયે, પરંતુ તે ભારે ક્રોધી સ્વભાવનો હોવાથી ગુરુએ તેને દીક્ષા ન આપી અને પાંચ અણુવ્રતવાળે શ્રાવકધર્મ તેણે સ્વીકાર્યો. હવે એ પિતાના શ્રાવકધર્મને પાળતો ત્યાં રહેતે હતે. એવામાં એક દિવસે પિતૃના શ્રાદ્ધને માટે ધાઈલ નામના વાણિયાએ તેને પિતાને ત્યાં જમવા આવવાનું નોતરું આપ્યું. જમવાનો સમય થતાં બીજા બ્રાહ્મણની સાથે તે પણ ભેજન માટે એ વાણિયાને ઘરે પહોંચે અને ઉચિત સ્થાને બેઠે. “વરુણ વિધમી છે” એમ કહી બીજા બ્રાહ્મણે તેને પિતાની પંગતમાં બેસવા દેતા નથી એ જોઈ વરુણ બે કયા દેષને લીધે મને પંગત બહાર કરવામાં આવેલ છે? બ્રાહ્મણે બેલ્યાઃ તું શ્રાવક છે તેથી. વરુણ છેતમારા કરતાં તે શ્રાવકે ગુણવાળા હોય છે.
જે લેકે જીવને હણતા નથી, ખોટું લતાં નથી, બીજાના દ્રવ્યને ચેરતા નથી અને બીજાની સ્ત્રીઓને જેઓ મનથી પણ વાંછતા નથી તથા જેઓ ભયંકર આરંભ અને પરિગ્રહથી નિત્ય દૂર રહે છે, તેવા લેકે નિંદનીય ગણાય તે અરે! બીજા કોને આ જગતમાં ધર્મવાળા ગણવા?
વળી, હે ! તમે તે “વાયવ્ય દિશામાં ગાયને મારવી જોઈએ” “શ્રોત્રિય બ્રાહ્મણના આતિથ્ય માટે મેટા બળદ વા મોટા બકરાને માર જોઈએ” ઈત્યાદિક અનેક જાતનાં વેદેનાં વિકલ્પિત વાકયે દ્વારા ગાયને પણું મારતા અચકાતા નથી અને બળદને પણ મારી નાખો છો અને એ રીતે તમે ચંડાળે કરતાં પણ ચડી જાઓ એવા છે તે હું તમારી જેવા ચંડાળાની પંગતમાંથી બહાર ખાઉં તેમાં મારું કયું અકલ્યાણ થવાનું છે? એ રીતે તે વરુણુ ઘણું ઘણું કઠેર બોલવા લાગે અને સામેથી પેલા બ્રાહ્મણે પણ તેને જેમ આવે તેમ સંભળાવવા લાગ્યા. હવે વરુણને ભારે કેપ ચડી ગયે અને લાકડી લઈને ઊડ્યો અને સામે જીવશે કે મરશે એની પરવા ન કરતાં નિયચિત્તે એ વરુણ એક બેલકા બ્રાહ્મણને મારવા લાગ્યા. મારતાં મારતાં જ્યારે એ બેલકા બ્રાહ્મણના પ્રાણ કંઠે આવી ગયા ત્યારે લેકેએ તેને છોડાવ્યો અને બચી ગયે. એ રીતે વર્ષના અતિચારની હકીકત જાણવી. છવિ છેદના અતિચારની વાત આ પ્રમાણે છે –
બનારસ નગરમાં સાગર નામે એક કુલપુત્ર છે. તેને બે સ્ત્રીઓ છેઃ કમલા અને બીજી લીલાવતી. પેલી સ્ત્રી ધર્માચરણ વિનાની હતી અને બીજી સ્ત્રીએ શ્રાવકધર્મને સ્વીકારેલે અને પ્રાણવધના ત્યાગને નિયમ લીધેલ. એ બીજી સ્ત્રી પતિને ઘણુ જ વહાલી હતી. પિલી કમલા, લીલાવતી ઉપર પતિનું હેત જોઈ મનમાં ખૂબ ઇર્ષા–અદેખાઈ કરવા લાગી અને તેનું મન ભારે કિલષ્ટ બની ગયું તેથી તે, એ લીલાવતીનાં છિદ્રો જોવા લાગી. લીલાવતી પણ પર્વને દિવસ આવે છે ત્યારે ખાસ વિશેષ તપ કરે છે અને પારણાને દિવસે સાધુએને વહેરાવીને જમે છે, ત્યારે બીજી કમલા એની ઉપર વધારે ને વધારે ખારે બન્યા
"Aho Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
ઃ કથાન-કેશ : ગુરુ મહારાજે પાંચ અતિચાર પર કહેલ કથાઓ
૧૫ર કરે છે. હવે બીજે દિવસે તેણીને આ લીલાવતીનું કાંઈ છિદ્ર ન જણાયું એટલે તેને તેના ઉપર વધારે ઝેર આવ્યું. એક વાર લીલાવતી સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ ચૈિત્યવંદન કરતી હતી તેને જોઈને આ ઝેરીલી કમલાએ પિતાના પતિને કહ્યું–તને વશ કરવા
માટે આ લીલાવતી આ રીતે ત્રણે કાળ કેઈ હલકા મંત્રને જાપ કર્યા કરે છે. એવામાં દેવગે કમનશીબને લીધે બરાબર તે જ સમયે પેલે સાગર માંદો પડી ગયે. હવે લાગ મળતાં જ પેલી કમળાએ સવિશેષ એની એ જ હકીકત ફરી ફરીને તેને કહી એટલે સાગરે પિતાની મુગ્ધતાને લીધે એની વાત ખરી માની. પછી એક વાર પતિએ લીલાવતીને પૂછયું સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ આ તું શું જપ્યા કરે છે? લીલાવતી બોલીઃ દેવીનું ભજન કરું છું. સાગર છે તેની ખાતરી શી? લીલાવતી પિતાના મનમાં સમજી ગઈ કે મારા પતિને મારી શેક છેટું ખોટું ભરાવીને ડરાવ્યું છે એટલે તે બેલીઃ તમે કહો તે ખાતરી આપું. પછી પતિ છે તું ખરેખરી ધર્માથી જ છે તે આ ભીંત ઉપર ચીતરેલા દેવના ચિત્રને એલતું કર અને તેના વચન વડે મારી શંકાને દૂર કર. લીલાવતી બેલીઃ એમ કરી બતાવું. પછી તેણે શાસનદેવતાને બોલાવવા યાન (કાઉસગ) ઘર્યું. પછી મધરાત થતાં એ દેવના પેલા ભીંતના ચિત્રમાં પેઠી અને એ ચિત્ર બોલવા લાગ્યું રે રે દુરાચાર! ધર્મને દ્વેષ કરનારી આ કમળાએ તને ભરમાવ્યું છે એટલે તું આ ધર્મશીલ લીલાવતી ઉપર બેટે આક્ષેપ કરે છે. તું આના ઉપર આવું ખોટું આળ ચડાવે છે તેથી હવે હતે ન હત થઈ જઈશ. આ સાંભળીને પેલે સાગર કુલપુત્ર ડરી ગયે અને પગે પડીને માફી માગવા લાગ્યું. હવે ફરીથી આમ નહીં કરું. પછી દેવતા ચાલી ગઈ અને રોષે ભરાયેલી લીલાવતી પણ પિતાને પિયર ચાલી ગઈ, પરંતુ પતિએ તેને પ્રસન્ન કરી ત્યારે એ લીવાવતીએ પિતાના પતિને કહ્યું તું જ્યારે એના કાન કાપીને કાઢી મૂકીશ ત્યારે જ હું તારે ઘેર આવીને રહીશ. પતિએ લીલાવતીની વાત સ્વીકારી અને પેલી કમળાના કાન કાપીને તેને કાઢી મૂકી. એ રીતે આ છવિચ્છેદને અતિચાર થશે. અતિભાર ભરવાને અતિચાર આ પ્રમાણે છે.
મરુ દેશમાં મધુ નામે એક વાણિયે હતું. તેણે શ્રાવકનાં અણુવ્રત સ્વીકાર્યા હતાં અને વેપાર માટે ઊંટે ઉપર પિઠે નાખીને તે બધે ફરતે રહેતું હતું. એ વખતે તેના દેશને રાજા અને સીમાડાને રાજા એ બે વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળ્યું. પિતાના દેશની હદમાં ઘડા, હાથી, રથ અને પાયદળ એમ ચાર પ્રકારના મોટા લશ્કરે છાવણી નાખી એથી દેશમાં ધાન્ય વગેરે ખાવાની ચીજો આવી શકતી ન હોવાથી તે બધી ઘણી જ મેંઘી થઈ ગઈ. આ બધી પરિસ્થિતિ એ મધુ વાણિયાના ખ્યાલમાં આવી ગઈ, તેથી તે, કેટલાક સહાયકોને સાથે રાખી દસ ઊંટે ઉપર ધાન્ય વગેરેની પિઠે નાખી એ છાવણી તરફ ઉપડ્યો. માર્ગમાં જતાં ઊંટને ચરવા માટે છૂટા મૂકેલા તેમાંથી ત્રણ ઊંટોને કેસરીસિંહ મારી નાખ્યા. આમ થવાથી “દશ ઊંટેને ભારે બાકીના સાત ઊંટે શી રીતે વહેશે એટલે
"Aho Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ગુરુમહારાજે સમજાવેલા પહેલા વ્રતના અતિચાર : કથાર-કેશ: હવે શું કરવું ? એમ વિચારતે પેલે મધુ શેઠ ખેદ પામે. તેને ખેદ પામતે જોઈને તેના સહાયકોએ સલાહ આપી : અરે આમ વ્યાકુળ કેમ દેખાય છે? મરેલા ઊંટેને ભાર બાકીના ઊંટે ઉપર લાદીને આગળ કેમ પ્રયાણ કરતે નથી? આટલા થડા વધારે ભારને લીધે એ ઊટને કશી પીડા થવાની નથી. પછી લોભને વશ થયેલા એ શેઠે પિતે લીધેલા વ્રતના અતિચાર વિષે કશે વિચાર ન કર્યો અને પેલા સહાયકે એ જેમ કહ્યું તેમ કર્યું એટલે બાકીને વધારાને ભાર બધા ઊંટે ઉપર થેડે છેડે વધારે નાખી તે પેલી છાવણી તરફ ઉપડી ગયા. ત્યાં જઈને આણેલે બધો માલ વેચી નાખ્યા અને પછી પિતાને સ્થાને પાછો ફર્યો. પછી સમય જતાં પરિણામ એ આવ્યું કે વધારે ભાર લાદવાને લીધે પેલા ઊંટેનું હૃદય તૂટી ગયું અને વિશેષ પીડા થવાને લીધે તે બધા ય ઊંટે મરી ગયા. આ રીતે તે શેઠને આ ભવમાં જ પ્રત્યક્ષ અનર્થ થયે. એ રીતે અતિભાર ભરવાને અતિચાર થયે. હવે ખાનપાન ન આપવાને અતિચાર આ પ્રમાણે છે.
ગંધાર દેશમાં પંડયા નામના ગામમાં ધર નામે એક વાણિયે શેઠ રહે છે. એણે શ્રાવકના આગવતે લીધેલાં છે અને તે પિતાની દુકાને બેસી વેપાર કરી પિતાનું ગુજરાન ચલાવે છે. એને એક એમિલ નામે નેકર છે. જ્યારે વાણિયે દુકાને બેઠા હોય ત્યારે એ નેકર તેને પાણી વગેરે લાવી આપી તેની સહાયતા કરે છે અને ઘરનું કાંઈ કામકાજ હોય તે તે પણ એ નકર બજાવે છે તેમજ ઘરે આંટાફેરા ખાય છે. એક વાર દુકાળ પડ્યો. લેકએ સંઘરી રાખેલાં નાણાં અને અનાજ એ બધું ખલાસ થઈ ગયું. ધાન્ય મધું થઈ ગયું. સીમાડે રહેનારા લેકે ભારે કષ્ટમાં આવી પડ્યાં અને શાક પાંદડા ખાઈને જીવન રક્ષવા લાગ્યા. બીજે કઈ સમયે એક કઈ ગામડીયે ત્રણ દ્રશ્ન લઈને ધર શેઠની પાસે આવીને કહેવા લાગે. આ ત્રણે દ્રમ્મનું ધાન્ય આપે. તેની પાસેથી ત્રણ
સ્મ લઈને ધરે પિલા ખેમિલને કહ્યું: અરે ! આ ત્રણ દ્રમ્મનું જેટલું અનાજ આવે એટલું આને આપ. તે સાંભળીને એ ખેમિલે પિતાનું ચિત્ત સ્થિર ન હોવાથી પિલા ગામડિયાને ચાર દ્રમ્પનું ધાન્ય આપી દીધું અને એ ધાન્ય લઈને પેલે ગામડિયે ચાલે ગયે.
જ્યારે સાંઝ પડી ગઈ અને આખા દિવસની આવક જાવકને હિસાબ કરવાનો સમય થયે ત્યારે પેલે ધર વાણિયે ખેમિલી સાથે નામું કરવા બેઠે. પણ હિસાબ મળે જ નહીં. એક દ્રમ્મ ખુટ્યો અને દાણા પણ ઓછા દેખાયા. આ જોઈને નેકરને પૂછ્યું. તે પેલા ગામડિયાને કેટલું અનાજ આપ્યું હતું ? મિલે કહ્યું : ચાર કમ્પનું અનાજ આપ્યું હતું. આ સાંભળી પેલે ધર બે : રે પાપી ! હું લુંટાઈ ગયે. એ રીતે ધરને વિશેષ રિષ આવ્યું એટલે તેને ખાવાપીવાનું આપવું બંધ કર્યું : પેલો મિલ બહુ ભૂખે રહ્યો અર્થાત્ ભૂખ્યા રાખવામાં આવ્યું તેથી મરણ પામે. એ પ્રમાણે ખાનપાનને અટકાવી રાખવાને અતિચાર થશે.
૨૦
"Aho Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
? કથારન-કોશ : શિવપાલ સંધપાલના પુત્ર પ્રત્યે રોષ
૧૫૪ એ પ્રમાણે હે મહાશય ! નિર્દોષ રીતે વ્રત પાળવાની વાંછા કરનારે આ પાંચે અતિચાનું સ્વરૂપ બરાબર સમજીને તે પાંચે અતિચારેને ત્યાગ કરવો જોઈએ. એ બંધ વગેરે જ્યાં સુધી વ્રત સાપેક્ષ હાય-વતની સાથે સંબંધ ધરાવતા હેય-બાહ્ય દૃષ્ટિએ પણ વ્રતની સાથે તેમને સંબંધ હોય ત્યાંસુધી તેમને અતિચાર સમજવા અને તેમને સંબંધ
જ્યારે વ્રતની સાથે બીલકુલ ન હોય–તેઓ તદ્દન વ્રત નિરપેક્ષ હોય ત્યારે એ બંધ વગેરે વતના ભંજક છે એમ નક્કી સમજવું. અતિચારભીરુ એટલે અતિચારથી ડરીને ચાલ. નારાએ પિતાનાં ઘરનું કામકાજ માટે એવા નોકરો વગેરેને રાખવા જોઈએ, જેઓ આજ્ઞા કિત હોય અને હમેશાં પિતા પોતાના કામમાં માલિકના ભયને લીધે સાવધાન રીતે વર્તતા હોય. કદાચ કઈ વાર ભણવા વગેરે માટે વા શિખામણ આપવા માટે બાળકો વગેરેને બંધ વગેરેની સજા કરવી પડે તે એ એવી રીતે નિષ્ફરપણે ન કરવી કે જેથી તેમના જીવનું જોખમ થાય અને એ બાળકે વગેરેને એવી રીતે બાંધવા કે જેથી કદાચ કયાંય આગ, સર્પ વગેરેને ભય ઊભો થાય ત્યાં તેઓ પિતાની જાતને બચાવવા છૂટી શકે વા દેડીને નાશી જઇ શકે. મનમાં કોઇ વગેરે દેશે ન હોય અને કેવળ રેગના ઉપચાર માટે ગાય વગેરેનું પૂંછડું વા શીંગડું અથવા બીજું કાંઈ કપાવવું પડે તે એ અતિચાર ન કહેવાય. વળી બાળકને કેળવવા સારુ, બાળકે માં સારા ગુણે વિકસે એ માટે તેમને શરીરના મર્મભાગ સિવાય બીજા કેઈ ભાગ ઉપર સજા કરવી પડે તે એ અદેષ છે તથા બાળકને થોડીક જ વાર એ જ કારણથી ખાવાપીવાનું ન દેવામાં આવે તે પણ દેષ નથી. એ પ્રમાણે મનમાં કલુષભાવ રાખ્યા વગર અને અતિચાર લાગવા દીધા વિના જ બધા જીવેનું હિત થાય એ રીતે વર્તવાનું આ પ્રથમ અણુવ્રત છે. જેઓ સુખને ચાહે છે તેમણે આ પ્રથમ અણુવ્રતને લઈને સારી રીતે પાળવું જોઈએ.
ગુરુએ આ રીતે સમજાવ્યા પછી મનમાં વૈરાગ્યને પામેલા જન્નદેવે ગુરુના કથન પ્રમાણે જ આ વ્રતને યાવ જજીવ સુધી સ્વીકાર્યું, પરંતુ જેના મનમાં પેલા સંધિપાલના છોકરા તરફ ભારે દ્વેષ ભરેલ છે એવા શિવદેવે તેના પિતા અને ભાઈ વગેરેએ ઘણું ઘણું સમજા છતાં એ વ્રત ન લીધું તે ન જ લીધું. પછી તે બધા, મુનિરાજને વંદન કરીને પાછા પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા.
હવે પિલા સેનાપતિની પૂર્વોક્ત પુત્રી કઈ સારું મુહૂર્ત આવતાં સંધિપાલના પુત્ર સાથે પરણું ગઈ અને એ, પિતાને સાસરે પણ ચાલી ગઈ. આ બધી હકીકત શિવદેવના સાંભળવામાં આવી. સાંભળતાં જ તેને ઘણે રોષ આવ્યું અને હવે તે સંધિપાલના પુત્રને જીવથી મારી નાખવાને લાગ શોધવા લાગે. એ લાગ શોધવા તેણે પોતાના કેટલાક ગુપ્તચર માણસને ગોઠવી દીધા. વળી એ શિવદેવે એ નિયમ લીધો કે-જ્યાં સુધી એ સંધિપાલના પુત્રને ન મારું ત્યાં સુધી શય્યામાં સૂવું નહીં, સાંજે જમવું નહીં અને
"Aho Shrutgyanam
Page #169
--------------------------------------------------------------------------
________________
૫૫
દ્વેષી શિવદેવને થયેલા વધ
: કથારત-કાશ
માળા કે બીજા ઘરેણાં પશુ પહેરવાં નહીં, તેના પિતાએ અને મોટાભાઈએ શિવદેવને એ નિશ્ચય જાણ્યો અને એકાંતમાં લાવીને તેને ઘણુ ઘણું સમજાવ્યે છતાં એણે પોતાના દુષ્ટ નિશ્ચય થાડા પણ ન છોડ્યો. પછી તા વૈરાગ્ય વૃત્તિવાળા અમાત્યે પૂર્વોક્ત વઇરસેણુસૂરિ પાસે દીક્ષા લીધી અને તે મુનિ થઈને વિહાર કરવા લાગ્યું. મોટા ભાઈ જન્નદેવને પણ ભારે સંતાપ થયા અને તેણે પેાતાના નાના ભાઇની મૂળથી માંડીને ઠેઠ સુધીની બધી હકીકત રાજાને કડ઼ી સભળાવી. રાજાએ પણ · આ સદાચારી છે’ એમ ધારીને જન્નદેવને તેના પિતાના સ્થાને એટલે અમાત્યની જગ્યાએ સ્થાપ્યું અને તેના નાના ભાઈને રાજાએ એમ ન કરીશ' એમ કહીને મીઠાં વચનેાવડે સમજાવ્ચે છતાંય તે માત્ર રાજાને સારું' લગાડવાની દૃષ્ટિએ · જેવી આપની આજ્ઞા ' એમ કહીને ચાહ્યા ગયા.
'
હવે એક વાર વસતને ઉત્સવ આપે ત્યારે નગરીમાં મન ત્રયોદશીના મેટા ઉત્સવ શરૂ થયા. ધરેણાંનાંઠાં અને કપડાં-લત્તાં પહેરીને નગરના નારીજના નગરીના તરભેટાઓમાં, ચેાકેામાં અને ચાચામાં ચર્ચોરીના ગીતાથી ડોલતાં ડોલતાં ચાર કાર ફરવા ચાલી નીકળ્યાં. બરાબર એ સમયે પેલા ગુપ્તચર લકાએ કામ સાધવાની તક મળી છે એમ જાણીને શિવદેવ પાસે આવીને કહ્યું: પેદ્ય, સધિપાલના પુત્ર પોતાની સ્ત્રીની સાથે સાંજને સમયે થોડાક પુરુષોને સાથે લઈને નગરીની બહારના ભાગમાં કામદેવની પૂજા કરવા માટે જવાના છે. આ વાત સાંભળીને શિદેવ શજી થયા અને બધી સામગ્રી તૈયાર કરીને તથા હાથમાં અનેક પ્રકારના હથિયારા લઇને એ, સંધિપાલના પુત્રની સામે જવાને ઉતાવળા થયા. ‘ એ, સામે હથિયારો સાથે ઉતાવળે આવી રહ્યો છે' એ હકીકત સધિપાલના પુત્ર જાણી એટલે તે પણ હથિયાર તૈયાર કરીને તેની સામે જ ઊભું રહ્યો. એ બન્ને વચ્ચે યુદ્ધ થયુ. સંધિપાલના પુત્ર ખરાખર તૈયારી કરીને નહીં આવી શકેલે એથી લડાઇમાં માર્યાં ગચા, અને પેલા શિવદેવને ઘણા ઘા વાગ્યા એથી તે ભાગવા માંડેલા પરંતુ પાછળથી દોડીને સધિયાલે પાતે તેના ઉપર ઘા કરી તેને નીચે પાડી નાખી નગરીમાં આણ્યે. રાજાને આ બધી વાત જણાવવામાં આવી. · શિવદેવ ભારે ઉદ્ધત છે એમ કહીને રાજાએ તેને તિરસ્કાર કર્યાં. પછી તે તેને કાળાં કપડાં પહેરાવીને ઘણા અપમાન સાથે બરાબર નગરીની વચ્ચે વચ્ચે મારી નાંખવામાં આવ્યે. મેટા ભાઈ જન્નદેવે તેના નાના ભાઈના પૂર્ણાંકત રીતે વધના સમાચાર જાણ્યા છતાંય તે જરાય ઉશ્કેરાચે નહીં અને પોતે લીધેલા જીવવધના ત્યાગના નિયમથી જરા પણ ચિલત થયો નહીં. દુષ્ટ લેકાએ તેના નાનાભાઈનુ વેર વાળવા ઘણી ઉશ્કેરણી કરી છતાંય લેશ પણુ ઉશ્કેરાયેા નહીં. • એનાથી કશું થઈ શકવાનું નથી' એમ કહીને મિત્રા તેની હાંસી ઉડાવવા લાગ્યા છતાંય તે શાંત રહ્યો અને કહેવા લાગ્યા
સદ્ધથી વિમુખ મનવાળા એવા ભાઇ, પુત્ર અને કુટુ બી ઘણેા ખેદ ઉપજાવનારાં છે તેથી માણુસ જેમ પોતાના ખરા શત્રુથી દૂર રહે તેમ ધવિમુખ એવા સ્વજનેાથી
"Aho Shrutgyanam"
Page #170
--------------------------------------------------------------------------
________________
=
=
• કથારસ્ન–કાશ : જનદેવની તપાલનમાં અચળતા અને થયેલ પ્રશંસા પણ દૂર રહેવું. સંસારમાં કેની સાથે વેર બાંધવું અને કેશુ એ દેખાય છે જે આપણે સ્વજન ન હોય ? આ અનંત સંસારમાં ભમતા જીવનું આખું જગત પણ કુટુંબ જ છે. આમ બેલતાં તે બુદ્ધિમાન જશદેવને રાજાએ અને નગરીના લેકે એ પણ વિશેષ આદર કર્યો અર્થાત્ આ લોકમાં તે પ્રતિષ્ઠા પામ્ય અને પરભવમાં પણ સુગતિને પામે. જીવવધને ત્યાગ કરવાથી જે જે લાભ થાય છે અને જે જે ગુણને વિસ્તાર વધે છે તે બધું કહેવા માટે ઇ પણ સમર્થ નથી માટે જીવવધને ત્યાગ કરવા તરફ સર્વ પ્રકારે આદર સહિત પ્રયત્ન કરવો જોઈએ. વળી, જેવું પુણ્ય, જીવવધને ત્યાગ કરવાથી મળે છે તેવું પુણ્ય ય કરવાથી નથી મળતું, બધાં તીર્થોમાં ન્હાવાથી પણ નથી મળતું, પહાડનાં શિખરો જેટલું સોનાનું દાન દેવાથી પણ નથી મળતું, અને ઊંચા શિખરોવાળાં સુંદર ઊંચા ઊંચા મંદિરે બંધાવવાથી પણ નથી મળતું. માણસે લાંબા આયુષ્યવાળા થાય છે. એમના મનહર શરીર તરફ સ્ત્રીઓ કટ કરી રહી છે અને એ બધા લેકેનાં લેચનને આનંદ આપનાશ થાય છે. એ બધુંય પ્રાણવધના ત્યાગનું જ ફળ છે. - આ પૃથ્વી ઉપર શ્રી જિનદેવ કરતા બીજે કઈ દેવ ચડિયાતું નથી, જેને ગુરુ કરતાં બીજે કે વધારે પરોપકારી નથી અને જીવવધ કરતાં બીજું કઈ વધારે ચડિયાતું પાપ નથી અને જીવવધને ત્યાગ કરવા જેવું બીજું કઈ ચડિયાતું પુણ્ય નથી. એ પ્રમાણે
જીવવધના ત્યાગનું અતુલ પુણ્યફળ કહેલું જોઈને શુદ્ધ બુદ્ધિવાળ કઈ પણ માનવ, પિતાના પુત્ર, મિત્રે, સ્વજનને વિપ્લવ થતે હેય વા ખુદ પિતાને જ નાશ થતા હોય તે પણ જીવવધના ત્યાગની ટેકન-પ્રતિજ્ઞાને-એક પળ પણ છોડે નહી.
એ પ્રમાણે શ્રી કથાર કેશમાં પ્રથમ અણુવ્રતના અધિકારમાં
જન્નદેવની કથા સમાપ્ત. (૩૪)
"Aho Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
સ્થૂલ મૃષાવાદના ત્યાગ વિશે સાગરની કથા (૩૫)
છે જે ના વિના જીવવધનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા પણ નિર્દોષ સંભવી શકતી
નથી, પૂરેપૂરી સાચી થઈ શકતી નથી તે અસત્ય વચનના ત્યાગની વાત હવે પછી સંક્ષેપથી કહેવાય છે. અલિક એટલે અસત્ય-જૂ હું. એક તે સાચી વાતને વા સાચી વસ્તુના સ્વરૂપને ઓળવવા જે કાંઈ બલવું તે જ હું છે અર્થાત્ સાચી વાત કરતાં નામુકર જવું વા વસ્તુના સાચા સ્વરૂપની હકીકતને ઢાંકી રાખી બીજું ફાવે તે બેલવું એ, એક પ્રકારનું અસત્ય છે અને બીજું, તદ્દન ખોટું જ બોલવું તે સાચામાં ખાટાને ગમે તેમ આરેપ કરીને બેલિવું તે પણ જૂ હું જ છે. આ બન્ને પ્રકારનું જૂઠું ભારે દુષ્ટ છે. જે માણસ એવું ખોટું બોલે છે કે, ભારે ભયાનક પાપ બાંધે છે અને એમ કરીને તે, બીજાને અને પિતાને પણ મેટા આપદાના દરિયામાં ખરેખર ફેકે છે. ખોટું બેલનારની પિતાની જીમ કે કાન કપાઈ જવાથી તે ખુદ પિત, મહાઅનર્થના ખાડામાં પડે છે અને સારા માણસને “એ ચેર છે” એવું ખોટું કહીને એ બેટું બેલનારે બીજાને પણ અનર્થના ખાડામાં ઉતારે છે અર્થાત છેટું બોલનાર એ રીતે પિતાને અને બીજાને ભારે તકલીફમાં નાંખે છે. વળી બીજું, જે કાંઈ ધર્મનું અનુષ્ઠાન છે તે બધું પ્રતિજ્ઞાપૂર્વક જ હોય છે એમ કહેવામાં આવે છે. અર્થાત્ “અમુક જ કરવું ” અથવા “અમુક ન જ કરવું” આવી પ્રતિજ્ઞાવળાં બધાંય ધર્માનુષ્ઠાને હોય છે અને એ પ્રતિજ્ઞા, વચનરૂપ હોય છે. હવે એ વચનરૂપ પ્રતિજ્ઞા છેટી જ હોય તે યમ, નિયમ, તપ વગેરે જે કાંઈ ધર્મકાર્ય છે તે બધું જ નિરાધાર થઈ ગયું–ખોટું થઈ ગયું, માટે સાચા વચનમાં જ ધર્મને વિધિ રહેલે છે એમ જ્ઞાનીઓ કહે છે. સત્ય એ ઉત્તમોત્તમ પવિત્રતા છે. એ, પાણી અને અગ્નિને પણ થંભાવી દે છે. સત્ય વાણીના પ્રભાવને લીધે ભયંકર સાપ પણ નાશી જાય છે અને એથી તે ડંસી શકો નથી. સત્યને લીધે દે પણ વશ થાય છે, બધાય પિતાના મિત્ર બની જાય છે. એ પ્રમાણે સત્યમાં બધા ગુણે રહેલા છે માટે સત્ય વચન જ પ્રધાન છે—ઉત્તમ છે. સત્યને લીધે સાગર નામના માણસને લક્ષમી મળેલી છે, કીતિ પણ મળેલી છે, અને અસત્યને લીધે એ સાગરને જ ભાઈ ભારે દુઃખી થયેલ છે. એ સાગરની કથા આ પ્રમાણે છે.
- જંબૂદ્વીપના શિખરરૂપ એવા અર્ધ ભારતના તિલકરૂપ એવું કંચનપુર નામે નગર છે. એ નગરની એવી સુંદરતા છે કે જેથી કલ્પવાસી દેવે પણ તેના વખાણ કરે છે. એ નગરની બહારની ઉઘાન ભૂમિ–આરામ-ભૂમિએ રંભા-કેળાવડે મનહર દેખાય છે અને એ નગરની અંદર રહેનારી વિલાસિની રામાઓ રંભા-અપ્સરાઓ જેવી ભારે મને હર છે અર્થાત્ એ રીતે એ નગર બહાર અને અંદર એમ બન્ને સ્થળે રંભાભિરામ છે. એ જ રીતે
"Aho Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
--
: કયારત્ન કેર :
અસત્ય ભાષણ માટે પર્વતને આગ્રહ
૧૫૮
એ નગરના બહારના વૃક્ષખંડો કરુણ, સરળ અને પુન્નાગના વૃક્ષેથી ઉપશોભિત છે અને નગરની અંદર રહેનારા નાગરિક કે કણવાળા, સરળ અને ઉત્તમ પુરુષવડે સુશોભિત છે. એ નગરમાં સમરસિંહ નામે મૂર્ધાભિષિક્ત રાજા છે. એ રાજાએ ન જિવી શકાય એવી અનેક લડાઈએ જિતી લીધેલી છે અને એના પરિવારમાં ઉત્તમ અંતઃપુર, યુવરાજ, મંત્રી, શેઠ શાહુકારે, સેનાપતિ વગેરે મોટા મોટા લેકે છે. એ રીતે એ, ત્યાં રાજ્યલક્ષ્મીને અનુમવતે રાજ્ય ભગવે છે. તથા એ નગરમાં જ રહેનારા, બ્રાહ્મણ કુલમાં જન્મેલા અને શાસ્ત્રના માર્ગમાં કુશળ એવા બે અધ્યાપકે રહે છે. એક સાગર અને બીજો અગ્નિસિંહ. એ બને સગા ભાઈ છે અને જુદા જુદા ઘરમાં રહીને એ બને વેદના રહસ્ય સંબંધે શાળા ચલાવે છે. તે બને વળી, ક્ષીરકદંબ નામના ઉપાધ્યાયની પાસે ભણેલા હતા. એમણે જનપરંપરાથી એટલે તેને મેઢેથી એક વાર આ નીચે જણાવેલી હકીકત સાંભળી—
ક્ષીરકદંબ તે પરોક્ષ થઈ ગયે એટલે કાળધર્મ પામે. એના શિષ્ય પૈકી વસુ નામને તેને શિષ્ય રાજપદવી પામે. બીજે શિષ્ય નામે નારદ, તે, તેને ધર્મશિષ્ય હતે અને તે જુદા સ્થાનમાં રહીને વેદના રહસ્યની વ્યાખ્યા કરતો હતો. તેને ત્રીજો શિષ્ય પર્વત, તેના પિતાની ગાદીએ બેઠે અને અધ્યાપક વૃત્તિ કરીને આજીવિકા કરતો હતે. એક વાર આ પર્વતે “અÉ agવું” એવા વેદવાક્યને અર્થ સમજાવતા અજ એટલે છાગ-બકરો અને તે બકરાઓ વડે યજ્ઞ કરવી જોઈએ એવી વ્યાખ્યા લેકે પાસે કહી બતાવી. ત્યાં તે સમયે લાંબા સનેહસંબંધને લીધે તેને મળવા માટે નારદ આવેલે, તેણે એવી વ્યાખ્યા કરતા પર્વતને અટકાવ્યો અને કહ્યું કે, એ વ્યાખ્યા અનુચિત છે. કારણ કે અજ એટલે ફરીથી ન જન્મે તે અ+જ (“ એટલે નહીં અને જો એટલે જનમવું) =ાતે ઇતિ અજા! અર્થાત્ ફરી વાર ન ઊગે તેનું નામ અજ. અર્થાત અજ એટલે ત્રણ વરસના જૂના ચેખા, એવા ચેખાવડે યજ્ઞ કરે જોઈએ, એ અર્થ આપણા ઉપાધ્યાય ક્ષીરકદંબે કરેલ છે તે, આપને શું યાદ નથી ? પિતાની વ્યાખ્યાના વિશેષ અભિમાનને લીધે નારદે કહેલી વાતને પિલા પર્વતે માની નહીં અને આ વિશે વાદવિવાદ કરતાં જે હારે તેની જીભ કાપી નાંખવી એવી એ બે વચ્ચે શરત થઈ. આ માટે પંચરૂપે-લવાદરૂપે પિતાને સહાધ્યાયી વસુરાજા જે કહે-જે ન્યાય આપે તે બન્નેએ સાચું માનવું એ નિશ્ચય થયો. યોગ્ય સમયે એ બને રાજા પાસે હાજર થયા અને તેની પાસે બન્નેએ પિતાપિતાને મત જણાવ્યું એટલે પર્વત પિતાને મત જણાવ્યું અને નારદે પિતાને મત જણાવ્યું. રાજા પોતે નારદના યથાસ્થિત સાચા પક્ષને અનુસરતા હતા તે પણ આ પહેલાં જ પર્વતની માતા ઉપાધ્યાયિનીએ વસુને નારદને પક્ષ ન લેતાં પિતાના પુત્રનો પક્ષ લેવાની ભલામણ કરેલી હતી તેથી રાજા વસુએ પણ “અજ અને અર્થ “બકારે” કર્યો અને “બકરાવડે યજ્ઞ ક ” એ એ વેદવાક્યને અર્થ કર્યો. આ બેટો અર્થ એ વસુ બે કે તરત જ એના પેટા
"Aho Shrutgyanam
Page #173
--------------------------------------------------------------------------
________________
અગ્નિસિંહને વિપરીત અર્થ માટે આગ્રહ
: કારત્ન-કેશ : વચનને લીધે એના ઉપર એની કુળદેવી રોષે ભરાઈ અને તેને જોરથી એક તમારો લગાવ્યું કે તુરતજ તે વસુ મરણ પામે અને પેલા બેટા અર્થને કરનાર પર્વતની પણ જીભ કપાઈ ગઈ.
આ બધી હકીકત સાંભળીને, સ્વભાવથી જ પાપથી ડરનારા અને ચકખા સ્વભાવવાળા એવા સાગરે કહ્યું અહો ! પર્વતે કરેલી વ્યાખ્યા તદ્દન ખોટી છે છતાં તેને વસુએ માન્ય રાખી તે પણ તેથી ય વધારે છેટું થયેલું છે. અહો! મોટા મોટા લેકે પણ કેવા મતિ મેહમાં ફસાઈ જાય છે. અહીં તેવા બેટ બોલનારાઓની યાવચંદ્રદિવાકરી કેટલી બધી અપકીર્તિ ફેલાય છે. અહા ! એમનામાં અધર્મ તરફ કેટલી બધી બેદરકારી છે! આ બધું સાંભળીને રોષે ભરાયેલે નાનો ભાઈ અગ્નિસિંહ પોતાના મોટાભાઈને કહેવા લાગ્ય: અરે જેઓ પૂજનીય છે અને બધી વિદ્યાઓમાં વિચક્ષણ છે તેમના માટે આવું અનુચિત કેમ બોલે છે ? “અજેહિં'ને અર્થ બકરાઓ વડે કરનારા પર્વતને એમાં શું દોષ છે? વળી, અજઃ અજ એટલે “જેઓ જ નહીં” એવું વ્યાખ્યાન કરનાર “અજ' એટલે “નહીં ઊગી શકે એવા જ” એવો અર્થ શી રીતે બતાવી શકશે? કારણ કે જેઓ ન જન્મે એવા તે એકલા ચેખા જ થોડા છે? એ રીતે તે નહીં જન્મી શકનારા પત્થરને પણ “અજ' કહેવાય અર્થાત્ પત્થરો પણ જન્મતા નથી એટલે અહીં “અજ' એટલે “ચેખા' જ સમજવા અને “પત્થરે ન સમજવા એ નિશ્ચય શી રીતે કરે? આ સાંભળીને સાગર બેઃ જે એમ છે એટલે વસુ રાજા ખોટું નથી બે તે એ મરી કેમ ગયા ? અને પર્વતની પણ જીભ કેમ કપાઈ ગઈ અને તે પણ કેમ મરી ગયો? અગ્નિસિંહ બેઃ જેમને આચાર વિશુદ્ધ હોય છે તેવા લેકેને શું પૂર્વ કર્મના દેને લઈને આપદાઓ નથી પડતી? શું તે આ બાબત પુરાણોમાં માંડવ્ય ઋષિનું ચરિત્ર કહેવામાં આવ્યું છે તે સાંભળ્યું નથી ? તે માંડવ્ય ઋષિની વાત આ પ્રમાણે છે.
એક માંડવ્ય નામને મહર્ષિ હતે. તે એક વાર એકાંત પ્રદેશમાં આંખોને સ્થિર રાખીને અને પવનની ગતિને રોકીને એકાગ્રપણે ધ્યાન કરતા હતા. એ ઋષિને કેઈ ગેરે જે. એ ચેરની પાછળ કેટવાળ અને તેના સુભટે દેડ્યા આવતા હતા, તેથી એ ડરી ગયે હતું એથી પિતાના બચાવ માટે એણે પિતે ચેરેલે માલ એ ઋષિની આગળ-પાસે મૂકી દીધું અને તે એકદમ ત્યાંથી નાશી ગયે. તેની પાછળ દોડતા દેડતા કેટવાળ અને તેના સુભટે ત્યાં મુનિની પાસે આવી પહોંચ્યા, અને મુનિની આગળ પડેલે ચેરીનો માલ તેમના જેવામાં આવ્યું. એને જોઈને મલિન બુદ્ધિવાળા તેઓ કેટવાળ વગેરે ચિંતવવા લાગ્યા. ચેર ચોરી કરીને હાથમાં ચેરીને માલ રાખીને નાશી ન શકે તેથી એણે લુચ્ચાઇ કરી મુનિને આ કે આબાદ સ્વાંગ સ જણાય છે અને આમ એ ધ્યાનમાં કેવી રીતે ઊભે છે? હવે એ કેટવાલે ચેરીના માલ સાથે એ મુનિને બાંધીને રાજાની પાસે
"Aho Shrutgyanam"
Page #174
--------------------------------------------------------------------------
________________
: થાન-કાશ : અગ્નિસિહ પોતાના ભાઈ સાગરને કહેલું' માંડવ્ય ઋષ્તિ' દૃષ્ટાંત
૧૬૦
આણ્યું, અને આવા વેશ કરીને આ ચાર નગરમાં ચારી કરે છે, એમ રાજાને કહ્યું. આ સાંભળીને રાષે ભરાયેલા રાજાએ કશે વિચાર કર્યાં વિના જ તેને મારી નાંખવાના હુકમ આપી દીધા અને પછી રાજાના નાકરાએ તે મુનિને તીક્ષ્ણ ધારદાર શૂળી ઉપર ચડાવ્યા, તે મુનિ ધ્યાનમાં હોવાથી તેને આ બાબતની કશી જ ખબર પડી નહીં પરંતુ જ્યારે તેની છાતી વીંધીને પેલી શૂળી સાંસરી નીકળી ગઈ અને નહી સહી શકાય એવી ભારે પીડા પણ થઈ ત્યારે જ તેના ખ્યાલમાં આ બનાવની સમજ પડી. હવે તે મુનિને ભારે વેદના થવા લાગી, તેથી તે મહાત્માનું ધ્યાન તૂટી ગયું' અને તેણે શૂળીથી ભેદ્યાતા પેાતાના શરીરને મસાણમાં રહેલું દીઠું. આ બધું જોઇને તેને ભારે ક્રોધ ચડ્યો અને તે વિચારવા લાગ્યા કેહું આ શૂળી ઉપર ચડાવનાર આ બધામાણુસાને હણી નાખું. અથવા આ તા બિચારા મૂઢ છે અને બીજાનું કહ્યું કરનારા છે, એટલે આ માટે એમને અપરાધ ન કહેવાય. આ માટે ખરા ગુનેગાર તેા રાજા જ ગણાય. જે રાજા મનાય છે અને સાધુ અસાધુ વચ્ચેના ભેદને સ્પષ્ટપણે જાણુતા નથી માટે તેને જ કશે વિચાર કર્યાં વિના હણી નાખું, અથવા આ માટે રાજાને પણ દોષ ન દઈ શકાય, રાજા પણ તેની વાસનાઓને લીધે ભારે વ્યામૂઢ છે તેથી વ્યામૂઢને દોષી ન ગણી શકાય, માટે આ સબંધમાં તે સમર્થ અને પાપી એવા ધરાજ જ અપરાધી છે માટે હવે હું તેને જ પતંગિયાની પેઠે મારા તપના અગ્નિવડે ખરેખર બાળી નાખું. ધર્મરાજને ઉદ્દેશીને એ પ્રમાણે વિચાર કરીને તે મુનિ તેને પેાતાના કાપનું લક્ષ્ય બનાવે છે. એટલામાં ચિત્રગુપ્તને સાથે લઇને તે ધર્મશજ પાતે મુનિની પાસે આવ્યા અને કહેવા લાગ્યા : હું મુનિરાજ ! તમે માશ ઉપર વિના કારણુ આવા પ્રચંડ રાષ શા માટે કરે છે ? હું શું કરું? હું કેઇને ફેડુ' છુ, કાઇને કાંઈ આપુ છુ, કાઇને મારું છું અથવા કોઈને જીવાડું છું તે બધું હું સ્વતંત્રપણે—મને ક્રાવે તેમ કરતા નથી પરંતુ એ તે વેના પાતપાતાના પૂર્વકાળનાં લાંબાં આચરેલાં કર્મો પ્રમાણે જ મારી બધી પ્રવૃત્તિ ચાલે છે એટલે આ બધું સારું કે બૂરું' કરવામાં મારા પેાતાના જ કથા વાંક નથી. આ બધું સાંભળીને એ મુનિ વળી ફરી વિચાર કરવા લાગ્યે કેમે શુ પૂર્વકાળે કાંઈ અકૃત્ય કરેલું છે ? ધ્યાનના બળે મુનિને પાતાનું અકૃત્ય જાણ્યું અને તે એ કે તેણે પેાતાના ગોવાળના ભવમાં એક જૂને શૂળથી વીંધી નાખી હતી. આ બધું જાણ્યા પછી મુનિએ પેાતાના રાષને સમાવી દીધા અને પછી તે મહાત્માને એમ નક્કી જણાયુ કે પેતે કરેલાં કર્યાં જરૂર ભાગવવાં જ જોઇએ, એ માટે કોઇ ઉપર રાષ કરવા ન ચાલે, એમ વિચારતા તે મુનિ શાંતિમાં લીન થઈ ગયે.
માટે હું ભદ્ર ! તું તારા જ્યામાહના વ્યૂહુને તજી દે અને બીજા ભવમાં કરેલા સુકૃત વા દુષ્કૃત અવશ્ય ભાગવવા જ પડે છે, એમાંથી ખૂદ દેવરાજ ઇંદ્રના પણ છૂટકારા થતા નથી એમ માન. અર્થાત્ પેલે વસુ રાજા જે મરી ગયે તેનું કારણ
ખેડુ
"Aho Shrutgyanam"
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬
આચાર્ય મહારાજે સાગરને સમજાવેલ બીજા વ્રતનું સ્વરૂપ : કથાર--કેશ : બેન્ચે એ નથી પરંતુ તેણે પૂર્વભવે કરેલાં કર્મો જ તેમાં કારણ છે એમ સમજ, તાત્પર્ય એ કે––વેદવાક્યની યથાસ્થિત સાચી વ્યાખ્યા કરનાર મહાનુભાવ પર્વતને પણ કઈ દોષ નથી તેમ તેને ટેકો આપનાર અને તેણે કરેલી વ્યાખ્યાને સાચી કહેનાર વસુ રાજાને પણ જરા ય દેષ નથી. આ બધું સાંભળીને પિતાની સૂમ બુદ્ધિવડે કાર્યના શહરયને સમજી જનાર સાગર બે રે મુગ્ધ ! તું હવે બેલ બંધ થા. તારી સાથે વધારે વિચાર કરે કે ચર્ચા કરવી નકામી છે. બસ, બહુ થયું. જે અર્થ કરવાથી જીવની હત્યા થાય . એવો અર્થ કરવાથી શું લાભ? વળી, તેઓ એટલે પર્વત અને વસુરાજા બને છેટું બેલ્યા નહેાત તે તત્કાળ-તે વખતે જયારે બેલ્યા બરાબર તે જ સમયે-શા માટે અનર્થ પામ્યા? હવે તારે એમ પણ માનવું જોઈએ કે, જેઓ ચોરી કરનારા છે તેઓ જ્યારે ચેરી કરે છે ત્યારે જ-બરાબર એ જ સમયે તેમને મારી નાંખવામાં આવે છે, એનું કારણ તેમણે કરેલી પ્રત્યક્ષ દેખાતી ચારી નથી પરંતુ તેમનું પૂર્વભવે કરેલું કે કર્મ કહેવું જોઈએ અને એ કર્મને લીધે જ ચેરી કરનારાને દેહાંત દંડની સજા મળે છે પરંતુ લેકે એ વાતને માનતા નથી. ઊલટું એરી કરનારાઓને દેહાંત દંડની સજા થવાનું કારણે તેમણે કરેલી ચેરી જ છે એમ લેકે કહે છે, પરંતુ એ સજાનું કારણ તેમનું (ચેરનું) કોઈ પૂર્વભવે કરેલું કર્મ છે એમ કઈ પણ કહેતું નથી. આ હકીક્ત અગ્નિસિંહે ન માની. તે બહુલકમ હતું તેથી તેના લક્ષ્યમાં આ સાચી વાત ન આવી તેમજ તેણે લેશ પણ ન માની. પછી “આ શુષ્કવાદ કરવાથી શું ફાયદે?” એમ બોલતે અને મનમાં રોષ ધારણ કરતે એ અગ્નિસિંહ ત્યાંથી જલ્દી ચાલ્યા ગયે.
વિશેષ રીતે નિર્મળ બુદ્ધિવાળા અને સદ્ધર્મકર્મમાં વિશેષ અભિરુચિવાળા સાગરે તે લોકોને મેથી સાંભળ્યું કે–અહીં વઈરસેપુસૂરિજી આવેલા છે, એથી તે, તેમની પાસે ગયે. તેમને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યું કે—હે ભગવંત! પહેલાં એક વાર સુવેલા નામના નગરમાં તમે પધારેલા અને ત્યાં પુત્ર સહિત અમાત્યને તમે ધર્મને ઉપદેશ કરેલું. એ વખતે મેં તમને વંદન કરેલું, તમારી સેવા કરેલી અને જીવવધના ત્યાગને નિયમ પણ લીધેલ. હવે મારો વિચાર છે કે આપની પાસે બેટું ન બોલવાની પ્રતિજ્ઞા લઉં માટે આપ અસત્ય વચનના ત્યાગનું સવરૂપ મને જણાવો. આચાર્ય વઈરસે બેલ્યાઃ હે ભદ્ર! સાંભળ.
સ્થલમૃષાવાદને ત્યાગ કરે એ, બીજું અણુવ્રત છે. સ્કૂલમૃષાવાદના ત્યાગની મર્યાદા આ પ્રમાણે છે. જે માનવ, એ વ્રત લે તેણે કન્યા, ગાય, જમીન સંબંધી બટું ન બેલિવું અને કેઈની થાપણું ન ઓળવવી એટલે થાપણ સંબંધે પણ ખોટું ન બેલવું તેમ ખોટી સાક્ષી પણ ન આપવી. જે પદાર્થ સંબધે બટું બોલવાને પ્રસંગ આવે છે
૨૧
"Aho Shrutgyanam"
Page #176
--------------------------------------------------------------------------
________________
? કયારન-કેશ :
બીજા વ્રતનાં પાંચ અતિચાર તે પદાર્થ બે પ્રકારના છે. એક બે પગવાળા અને ચાર પગવાળા તથા બીજા પગ વગરના. કન્યા બે પગવાળી છે અને ગાય ચાર પગવાળી છે. જમીન અને ધન એ પગ વગરના છે. આ રીતે એ પદાર્થના બે ભેદ છે. આ બીજા વ્રતને સ્વીકારનારાએ પાંચ અતિચારો વર્જવાના છે. એ અતિચારે આ પ્રમાણે છે.
સહસા–એકદમ વગર વિચાર્યું બેલી નાંખી કેઈ ઉપર બેટું આળ મૂકવું તે સહસા-અભ્યાખ્યાન. એકાંતમાં વાતચિત કરવી-છૂપી રીતે વાતચિત કરવી, પિતાની સ્ત્રીની ગુપ્ત વાત બહાર કહી દેવી, બીજા કેઈને બેટું બોલવાને ઉપદેશ આપ, અને બેટા બેટા લેખે, ખાતાં વા દસ્તાવેજો લખી આપવા તે. (૧) સહસા-અભ્યાખ્યાન. એટલે જેનામાં જે દેશે નથી જ તેના ઉપર તે દેને વગર વિચાર્યું આપ કરે. જેમકે જે પુરુષ સુશીલ છે તેને “જાર” (વ્યભિચારી) કહે વા જે પુરુષ પ્રામાણિક અને સાચે છે તેને “તું ચાર છે” એમ કહેવું, વગેરે બેટા આળ ચડાવવાનું કામ સહસા-અભ્યાખ્યાન, રહ એટલે એકાંતમાં જઈને કેઈ ન સાંભળે વા ન જાણી જાય એ રીતે ગુપ્ત મંત્રણ કરનારાએને જોયા પછી તેમના ઉપર બેટો આક્ષેપ કરે અને તે માટે રાજા વગેરે પાસે જઈને ચાડી ખાવી કે આ લોકો રાજવિરુદ્ધ વાત કરે છે તેનું નામ (૨) રહસ્યાભ્યાખ્યાન અર્થાત્ ગુપ્ત મંત્રણ કરનારાઓ ઉપર આ રીતે બેટે આક્ષેપ કરી તેનું નામ રહસ્યાવ્યાખ્યાન, પિતાની સ્ત્રી સાથે એકાંતમાં જે કાંઈ ગુપ્ત વાતો કરી હોય તે બધી બીજાને કહી દેવી તેનું નામ (૩) સ્વદારમભેદ કહેવાય. મૃષા એટલે છે. બીજા કેઈને છેટું બોલતા શીખવવું અર્થાત્ તું ત્યાં એ હકીકતને આમ બોલજે એમ કહીને છેટું બોલવાની પ્રેરણા કરવી તે (૪) મૃષપદેશ. બેટા બેટા અક્ષરે માંડીને એટલે જે હકીકત સાચી નથી તેવી હકીકત બતાવવા અક્ષરે માંડવા અને લખવું તેનું નામ (૫) ફૂટલેખકરણ એ પાંચ અતિચાર છે.
શંકા–સહસાઅલ્યાખ્યાન એટલે તે કેઈ ઉપર બેટા આળ ચડાવવા. જે મનુષ્ય આ સ્થલમૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે, એની પ્રતિજ્ઞામાં જ આ સહસા– અભ્યાખ્યાનના ત્યાગને સમાવેશ થંઈ જાય છે એટલે સ્થૂલ મૃષાવાદને ત્યાગી સહસા અભ્યાખ્યાન કરી જ નહીં શકે, કદાચ કરશે તે તેની પ્રતિજ્ઞા જ સમૂળગી તૂટી જશે છતાં સહસા-અભ્યાખ્યાન કરવાથી વ્રતને ભંગ થતો નથી અને માત્ર અતિચાર જ લાગે છે એમ કેમ કહ્યું? એ જ રીતે કેઈને એકાંતમાં વાત કરતો જોઈને તેના ઉપર બેટે આક્ષેપ કરે તે પણ સ્થલમૃષાવાદના ત્યાગમાં થઈ જ ન શકે એટલે રહસ્યાભ્યાખ્યાન પણ વ્રતના લંગરૂપ છે છતાં તેને પણ અતિચાર કેમ કહ્યો?
સમાધાન-તમારી વાત ખરી છે પરંતુ સ્થળમૃષાવાદને ત્યાગી મનુષ્ય, અસાવધાનપણે વા અજાણપણે અને મનમાં કોઈ પણ પ્રકારની નિષ્ફરવૃત્તિ લાવ્યા વિના જ જ્યારે બીજાને
"Aho Shrutgyanam"
Page #177
--------------------------------------------------------------------------
________________
બીજા વ્રતના અતિચારનું ભંગ-અલંગ સ્વરૂપ
: કથાન-કેશ :
તકલીફ થાય એવું વચન કહે કે એવું વચન એકદમ તેના મોંમાથી નીકળી જાય છે ત્યારે તેની દષ્ટિ વ્રત સાપેક્ષ હોવાથી એનું એ સહસા અભ્યાખ્યાન વા રહસ્યાભ્યાખ્યાન વતસંગ રૂપ ન કહેવાય પરંતુ એના એવા સહસા અભ્યાખ્યાનથી કે રહસ્યાભ્યાખ્યાનથી બીજાને તકલીફ તે થઈ જ એ દષ્ટિએ એ વ્રતના ભંગનું કારણ પણ કહેવાય એટલે આ સહસા અભ્યાખ્યાન વા રહસ્યાભ્યાખ્યાન અતિચારમાં વ્રતને ભંગ અને અભંગ અને સમાયેલા છે માટે તેને ભગાભંગ અતિચારરૂપે જણાવેલ છે. પરંતુ જ્યારે સ્થૂલ મૃષાવાદને ત્યાગી જાણીબૂઝીને બીજા ઉપર આળ ચડાવી બીજાને ત્રાસ થાય એવાં વચનો બેલ વા ખેટા આક્ષેપ કરે ત્યારે આ સહસા અભ્યાખ્યાન અતિચાર નથી પરંતુ વતનું ભંજક છે એમ સમજવું.
પિતાની સ્ત્રીની ગુપ્ત વાતે પ્રગટ કહેવાથી અતિચારરૂપ નથી થતી કારણ કે સ્ત્રી વગેરેની જે ખરેખરી વાતે બહાર પડી જાય છે તે પરમાર્થ રીતે બેટી તો નથી એટલે એ વાતે બહાર પડતાં કશું અસત્ય થયું જણાતું નથી પરંતુ ઘણી વાર જ્યારે એવી વાત બહાર પડી જાય છે ત્યારે લજજા વગેરે કારણેને લીધે સ્ત્રી વગેરેના મરણે થવાનો સંભવ રહે છે, એથી તેને ગમે તે રીતે લંગરૂપ અતિચાર કહે છે. અર્થાત્ આ સ્વદારમંત્રભેદ અતિચાર સેવતાં ઘણી વાર સ્ત્રીઓ વગેરેના મરણે થવાનો સંભવ છે એટલે આ અતિચાર બીજાના પ્રાણને નાશ કરનાર હોવાથી તેને વતભંગની કેટીને અતિચાર જણાવેલ છે. મૃષાઉદેશ એટલે બેટે ઉપદેશ વા છેટું બોલવાને ઉપદેશ. જે વ્યક્તિ એવી પ્રતિજ્ઞા કરે કે “હું ખોટું બોલું નહીં અને બીજા પાસે બેટું બોલાવું પણ નહીં' એ, મૃષાઉપદેશને અતિચાર સેવે તે તેના વ્રતને ભંગ જ થયે ગણુય. પૂર્વ પ્રમાણે બીજા આણુ વ્રતની પ્રતિજ્ઞા કરનારો ખોટું બોલવાની શી રીતે બીજાને પ્રેરણા કરી શકે? માટે એ રીતે, જોતાં તે આ અતિચાર વ્રતભંગરૂપ જ છે તે પણ બીજા અણુવ્રતની પ્રતિજ્ઞા કરનારે કેઈ, ઉતાવળને લીધે વા અસાવધાનતાના કારણે અથવા અતિક્રમાદિક કારણોને લીધે બીજા પાસે
હું બેલાવે અર્થાત્ બીજાને છેટું બેલવામાં પ્રેરણા કરે એ અપેક્ષાએ આ મૃષપદેશ વ્રતના બંગરૂપ નથી. પરંતુ અતિચારરૂપ જ છે. અથવા અસત્ય બલવાના ત્યાગની સ્થલ પ્રતિજ્ઞાવાળે, પિતાના વ્રતને સાચવવાની બુદ્ધિથી પિતે જાતે ખોટું ન બોલે પરંતુ બીજાને કેઈ બીજાના વૃત્તાંતે કહી તે દ્વારા આડકતરી રીતે ખોટું બોલવાની સલાહ આપે એ રીતે જોતાં આ અતિચાર વ્રત સાપેક્ષ છે તેથી આ મૃદેશ, વતભંગરૂપ અને વ્રતઅલંગરૂપ એમ બન્ને પ્રકારનો અતિચાર છે એમ સમજવું.
ખોટા લેખે કરી આપવા તે આ બીજા વ્રતને પાંચમે અતિચાર છે. “શરીર દ્વારા મૃષાવાદ કરું નહીં અને કરાવું પણ નહીં' એવી પ્રતિજ્ઞા લેનાર આ અતિચારને સેવે તે તેની પ્રતિજ્ઞાને ચેકો ભંગ જ થાય. ખોટાં ખાતાં પાડી આપવાં વા ખોટાં લખાણે લખી દસ્તાવેજો કરી આપવા એ શરીર દ્વારા થયેલી મૃષાવાદની પ્રવૃત્તિ જ ગણાય તેથી આ
"Aho Shrutgyanam
Page #178
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કેશ :
અતિચાર સંબંધમાં સુરહનું દષ્ટાંત અતિચારને વ્રતભંગરૂપ જ સમજ, પરંતુ પૂર્વોકત રીતે અસાવધાનતા વા ઉતાવળ વગેરે કારણને લીધે, પેલી પ્રતિજ્ઞા લેનારે, કાંઈ ખોટું લખી આપે તે તેને વ્રતને ભંગ ન સમજતા કેવળ અતિચાર સમજો અથવા તે એવી રીતે સાવધાનતાથી પિતાનું વ્રત સાચવે છે કે કઈ મૂઠ સ્થલ મૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર એમ સમજે કે મેં તે કેવળ મૃષાવાદ એટલે બેટું બોલવાની જ પ્રતિજ્ઞા લીધી છે પણ હું લખી આપવાની પ્રતિજ્ઞા લીધી નથી તો એવે સ્થળે આ અતિચાર લેખે ગણવાને છે.
જે મનુષ્ય મોક્ષગામી છે અર્થાત જેને નિર્વાણ મેળવવાનું જ લક્ષ્ય છે તેણે લીધેલા વ્રતમાં આ અતિચાર આવી શકતા જ નથી ત્યારે બીજા અસાવધાન રીતે વ્રત પાળનારની પ્રવૃત્તિમાં આ અતિચારો આવી જાય છે એ માટે “સુર”નું દષ્ટાંત જાણવા ગ્ય છે.
આ સાંભળીને સાગર બેલ્થ: ભગવંત! એ સુરહ કેણુ છે ? આચાર્ય બેલ્યાઃ એની વાત સાંભળ.
સેરઠ દેશમાં મંગળનામે નગર છે. ત્યાં નિસૃઢ નામે રાજા છે. સુરહ એ રાજાને રાજકારણિક પુરુષ છે. રાજકારણિક એટલે રાજ્યનાં ગુપ્ત કાર્યો કરનાર. એ સુરહ પિતાના અધિકાર પ્રમાણે રાજ્યના ગુપ્ત કામકાજ સંભાળે છે. તેણે થાવસ્થાપુત્ર નામના આચાર્ય પાસે શ્રાવકધર્મ-શ્રાવકના પાંચ અણુવ્રત સ્વીકાર્યા અને એ અણુમાં અતિચાર ન લાગે એ રીતે સાવધાનપણે તે પાળવા લાગે. . કેઈ વાર સિંહલદ્વીપના રાજાના પ્રધાનપુરુષે રાજના કામકાજ નિમિત્તે ત્યાં આવ્યા. પ્રાચીન અઢી પ્રમાણે, તેમને સુરહે પિતાને ઘરે જમવાનું તરુ આપ્યું અને કેટલાંક દિવસ સુધી તેમને જમાડ્યા. તેમનું કામ પૂરું થઈ જવાથી તેઓ બધા પિતાને સ્થાને ચાલ્યા ગયા. જે દિવસે એ લેક ગયા તે જ દિવસે સુરહના ઘરમાં ખાતર પડયું, ઘરની સારભૂત ચીજે ચેરાઈ ગઈ. સુરહે આ વાત રાજાને જણાવી એટલે રાજાએ ઢોલ વગડા કે જે માણસ આ ખાતર પાડનારની શોધ કરી આપશે તેને આઠ નૈયા ઈનામ મળશે પરન્તુ કેઈએ કાંઈ ન કહ્યું.
એક વાર કોટવાળે સુરહને પૂછયું : તમારે ઘરે પહેલાં કેણ આવેલું હતું? સુરહ બે સિંહલરાજાના પ્રધાનપુરુષે આવેલા હતા એટલે આ ચેરીનું કાર્ય તેમનું જ હોવું જોઈએ, તેઓ મારે ઘરે કેટલાક દિવસો સુધી રહ્યા હતા અને તેમણે ઘરમાં સારી સારી ચીજો કઈ કઈ છે એ બધું જાણી લીધું હતું. આ રીતે વગરવિચાર્યું એકદમ ઉતાવળથી સુરહે કહી નાંખ્યું અને તેણે લીધેલા બીજા વ્રતમાં સહસા-અભ્યાખ્યાનને અતિચાર લગાડયો.
કઈ વખતે આ રાજાને સીમાડાના રાજાની સાથે લડાઈ થઈ સુરહે પિતાના ગુપ્ત
"Aho Shrutgyanam
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬
સુરેહનું જોયેલું પિતાની સ્ત્રીનું દુરિત્ર
: કથા -કેરા : એને કહી રાખ્યું કે-નગરમાં શું શું બની રહ્યું છે અને કે શું બોલે છે? એનું ધ્યાન રાખજે. સુરહ પિતે પણ પિતાના ગુપ્તચર શી પ્રવૃત્તિ કરે છે એ જાણવા વેશ. બદલો કરીને નગરની બહાર નીકળે અને ગુપ્તચર વિશે તપાસ કરવા લાગે. બરાબર એ જ સમયે રાજાને મુખ્ય દૂત સુપ્રતિષ્ઠા કેટલાંક માણસ સાથે એકાંતમાં બેસીને પિતાના ઘરના કામકાજની વાત કરતા હતા એ સુરહના જવામાં આવ્યું. એને જોતાં જ સુરહે વિચાર્યું કે આ માણસને સીમાડાના રાજાએ લાંચ આપી હેવી જોઈએ અને એથી તે રાજવિરુદ્ધ વિચાર કરતે લાગે છે માટે એક ખરેખર શુદ્ધ આચારવાળે જણાતું નથી. આ રીતે સુરહે પિતાના વતમાં અસાવધાન રહીને રહસ્યાભ્યાખ્યાનને બીજો અતિચાર પણ લગાડ્યો.
પછી સુર સુપ્રતિષ વિશે જે વાત કરી હતી તે કઈ પણ સ્થળેથી રાજાએ સાંભળી એટલે તેને (રાજાને) તે સંબંધે સંદેહ ઉપજવાથી રાજાએ સુરહને બેલા અને સીમાડાના તે જ રાજા પાસે દૂત તરીકે મોકલે. સુરહે પિતાની પણ વાક્કુશળતા વાપરીને સંધિનું કામ સાધી આપ્યું. ત્યારબાદ એ પોતાના નગર તરફ પાછા વળે. જ્યારે એ, પિતાના નગરની લગભગ પાસે આવ્યું ત્યારે તેણે પિતાની સાથેના માણસોને પોતપોતાને સ્થાને મોકલી આપ્યા અને પોતે એકલે પિતાના ઘરના પરિવારનું સાચું સ્વરૂપ જાણવા માટે છૂપે વેશ કરી બધા લેકે સૂતા હતા તે વખતે બરાબર મધ્યરાત્રિએ પિતાને ઘેર ગયે અને પાછલા બારણેથી ઘરમાં દાખલ થયા. ત્યાં જાળિયાવાળા ગોખમાં ઊભા રહી ઘરની સ્થિતિ જેવા લાગે. બરાબર એ વખતે તદ્દન એકાંત છે એમ સમજી તેની (સુરહની) સ્ત્રીએ પોતાના એક રક્ષક નોકરને બોલાવ્યો અને પિતાની સાથે વિષયસેવન કરવા કહ્યું. પેલા સેવકે કહ્યું હું તે હનરૂપ છું-કપિ છું, મારું શરીર ઢંગધડા વગરનું અને દુર્બળ છે. તું તે સુંદરી છે, તારા બધા અવયવે ઘણા જ મનહર છે. વળી તાપસી સાથે સંભોગ કરવાથી જેમ મહાદેવનું લિંગ છેદાયું હતું તેમ તેવા પ્રકારનું અકૃત્ય કરવાથી મારું લિંગ પણ છેદાઈ ગયેલ છે માટે તું મને મૂકી દે. સુરહની સ્ત્રીએ સેવકે કહેલી બધી વાત સાંભળી પરંતુ તેમાં તેને શ્રદ્ધા ન થવાથી તેણે તેનું કપડું કાઢી નાંખી તેણે કહેલી હકીકતને નજરોનજર જોઈ ખાત્રી કરી. ત્યારબાદ પિતાની આશા વિફળ થવાથી તે પાછી પિતાની પથારીમાં જઈને સૂઈ ગઈ. પેલે સુરહ પણ કાર્યને મર્મ જાણીને પોતાના નગર બહારના ઉતારે ચાલ્યો ગયે અને ત્યાં સુખશામાં બેઠો બેઠો વિચાર કરવા લાગે.
આ મારી સ્ત્રી, સારા કુળમાં જન્મેલી છે, ધર્મની જાણકાર પણ છે છતાં તે પણ આવું કામ કરી શકતી હોય તે પછી પૃથ્વી ઉપરની કેઈ પણ સ્ત્રી શીલને સાચવે એ બનવું જ શક્ય નથી અર્થાત્ બીજી સ્ત્રીઓ તે શીલને કેમ સાચવી શકે ? શ્રી જિનેશ્વર ભગવંતનું વચન ભૂરિભંગ છે એટલે કે ઘણું ભાંગા વિકલ્પવાળું છે. વળી પ્રગટિતબહુ
"Aho Shrutgyanam
Page #180
--------------------------------------------------------------------------
________________
: સ્થાક-કાશે :
સુરહે વતમાં લગાડેલા અતિચારે વિચાર છે એટલે કે એમાં ઘણું વિચારે દર્શાવેલા છે અને એ વચનમાં જે ગમે-આલાપકે છે તે બધા દુર્લક્ષ્ય છે અર્થાત્ જલદી કળી શકાય તેવા નથી અર્થાત્ દુર્લક્ષ્યગમ છે તેથી કુશલ પુરુષો પણ તેને સમજી શકતા નથી, તેવી રીતે સ્ત્રીઓના મન પણ ભૂરિભંગ છે-અનેક પ્રકારના વિકલ્પવાળા છે. પ્રકટિતબહુવિચાર છે એટલે કે તેના મનમાં વિવિધ પ્રકારના વિચારો ઉદુભવ્યા જ કરે છે-સ્થિર વિચાર હોતા નથી, એ મન દુર્લક્ષ્યગમ છેએની ગતિ કઈ તરફ છે એ પણ કળી શકાતું જ નથી તેથી સ્ત્રીઓના મનને કુશળ પુરુષે પણું સમજી શકતા નથી. જ્યારે મારી પ્રાણપ્રિય છીનું મન પણ આવા અકાર્ય તરફ જઈ રહ્યું છે ત્યારે વિશ્વાસથી ભરેલું એવું મારું પિતાનું મન પણ હવે કઈ જગ્યાએ જઈને વિસામે પામે-આરામ મેળવે?
એ પ્રમાણે શંકાશીલ થયેલે તે પથારીમાં પેડીક જ વાર સૂતે અને સવાર થતાં ઘરે માણસ મેલીને કહેવરાવ્યું કે પિતે આવી પહોંચે છે. આ પ્રમાણે કહેવરાવીને તે પિતાના ઘરે આવ્યા. પિતાની સ્ત્રીની જે ગુપ્ત વાત તેના જાણવામાં આવી હતી તેને એ, પિતાના મનમાં સંઘરી ન શકશે અને તે બધી વાત સ્ત્રીને પણ કહી દીધી કે એ રાતની તારી બધી દુષ્ટ ઘરમાં એકલા છાનામાના આવીને મેં નજરોનજર જોઈ લીધો છે. આ પ્રમાણે પિતાનું દુશ્ચરિત્ર સાંભળીને સ્ત્રી વિલખી બની ગઈ. તેને એમ લાગ્યું કે હવે હું મારું મેં શી રીતે બતાવી શકીશ? એમ વિચારી તે સ્ત્રી ઝેર ખાઈને મરી ગઈ. આ રીતે એ સુરાહે પિતાના વ્રતમાં અનર્થ કરનાર ત્રીજે અતિચાર લગાડ્યો.
આગળ કહ્યા પ્રમાણે પિલા સુરહના ભંભેરવાથી સુપ્રતિકને દૂત તરીકેને અધિકાર રાજાએ ખૂંચવી લીધે. આ હકીકત સુપ્રતિષ્ઠના જાણવામાં આવી એથી એને સુરહ ઉપર ઘણે રોષ આવ્યું અને તેણે પણ પિતાની મતિકલ્પનાથી કોઈ એક દૂષિત હકીકત રાજાને જણાવી, સુરહ પ્રત્યે રાજાને ભલે આ બધી હકીકતની ખબર સુરહને મળવાથી તેના ચિત્તમાં ભારે સંક્ષોભ થશે. તેણે પિતાના મિત્રને કહ્યું કે મારા ઉપર રાજા રે ભરાયેલે છે માટે મને બચાવવા માટે તારે છેટું બલવું જોઈએ. મારે તે સ્કૂલમૃષાવાદના ત્યાગનું વ્રત છે એટલે હું પિતે જાતે તે ખેટું શી રીતે બોલી શકું? એ પ્રમાણે પિતાના મિત્રને છેટું બોલવાને ઉપદેશ કરતાં સુરહે પિતાની પ્રતિજ્ઞામાં એ અતિચાર પણ લગાડ્યો.
એક વાર રાજાએ તેને પ્રસંગોપાત બેલાવી મંગાવે. સુરહે સુપ્રતિષ્ટ દૂતને સપડાવવા માટે ખાટા લેખે લખેલા. “મારે તે ખોટું બોલવાની બાધા છે, હું લખવાની બાધા નથી,” એમ પિતાના મન સાથે વિચારતાં તેણે રાજાના બોલાવવાથી રાજકચેરીમાં પ્રવેશ કર્યો. આ પ્રકારે એણે પિતાના બીજા અણુવ્રતમાં પાંચમે અતિચાર પણ લગાડ્યો.
રાજકચેરીમાં આવીને, રાજાને પ્રણામ કરીને આસન પર બેઠો. રાજાએ તેને કહ્યું:
"Aho Shrutgyanam
Page #181
--------------------------------------------------------------------------
________________
અગ્નિસિંહને હઠાગ્રહ
: કારત્ન-કેશ : ત્યાં તે શું સિદ્ધ કર્યું ? સુરહ બેઃ હે દેવ! એ સીમાડાના રાજાને સારી રીતે દબાવ્યું અને પછી તેણે મારી સાથે સંધિ કરવાની વાત સ્વીકારી, પરંતુ હે દેવ ! જયાં આપણું ઘર ફર્યું હોય ત્યાં કાર્યની સિદ્ધિ કેમ થઈ શકે? રાજા બેઃ એ શી રીતે ? સુરહે કહ્યુંઃ આપને તે હકીકત એકાંતમાં કહીશ. પછી બન્ને જણ એકાંતમાં બેઠા ત્યારે સુરહે પેલા બટા લેખો રાજાને બતાવ્યા. રાજાએ એ લેખેને વાંરયા તેથી છેદભેદનીછળકપટની વાતેથી ભરપૂર એવા તે લેખે સુપ્રતિષ્ટ દૂતે મોકલેલા એ હકીકત રાજાના ધ્યાન ઉપર આવી એટલે વિરમય પામેલા રાજાએ સુરહના જવા પછી સુપ્રતિષ્ઠને બેલાવીને તેને એ બેટા બધા લેખે બતાવ્યા. આ બધું જોઈને સુપ્રતિક બેલ્થઃ હે દેવ! આ રીતે મેં રાજવિરુદ્ધ કર્યું હોય તે અગ્નિપ્રવેશ વગેરે દિવ્ય કરીને હું મારી જાતને નિર્દોષ સાબિત કરી આપીશ. રાજા પાસે આ પ્રમાણે પિતાને મક્કમ નિર્ણય જણાવીને તેણે કઈ દેવ પાસે દિવ્ય કર્યું અને તેમાં તે પ્રમાણિક સાબિત થયા એટલે રાજાએ સુરહનું સર્વસ્વ લુંટી લીધું. તેને આકરી શિક્ષા કરી અને લેકમાં પણ “આ બેટાબેલે છે” એ અપયશ પામે. રાજકારણિક હોવાથી રાજાએ સુરહને વધ ન કરાવ્યું. આ પ્રમાણે આ બીજા વ્રતમાં પણ અતિચાર લગાડવાથી આ લેકમાં પણ ભારે અનર્થ થાય છે. . જે ધીરપરુષો છે તેઓ અતિચાર લગાડ્યા વિના જ અગત્યના ત્યાગની પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરે છે અને સર્વ કે વખાણે તેવી કલ્યાણપરંપરાને પ્રાપ્ત કરે છે.
પછી સાગર બેઃ હે ભગવંત! મને થળ મૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા કરી કેમારે જીવતાં સુધી મન, વચન અને કાયાવડે જૂઠું બોલવું નહીં, જૂઠું બોલાવવું પણ નહીં.
ગુરુમહારાજે જાણ્યું કે-સાગરની પ્રકૃતિ ભદ્રિક છે. તેને ધર્મમાં શ્રદ્ધા સારી છે તેથી તેઓએ તેને તેના કહ્યા પ્રમાણે સ્થળ મૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞા આપી.
આ સ્થળે રહેલા અને ધર્મવિધિથી વિરુદ્ધ વર્તન કરતાં અગ્નિસિંહે આ બધું વૃત્તાંત સાંભળ્યું ત્યારે ઈવશ થવાથી કહેવા લાગ્યું કે હે ભગવંત ! આ પ્રમાણે વ્રત લેવાથી શું લાભ થવાનો છે? ઘણી વખત ભાવ નથી હોતા, મન પણ નથી હોતું તે પણ પૂર્વ કર્મને ક્ષય થઈ જાય ત્યાર પછી જ આવી પ્રતિજ્ઞા લેવાય તે જ તેનું પાલન થાય નહીંતર પૂર્વ કર્મોદયથી જૂઠું બોલાઈ જવાય અને પ્રતિજ્ઞાન ભંગ થાય.
અગ્નિસિંહનું કથન સાંભળીને ગુરુમહારાજે તેને જણાવ્યું કે-ભાઈ, વિરતિને નિષેધ કરનારું આવું વચન તું ન બેલ. જો એમ ને એમ જ કમેને ક્ષય થઈ જતો હોય તે પછી વિરતિ-ત્યાગને શે ઉદ્દેશ છે? જેમ કેઇ રેગીને મહાવ્યાધિ પણ ઔષધ કરવાથી ધીમે ધીમે નાશ પામે છે તેમ ત્યાગ (વિરતિ) કરવાથી વિન્ન કરતું અશુભ કર્મ પણ નાશ પામે છે. હે ભદ્ર! કર્મને નાશ થયા પછી વિરતિ (પ્રતિજ્ઞા) કરવી એવું તારું
"Aho Shrutgyanam
Page #182
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કેશ :
યજ્ઞમાં બકરા ન હોમવા અંગે સાગરનું રાજવીને સૂચન
કથન તે રોગ નાશ પામ્યા પછી ઓષધ કરવા જેવું નિષ્ફળ છે. રોગ મટયા પછી જેમ ઔષધનું કંઈ કામ નથી તેમ કમેને નાશ થયા પછી વિરતિનું કામ પણ શું છે?
ગુરુમહારાજે આ પ્રમાણે યુક્તિપૂર્વક અગ્નિસિંહને નિરુત્તર કર્યો ત્યારે તે તેમને કંઈ પણ કહી શકે નહીં પરંતુ મનમાં ઘણે ઉદ્વેગ પામી જે આવ્યું હતું તે ચા ગયે. સાગરને ગુરુના ઉપદેશની સારી અસર થઈ હતી એટલે તે ભક્તિપૂર્વક તેમને વંદન કરી, તેમને અભિનંદન આપી સ્વગૃહે આ
ઘરે આવ્યા પછી તેની સ્ત્રીએ તેને પૂછ્યું કે-આટલે બધે સમય તમે ક્યાં રેકાયા હતા ? સાગરે પિતાની પ્રતિજ્ઞાની બધી હકીક્ત કહી. સાગરની સ્ત્રી પણ હળુકમ હતી એટલે તેણે કહ્યું કે મને પણ આવી જાતને નિયમ ગ્રહણ કરાવે એટલે સાગર તેને ગુરુમહારાજ પાસે લાવ્યું અને તેણીએ પણ સમ્યક્ત્વગુણની સાથે સાથે જીવતાં સુધી જીવવધન અને સ્થળ મૃષાવાદને ત્યાગ કરવાનો નિયમ ગ્રહણ કર્યો. બાદ બંનેસ્ત્રી પુરુષ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજામાં તત્પર રહે છે તેમજ પિતે સ્વીકારેલા નિયમના પાલનમાં પૂરેપૂરા સાવધાન રહે છે.
આ બધું જોઈને અગ્નિસિંહને ઘણે રેષ-ઠેષ થવા લાગે એટલે તે લેકેને વિષે તે બંને અંગે જેમ ફાવે તેમ બેલવા લાગ્યું કે તે બંને બ્રાહ્મણ કુળની મર્યાદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છે, શુદ્રોના પગમાં પડે છે, વેદવિહિત માર્ગને માનતા નથી.
એકદા તે નગરના રાજાએ યજ્ઞ કરવાની શરૂઆત કરી. તે માટે જોઇતી પશુ વિગેરે બધી સામગ્રી તૈયાર કરી અને ય-કર્મમાં કુશળ અગ્નિસિંહને તેને અધિકારી નીમે. સાગરની ઈચ્છા નહીં છતાં તેની પડખે તેને બેસાડવામાં આવ્યા. યજ્ઞમાં હેમાવાના બકરાંઓને આખા શરીરે રાતા ચંદનનાં છાંટણાં છાંટવામાં આવ્યા, ગળામાં ફલની માળાઓ પહેરાવવામાં આવી. આવી રીતે તૈયાર કરેલા બકરાઓને યજ્ઞની વેદી પાસે લાવવામાં આવ્યા તે જોઈને સાગરના હૃદયમાં અનુકંપા પ્રગટી. બકરાઓ ઉપર આ જાતને ખેટે ત્રાસ ગુજરતો જોઈ તેનું દિલ દ્રવી ઉઠયું એટલે તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કેદેવ ! શું તમે આ હકીકત સાંભળી નથી કે “ અને હેમવા જોઈએ છે એ વાક્યમાં “અજજને અર્થ “ફરીથી ઊગી ન શકે તેવા ત્રણ વર્ષના જૂ ના ચેખા” થાય છે પરન્તુ તેને અર્થ “બકારે” તે નથી? આ સંબંધમાં નારદ અને પર્વત એ બંને વચ્ચે વાદવિવાદ થયેલો. પર્વતે “અજને અર્થ બકરે કરીને યજ્ઞમાં તે હેમવાની પ્રતિજ્ઞા જણાવી, વસુરાજાએ પર્વતની હકીકતને સંમતિ આપી તેથી બંને મૃત્યુ પામ્યા. હે દેવ ! આ વિષે વિચક્ષણ વેદના જાણકાર બીજા પંડિતે સાથે વિચાર કરીને પછી યજ્ઞને આરસ, કરવો જોઈએ. ધર્મની જે જે વિધિએ સુનિશ્ચિત હોય તે જ વિધિઓ સારા વિશે કરેલા ઔષધોપચારની માફક વાંછિત ફળ આપે છે.
"Aho Shrutgyanam
Page #183
--------------------------------------------------------------------------
________________
સમજે.
અગ્નિસિંહને દુરાગ્રહ
: કથાન–કેશઃ સાગરનું સૂચન સાંભળી રાજાએ કહ્યું તારું કહેવું યથાર્થ છે. તે મને ચેતવ્ય તે સારું કર્યું. મેં પણ પહેલાં સાંભળ્યું હતું કે ખોટું બોલવાથી મહારાજા વસુને તેની કુળદેવીએ આસન પરથી પાડી નાખીને મારી નાખ્યું હતું. તેની પછી પણ તેનું જ અનુકરણ કરનારા આઠ રાજાઓ પર પણ કુળદેવી રોષે ભરાણી હતી અને તે આઠે રાજવીઓને નાશ કર્યો હતે. તે રીતે ખોટું બોલવાથી વસુરાજા અને આઠ રાજાઓ મૃત્યુ પામ્યા હતા તે મેં સાંભળ્યું છે, પરંતુ તે બધાનું મરણ યજ્ઞમાં બકરાને ભેગ આપવાની સમ્મતિ દર્શાવી હતી તેથી થયું હતું તેની મને ખબર નથી. ત્યારે સાગરે જણાવ્યું કે હે રાજન! યજ્ઞમાં બકરાને હેમ કરવાનું કહેવાથી જ તે સર્વનું મૃત્યુ થયેલ હતું તે આપ સત્ય જ સમજે.
સાગરનું આ કથન સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલા રાજાએ અગ્નિસિંહ તેમજ બીજા અધ્યાપકેને બેલાવતાં તેઓએ આવીને સુખાસન પર બેઠક લીધી એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે–શું યજ્ઞમાં બકરાને હોમ કરે જોઈએ કે ચેખાને? બધા અધ્યાપકે બેલ્યાઃ અમે પરંપરાથી સાંભળેલ છે કે–આ વસ્તુ વિષે પર્વત અને નારદ વચ્ચે વાદવિવાદ થયેલ અને પછી જે નિર્ણય થયેલે તે અનુસાર તે ચાખાને જ હેમ કરે જોઈએ. આ પ્રમાણે સાંભળી રાજાએ અગ્નિસિંહ સામે જોયું. મિથ્યાત્વને કારણે અગ્નિસિંહની બુદ્ધિ બહેર મારી ગઈ હતી તેમજ તેને અભિમાન પણ આવી ગયું હતું એટલે તેણે કહ્યું: રાજન ! જેઓ મૃગ જેવા પશુ જ હોય છે તેઓ જ બેટા વહેમને લીધે ભ્રમિત બુદ્ધિવાળા થઈ જાય છેકાર્યના રહસ્યને જાણી શકતા નથી તેમ જ બીજાના મતને માની તેના પર વિશ્વાસ રાખી કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ જેઓ શુદ્ધ બુદ્ધિવાળા છે તેઓ બીજા પર વિશ્વાસ ન મૂકી બીજાનું કહેવું પણ માનતા નથી. સાચો માર્ગ મૂકી આવે બેટ માર્ગ શા માટે ગ્રહણ કરે જોઈએ?
આ વખતે બીજા બ્રાહ્મણે બેલ્યા કે મહારાજ, અગ્નિસિંહ ભલે ગમે તેમ કહે, અમે અનર્થકારી માર્ગે જવાની આપને સલાહ આપશું નહિ તેમ તેના માર્ગનું સમર્થન પણ કરશું નહિ. એટલે રાજાએ સાગરની સામે જોયું ત્યારે સાગરે કહ્યું કે-મહારાજ, આ ઉપાધ્યાયે જે કહે છે તે બરાબર છે.
સાગરનું આ કથન સાંભળી અગ્નિસિંહના મનમાં કેપની વાળા ઊઠી. તે રાજાને કહેવા લાગ્યો કે-હે રાજન ! અહીં કઈ જાણકાર જ નથી. મારા વચનમાં શા માટે શંકા કરે છે? મારે ભાઈ સાગર તે ખરેખર મૂઢ છે. વળી તેણે વેદમાર્ગથી વેગળું વેતાંબર (જૈન) દર્શન વીકાર્યું છે. ફક્ત બાહ્ય દષ્ટિથી જ તે પિતાને બ્રાહ્મણ કહેવરાવે છે. તે ખરે બ્રાહ્મણ નથી. આ બીજા બધા અધ્યાપકે પિતૃશ્રાદ્ધ વિગેરે માનનારા નથી તેમજ અગ્નિ
२२
"Aho Shrutgyanam
Page #184
--------------------------------------------------------------------------
________________
કે કથાર-કેશ: અનુસિંહનો પરાભવ : અસત્ય ભાષણના માઠાં ફળ
૧૦૦ અને હેમ વિધિ જાણતા નથી. માત્ર અધ્યાપક” એવું નામ ધરાવે છે. તેઓ પરમાર્થ શી રીતે કહી શકે? હે રાજન! અજ”ને અર્થ બકરે ન હોય તે હું દિવ્ય કરીને તમને સાબિત કરી આપ્યું. રાજાએ તેની દિવ્ય સંબંધી વાતને માન્ય રાખી.
પછી લેઢાના મોટા ફલાને તપાવીને અગ્નિની જેવું લાલચેળ કર્યું એટલે અગ્નિસિંહે તે સ્થળે હાજર થઈને કહ્યું કે હે અગ્નિદેવ! જે મારે પક્ષ બેટે હેય તે તું મને હાથમાં દઝાડજે. ફલું પકડતાં જ તે હાથે સપ્ત રીતે દાઝી એટલે નગરના લોકોએ
આ શુદ્ધ છે, આ શૂદ્ર છે” એમ પિકાર પાડ્યું અને રાજાએ પણ નગરમાં રે પીટાબે કે-અનિસિંહ પાપી છે, અસત્યવાદી છે. અગ્નિસિંહને નગર બહાર કાઢી મૂકવામાં આ અને લેકે સાગરનું બહુમાન કરવા લાગ્યા. સાગર સદ્ગતિ પામ્ય અને અસત્ય વાદી અગ્નિસિંહ અનંતું દુખ પામે.
આ પ્રમાણે આ જ ભવમાં અસત્ય ભાષણનાં કડવાં ફળ અને સાચું બેલવાનાં મધુર ફળ જેવાં છતાં મૂહ લેકે પિતાનું હિત ચાહતા નથી. વળી એ પણ જાણવું જોઈએ કે–અપેક્ષાએ વચન સાચું હોય પરંતુ એવું સત્ય વચન બોલવાથી જીવની હિંસા થતી હોય તે તેવા સત્ય વચનને પણ અસત્ય જાણ્યું તેમજ હકીકતની અપેક્ષાએ વચન બેટું હોય છતાં એ પ્રમાણે બોલવાથી જીવની રક્ષા થતી હોય છે તેવું બેટું વચન પણ સાચું જ સમજવું. એટલે જ પોતાની બુદ્ધિથી વિચારીને એવું વચન બોલવું કે જે બલવાથી પિતાને કે પરને કોઈ પણ પ્રકારે અંશ માત્ર પણ સંતાપ ન થાય. જે લોકે અસત્ય બોલે છે તેમને આ ભવમાં ને પરભવમાં પણ દુઃખ પ્રાપ્ત થાય છે માટે સુખના ઈરછુએ અસત્ય બલવાથી શા માટે ન અટકી જવું ?
મહાપુરુષોએ કહ્યું છે કે–ટું બોલવાથી બોલતાં બોલતાં જીભ ઝલાય છે, તેથી તે તેતડું બોલે છે તેથી તે સારા વક્તા પણ બની શકતું નથી. હું બેલનારના મુખમાંથી દુર્ગધ જ નીકળ્યા કરે છે, આ બધું ખોટું બોલવાનું જ પરિણામ છે.
જેમ વેશ્યાઓ નિર્ધન પરપુરુષને દૂરથી જ ત્યજી દે છે તેમ સિદ્ધિઓ એટલા પુરુષને દૂરથી જ તરછોડી નાખે છે એટલે કે હું બેલનારને ગગનગામિની સિદ્ધિ, દૂરથી જ જોવાની શક્તિ, મન ફાવે તેમ વિચરણની શક્તિ, અંજનવિધિની સિદ્ધિ, રસવાદનું વિગેરે બનાવવાની વિધિ તેમજ બીજી બીજી ઔષધિઓની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
ખોટું બોલવાની પ્રથા નરક મેળવવા માટે સહાયક છે, ઉત્તમોત્તમ કાર્યરૂપ કમળને કરમાવવા માટે હિમપાત સમાન છે, વિશ્વાસરૂપી પર્વતને ભેદી નાખવા માટે વજસમાન છે, સુખરૂપી અનાજને દગ્ધ કરવા માટે દુષ્ટ (કવા) પવન સમાન છે. ખોટું બોલવાની આવી પ્રવૃત્તિ કલ્યાણકારી કેમ હોઈ શકે?
"Aho Shrutgyanam
Page #185
--------------------------------------------------------------------------
________________
અસત્યથી સદ્ગુણો દૂર
ઃ કથારન-કાશ :
ખેડુ' બોલવાની પ્રથા અસભ્ય દાષવાળી છે. જેમ વરસાદ વરસવા લાગે છે તેમ તેમ રાજહુંસ દૂર દૂર ચાલ્યા જાય છે તેમ ખાટુ ઓલવાથી સદ્ગુણી લેાકેા દૂર જ રહે છે; છતાં સદ્ગુદ્ધિને રાગ સમાન ખોટુ ખેલવાની રીત મૂર્ખ લેાકેાના મનને હરી લે છે એ કેવા ખેદની વાત છે
૧૦૧
એ પ્રમાણે શ્રી કક્ષારતકોશમાં બીજા અણુવ્રતના વિચાર પ્રસંગે સાગરનું સ્થાનક સમાપ્ત (૩૫)
"Aho Shrutgyanam"
Page #186
--------------------------------------------------------------------------
________________
સ્થૂલ અદત્તાદાનના ત્યાગ વિષે સરામનું કથાનક (૩૬)
.
ગૃહસ્થે સ્થૂલ મૃષાવાદનું બીજું વ્રત ગ્રહણ કર્યું. હાય અને એ, બીજાના દ્રવ્યને ચારી જવાની વૃત્તિ રાખતે હાય તે તે સુખી થઈ શકતા નથી માટે સ્થૂલ અદત્તાદાનના ત્યાગ વિશે કંઇક કહીશુ. દ્રવ્ય એટલે પારકાનું ધન, સેાનું વિગેરે ત્રણ પ્રકારનું હાય છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર, એ ત્રણે પ્રકારના પારકાના દ્રવ્યને વિષવૃક્ષના વનની માફક દૂરથી જ ત્યજી દેવુ જોઇએ. પરદ્રવ્યને લેવાની વૃત્તિ-કલ્પના પણ શ્રેષ્ઠ પ્રવૃત્તિની ઘાતક છે તેા પછી તે માટે સાક્ષાત્ શરીરવડે પ્રવૃત્તિ કરતાં જે હાનિ થાય તે માટે તે કહેવું જ શું? પરિણામે પ્રાપ્ત થનારા મહાઅનર્થના વિચાર કર્યાં વિના જે લાકા કેવળ સુખના એક બિંદુ માત્રમાં લુબ્ધ અને છે અને પરદ્રબ્ય હરણુ કરવા તત્પર અને છે તે મહાકષ્ટ પામે છે. જેઓ ચારી કરે છે તેઓને આ જ જન્મમાં ઝાડ પર લટકાવી મારી નાખવામાં આવે છે, શૂળી પર ચડાવવામાં આવે છે, તીક્ષ્ણ તરવારના ઘાથી નાશ કરવામાં આવે છે. તેમજ તેના નાક, કાન અને આંખ કાપી નાખવામાં આવે છે. આ પ્રમાણે ચેરી કરનાર લેકે પરવશ પડી એવાં ભયાનક દુઃખેા પામે છે તેમજ પ્રભવમાં નરકમાં કુંભીપાકની વેદના ભાગવે છે. વળી ચાર લોકોના હાથ-પગ ઈંદવામાં આવે છે, દીખાનામાં પૂરવામાં આવે છે અને ગામ, ખાણ અને ખીજા સ્થળેાએથી પણુ તેમને કાઢી મૂકવામાં આવે છે. આ બધાં ચારી કરવાનાં કડવાં ફળ પ્રાપ્ત થાય છે. કદાચ કાઈ કારણસર કાઈ પ્રાણી આ જન્મમાં જ ચોરી કરવાનું ફળ ન પામે તે પશુ આવતા જન્મમાં તે ચારીનું ફળ અવશ્ય પામવાના જ. જે પ્રાણીએ ચારીના કાર્યના ત્યાગ કરનારા છે અને અંશ માત્ર કેઇનું નહીં દીધેલ લેવાની વૃત્તિવાળા નથી તે સરામની પેઠે ચારીથી થતી વિડંબનાને પામતા નથી. ક્સરામની કથા આ પ્રમાણે
પંચાલ દેશના કપાલપ્રદેશમાં તિલક સમાન કપિલપુર નામનું ઉત્તમ નગર છે. એ નગરના આવાસાની શ્રેણી એટલી બધી ઊંચી છે કે જેથી તેમાં દિશાએ પણ પ્રવેશ પામી શકતી નથી. ત્યાં ચક્રેશ્વર નામના રાજા છે. તેણે સમસ્ત સામતાના સમૃહને પેાતાને વશ કરેલ છે. તેને સ્ત્રીના સમગ્ર ગુણયુક્ત સુંદર વસુધરા નામની પત્ની છે; તેમજ રાજ્યનાં અધા કામકાજોની સંભાળ રાખનારે અર્જુન નામને મંત્રી છે. તે મંત્રીને દેવકી નામની સ્ત્રી છે તેમજ વિનય અને વિવેક વિગેરે ગુણાવાળા સરામ નામને પુત્ર છે. તે બધાં પાતપાતાના સમય સુખશાંતિથી વીતાવે છે.
કુરુસરામનું ચિત્ત સ્ત્રીઓ તરફ ખેચાતુ નથી, દ્યૂતના વ્યસનમાં એ મૂઢ ખનતા નથી.
"Aho Shrutgyanam"
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭
કુરુસરામની વિદ્યાવ્યાસ ગતા
: થાન-ફાશ ક
ગાયન તેમજ નાચ-નાટકોમાં પણ તેને અભિલાષ થતા નથી. કેવળ શ્રેષ્ઠ કવિઓએ રચેલાં કાન્યા, પ્રમ'ધા તેમજ તેએની બીજી બીજી કૃતિઓને વાંચવા-વિચારવામાં જ તથા વ્યાકરણુશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને ગમશાસ્રના ગૂઢ અને સારી રીતે જાણવામાં જ તેને પ્રીતિ છે. આ પ્રમાણે શાસ્રભ્યાસમાં દૃઢ આદરવાળા હાઇ તેને શણુગાર તરફ લક્ષ્ય નથી, પેાતાના સ્વજના તેમજ મિત્રવર્ગની ગેછી પણ તેને ગમતી નથી. ઘરના કામકાજૂને પશુ ભૂલી જાય છે એટલું જ નહીં પણ જે કંઇ મળ્યુ. તે જલ્દી જલ્દી ખાઇ લઇને તે રાત્રિદિવસ ચિંતાની સભામાં જ પડ્યો રહે છે. વિદ્યાવિલાસી પેાતાના પુત્રને ઘરના કામકાજોમાં ઉદાસીન જોઇને તેના પિતાએ એક વાર તેને કહ્યું કે—
હે પુત્ર! સુ ંદર કાવ્ય પણ કાંઇ આપણી ભૂખ ભાંગી શકતું નથી. જે પ્રાણીઓ દુઃખને લીધે સંતાપ પામે છે તેમને વ્યાકરણ પણ કશું રક્ષણ આપી શકતું નથી. છંદ શાસ્ત્ર અને અલકારશાસ્ત્ર પણ બંધન માટે ખેડી સમાન છે, તેનાથી ધનપ્રાપ્તિ થતી નથી. તેમજ તમામ આગમશાસ્રો પણ ગે ખી-ગેાખીને ગળું સૂકવ્યા સિવાય ખીન્ને કશેા પશુ લાભ આપતા નથી; માટે આપણી જરૂરિયાતને પહેાંચી વળવા માટે ધર્મ, અર્થ તથા કામના સારાં ફળને આપનાર ગૃહકાર્યના કલ્પવૃક્ષ તરફ તુ' સાવધાન થઈને રહે અર્થાત્ તુ ઘરના અધા કામકાજમાં પૂરતુ ધ્યાન આપ.
પિતાને સ્વાભાવિક રીતે જ આવાં ઉન્નત વચને ખેલતાં સાંભળીને પણ તેને એમ જણાયું કે–પિતા પેાતાની મશ્કરી કરે છે એટલે સરામ પેાતાની પ્રવૃત્તિથી જરા પણ ચલિત થયે નહીં. પૂર્વે જણાવેલા શાસ્ત્રાને સાંભળવાથી તેને ગૃહકાર્યની ચિંતા ન ઉદ્ભવી. માણુસ જેને અભિલાષી હાય છે તેનાથી તેને પેાતાને કયા ગેરલાભ છે તે જાણી શકતા નથી. જે લેક મધ્યસ્થ વૃત્તિવાળા `હાય છે એટલે કે કોઇ પણ પ્રવૃત્તિમાં સર્વ પ્રકારે ચાંટી રહેનારા નથી હાતા તેઓ કહેનારના આકાર તથા ખીજા સૂચને જાણીને તેના ભાવ સમજી જાય છે જ્યારે જે લેાકે પાતાને ગમે તેવા વિષયમાં એકાંતપણે ચાંટી રહેનારા હેાય છે તેને સમજાવ વામાં આવે તે પણ તેએ અંશમાત્ર સમજી શકતા જ નથી.
ક્રૂસરામને પિતાએ સમજાન્યે છતાં પાતે પૂર્વે સ્વીકારેલા માને છેડી શકતા નથી; જેથી તે મંત્રીને દુ:ખના કારણભૂત અન્ય છતાં ગભીર સ્વભાવને કારણે તેમજ પુત્ર ઉપરના અતિ સ્નેહને લીધે તેણે તેને ક્યુ' કહ્યું નહિ,
એક વાર, કાઈ એક રાજપુરુષ, રત્નાથી જડિત, સુથેભિત, મહામૂલ્યવાન, હૃદય પર ધારણ કરવાનુ રાજાનું તેજસ્વી આભરણુ લઈને મંત્રી પાસે આવ્યે અને તે અલકાર તેમના હાથમાં સાંપીને કહ્યું કે—રાજાના હુકમ છે કે આ આભરણુને ભંડારમાં સારી રીતે મૂકીને જલ્દી રાન્ન પાસે ચાલે. રાજાને આદેશ સાંભળીને મંત્રીએ તે સમયે યાસે જ બેઠેલા અને ન્યાયશાસ્ત્રના પરમાર્થને વિચારતા ફરુસરામને તે આભરણુ સોંપીને કહ્યુ કે
"Aho Shrutgyanam"
Page #188
--------------------------------------------------------------------------
________________
: કારત્ન-કાસ : - ફર્સરામની બેદરકારીથી હારની થયેલ ચોરી અને દેશાટન
હે પુત્ર! આ આભરણને જલ્દી યથાસ્થાને મૂકી દે. આટલું કહીને મંત્રી તત્કાળ રાજકચેરીમાં ગયે. ફક્સસરામનું ચિત્ત ન્યાયશાસ્ત્રના વિચારમાં રોકાયેલું હતું અને એકાગ્રતાથી તેને જ વિચાર કરતા હતા, છતાં તેને અર્થ સમજવામાં આવતું ન હતું તેથી તે વિશે તે વિશેષ વિચારણામાં મગ્ન થઈ ગયે. આ પ્રમાણે ફેસરામના બેધ્યાનપણાને લાભ લઈને “હવે કંઈ પણ વિદ્ધ નથી” એમ સમજીને તેના કાલિયસુત નામના સેવકે તે હાર ઉપાડી લીધો અને જલ્દી નાશી ગયે.
જ્યારે ફરુસરામને પોતાનો ધારેલે અર્થ બરાબર સમજાયું ત્યારે તેનું મન પિલા હાર ભણી દેરાયું પણ તે હારને ત્યાં ન જેવાથી તે ચારે તરફ તેની શોધ કરવા લાગ્યા. સાંજે જ્યારે મંત્રી પિતાના આવાસે આવ્યો ત્યારે “હાર મળતો નથી” એ હકીક્ત જાણું તેને અત્યંત દિલગીરી થઈ. તેને રેષ ઉત્પન્ન થયે અને કસરામને કઠેર વાણીથી કહ્યું કે–રે દુરાચારી! મને લાગે છે કે–અમારા કુળને નાશ કરવા માટે તું પુત્રરૂપે યમ થઈને અમારા પેટે અવતર્યો છે. તને મેં અનેક વાર કહ્યું કે તું આ શાસ્ત્રની લપ મૂકી દે, તે કેઈક વાર પણ આપણું વૈરી થશે; છતાં તું તારી પ્રવૃત્તિથી અટક્તો નથી. જે દુષ્ટ, મારે હવે રાજાને શી રીતે મોઢું બતાવવું? ખરેખર આ તે ઓચીંતી આફત આવી પડી,
આ પ્રમાણે શેકાકુલ વચને બેલતાં મંત્રીને બીજા પ્રધાન પુરુષેએ કહ્યું: હે મંત્રીવર! તમે શા માટે ગાંભીર્યને ત્યજી દઈને આ પ્રમાણે કાયર બને છે? નીતિશાસામાં કહ્યું છે કે-જે મનુષ્ય બુદ્ધિમાન છે તે નીચેની હકીક્તની જાહેરાત ન કરે—ધનને નાશ થઈ ગયે હાય, ચિત્તમાં ભારે સંતાપ વ્યાપે હય, ઘરમાં પિતાના વજનનું દુરાચરણ હોય, કે પણ સ્થળે પોતે ઠગાણ હોય, તેમજ અપમાન થયું હોય. રાજાને રત્નજડિત હાર ખોવાઈ જવાથી લેકે સાંભળે તે પ્રમાણે કેલાહલ કરવાથી શું થવાનું છે? આ પ્રમાણે આકુળવ્યાકુળ થવાથી તે પોતાનું જ ગૌરવ ઘટે છે.
તે લેકની શિખામણું માનીને અમાત્ય ચૂપ થઈ ગયે; કસરામ પણ પિતાની ભૂલને - માટે ઘણે સંતાપ પામ્ય અને વિચારવા લાગ્યું કે હું ઘરમાં રહેવાથી માતા-પિતાને સંતાપનું નિમિત્ત થાઉં છું તેથી હવે અહીં રહેવાનું શું પ્રયોજન છે? એમ વિચારીને મધ્યરાત્રિએ છાને માને ઘરમાંથી બહાર નીકળી ગયું અને ઉત્તરાપથ તરફ ચાલવા લાગ્યું. એકધારો પ્રવાસ કરતાં તે ઉત્તરાપથના તિલક સમાન ઈદ્રપ્રસ્થ નામના નગરે પહોંચ્યું. ત્યાં જઈને તે બહાર બગીચામાં રહ્યો. ત્યાં રાત્રે પોતે જ્યાં સૂતે હતા ત્યાંથી તદ્દન નજીકમાં જ રહેલા ધર્મશ મુનિવરને વિષ્ણુ અને વાંસળીના વર કરતાં ચઢિયાતે મધુર સ્વાધ્યાય
વનિ સાંભળે. તે સ્વાધ્યાય-વનિને સ્થિર ચિત્તે સાંભળતા અને તેને અર્થ વિચારતાં ફરુસરામના મનમાં વૈરાગ્ય ઉપજે અને તે મુનિવરની પાસે જવા તલપાપડ થઈ રહ્યો.
"Aho Shrutgyanam
Page #189
--------------------------------------------------------------------------
________________
મુનિવરે ફદુસરામને કહેલ આત્મકથા
': કથાનકોશ : મહામુશીબતે રાત્રિ પસાર કરીને પ્રાતઃકાળ થતાં જ તે મુનિવરની પાસે ગયો અને તેમને વંદન કરી પાસે બેઠે. મુનિના શરીરને અત્યંત દુબળું જોઈને તેણે વિચાર્યું કે–મુનિ કોઈ પણ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરતા લાગે છે. વળી દાવાનલને લીધે દગ્ધ થઈ ગએલા વૃક્ષના ઠુંઠા જેવી મુનિવરની કાંતિ જોઈને તેણે વિચાર્યું કે આ મુનિવર ઉગ્ર આતાપના પણ લેતા લાગે છે. તેણે મુનિવરને કહ્યું કે– હે ભગવંત! વર્ણવી ન શકાય એવા કષ્ટમય અનુકાનવાળા આ આશ્રમને સ્વીકારી તમે જે મહાદુષ્કર તપશ્ચર્યા કરી રહ્યા છે તેનું શું કારણ? મુનિવરે કહ્યું: તને તે હકીક્ત સાંભળવાની ઉત્સુકતા છે તે સાંભળ
- હું તગરાનગરીના પુરદત્ત શ્રેષ્ઠીને પુત્ર છું. મારા જન્મ પછી મારા શરીરની સાથેસાથ દુઃખ આપનારાં મારાં પાપો પણ વધવા લાગ્યાં. હું યુવાન થયો એટલે કુલીન બાળા સાથે મને પરણાવવામાં આવ્યું. પછી હું ધન કમાવાની અને વ્યવહારની બીજી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો. મારા પાપના મે મારા પિતા મૃત્યુ પામ્યા અને તેમની પછવાડે મારી સંપત્તિ પણું નાશ પામી.
ધન કમાવા માટે જે જે સેવકોને મેં પહેલાં દેશાંતરમાં મોકલ્યા હતા તે બધા ત્યાંની સઘળી કમાણી પચાવીને ત્યાં જ રહી ગયા. વળી જમીનમાં, સુરક્ષિત સ્થાનોમાં જે ધનભંડાર અને ધાન્યના કોઠારે દાટેલા હતા તે બધા તીવ અને જેને બધા કલ્યાણકર માને છે તેવા ક્ષેમરૂપ અગ્નિએ આંખના પલકારામાં બાળી નાખ્યા. વહાણ દ્વારા જે ધન મેં દરિયાકાંઠે કહ્યું હતું તે વહાણે ભાંગી જવાથી નાશ પામ્યું. વળી મારું ઘર, ઘરની સંપત્તિ, રાચરચીલું અને મારાં ગોકુલે વગેરે ચાર લેકે લૂંટી ગયા. આટલું બનવા છતાં અધૂરું હોય તેમ એક વખત હું જમવા બેઠા હતા તે સમયે મારી નજર સામે જ બધાં વાસણે તડતડ તૂટી-ફૂટી ગયાં. આ બધું જોઈને મને વિશેષ ખેદ થયે અને જમ્યા વિના જ ઊભે થઈને “આ શું થઈ ગયું ?” એમ વ્યાકુળપણે વિચારતે નગરની બહાર ચાલ્યો ગયે,
તે સ્થળે અતિશય જ્ઞાનવાળા મુનિવરને જોઈને, તેમને વંદન કરીને, હું વિનયપૂર્વક તેમને પૂછવા લાગ્યું કે હે ભગવંત! મેં દુર્ભાગીએ પૂર્વ ભવમાં એવાં શું દુષ્કર્મો કરેલાં છે જેનું આવું ભયંકર પરિણામ આવ્યું? હમણું હું દુઃખી અવસ્થામાં આવી પડ્યો છું અને પૂર્વની કમાણીનું સર્વ ધન પણ અનેક પ્રકારે નાશ પામ્યું છે. મુનિવરે મને કહ્યું કે– હે વત્સ! તેં પૂર્વ ભવમાં ચેરીનું પાપ કરેલ છે તેનું જ આ બધું પરિણામ છે ? તું પહેલાં કસબી નગરીમાં કઈ એક વણિકને સખ નામનો પુત્ર હતા. તે ભવમાં તે પ્રાણીએના વધના ત્યાગની તેમજ જૂઠું ન બેલવાની એમ બે પ્રતિજ્ઞા લીધી હતી. પછી તને ચોરીના ત્યાગની પણ પ્રતિજ્ઞા લેવાનો વિચાર થયે, તે વખતે તેને ગુરુએ જણાવ્યું કે–મહાનુભાવ, અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા તેમજ તેની મર્યાદાઓ બરાબર સમજીને
"Aho Shrutgyanam
Page #190
--------------------------------------------------------------------------
________________
ઃ કથારત-કેશ: મુનિવરે સમજાવેલ ત્રીજા વ્રતના અતિચારનું સ્વરૂપ ૧૭૬ પછી જ તે પ્રતિજ્ઞા કરે તે જ તારી સત્ય પ્રતિજ્ઞા થશે. તે સાંભળી તેં કહ્યું : હે ભગવંત! મને તે સમજાવે. ગુરુએ જણાવ્યું: બીજાએ નહીં આપેલા દ્રવ્યનું ગ્રહણ ન કરવું તેનું નામ ત્રીજું આણુવ્રત–સ્થળ અદત્તાદાનવિરમણ વ્રત. દ્રવ્ય અહીં સ્થળ સમજવું. સ્થળ દ્રવ્ય સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું સમજવું. સ્થળ અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞામાં સ્થળ દ્રવ્યની મર્યાદા હોય છે. એ પ્રતિજ્ઞામાં મનથી, વચનથી અને કાયાથી સ્થળ અદત્ત ન લેવું અને ન લેવરાવવું. એમ સમજવાનું છે. અર્થાત્ બે કરણ અને ત્રણ જેગથી એ પ્રતિજ્ઞા લેવાની હોય છે. જે ગૃહસ્થ ત્રીજા અણુવ્રતની પ્રતિજ્ઞા સ્વીકારે ત્યારે તેણે તે પ્રતિજ્ઞાને લગતાં પાંચ અતિચારે (૮) પણ સમજી લેવાં. અતિચારેને બરાબર સમજ્યા પછી લીધેલી પ્રતિજ્ઞામાં એક પણ અતિચાર કદી પણ ન લાગે તે માટે ખાસ ધ્યાન રાખવું. તે અતિચારે આ પ્રમાણે છે–૧ તેનાહત, ૨ તસ્કરોગ, ૩ વિરુદ્ધરાજ્ય, ૪ ફૂટતુલકૂટમાન, ૫ તતિરૂપ વ્યવહાર. એ પાંચ દેને ત્યાગ કરવો જોઈએ.
૧ ઑનાહત-ગેરેએ ચેરી કરીને આણેલી બીજાની કોઈ પણ ચીજને લેવશથી છાનામાના ખરીદી લેવી. ૨ તસ્કયેગ-ગેરેને આ પ્રમાણે કહેવું કેબેસી શું રહ્યા છે? ચેરી શા માટે કરતા નથી ? તમારે જે કંઈ જોઈએ તે હમણું ઉધાર લઈ જાઓ-આ રીતે ચોરેને ચોરી કરવા માટે પ્રેરણ કરવી. આ પ્રમાણે પ્રેરણું કરનારને ચીર્યની પિતાની પ્રતિજ્ઞામાં દોષ લાગે છે. ૩ વિરુદ્ધરાજ્ય-જે રાજા પોતાના રાજાથી વિરુદ્ધ હોય તેની સાથે વાત કરવાની પણ પિતાના રાજાની મનાઈ હોય છતાં ચોર્યના ત્યાગની પ્રતિજ્ઞાવાળો માણસ લેવશથી વિરુદ્ધ રાજા સાથે વાતચીત કરે કે કેઈ પણ જાતને પ્રસંગ પાડે તો તેને દેષ લાગે છે. ૪ ફૂટતુલ-કૂટમાન -જે કઈ ગૃહસ્થ પિતાના વ્યવહારમાં ઠરાવેલાં હોય તે કરતાં વધારે પડતાં ભારે ચા એછા વજનના તેલાં–કાટલાં રાખે, અથવા અનાજ કે કપડાં વગેરે ભરવાનાં માપ વધારે કે ઓછા રાખે અને તે તેલ કે માપ દ્વારા કેઈ ચીજ બીજાને આપે કે બીજા પાસેથી લે તે તે પિતાના ચીર્યના ત્યાગની પ્રતિજ્ઞામાં દૂષણ લગાડે છે. ૫ તાતિરૂપ વ્યવહાર-જે ગૃહસ્થ સરખેસરખા વર્ણ-ગંધના પદાર્થોને એકબીજામાં - મેળવી દે અથર્ ઘીમાં તેના સરખા રૂપવાળી ચરબી ભેળવે, ચેખામાં તેના સરખા વર્ણ વાળાં દરિયાના ફીણને ભેળવે તે પોતાની પ્રતિજ્ઞામાં દેષ લગાડે છે. લોભને વશ થઈ સરખેસરખાં પદાર્થો એકબીજામાં ભેળવી દઈ નવાં જૂનાં ધાને અથવા બીજા પણ નવાં જૂનાં પદાર્થોને એકબીજામાં ભેળવી દઈને “આ નવું ધાન્ય છે, આ સારે પદાર્થ છે.” એમ કહી વ્યવહાર ચલાવવું તે તત્વતિરૂપ વ્યવહાર કહેવાય છે.
આ પ્રમાણે આ પાંચે અતિચારે બરાબર સમજી લેવાનાં છે. ત્રીજું અણુવ્રત સ્વીકાર નારે જ્યારે છાને માને ચેરીને માલ ખરીદે છે ત્યારે તે ચરી જ કરે છે એટલે આ અતિચાર વતભંગરૂપ છે પરંતુ ચારીને માલ ખરીદતી વખતે જ્યારે તેના મનમાં એમ
"Aho Shrutgyanam
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૭
ત્રીજા વ્રતના પાંચ અતિચાર
: કથારન-કેશ :
હેાય કે તે આ વ્યાપાર કરું છું, કાંઈ ચેરી કરતું નથી ત્યારે તેની આ કલપના ત્રતસાપેક્ષ હોવાથી તેની તે ખરીદી વ્રતભંગરૂપ ન ગણાય. એટલે આ સ્તનાપહત અતિચાર વ્રતભંગરૂપ પણ છે અને વ્રતના અભંગરૂપ પણ છે. ચેરને ચોરી કરવા માટે પ્રેરણા કરવી તે બીજે અતિચાર પણ “મને, વચન અને કાયાવડે ચોરી ન કરવી તથા ન કરાવવી” એવી પ્રતિજ્ઞાવાળાને માટે તે ચેક વ્રતભંગ જ કરે છે તે પણ ઉત પ્રતિજ્ઞાવાળો જ્યારે મનમાં એવી કલ્પના કરે કે હું એને કયાં પ્રેરણા કરું છું? હું તે એમ કહું છું કે- તમે શા માટે નવરા બેઠા છે? તમારી પાસે જે ન હોય તે હું તમને આપું અને તમે જે લાવશે તે વેચી આપીશ અથવા ખરીદી લઈશ.” એમ કહેવામાં હું કયાં ચોરેને ચોરી માટે પ્રવર્તાવું છું? જ્યારે વ્રતધારી પિતાની બુદ્ધિથી આવી જાતની કલ્પના કરતો હોય ત્યારે તેની એ કલ્પના વ્રતસાપેક્ષ હોવાથી આ બીજે અતિચાર પણ વતના ભંગ અને અભંગરૂપ ગણાય. વિરુદ્ધરાજ્યને ત્રીજે અતિચાર પણ વ્રતના ભંગરૂપ વા અલંગરૂપ પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“સ્વામીએ જેને નિષેધ કરેલ હય, જીવે જેને નિષેધ કરેલ હોય, તીર્થંકર પરમાત્મા તેમજ ગુરુઓએ જેને નિષેધ કરેલ હોય છતાં તે બધું કરવું તેનું નામ અદત્તાદાન-ચેરી જ ગણાય.” આ ન્યાયે જ્યારે પિતાના સ્વામી-રાજાની આજ્ઞાથી વિરુદ્ધ વતી વિરુદ્ધ રાજા સાથે લેવશથી બેલવું કે બીજા કોઈ પણ પ્રકારને વ્યવહાર રાખવો તે ચેરી જ ગણાય અને એવી ચોરી કરનારને રાજદંડ પણ ભેગવ પડે છે એટલે એ ત્રીજે અતિચાર ચારરૂપ હેવાથી વતભંગરૂપ છે, છતાં
જ્યારે એ રીતે વર્તનાર મનમાં એવી કપના કરે કે, હું વેપાર જ કરું છું, ચેરી કયાં કરું છું ત્યારે તેની પિતાની બુદ્ધિથી એ પ્રવૃત્તિ વ્રતસાપેક્ષ હોવાથી લોકો પણ એવી પ્રવૃત્તિ કરનારાઓને ચારરૂપ લેખતા નથી તેથી આ જાતની પ્રવૃત્તિ વ્રતને અભંગરૂપ પણ છે. બેટાં તેલાં અને માપાં રાખીને તથા સરખે સરખી વસ્તુઓને સેળભેળ કરીને અથવા નવીજૂની વસ્તુઓને સેળભેળ કરીને વ્યવહાર કરનારે ત્રીજા અણુવ્રતને ધારક બીજાઓને ઠગીને ધન લે છે એ દષ્ટિએ કૂટતુલ અને તત્વતિરૂપ વ્યવહાર એ બંને અતિચારે વ્રતભંગરૂપ જ છે, પરંતુ એ વ્રતધારી મનમાં એમ સમજતો હોય કે--ખાતર પાડવું, લુંટવું એ ચારી છે પરંતુ ખેટાં તેલાં કે માપ રાખવાં અથવા તે વસ્તુઓની સેળભેળ કરવી તે તે એક પ્રકારને વેપાર છે પરંતુ ચેરી નથી, એ દષ્ટિએ તેની કલ્પના વ્રતસાપેક્ષ હેવાથી એ બને અતિચારો વ્રતના ભેજક નથી. અથવા તેના પહુત વિગેરે પાંચે અતિચારે સ્પષ્ટ ચિરીરૂપ જ છે; કેવળ અતિક્રમ, વ્યતિક્રમ વિગેરેને લીધે એમનું આચરણ થઈ ગયું હોય તે તે પાંચ અતિચારરૂપ સમજવા.
જે ગૃહસ્થ ત્રીજું અણુવ્રત સ્વીકારેલું હોય તેણે આ પાંચ અતિચારે ત્યજી દેવા
"Aho Shrutgyanam
Page #192
--------------------------------------------------------------------------
________________
* * *
મારા
: કથાન-કેસ : મુનિવરે કહેલ સ્વવૃત્તાંત.
૧૭૮ જોઈએ. ફટિક જેવું ઊજળું કપડું હોય છતાં તેમાં કયાંય ધાબું જણાય તો એ કપડું શોભતું નથી તેમ સ્ફટિક જેવું નિર્મળ વ્રત હોય છતાં તેમાં કયાંય અતિચાર લાગેલે હેય તે એ વ્રત દૂષિત ગણાય છે, માટે વ્રતધારીએ પિતાના વતમાં એક પણ અતિચાર ન લગાડ જેઈએ.
આ પ્રમાણે તે ગુરુમહારાજના મુખથી વ્રતનું સ્વરૂપ અને તેને અતિચાર સાંભળીનેબરાબર સમજીને ભાવપૂર્વક ત્રીજું અણુવ્રત સ્વીકાર્યું તેમજ મન, વચન અને શરીરવડે ચોરી ન કરવી તેમજ ન કરાવવી એ બે કરણ અને ત્રણ વેગથી ચોરીના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. બાદ ગુરુએ તને શિખામણ આપતાં તું તારે ગૃહે ગયે.
ગુરુના ઉપદેશ પ્રમાણે તું સમય વીતાવવા લાગ્યો. તને આઠ પુત્રીઓ થઈ તેથી તું મનમાં ઘણે ખેદ પામ્યો. તે આઠ દીકરીઓને અનુક્રમે તે પરણાવી દીધી, પરંતુ તે આઠે પુત્રીઓના કરકરિયાવર તેમજ આણાં-પરિયાણું કરીને તું તદ્દન નિધન થઈ ગયે. આવી પરિસ્થિતિથી તારા ઘરનાં બધાં માણસો દિલગીર થયા, તે જોઈને તારી ધર્મવૃત્તિ મંદ થઈ ગઈ અને “હવે દ્રવ્ય કેવી રીતે કમાવું?” એ વિચાર તને થવા લાગે. - એક વખત તું તારી દુકાને બેઠા હતા ત્યારે તે ગામના ચોરે બીજે ઠેકાણેથી ચેરી કરીને વા લૂંટ ચલાવીને બીજાનાં કાંસુ, કપડાં વિગેરે દ્રવ્ય લઈને છાનામાના તને વેચવા માટે આવ્યા. “તે ખરીદવાથી સારો લાભ થશે” એમ વિચારીને તેમજ “મેં ચેરી તે નથી કરી તેથી ખરીદવામાં શું વાંધે છે ?” એમ ધારીને તે એ બધે ચારીને માલ ખરીદી લીધે; જેથી તારા વ્રતમાં અતિચાર લાગે. ચેરીને માલ વેચવાથી તેને સારો લાભ પણ થશે, જેથી તારે લેભ વધવા લાગેલેભ વશથી તેં એ ન વિચાર્યું કે-આ રીતે વર્તન કરવાથી વ્રતભંગ થાય છે, ઉલટું તે ચેરેને કહ્યું કે-અરે ! આમ કેમ હાથ જોડીને બેસી રહ્યા છે? ચેરી કરવા શા માટે જતા નથી! તમારા કુટુંબને કાંઈ પણ તકલીફ હોય તે હું તમને ઉધાર જે જોઈએ તે આપીશ, તેથી તમારા કુટુંબનું પિષણ-- - થશે અને તમે જે કાંઈ ચોરી લાવશે તે બધું હું જરૂર વેચી આપીશ. આ પ્રમાણે સૂચના કરતાં તે ત્રીજા વ્રતને બીજે અતિચાર પણ લગાડયે.
એકદા તે નગરીને રાજાના સીમાડાના રાજા સાથે વિરોધ થયું. બંને રાજાઓ પોતપિતાની ચતુરંગી સેના તૈયાર કરીને પાંચ પેજન જેટલી જમીન પર સામ-સામા આવીને ઊભા રહ્યા. તે સમયે સીમાડાના રાજાની છાવણીમાં ધાન્ય વિગેરે ખાવા-પીવાની ચીજો જઈ શક્તી ન હોવાથી તે બધી વસ્તુઓ મેંઘી થવા લાગી. બીજા રાજાની છાવણીમાં ધાન્ય વિગેરે ઘણી ચીજો જઈ શકતી હતી પરંતુ તારા રાજાને હુકમ હતું કે–પિતાના કુશળની ઈચ્છા રાખનારે કેઈએ પણ સીમાડાના રાજાની છાવણીમાં ધાન્ય વગેરે કઈ પણ
"Aho Shrutgyanam
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૯
મુનિવરનું ત્રીજા વ્રતનું શુદ્ધ પાલન
• થારન-કાશ :
લઈ ન જવું. આ હુકમ સાંભળવા છતાં પણ તું રાત્રે ધાન્ય વગેરે લઇને ત્યાં જવા તૈયાર થયું. આ જન્મમાં રાજાની શિક્ષા થશે અને પરસવમાં શ્રીજી આપદા આવી પડશે તેને તને લેાસને લીધે લેશ પણ વિચાર ન આવ્યે. એ રીતે જતાં, ત્યાં જનારા– આવનારાની તપાસ માટે નિમાયેલા રાજસેવકાએ તને પકડી પાડ્યો અને રાજ પાસે લઈ ગયા. રાજાએ તારું સ`સ્વ લૂંટી લીધું અને તને જીવતા છેાડી મૂક. આ પ્રમાણે તને ત્રીજો અતિચાર લાગ્યો અને તેને સંકટ પણ નડ્યું.
તારું સર્વČસ્વ લૂંટાઈ જવાને અંગે શરમને કારણે તુ લશ્કરી છાવણીમાં ન રહી શકયે અને રાજાના ભયને લીધે એક કુગ્રામમાં ગયે, ત્યાં પણ પ્રામાણિક વ્યવહાર કરતાં તારા ગુજારા ન થયા એટલે ખાટાં તેાલાં અને ખાટાં માપ રાખીને તું વ્યાપાર કરવા લાગ્યા. એ રીતે તને ચેાથે અતિચાર પણ લાગ્યું. વળી તે જ ગામમાં રહીને તે ચીજોનેા સેળ–ભેળ કરવાના વ્યવહાર કર્યાં અત્ તાજું ઘી કે અનાજ વાસી ધીમાં અને જૂના અનાજમાં ભેળવીને તે વેચવા માંડયું અને એ રીતે પાંચમે અતિચાર પશુ તે લગાડ્યો.
આ પ્રમાણે સાચા-ખોટા ધંધા કરીને તે જરૂર સારી કમાણી કરી પરન્તુ એ રીતે ઉષા તુ દ્ર વર્ષ પૂરું થતાં થતાં તે ખતમ થઈ જાય છે અર્થાંત્ તેવા દ્રવ્યને ચારા લૂટી જાય છે, જળપ્રવાહ તાણી જાય છે, અગ્નિ ખાળી નાખે છે અથવા તે રાજા ઈંડ તરીકે લઇ લે છે. ગમે તે પ્રકારે અન્યાય-અનીતિનુ પેદા કરેલું દ્રવ્ય નાશ પામી જાય છે. તું એ ગામમાં કેટલાક સમય રહ્યો અને તારા અંતસમય આવતાં ત્રીજા અણુવ્રતના તારા નિયમમાં તને જે જે અતિચારના દોષો લાગ્યા તેની તે આલેચના ન કરી, પશ્ચાત્તાપપૂવક તેની નિંદા ન કરી અને તુ મૃત્યુ પામીને કલ્બિષક દેશમાં પણ અધમ દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તું આ ભવમાં કિપુત્ર શખ તરીકે જન્મ્યા છે. પૂર્વભવમાં ત્રીજા અણુવ્રતમાં જે અતિચારા લગાડેલા તેથી તું નિધન થઈ ગયે છે. થવાથી તારું સવ ધન-ધાન્ય વિગેરે નષ્ટ હેરાન હેરાન થઈ ગયા છે.
ભવના દોષોને કારણે તને ધનને અતશય થઈ ગયું છે, અને આ રીતે તું સર્વ પ્રકારે
આ પ્રમાણે સાંભળીને મને મારા પૂર્વભવનુ સ્મરણુ થઇ આવ્યું અને તે દુષ્કૃતાને દૂર કરવા માટે મે' પ્રત્રજ્યા લીધેલી છે. વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરીને આત્માને ભાવિત કરતા હું વિચરું છું, ત્રીજા અણુન્નતની શુદ્ધિ જાળવવા માટે વૃક્ષના માલિકની સંમતિ વિના હું વૃક્ષની છાયામાં પણ બેસતા નથી, તેમ નહીં આપેલાં તણુખલાં વિગેરેને પણ સ્વીકારતા નથી. વળી મેં પૂર્વે કરેલાં ત્રીજા વ્રતનાં દૃષણાને સર્વ પ્રકારે યાદ કરતા હું તે તે સ્થળના સ્વામીની સંમતિ મેળવીને જ પછી શૂન્ય ઘર કે શ્મશાનમાં વાસ કરું છું.
મુનિરાજે પાતાની હકીકત કહી તેથી મંત્રીપુત્ર ફ્રુસરામને પણ સંવેગ ઉત્પન્ન
"Aho Shrutgyanam"
Page #194
--------------------------------------------------------------------------
________________
કથા-કેશ:
ફર્સરામે ગ્રહણ કરેલું ત્રીજું વ્રત થશે અને તેણે મુનિવરના ચરણમાં નમસ્કાર કરી, ભકિતભરપૂર વચનેથી તેની સ્તુતિ કરી કે—હે મુનિરાજ! તમે ઉત્તમોત્તમ છે, પૂજનિકને પણ પૂજ્ય છે, સર્વ ગુણના ભંડાર છે. મેતીના હાર અને હિમની જે ઉજજવળ તમારે યશ દશે દિશામાં પણ સમાતું નથી. આપના ચરણકમળને પ્રાપ્ત થયેલ હું ધન્ય છું અને હવે દુઃખના દરિયાને પણું તરી ગયે છું. મારા પુણ્યની રાશિને કારણે હું મારા આત્માને હરિ, સૂર્ય અને બ્રહ્માના આત્મા કરતાં પણ ખરેખર માટે માનું છું.
ઉપર પ્રમાણે તે મુનિવરની લાંબા સમય સુધી સ્તુતિ કરીને તથા પિતાના મસ્તકને તેમના ચરણકમળમાં નમાવીને તે પુનઃ કહેવા લાગ્યો કે—હે ભગવંત! મને પણ જાવાજીવ અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા આપે. આપનું જીવનચરિત્ર સાંભળીને મારું મન હવે ગૃહકથાવાસમાંથી વિરક્ત બન્યું છે. મુનિવરે તેને કહ્યું કે–વેગના આવેશને લીધે ચપળ અને ગળિયા બળદ પણ ઘણે ભાર વહન કરે છે પરંતુ તે પૈકી ખેદ પામેલા કેટલાક અળદે તે ભારને અર્થે રસ્તે જ ત્યજી દે છે, એવી રીતે અડધે રસતે છોડી દેવા જેવી વિરતિની પ્રતિજ્ઞા લેવાથી અંશ પણ લાભ સંભવ નથી. ઊલટું પ્રતિજ્ઞામાં દૂષણ લગાડવાથી તે મારી માફક ઘણાં વિઘો આવે છે.
મુનિવરનું આવું હિતકારક કથન સાંભળીને ફરુ રામે કહ્યું હે ભગવંત! આપની વાત યથાર્થ છે. આપનાં પવિત્ર દર્શનના પ્રભાવ માત્રથી મને વિશ્વાસ છે કે જે પ્રતિજ્ઞા હું લઈશ તેને અખંડ રીતે જરૂરી પાળીશ. પછી ગુરુમહારાજે તેને ત્રીજા આણુવ્રત અદત્તાદાનના ત્યાગને નિયમ કરાવ્યું. બાદ તે ફરામ પિતાની જાતને કૃતકૃત્ય માન અને સાધુને વંદન કરીને નગરમાં ગયે. તે નગરમાં જયદેવ નામના એકી સાથે તેને પરિચય થયો અને પ્રતિદિનના સહવાસથી શ્રેષ્ઠીને ખાત્રી થઈ કે- આ કઈ ગુણવંત મનુષ્ય છે. શેઠને પણ તેના પર નેહ થયે.
એક દિવસે શેઠ તેની સાથે પુષ્કરિણી (વાવ) તરફ ફરવા ગયા. ત્યાં જઈ મોટું બેઈ હાથ-પગ પખાળ્યા તેવામાં તેની આંગળીમાંથી મહામૂલી વીંટી ત્યાં આગળ પડી ગઈ તેનું શ્રેષ્ઠીને ભાન ન રહ્યું. પછી તે પિતાના ઘર ભણી ચાલવા લાગ્યા. પડી ગયેલી તે વીંટીને લઇને ફરુરામ પણ તેની પાછળ ચાલવા લાગે. માર્ગમાં જ શ્રેષ્ઠીને પિતાની આંગળી વીંટી વિનાની માલૂમ પડી એટલે તેને અતિશય ચિંતા થઈ અને હાંફળાફાંફળા બની જઈ તે જ પગલે પાછા વળ્યા. શ્રેષ્ઠીને આશય સમજી જઈને ફરુસરામે તેને પૂછયું : આ૫ હાંફળાફાંફળા બની કેમ પાછા વળે છે ? શેઠ જણાવ્યું: હે પુત્ર! મારી મહામૂલી વીટી કયાંક પડી ગઈ છે તેની મને ખબર નથી. તેને શોધવા પાછા ફરું છું. ફરુસરામે પિતાની પાસેથી વીંટી કાઢી આપી એટલે શેઠને ઘણે સંતોષ થયે અને તેને કહ્યું છે વત્સ! તને આ વીંટી કયાંથી મળી ? તેણે જણાવ્યું કે વાવના કાંઠેથી ફરારામને
"Aho Shrutgyanam
Page #195
--------------------------------------------------------------------------
________________
ફક્સરામને કાલીયસુતને થયેલ મેળાપ
: કથાર-કેશ : જવાબ સાંભળી શ્રેષ્ઠીને વિચાર આવ્યું કે બીજાના ધનને ધૂળ સમાન જાણી તેની અવગણના કરનાર આવા મહાનુભાવે જ્યાં સુધી નજરે દેખાય છે ત્યાં સુધી કલિકાલને અવકાશ નથી. સારા પુરુષને હજુ ઉછેર થયું નથી. આ રીતે વિચાર કરતાં શેઠ પિતાને આવાસે આવ્યા અને ફરુસરામ પિતાના સ્થળે ગયે.
એક સમયે જ્યારે પુરુરામ ધોળું કપડું ઓઢીને પેલા શેઠની પાસે બેઠો હતો ત્યારે તે જ કાલીયસુત રાજાનું તે મહામૂલ્યવંતું આભરણું લઈને તે જગ્યાએ આવ્યો. “નગરને આ મેટે માણસ છે” એમ વિચારીને તેણે તે આભરણુ શેઠને બતાવ્યું. “આ આભરણુ ઘણું કિંમતી છે માટે તેને તે રાજા એ જ ખરીદી શકે ” એ પ્રમાણે કહીને શ્રેણીએ તે આભરણના વખાણ કર્યા. આ સમયે આશ્ચર્ય સાથે જોતાં ફસામે તે આભારણને તેમજ તે સેવકને ઓળખી કાઢી શેઠના કાનમાં બધી હકીક્ત કહી સંભળાવી. બાદ તેને બોલાવતાં કહ્યું કે – હે કાલીયસુત! તું કયાંથી આવે છે? આ પ્રમાણે ફરુસરામના વચને સાંભળી તેના મનમાં થયું કે-અરે ! આ અમાત્યપુત્ર અહીં કયાંથી? છતાં પણ મુખને ભાવ છુપાવીને, જાણે કોઈને ઓળખતા જ ન હોય તેમ તે બે : હે ભદ્ર! તું કોણ છે? મારી સાથે તને ઓળખાણ કયાંથી? ફરુસરામે તેને કહ્યું : અરે ! મૂઢ! હજુ તે ડાક દિવસે ગયા છે તેટલામાં તું ભૂલી ગયે? કપલ્યપુરના રાજાના અમાત્ય મારા પિતાને તું શું દાસ નથી ? ત્યારે તેણે કહ્યું : ભાઈ, સરખે સરખા દેખાવને મને જોઈને તું ઠગા છે, તે બીજે કઈ હશે. મેં સ્વપ્નામાં પણ તે નગર જોયું નથી તે પછી દાસપણાની તે “ વાત જ કેમ ઘટી શકે?
શેઠે વચ્ચે બોલતાં જણાવ્યું કે હે ભદ્ર! ત્યારે તું જ કહે કે તું કયાંને રહેવાસી છે અને આ આભરણ કેવું છે? તેમજ એ કેટલી કીમતમાં મળી શકે તેમ છે? ત્યારે તે કાલીયકૃત પણ ગંભીર થઈને બોલવા લાગ્યો. હું તે રોહાણુધિપતિને ગંગ નામને સેવક છું. મારા સ્વામીને હુકમ થવાથી તેને આ હાર હું વેચવા આવ્યો છું. એક લાખ સેનિયા લઈને તે વેચવાને છે.
શેઠે કાલીયસુતને કહ્યું: રે મૂર્ખ ! તને છેટું પણ બોલતા નથી આવડતું. રેહણાચલનું હલકું રત્ન પણ એક લાખ સેનૈયે વેચાય છે તે એવા રત્નના સમૂહથી બનેલ આ હારની કેટલી બધી કિમત થાય? રેહણ, રત્નેને ભંડાર છે અને તેના સ્વામીને તું સેવક છે તે વાત તે ઠીક કહી પરંતુ તે જે આ હારનું મૂલ્ય કહ્યું તે ખે છે. અથવા તે એમ પણ બની શકે કે-આ હાર કઈ ભાગ્યવંત પુરુષને હોય અને તેને ઠગીને તે મેળવ્યું હોય એટલે તેના સાચા મૂલ્યની તને શી રીતે સમજણ પડે?
આ પ્રમાણે સાંભળી કાલીયસત રેષપૂર્વક બેલવા લાગે? શું એ ઠગારે છું? તમે આવું અનુચિત કેમ બેલે છો? તમારે આભરણ ન રાખવું હોય તે થયું, પરંતુ
"Aho Shrutgyanam
Page #196
--------------------------------------------------------------------------
________________
: કારત્ન કેશ : ચોરીના પાપે કાલીયસુતને અકાળ અંત
- ૧૮૨ મને તે પાછું મેંપી દે. હું બીજે સ્થળે વેચી આવીશ. તમારા જેવા માણસને સંબંધ થતાં કોઈ વખત જીવનું પણ જોખમ થઈ જાય તેમ છે. શેઠ તેનું આભરણ પાછું આપવા લાગ્યા ત્યારે “ આ તે મારે જ સેવક છે અને તે ચેર છે ” એમ બોલતાં ફસારામે તેમને અટકાવ્યા.
પિતાનું આભરણ ન મળ્યું એટલે હાથમાં લતા લઈને “અન્યાય અન્યાય” એમ પિકાર પાડતો કાલીયસુત રાજકચેરીએ ગયે. રાજાએ પૂછતાં તેણે “શેઠ આભરણ નથી આપતા ' તે બધી હકીકત કહી એટલે શેઠને તથા ફસારામને બોલાવીને રાજાએ બધી વાત પૂછી. ફસરામે એ હાર સંબંધી પહેલેથી તે છેડા સુધીની બધી હકીક્ત કહી એટલે રાજાએ કાલીયસુત તરફ નજર કરી ત્યારે તે બેઃ હે દેવ બીજાનું ધન પડાવી લેવાની ઈચ્છાથી આ માણસ બેટું બેલે છે. આ બાબત આપ કહે તે હું દેવ સમક્ષ મારી જાતને સાચી ઠરાવી આપું.
રાજાએ તે હાર પિતાની પાસે મગાવ્યું. તે અલંકારને જોઈને રાજાને પિતાને જ તે લઈ લેવાને વિચાર થયે. તેણે કાલીયસુતને કહ્યું : અરે! આ આભરણ તારું પિતાનું જ હોય અને તે નિર્દોષ જ હોય તે દુષ્ટ માછલાં, કાચબા અને મગરોથી વ્યાસ, સ્વરછ પાણીથી પરિપૂર્ણ એવી ઊંડી પુષ્કરિણીમાંથી તું સે પાંખડીવાળા કમળે લાવીને આ અંબિકા દેવીની પૂજા કર.
રાજાને આદેશ સાંભળીને લુચા કાલીયસુતે ગંભીર બનીને કહ્યું : “જે હું નિર્દોષ હઈશ અને આ હાર પણ મારે જ હશે તે મગરે વિગેરે મને કશી પણ ઈજા નહીં કરે” એ પ્રમાણે બલીને, જાણે યમરાજે તેને આમંત્રણ ન આપ્યું હોય તેમ તે રાજા તેમજ સર્વ નગરજનની સમક્ષ વાવમાં દાખલ થયો. અને જળમાં પ્રવેશ કર્યો કે તરત જ ભૂખને લીધે તરફડિયાં મારતાં મગરોએ તેના ટૂકડે ટૂકડા કરી નાખ્યાં. આ જોઈ રાજાને એમ થયું કે-એક વિધી તે યમદ્વારમાં પહોંચી ગયે. બાદ ફરુસરામને ઉદ્દેશીને પણ રાજાએ. કહ્યું હે ભદ્ર! તું પણ આ જ પ્રકારે કમળ લાવીને, ચંડિકાની પૂજા કરીને આ હાર મેળવી શકે છે. એટલે “જેવી આપની આજ્ઞા” એમ કહીને, સ્નાન કરીને, ઉજળાં વ પહેરીને, મનમાં અંશ માત્ર પણ ભ પામ્યા વિના પંચપરમેષ્ઠીના મંત્રને યાદ કરતે ફસરામ તે વાવમાં ઊતર્યો.
જે તે પગથિયા ઊતરીને પાણીમાં પગ મૂકે છે તે જ એક મગરમચ્છ ત્યાં આવીને તેના પગ નીચે પિતાની પીઠ ધરીને ઊભો રહ્યો. ફરુસરામે તેના પર પગ મૂકતાં જ તે સડસડાટ ચાલ્યું અને જળને સ્પર્શ સુદ્ધાં કર્યા વિના જ તે વાવના કમળ અને કુવલને ચૂંટવા લાગે. આવું દશ્ય જોઈને, તેના તરફ જતાં નગરના લેકે કહેવા લાગ્યા
"Aho Shrutgyanam
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૩ ફદુસરામની પ્રતિજ્ઞા-પૂર્તિ અને સ્વનગરે આગમન
: કથાર–કેશ : કે-આ તે મહાઆશ્ચર્ય કહેવાય. બાદ નિર્વિદને ફરસરામ વાવમાંથી બહાર આવ્યે. અખંડ દેહવાળા ફસારામને બહાર આવેલે જોઈને, પિતાનું કાર્ય સિદ્ધ ન થવાથી રાજા વિચારવા લાગે કે-જે હું આ હારને બલાત્કારે લઈ લઈશ તે જગતમાં મારી અપકીર્તિ ફેલાશે, માટે બીજી યુક્તિ કરું. પહેલાં તે આ હાર મારા રાજમહેલમાં મોકલાવી દઉં, નગરજનેને તેમના ઘરે જવાની રજા આપું. પછી ગમે તે યુક્તિ કરીને આ હાર હું લઈ લઈશ.
રાજા આ પ્રમાણે વિચારે છે તેવામાં તે શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે-હે રવામી, આ ફરુસરામ સામાન્ય માનવી નથી. કંપિલ્યપુરના મંત્રીને તે પુત્ર છે. આ આભરણની ચેરી થઈ જવાથી જ તે નિમિત્તે તે આટલે દૂર સુધી આવે છે માટે કૃપા કરીને તે હાર તેને આપે અને તેને પિતાને વતન જવાની રજા આપે. રાજાએ કહ્યું કે-હે શ્રેણિ, હું પણ તે જ વિચારમાં છું. હવે તમે સર્વ નાગરિકે તમારે સ્થાને જાઓ. રાજાના આદેશથી નગરજને પિતાના ઘરે ગયા અને ફરુરામ રાજાને ત્યાં રહ્યો.
ફસરામ જ્યારે શરીરશૌચ માટે બહાર ગમે ત્યારે રાજાએ તેના જવા-આવવાના માર્ગમાં સેનાની વીંટીઓ, કડા તેમજ હારે અગાઉથી જ છૂટા છૂટા વેરાવી નાખ્યા અને પિતાના ગુણ વિશ્વાસુ માણસોને સૂચના કરી કે-ફસારામ આ અલંકારને ઉપાડે છે કે કેમ? તે તમારે ઝાડની એથે છૂપાઈને જેવું. ફસામે માર્ગમાં આ બધા અલંકાર પડેલાં જોયા છતાં સાધુની માફક લેશ પણ લેભને વશ ન થયું અને જે ગમે તે તે જ પાછો ફર્યો. ગુપ્ત પુરુષોએ આ હકીકત રાજાને જણાવી એટલે રાજાએ પણ પિતાને દુષ્ટ વિચાર ત્યજી દીધું અને ફરુસરામને આદર-સત્કાર કરી, હાર આપી તેને વિદાય કર્યો
ફસામે આ હકીકત શ્રેણી વિગેરે મુખ્ય મુખ્ય લેકેને જણાવી અને સારું મૂહુર્ત વિગેરે જોઇને પોતે કંપિલ્યપુર તરફ પ્રયાણ કર્યું અને પિતાને ઘરે પહોંચે. તેને આવેલે જોઈને તેના પિતા રાજી-રાજી થઈ ગયા. પેલે હાર પણ તેને મેં અને કાલીયસુતે તે ચોર્યો હતે વિગેરે હકીકત કહી સંભળાવી. કંપિલ્યપુરના રાજાએ પણ જ્યારે આ બીના જાણ ત્યારે તેણે પણ ફસામને આદરસત્કાર કર્યો અને નગરજનોએ તેની પ્રશંસા કરી.
આ પ્રમાણે ફસામે આ ભવમાં જ, અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા અખંડપણે પાળવાથી યશ, કીત અને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કર્યા. બીજાએ નહીં આપેલા ધનને અથવા તે ગમે તે પદાર્થને લેવાની અભિલાષા રાખવી એ દુબુદ્ધિનું ઘર ગણાય; બીજાના ચિત્તને, તેમજ શરીરને સંતાપ આપનારે ભડભડતો અગ્નિ ગણાય. પાપનું મૂળ કારણ કહેવાય, દુર્ગતિનાં દુઃખરૂપી વનને વિકસિત કરવામાં જળના છંટકાવ સમાન કહેવાય. જે લોકેએ બીજાની નહીં આપેલી કઈ પણ ચીજને લેવાની લવમાત્ર પણ ઇરછા કરી નથી
"Aho Shrutgyanam"
Page #198
--------------------------------------------------------------------------
________________
: કયાર–કેશ:
અદત્તાદાનને અચિંત્ય લાભ તેઓના ધનને રે લૂંટી શકતા નથી, રાજા હરણ કરી શકો નથી, અગ્નિ બાળી શકો નથી, અને જળ વિગેરેના ઉપદ્રવને કારણે તેના ધનને કદાપિ નાશ થતો નથી.
જે મનુષ્ય, અદત્તને નહીં લેવાની સાચી પ્રતિજ્ઞા પાળનારે છે તે, ભલે એકલે હેય, ધન-ભંડાર વગરને હોય, પરંતુ તે ક્યાં જાય છે ત્યાં તેના અંતર ક્ષીણ થયા હેવાને લીધે તે કરડે સોનૈયા મેળવી શકે છે તેમજ બીજને પ્રિય પણ લાગે છે. પિતાનું ધન વગેરે કઈ ચોરી જાય તે જે દુઃખ થાય છે તેવું જ દુખ બીજાનું ધન વગેરે પચાવી પાડતા, લૂંટી લેતા કે ઠગી લેતાં બીજાને પણ થાય જ છે એમ વિચારીને મનુષ્ય સ્વપ્નમાં પણ બીજાના નહીં આપેલા ધન વગેરે પદાર્થો લેવાને સંકલપ માત્ર કદાપિ ન કર.
શ્રી કથા રત્નકોશમાં તૃતીય અણુવ્રતના વિચાર પ્રસંગે
ફસરામનું કથાનક સમાપ્ત (૩૬)
"Aho Shrutgyanam"
Page #199
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ અણુવ્રત વિશે સુરપ્રિયનું કથાનક (૩૭) ! મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞા કર્યા વિના, પ્રાણવધના, અસત્યના તેમજ ચોર્યના
આ ત્યાગની પ્રતિજ્ઞાઓ શોભતી નથી, માટે હવે મૈથુનના ત્યાગને લગતા થા ' ' અણુવ્રતને લગતું વર્ણન કરવામાં આવે છે. મિથુન એટલે જેડલું, તેની જે પ્રવૃત્તિ તેનું નામ મૈથુન. બધાં અધર્મ કાર્યોનો પ્રારંભ મૈથુનને લીધે જ થાય છે. દુર્ગતિરૂપી ભૂમિકા પર બંધાયેલા મોટા ઘરને ટકાવી રાખવા માટે મિથુન, એક સ્તંભ સમાન છે. જે માનવ, મૈથુનની પ્રવૃત્તિમાં રાચે છે તે પેલી લેઢાની નળીમાં રૂ નાખવાના અથવા તે સેનાની નળીમાં લેઢાને નાખવાના દૃષ્ટાંત દ્વારા નવ લાખ સૂક્ષમ ને વધ કરે છે. જે લોકો આવા હિંસક મૈિથુનની પ્રવૃત્તિથી અલગ રહે છે તેમને દેવે પણ ભક્તિપૂર્વક પ્રણામ કરે છે, વળી ગમે તેવા અસાધ્ય મંત્ર-તંત્ર પણ સિદ્ધ થઈ જાય છે. પ્રાણીવધના ત્યાગની પ્રતિજ્ઞા, અસત્યના ત્યાગની પ્રતિજ્ઞા તેમજ ચીર્યના ત્યાગને નિયમએ બધામાં ઉત્સર્ગ અને અપવાદ એમ બંને પદ્ધતિઓ છે અર્થાત્ સામાન્યપણે એ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય છે પરંતુ કેઈ ખાસ સંગેમાં તે પ્રતિજ્ઞા પ્રમાણે નહીં વર્તવાને અપવાદ પણ કરે પડે છે એટલે એ બધી પ્રતિજ્ઞાઓમાં એકાન્ત નથી પરંતુ અનેકાંત છે; જ્યારે આ મૈથુનની પ્રવૃત્તિ રાગ, મેહ વગેરે પ્રવૃત્તિ વિના સંભવતી જ નથી એટલે તેમાં કેવળ એકાંત જ છે અથત મિથુનની ત્યાગની પ્રતિજ્ઞામાં અપવાદ નથી. કેઈ ભલે તપ કરે, શાસ્ત્ર ભણે, વૃક્ષ પરથી પડી ગયેલાં પાકાં પાંદડાં ખાઈને નિર્વાહ ચલાવે, છતાં જે તે મિથુનની આકાંક્ષા કરે તો તે મુનિ નથી કિન્તુ તપ વિગેરેને વ્યસની જ છે. જે કેટલાક લેકે સંસારમાં સારી પ્રતિષ્ઠા પામેલા છે તથા પરમ અભ્યશ્યને પામેલા છે અથવા ઉત્તમ નિર્વાણુને પામેલા છે તે બધો પ્રભાવ કેવળ મિથુનના ત્યાગના મહિમાને જ છે. પુરુષમાં સિંહ સમાન જે લેકે મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞાને અખંડપણે પાળે છે તેઓની પાસે સર્ષે પણ ફરકી શકતો નથી, પિશાચે દૂર-દૂર નાસે છે, ભયંકર અટ્ટહાસ્ય કરતી ડાકણે તેને હેરાન કરી શકતી નથી, દુછો પણ તેને અનુકૂળ થઈ જાય છે, અપશુકને શુભ શુકનસ્વરૂપ થઈ જાય છે અર્થાત્ મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞાને અખંડપણે પાળનારને આવા અનેક પ્રકારના લાભ થાય માં શી નવાઈ? જે લોકો સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાળવામાં તત્પર હોય છે તેઓ તે પિતાના મનવાંછિતને પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય, પરન્તુ જેઓ કેવળ પરસ્ત્રીને સંગ ન કરવાની પ્રતિજ્ઞાને અખંડપણે પાળનાર હેય છે તેઓ પણ સુરપ્રિયની માફક સુખ પામે છે. તે સુરપ્રિયનું કથાનક આ પ્રમાણે છે
મગધ દેશમાં પ્રસિદ્ધ રાજગૃહ નામનું નગર છે. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર
૨૪
"Aho Shrutgyanam"
Page #200
--------------------------------------------------------------------------
________________
: કથાર-કેશઃ ધર્મરુચિ મુનિવરે યજ્ઞપ્રિયને કહેલ પ્રભાસ ગણધરને સંદેશો ૧૮૬ વારંવાર આવતા હોવાથી મરકી, દુષ્કાળ વિગેરે દુખે શાંત થઈ ગયેલાં છે. વળી, જેના અસાધારણ સમકિતથી વિસ્મય પામીને જેની ઇદ્ર મહારાજા પણ પ્રશંસા કરે છે તેવા મહારાજા શ્રેણિક જેવા સુચરિત અને કુશળ વૃદ્ધ પુરુષો તે નગરમાં વસે છે. તે નગર બીજા બધાં નગરો માટે નમૂનારૂપ, આશ્ચર્યકારક બનાવોને ભંડાર અને ધર્મનું ઉદ્ભવસ્થાન છે. તે નગરમાં યજ્ઞપ્રિય નામે બ્રાહ્મણ હતા, જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થને અવિરુદ્ધપણે સાધવાની ઉત્તમ પ્રવૃત્તિમાં તત્પર હતું. જેમ મધુસૂદને (શ્રીકૃષ્ણ ) નરકાવાય એટલે નરક નામના રાક્ષસના વિદનને નષ્ટ કર્યું હતું તેમ આ દ્વિજે નરકાવાય એટલે નરકમાં જવાના કારણેને છેદી નાખ્યા હતા. જેમ મધુસૂદન પાસે સુદર્શન ચક શોભતું હતું તેવી રીતે તે પણ સુદર્શન-સારે ધર્મ પામવાથી શુભતો હતે. વળી તેના ભાઈ પ્રભાસ ગણધરે દીક્ષા લીધી હોવાથી શ્રી વીરભગવંતને તેણે ભાવપૂર્વક દેવબુદ્ધિથી સ્વીકાર્યા હતા, સુતપસ્વી શ્રમણને ગુરુબુદ્ધિએ સ્વીકાર્યા હતા અને અણુવ્રત વિગેરેની પ્રતિજ્ઞા વડે તે ધર્મ–પાલનમાં વિશેષ તત્પર રહેતા હતા. તેને યાયશા નામની સ્ત્રી હતી, તેનું ગોત્ર વશિષ્ટ હતું, સુરપ્રિય નામને પુત્ર હતું. સુરપ્રિયે પિતાના પૂર્વભવમાં બાળ અને માંદા પ્રાણીઓની સેવા-સુશ્રષા કરીને પુયરાશિ એકત્ર કર્યો હતો. સુરપ્રિય પિતાના દેહની વૃદ્ધિની સાથેસાથ કળા-કૌશલ્યમાં અને સૌભાગ્યમાં પણ વૃદ્ધિ પામવા લાગ્યો. તેને રોગ્ય કુળમાં જન્મેલી બ્રાહ્મણ કન્યા સાથે પરણા.
એકતા અવધિજ્ઞાનના બળથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને જાણનાર ધર્મચિ નામના તપસ્વી પ્રભાસ ગણધર પાસે તેમને વંદન કરવા માટે આવ્યા ત્યારે ભગવંત પ્રભાસ ગણુધરે તેમને કહ્યું કે-જ્યારે તમે રાજગૃહનગરે જાવ ત્યારે સમતિ પામેલા યજ્ઞપ્રિય બ્રાહ્મણને મારી શિખામણ પહોંચાડો. તે હકીક્તને મુનિવરે “તહત્તિઓ કહીને સ્વીકારી અને અનુક્રમે અનિયતપણે વિહાર કરતાં કરતાં તેઓ રાજગૃહ આવી પહોંચ્યા. પ્રસંગ મળતાં તેઓ યજ્ઞપ્રિય દ્વિજના આવાસમાં દાખલ થયા એટલે તેમને જોતાં જ પોતાના પરિવાર સહિત દૂરથી જ ઊભે થઈ જઈને, આસન ત્યજી દઈને, “સ્વાગતમ સ્વાગતમ” એમ બેલતાં તેણે હર્ષને લીધે રોમાંચ અનુભવે. ઉચિત આસન પર મુનિવર બેઠા એટલે તેણે સપરિવાર તેમને વંદન કર્યું ત્યારે ધર્મરુચિ અણગારે તેમને “ધર્મલાભ” આપીને કહ્યું કે –
મેહરૂપ મહામેઘને વિખેરી નાખવા માટે પવન સમાન, દેવના પર્વત મેરુ જેવા ધીર અને દેવેન્દ્રોના સમૂહ જેમના ચરણકમળમાં નમેલા છે તેવા શ્રી વીર પરમાત્માને તું વાંદજે. પુર, નગર, ખેટક, કર્બટ, મર્ડબ, સંબા, નિગમ વગેરે સ્થળમાં આવેલા શ્રી અરિહંત ભગવંતના ચૈને તેમજ નિર્મળ ગુણુવાળા શ્રી સંઘને પણ તું પ્રણામ કરજે. જગતને પ્રકાશિત કરતા શ્રી પ્રભાસ ગણધર ભગવતે, દુઃખ દાવાનળને શાન્ત કરવામાં અમૃતવૃષ્ટિ સમાન આવી શિખામણ મારા મારફત તને કહેવરાવી છે.
"Aho Shrutgyanam
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૭ યજ્ઞપ્રિયે પોતાના પુત્રની કરેલ પ્રશંસા
: કથાર--કેશ : ઉત્તમ જાતિ, કુળ, રૂપ, આરોગ્ય વગેરેની સામગ્રી મળવી અતિ દુર્લભ છે માટે ફરી-ફરીને પણ તું ધર્મપ્રવૃત્તિમાં યત્ન કરજે. પ્રમાદ એ વિષધર સર્પ, સિંહ, કર વૈતાલે. અને ડાકણે કરતાં ય ઘણું ભયંકર તેમજ નિર્દય છે જેથી સાવધાનપણે એવી પ્રવૃત્તિ કરવી કે જેથી કયાંય પ્રમાદને અવકાશ જ ન મળે. જેઓ પ્રમાદને લીધે વિનિપાતને પામેલા છે તેઓ જન્મજન્મ દુઃખ-સમૂહને પ્રાપ્ત કરે છે. સર્પ વગેરેને તે મંત્ર-તંત્ર વગેરેથી પણ દાબી શકાય છે પરંતુ પ્રમાદને તે ઇદ્ર મહારાજા પણ પહોંચી શકતા નથી. કદાચ વશમાં ન આવેલા આ સર્પ વગેરે તો કેવળ આ જન્મમાં જ આપણને હણી શકે છે જ્યારે પ્રમાદ તે જન્મજન્મમાં અનંતવાર હેરાન કરે છે. સમકિતમાં અનુરાગ રાખે, ઈન્દ્રિયના વિષયોમાં વિરાગ કેળવ, સુતપસ્વી અને પ્રત્યે ભક્તિભાવ દર્શાવે અને પાપકૃત્યથી નિર્ધ્વત્તિ મેળવવી, પ્રતિદિન સદ્દગુણોને અભ્યાસ વધારવે, હંમેશાં મૃત્યુને અવિશ્વાસ રાખ, સંસારમાં થતાં ભાવેને વિચાર કર્યા કરે, તેમજ સૂત્ર અને અર્થનું શ્રવણ કરવું. આ સર્વ તારે એકાગ્ર ચિત્ત રાખીને કરવું જેથી સંસારના પ્રપંચે તને વારંવાર ન સતાવી શકે.
આ પ્રમાણે સાંભળીને “આપની શિખામણને અમે સ્વીકારીએ છીએ' એમ બોલતાં યજ્ઞપ્રિયના નેત્રે હર્ષને લીધે વિકસ્વર થયા અને મુનિવરને વંદન કરી તે જમીન પર તેમની સમક્ષ બેઠે. તે ધર્મરુચિ મુનિવરે તેને કહ્યું કે-હે મહાનુભાવ, તું ધન્ય છે કે તેને આત્મજ્ઞાની શ્રી પ્રભાસ ગણધર ભગવતે આ પ્રમાણે હિતશિક્ષા કહેવરાવી છે. જે લેકે પુણ્યવંત ન હોય તેઓ ગુરુના ઉપદેશને પાત્ર થતા નથી. તે સાંભળી યજ્ઞપ્રિય બે હે ભગવંત! આપની વાત સાચી છે. જે લેકે પુણ્યવંત હોય તેઓ જ આવા જગતના ધર્મોપદેશને યોગ્ય બને છે. વળી તમે આ સારું કર્યું કે-મારા ઘરે આપના પગલાં થયાં, મારું ઘર પવિત્ર કર્યું, આપની અમીદ્રષ્ટિથી મારું આ સર્વે કુટુંબ અનુગ્રહિત થયું છે અને તેટલા માત્રથી હું પણ આ પાપjકપૂર્ણ સંસારસમુદ્રથી જાણે તરી ન ગયે હેઉં તેમ મારી જાતને માનું છું.
ધર્મરુચિ મુનિરાજ બોલ્યાઃ હે ભદ્ર! જે જે ધર્મકાર્યો ગુરુમહારાજે ઉપદેશેલાં છે તે બધાં વિશ્વ રહિત ચાલે છે ને? યજ્ઞપ્રિયે કહ્યું છે પૂજ્ય! આપના પ્રસાદથી આટલા સમય સુધી તે તે બધાં ધર્મકૃત્ય નિર્વિને થઈ રહ્યા છે, પણ હવે તે પ્રમાણે નમશે કે કેમ? તે સદેહ થઈ ગયે લાગે છે. મુનિવરે પૂછયું એમ કેમ? એટલે તેણે પિતાના સુરપ્રિય નામના પુત્રને મુનિવરના ચરણોમાં નમસ્કાર કરાવ્યું અને જણાવ્યું કે હે પૂજય ! આ માટે સર્વગુણસંપન્ન પુત્ર છે. મિત્રની માફક સૌભાગ્યે તેની સાથે વિશેષ વિશેષ મિત્રતા કરી છે અર્થાત્ તે ઘણો જ સૌભાગ્યશાળી છે. તેથી વશ બનેલી નગરીની સુંદર સ્ત્રીઓ તેના પર કટાક્ષભરી નજર નાખ્યા કરે છે અને તેથી જ પામીને જે કે આ મારા પુત્રે કુલમર્યાદા તેડી નથી તે પણ–
"Aho Shrutgyanam
Page #202
--------------------------------------------------------------------------
________________
-
-
-
: કથા-કેશ: ધર્મચિ અણગારે કહેલ સુરપ્રિયને પૂર્વભવ
૧૮૮ જ્યારે યુવાનીને પૂર્ણચંદ્ર પિતાની સેળે કળાએ ખીલે હોય ત્યારે ચારે દિશામાં પ્રસરત-ભરતીએ ચઢતે વિકારનો ભયંકર સમુદ્ર શી રીતે શકયો રોકી શકાય? જે સાધુઓ કેવળ પવનનું ભક્ષણ કરીને પાણી પીને કે પાણીની શેવાળ ખાઈને જ રહેનારા હતા તેઓને પણ કામદેવે પિતાના તાબે કરી લીધા છે તે પછી આવા પ્રકારના મુગ્ધ કેને પરાજય કરવામાં કામદેવને શે હિસાબ? હું પ્રભાસ ગણધરને શિષ્ય છું અને આ માટે પુત્ર છે એટલે મારે પુત્ર કદાચ કંઈ પણ ધર્મ વિરુદ્ધ આચરણ કરે તો મારા કુલમાં કલંક લાગે. ગુરુઓ અને સાધુપુરુષ ખરેખર પિતા સમાન છે, માટે આપની પાસે આ હકીક્ત જણાવું છું; નહીંતર આવી હકીકત જણાવવાથી ઊલટી હલકાઈ થાય.
આ રીતે હકીકત જણાવતાં યજ્ઞપ્રિયના મનમાં ઘણે સંતાપ થયેલ અને તેને કારણે તેને વિહલ બને જોઈને પિતાના અવધિજ્ઞાન દ્વારા સુરપ્રિયનું અવિચળ ભવિષ્ય જાણીને તે મુનિવરે તેને જણાવ્યું કે હે ભદ્ર! તું સંતાપ ન કરીશ. તારે પુત્ર પૂર્વભવના પુણ્યાનુબંધી પુણ્યદ્વારા પવિત્ર જ રહેશે, તેને આચાર અનિંદિત રહેશે તેમજ તે સ્ત્રીઓના મેહમાં પડી ભ્રષ્ટ નહીં થાય. આ પ્રમાણે સાંભળીને રાજી થયેલા યજ્ઞપ્રિયે મુસ્વિરના ચરણમાં પિતાનું મસ્તક નમાવીને કહ્યું કે હે ભગવંત! મારા પુત્ર પૂર્વભવમાં શું પુણ્યોપાર્જન કર્યું છે? મુનિવરે કહ્યું: સાંભળ
તારા પુત્ર આજથી પૂર્વે ત્રીજા ભવમાં વાણુરસી નગરીમાં અરિમર્દન રાજાને પુત્ર હતા. રૂ૫ તથા લાવણ્યથી ભરપૂર તેનું જયમાલી નામ હતું. એકદા તે પિતાના કેટલાક મિત્રોને સાથે લઈને ક્રીડા કરવા માટે વસંતતિલક નામના ઉદ્યાનમાં ગયે અને ત્યાં કોઈક સ્થળે એ બેઠે એટલામાં તેણે નવાં નવાં તાજાં કમળ કુંપળ ફૂટેલા અશોક વૃક્ષની નીચે ઉત્તમોત્તમ અતિશને મૂર્તિમાન સમુદાય જ હોય એવા એક ચારશ્રમણ મુનિવરને આકાશમાંથી ઉતરતા જોયા. તેમને જોઈને તેને વિચાર આવ્યું કે-અહે! આ એવા કયા મહાત્મા છે જે પિતાના મહિમાને લીધે ત્રણે લેન પરાભવ કરવા સમર્થ લાગે છે ? બીજા કાર્યો ભલે પડયાં રહે, હમણાં તે ચાલે, તેમની પાસે જઈએ. તે મુનિવર શું બોલે છે? અથવા તે એ શું કહે છે? એમ આશ્ચર્ય અનુભવતા તેઓ સર્વ તેમની પાસે ગયા.
બરાબર તે જ સમયે અનંગકેતુ નામને વિદ્યાધર આકાશમાંથી ઊતરીને ત્યાં આવ્યું. તેની સાથે તેના અનેક સુભટે-દ્ધા હતા તેમજ સુરસુંદરી જેવા હાવભાવવાળી એક યુવાન સ્ત્રી પણ હતી. તેણે મુનિવરને વિનયપૂર્વક વંદન કર્યું અને પાસેની જમીન પર બેઠે એટલે મહાત્માએ પૂછ્યું કે હે ભદ્ર! જેને મેં કદી પૂર્વે જેયેલી નથી એવી આ સ્ત્રી કેશુ છે? અનંગકેતુએ કહ્યું હે ભગવંત! તારાચંદ નામના વિદ્યાધરની આ પુત્રી છે. તેને સ્વામી કે ઈ માતંગની પુત્રીમાં આસક્ત થયેલ છે તેથી આ સ્ત્રી પિતાના
"Aho Shrutgyanam
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૯
જયમાલિ કુમારે જોયેલ વિદ્યાધરોનું પરસ્પર યુદ્ધ ? ક્યારત્ન-કેશઃ સ્વામીની દુષ્ટ ચેષ્ટા જેઈને, તેને સહન ન કરવાથી મારી પત્ની તરીકે મારી સાથે આવેલી છે. મુનિવરે કહ્યું હે ભદ્ર! હે મહાકીર્તિવાળા! તમારા જેવા મહાનુભાવ માટે આવી પ્રવૃત્તિ ચોગ્ય ન ગણાય. બીજાની સ્ત્રીને સ્વીકારવાથી વૈરની પરંપરા ઊભી થાય છે, પિતાના પવિત્ર કુળને કલંક લાગે છે, આવી પ્રવૃત્તિ અપકીર્તિ ફેલાવવા માટે હેલ વગડાવવા જેવી છે. નીતિમાર્ગનું અનુસરણ કરવા માટે પાણું મૂકવા સમાન છે અને આવી અનુચિત પ્રવૃત્તિ કરનારા રાવણું વિગેરે રાજવીઓ કમાતે મૃત્યુ પામેલા છે.
આ પ્રમાણે શિખામણનાં વચને મુનિરાજ તેને કહી રહ્યા હતા તેટલામાં તે “મારે મારો” એમ બેલતાં કેટલાક વિદ્યાધરે હાથમાં ખેંચેલી તીક્ષણ તરવાર તાકતા, આખા શરીર પર અશ્વર પહેરેલા અને દૂરથી જ તેની તરફ પોતાના ધનુષ્યમાંથી તીક્ષણ બાણે ફેંકતા તથા ખુર, ભરી, ધાવલક, ભાલાં અને નારાચ વગેરે બીજા શસ્ત્રોને ફેંકતાં ફેંકતાં આવી પહોંચ્યા અને રેષપૂર્વક બોલવા લાગ્યા કેઃ હે દુરાચારી ! પરસ્ત્રીના ભેગને લીધે કુલમર્યાદાના ભંજક ! હવે તું તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. હવે તે તું વજના પાંજરામાં પેસે તે પણ જીવતા રહેવાને નથી.
આ પ્રમાણે સાંભળીને “રે! આ રીતે મર્યાદા વગરનું જેમ આવે તેમ બેફામપણે કેણુ બેલી રહ્યું છે?” એમ બેલતાં અનંગકેતુએ પિતાની પાછળ જોયું તે પિતાની પાછળ વિદ્યાધરે આવ્યા છે તેમ તેના જેવામાં આવ્યું. તેણે તે વિદ્યાધરેને ઓળખીને કહ્યું કે-હે માતંગીના પતિ! તું તે તારા ભાગ્યને જ લીધે મરી રહ્યો છે તેથી તેને માર ઉચિત ન કહેવાય, ફક્ત તું આ રીતે જેમ આવે તેમ શરમરહિત બેફામપણે બેલી રહ્યો છે, માટે હમણાં ને હમણાં જ તારે નિગ્રહ કરવો જોઈએ. આ પ્રમાણે બેલીને તે યુવતીને મુનિવરની પાસે મૂકીને, કાપે ભરાયેલા યમરાજની જીભ જેવી ભયાનક તરવાર ખેંચીને પોતાના સુભટે સાથે તે, પેલા વિદ્યાધરની સામે દેડ્યો અને પરસ્પર ભારે યુદ્ધ જામ્યું. તે યુદ્ધમાં બંને બાજુથી નિર્દયપણે ચક્રો ફેંકાવા લાગ્યા, જેના પરિણામે સુભટેના મસ્તકે કપાઈ જવાથી તેમાંથી નીકળતાં રુધિરવડે યુદ્ધનું મેદાન વ્યાપ્ત બની ગયું. વળી કુંતાની અણીના ઘા લાગવાથી સામ-સામા પક્ષના સુભટે ઘમરી ખાઈને પડી ગયા અને રાષપૂર્વક તરફડિયા મારવા લાગ્યા. તીક્ષણ ધારવાળી તરવારે બખ્તરો સાથે અથડાવાથી તરવાર અને બખ્તર વચ્ચે ઘર્ષણ થવાથી તે યુદ્ધભૂમિ પર બળતી આગના તણખાં ઝરી રહ્યા હોય તેવો દેખાવ નજરે પડવા લાગે. દાંત ભીંસીને તેમજ હેઠને ડસીને વંઠ લેકેએ ફેંકેલા શથી કેટલાક દ્વાએ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. બંને બાજુથી એક સાથે નારાની પંક્તિએ છૂટતાં જાણે દિશાઓના વિશાળ માર્ગો પણ સુશોભિત બની ગયા અર્થાત્ આકાશમાં પ્રલયકાળના સમયે એક સાથે અનેક કેતુઓ ઊગ્યા હોય
"Aho Shrutgyanam
Page #204
--------------------------------------------------------------------------
________________
કથાનકેશ: ગુરુમહારાજે જયમાલીને જણાવેલ ચોથા વ્રતનું સ્વરૂપ તેવી શોભા યુદ્ધભૂમિની થઈ રહી. આ પ્રમાણે ઉગ્ર સંગ્રામ કરીને, એક બીજાને પ્રહારે કરીને તે બંને વિદ્યાધર મૃત્યુ પામ્યા. આ બધે બનાવ ત્યાં બેઠેલા જયમાલિ કુમારે નજરે નીહાળ્યો. તેણે વિચાર કર્યો. અરેરેમારા નગરમાં આવું અનુચિત કાર્ય કેમ થઈ શકે? રેષના આવેગથી તલવાર ખેંચીને તે ત્યાં તેમની સામે દેડ્યો પરંતુ તેના મિત્રેએ મહામુશ્કેલીથી તેને જતા અટકાવ્યું.
આ સમયે મૃત્યુ પામેલા અનંગકેતુને જોઈને તે યુવતી એવી રીતે છાતી ફાટ રુદન કરવા લાગી કે જે સાંભળીને ત્યાંથી જતા-આવતા પ્રવાસી લેકે પણ કંપી ઊઠ્યા. પછી તે યુવતીએ પિતાને બળી મરવા સારુ એક ચિતા પડકાવી. જયમાલી કુમારે તેને અગ્નિમાં બળી મરતી ઘણુ પ્રકારે અટકાવી પરન્તુ તેણી તો અનંગકેતુના શરીરને લઇને તે ચિતામાં તેની સાથે બળી મરી. આ પ્રમાણેનું દશ્ય જોઈ કુમારને ઘણે ખેદ થયે અને તે યુનિવરની પાસે જઈ કહેવા લાગ્યું કે હે ભગવંત! આ બધી શી હકીકત છે? ગદુગદિત થઈ ગયેલા મુનિવરે તેને જણાવ્યું કે હે મહાકર્તિવાળા ! પરસ્ત્રી સાથે રમણને પ્રસંગ અનેક ભવોમાં દુઃખદાયી છે; મહા વરની આગને પ્રગટાવવા માટે અરણના કાષ્ઠ સમાન છે તેમજ અત્યંત અનર્થ કરનાર છે. તેનું જ આ ભયંકર પરિણામ તે નજરે નીહાળ્યું છે. જયમાલીએ કહ્યું? જે મનુષ્ય સગાધીન છે તેમને આવી જાતની આપદાઓ આવી પડે છે પરંતુ તમે તે રાગની વાતોથી દૂર-દૂર રહે છે છતાં ય આ પ્રસંગે આપને શોક થયેલો દેખાય છે તેનું શું કારણ? મુનિવરે જણાવ્યું : ભદ્ર! તારી વાત ખરી છે. મારો એ ભાઈ મૃત્યુ સમયે નવકાર મંત્રને પણ યાદ ન કરી શકે અને એમ ને એમ મૃત્યુ પામે એ જાણી મને છેડે સંતાપ થયેલે છે, અને તેથી જ ડે શેક પણ મને થયું છે.
બાદ માલી રાજકુમાર વિચારવા લાગ્યું કે-અહો ! નામ માત્રને સંબંધ પણ બળવાન છે, જેથી આવા અસંગ-દુન્યવી સંબંધને ત્યજી દેનારા પુરુષે પણ આ પ્રમાણે દુઃખી થાય છે. આ પ્રમાણે વિશેષ વિચાર કરતાં તેને પરસ્ત્રીના પરિહારના નિયમ તરફ - વિશેષ અભિરુચિ થવાથી તે મુનિવરને નમસ્કાર કરીને બે કે હે ભગવંત! સ્વદાર સાથે સંતોષપૂર્વક વર્તવાને નિયમ કરે જોઈએ, પરતુ “પરિસ્થિતિ વિષમ છે” તેથી મને પરસ્ટીગમન ન કરવાને નિયમ આપે. એટલે મુનિવરે કહ્યું કે તારું કથન બરાબર છે. જે પ્રવૃત્તિમાં દેષ છે તેનું આચરણ કરવાને કર્યો ડાહ્યો પુરુષ ઉત્સાહ ધરે પરતુ કેઈ પણ નિયમ લેતા પહેલાં તેના ત્યાગનું સ્વરૂપ બરાબર સમજી લેવું જોઈએ તેથી પરસ્ત્રીગમન ન કરવાના નિયમનું સ્વરૂપ હું તને જણાવું છું તે તું બરાબર સમજી લે.
બે પ્રકારની પરસ્ત્રી છે. એક દારિક અને બીજી વૈયિ. વૈકિય એટલે દેવની સ્ત્રીઓ. દારિક પરસ્ત્રીના પણ બે પ્રકાર છે: (૧) તિર્યંચની સ્ત્રીઓ અને (૨) મનુષ્યની
"Aho Shrutgyanam
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ચોથા વ્રતના પાંચ અતિચાર
• થારના દ
સ્ત્રીએ. જે મનુષ્ય પરસ્ત્રીંગમનના ત્યાગની પ્રતિજ્ઞા લે છે અથવા પેાતાની સ્ત્રી સાથે જ મતેષથી રહેવા ઈચ્છે છે તે અનેને પાંચ-પાંચ અતિચાર હૈાય છે. તે અતિચારી આ પ્રમાણે છે—
પરસ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞા કરનારે અથવા પેાતાની સ્ત્રી સાથે સતાષથી રહેનારાએ આ પાંચ અતિચારાના ત્યાગ કરવા જોઇએ. ૧. ઇત્યરિકગમન, ર. અપરિગૃહીતાગમન, ૩. અનળક્રીડા, ૪. બીજાના વિવાહા કરવાની પ્રવૃત્તિ અને પ. કામભોગામાં તીવ્ર અભિલાષા. જે સ્ત્રી ભટકયા કરે છે તેનું નામ ઈશ્વરી શ્રી અર્થાત્ એવી ઇશ્વરી સ્ત્રી-એટલે વેશ્યાને થાડા દિવસ માટે ભાડે રાખીને તેની સાથે સબંધ કરવા તેનું નામ ( ૧ ) ઇવરિગમન. મૈથુનનતિને લગતા આ ચોથા અણુવ્રતની પ્રતિજ્ઞા લેનાર મનુષ્ય ઇત્વરિકગમન કરે તો તેની પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. અપરિગૃહીતા એટલે વેશ્યા જેવી જ શ્રી અર્થાત્ જે સ્ત્રી કેાઈના પરિગ્રહમાં નથી એવી વેશ્યાની માફક ભાડે આવનારી સ્ત્રી તેમજ અનાથ કુલનારી-કુલસ્ત્રીને કાઈ ખીજાએ ભાડે રાખેલી ડાય તે શ્રી અર્થાત્ કાઇના પઙ્ગિતુમાં ન હેાય તેવી રીતે ભાટે આવનારી સ્ત્રી અથવા નાથ વગરની કેઈ કુલનારી ( ૨ ) અપરિગૃહીતા કહેવાય, એ બંને પ્રકારની પરિગૃહીતા સ્ત્રી સાથે સંબધ રાખનારી, પોતાના વ્રતમાં અતિચાર લગાડે છે. પરસ્ત્રી સાથે આલિંગન વગેરેની ચેષ્ટાએ કરવી અથવા પરસ્ત્રી સાથે નખ અને દાંત દ્વારા વિકારવાળી ચેષ્ટાઓ કરવી તેનું નામ (.૩) અનગઢીડા. શાસ્ત્રમાં પોતાના સતાનાના વિવાહ કરવાના નિષેધ નથી પરતુ બીજાના સતાનાને કન્યા મેળવી આપવાના હેતુથી પારકા વિવાહે જોડી આપવાની પ્રવૃત્તિનુ નામ ( ૪ ) પવિવાહકરણ છે અને તેજ અતિચારરૂપ છે. પેાતાની લાંબા સમયથી પરણેલી સ્ત્રી વૃદ્ધ થઈ ગઈ છે, તે સ્ત્રીની યુવાની જતી રહી છે એમ સમજીને શ્રીજી નવયુવાન સ્ત્રી સાથે વિવાહ કરવા તેનું નામ પરિત્રવાહકરણ કહેવાય. એક વખત કામસેવન થઇ ગયા પછી, ઔષધ વગેરે વાજીકરણના પ્રયેગાવડે ફ્રી-ફ્રીને કામને ઉત્તેજિત કરવાથી કામની અભિલાષાની નિવૃત્તિ ટકતી નથી માટે કામને ( ૫ ) તીવ્ર અભિલાષ અતિચારરૂપ છે.
મનુષ્ય સ્વદ્વારાસતીષની પ્રતિજ્ઞા લીધેલી છે તેના માટે પહેલાં એ અતિચાર છે. અને બાકીના ત્રણે અતિચારા સર્વસાધારણ છે એટલે એ ત્રણે અતિચારા સ્વદારાસતાષની પ્રતિજ્ઞાવાળાને તેમજ પરસ્ત્રીના ત્યાગની પ્રતિજ્ઞાવાળા અનેને માટે છે,
અતિચારાના આ જાતના પાંચ પ્રકારા વિશે આ પ્રમાણે વિચાર કરવાના છે, જે મનુષ્ય, સ્વદારના સંતેષની પ્રતિજ્ઞાવાળા છે, તે વેશ્યાને ભાડું આપીને થોડા સમય માટે પોતાની સ્રી કરી લે અને ૮ એ મારી જ સ્ત્રી છે' એમ સમજી તેની સાથે સબંધ કરે તા એવા સબંધ કરનારની બુદ્ધિ વ્રતસાપેક્ષ હાવાથી તે આચરણ વ્રતભંગરૂપ ન કહેવાય અને ભાડું આપીને થોડા સમય માટે રોકી શખેલી. આ ખરી રીતે તે પેાતાની સ્ત્રી નથી જ
"Aho Shrutgyanam"
Page #206
--------------------------------------------------------------------------
________________
- ચારત-કાર ક
ચોથા વ્રતના અતિચાર
૧૯૨
તેથી તે વ્રતભંગરૂપ છે માટે આ પ્રથમ અતિચાર, વ્રતના ભગરૂપ પણ છે અને અસગપ પણ છે. જે સ્ત્રી અપરિગ્રહીતા છે તેની સાથે ભૂલથાપથી સંબધ થઈ જાય અથવા અતિક્રમ વગેરેને લીધે સંબંધ થઇ જાય તે તે આચરણુ અતિચારરૂપ છે. જે મનુષ્ય પરદારના ત્યાગની પ્રતિજ્ઞાવાળા છે તેને માટે આ અને અતિચારા નથી. ભાડું આપીને થેાડા સમય માટે રોકી રાખેલી ઇત્વરી શ્રી વેશ્યા જેવી જ છે એટલે ખરી રીતે તે બીજ કાઇની સ્ત્રી ન ગણાય તેમ અપરિગૃહીતા સ્ત્રી એટલે ભાડે આવનારી વેશ્યા જેવી સ્ત્રી અથવા નાથ વગરની નધણીયાતી કોઈ સાટે આવનારી કુલનારી પણ ખરી રીતે કાઇ ખીજાની સ્ત્રી ન ગણાય એટલે એ અને પ્રકારની સ્ત્રીએ પરદાર કેટની ન કહેવાય તેથી પરદારના ત્યાગની પ્રતિજ્ઞામાં એને નિષેધ સમાઇ શકતા નથી માટે જ આ બે અતિચારા પરદાર ત્યાગીને માટે ન સમજવા. આ સમધે બીજા આચાય મહારાજાએ એમ પણ કહે છે કેજે મનુષ્ય પરદારના ત્યાગી છે તેને તે આ પાંચે અતિચારા લાગે છે અને જે સ્વકારસતાષી છે તેને ત્રણ અતિચારા લાગે છે તથા સ્વપુરુષસ'તેષી અથવા પરપુરુષના ત્યાગ કરનારી સ્ત્રીને ત્રણે અતિચારા લાગે છે અથવા પાંચે અતિચારા પણ લાગે છે એ હકીકત ભંગના વિકલ્પે। દ્વારા સમજવાની છે.
આ હકીકતને અહીં આ રીતે ઘટાવવાની છે. જે સ્ત્રીને બીજા પુરુષે થેાડા સમય માટે ભાડું આપીને ખરીદેલી છે તેને જે કાઇ પરદારના ત્યાગી પેાતાની પેઠે થાડા સમય માટે સારું ભાડું આપીને રાકી રાખે તે તે આચરણ પરદારના ત્યાગી માટે અતિચારરૂપ છે, કારણ કે એ રીતે ખીજાએ ભાડે રાખેલી સ્ત્રી, એક રીતે પરદારા જ કહેવાય તેથી તેની સાથે સંબંધ કરવામાં પરઢારાના ત્યાગની પ્રતિજ્ઞાા ભગ થાય છે. વળી જે અપરિગૃહીત સ્વચ્છંદી ી છે અથવા અનાથ કુલનારી છે તેને પણ લેાકેા તા પરનારી ' જ કહે છે માટે તેમની સાથે પણ સબંધ કરવામાં પરદારત્યાગીને તેની પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. આ જાતની અનાથ કુલાંગના વિશે તે પરદારત્યાગી એમ સમજતે હાય છે કે એ સ્ત્રીના કાઈ ભરતાર નથી માટે એ પદ્વારા નથી પરન્તુ લેાકવ્યવહારની અપેક્ષાએ એ પરદારા જ છે. ખાકીના અતિચારા એટલે અનંગક્રીડા, પરવવાહકરણ અને તીવ્ર કામાભિલાષ એ ત્રણે અતિચારે તે સ્વદારસતષીએ અથવા પરદારત્યાગીએ એક સરખા સમજવાના છે. અને તેની ચેોજના આ પ્રમાણે છેઃ સ્વદારસતાષી પેાતાની સ્ત્રી સાથે અને પરદારને ત્યાગી વેશ્યા સાથે અનગઢીડા કરે તેા એ અતિચાર છે, તેમ કરવાથી કામની ઈચ્છાને મ કરવાના પેાતાની પ્રતિજ્ઞાના ઉદ્દેશ ટકી શકતા નથી અને એ ઉદ્દેશ ન સચવાય એટલે ચોથા અણુવ્રતને ગ્રહણ કરવાનું જ નકામું થઈ જાય છે. એ જ રીતે પરિવવાહકરણ અને કામના તીવ્ર અભિલાષ એ અને અતિચારા વિશે પણ સમજવાનું છે, ચેાથા અણુવ્રતને જે ગ્રાહક પરિવવાહને ખેડતાં એમ સમજે છે કે હું તે બીજાઓને વિવાહ એડી
"Aho Shrutgyanam"
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૩
જયમાલિ કુમારે સ્વીકારેલ ચેાથુ વ્રત
• કથારત-કાશ :
આપું છું, કાંઈ મૈથુન સેવરાવતા નથી, એ રીતે તેની કલ્પના વ્રતસાપેક્ષ છે તેથી પવિવાહકરણ અતિચારરૂપ છે. ચેાથા અણુવ્રતવાળા કાઇ, મુગ્ધ મનનેા હાય ! તે, બીજાને કન્યા મેળવી આપવા વગેરે કારણને લીધે અથવા બીજા ઉપરના સ્નેહને લીધે વિવાહ જોડી આપે જ છે અર્થાત્ મૂઢ મનવાળા વ્રતી એવું કામ કરતાં અચકાતા નથી. તેમજ કેાઈ ભદ્ર પ્રકૃતિને વ્રતી હાય તે તે, બીજા કોઈને માર્ગ ઉપર ચડાવવા સારુ વિવાહ-ખચ્ આપે છે અને એ રીતે તે, બીજાના વિવાહને જોડી આપે છે. સ્વપુરુષસતેષી સ્ત્રી અને પરપુરુષના ત્યાગ કરનારી સ્ત્રી એ ખનેને માટે પાછલા ત્રણે અતિચાર સરખા સમજવાના છે એટલે એ બંને પ્રકારની સ્ત્રીમાં એ અતિચારની અપેક્ષાએ કાંઇ પણ ભેદ નથી. અનંગક્રીડા વગેરે અતિચાર જેમ સ્વદારસતૈષીને લાગવાની હકીકત આગળ બતાવેન્રી છે તેમ એ અતિચારા સ્વપુરુષસ’તેષી સ્ત્રીને પણ એ જ રીતે ઘટાવવાના છે. પ્રથમ અતિચાર સબંધે આ રીતે સ્ત્રી માટે વિશેષતા સમજવાની છે. કેાઈ પુરુષને એ સ્ત્રી હાય, તે માટે તેણે વારા બાંધી આપ્યા હાય, એને પ્રસ ંગે જ્યારે શાક્યના વારા હાય તે વખતે પશુ જે સ્વપતિ સાષી સ્ત્રી પાતાના પતિને વાંછે તે સ્ત્રીને પ્રથમ અતિચાર લાગે, ઈત્થરપરિગ્રહીતાગમન એ પ્રથમ અતિચાર છે. શાક્યના વારા હાય તે દિવસે પતિ ઇશ્ર્વર-પરિગૃહીત થયું. ગાય એટલે થોડા સમય માટે તેને શાક્યે સ્વીકારેલા કહેવાય તેમ છતાં તે દ્વિવસે સ્વપતિસ તાષી સ્ત્રી પાતાના પતિને વાંછે તે તેને તે અતિચાર લાગે. જો અતિચાર અપરિગૃહીતાગમનના છે. તે પણ સ્વપતિતૈષી સ્ત્રીને અતિક્રમ વગેરે દોષોને લીધે લાગે છે, એમ સમજવાનું છે. આ રીતે એ બધા અતિચારા વિશે વિશેષ કહેવાની જરૂર નથી.
જે ગૃહસ્થ, ઉપર જણાવ્યા પ્રમાણેના એક પશુ અતિચાર પેાતાના વ્રતમાં ન લાગવા દે અને નિષ્કલંક રીતે વ્રતને પાળે તેવા ગૃહસ્થ માટે પશુ મહાકલ્યાણની એટલે નિર્વાણુપ્રાપ્તિ દુર્લભ નથી.
પેલા જયમાલિ રાજકુમારે એકાગ્ર બનીને આ બધી હકીકત ગુરુ પાસેથી સારી રીતે સમજી લીધી. અને તેણે પરદારાના ત્યાગની પ્રતિજ્ઞાવાળા તે ચોથા ત્રતને સ્વીકાર્યું. બાદ તે પેાતાના આવાસે ગયા અને મુનિરાજ પણુ મરકતમણિના પાત્ર સમાન શ્યામલ આકાશ તરફ ઊડી ગયા. આવાસે આવીને રાજકુમાર પેલા નગકેતુની દુÀા વિશે વિચા કરે છે અને માળ, ગ્લાન, માંદા અને તપસ્વી જનાને ઔષધ વગેરેની સહાય આપીને તેમની સેવા કર્યાં કરે છે અને એ રીતે તેના દિવસે પસાર થાય છે.
તે રાજકુમાર શ્રેષ્ઠ મુનિવરની માફક પેાતાની નિર્વિકારી આંખને પણ જેમ જેમ એ તરફ જવા દેતા નથી તેમ તેમ તેા નગરની સુંદરીઓના સ્નેહ તેના તરફ વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. કામનાં માથેા વાગવાને લીધે તે સુંદરીઓનાં શરીશ
૨૫
"Aho Shrutgyanam"
Page #208
--------------------------------------------------------------------------
________________
| કથાન-કેશ:
જયમાંલિ કુમારનું વ્રતમાં નિર્ણપણું
છિન્નભિન્ન થઈ ગયા તેમજ જેમને વંશ નિર્મૂળ થઈ ગયા છે તેવી એટલે કે જે સ્ત્રીઓને કોઈ પણ ધણીધોરી નથી તેવી તે સુંદરીઓ ગાઢ અંધારાને લીધે શ્યામ બનેલી રાત્રિને સમયે શરમાતી શરમાતી તેની સાથે સંબંધ કરવા ચાલી આવે છે. દિવસ માટે કોઈને વરેલી એવી કેટલીક સ્ત્રીએ પોતે કોઈને વરી નથી” એમ માનીને રાજકુમાર પાસે આવીને તેની ખૂબ સેવા કરે છે. કેટલીક સ્ત્રીઓ તે એટલી બધી પ્રેમાસક્ત બની ગયેલી કે તેઓ પિતાના રતનને ખુલા મૂકીને તેને ચલાયમાન કરવા પ્રયાસ કરે છે તેમજ કામવૃત્તિથી પ્રેરાઈરાજકુમારની સાથે કરપ્રહાર વગેરે જેવી અનંગ ક્રીડાને લગતી ઘણી ચેષ્ટાઓ કરી રહી છે. હવે “તું જ અમારી ગતિ-આશરે છે, અમારું શરણ છે તેમજ અમારે સ્વામી પણ તું જ છે” એમ બોલતી કેટલીક સ્ત્રીએ તેની સાથે વિવાહ કરવા માટે જ પોતાના દેહને સેંપી દે છે. કેટલીક સ્ત્રીઓ તાજી સુધી માલતીની કળીઓ તથા મલ્લિકા વગેરેની માળાઓ આપે છે અને વિકારવાળા હાવભાવ-નખરાં કરતી અને એવું જ બેલતી રાજકુમારની કામવૃત્તિને ઉત્તેજિત કરે છે; પરન્તુ જેવી રીતે પવનની મેટી લહરીઓ પણ સમુદ્રને ખળભળાવી શકતી નથી, તેની મર્યાદા તેડાવી શકતી નથી તેમ તે સ્ત્રીઓએ રાજકુમારને ચલાવવા ઘણે પ્રયાસ કર્યો છતાં ય તે અંશમાત્ર ચલાયમાન થે નહીં અને તે સ્ત્રીએ તેના નિયમની મર્યાદાઓને તેડી શકી નહીં.
આ રીતે તે રાજકુમાર, પિતે સ્વીકારેલા ચોથા અણુવ્રતને નિરતિચારપણે પાળી રહ્યા છે તેવામાં એક વખત તેની આસપાસ કેટલાક પ્રધાન પુરુષે બેઠેલા છે તે સમયે તેના મનમાં બ્રાહમણ વગેરેની જાતિ સંબંધી ગુણ તેમજ દેને વિચાર આવ્યો. તે બાબત પરસ્પર ચર્ચા શરૂ થવાથી એક શમ્સ બેલ્યઃ બ્રાહ્મણેએ વેદનું રહસ્ય જાણેલ છે માટે બધા વમાં બ્રાહ્મણે જ પ્રધાન-શ્રેષ્ઠ છે. ત્યારે બીજાએ કહ્યું તમારું કથન સત્ય નથી, બ્રાહ્મણે તે જમીને તરત જ એટલે જન્મથી જ ભીખ માગી-માગીને લાચારી બતાવીબતાવીને પિતાને નિર્વાહ ચલાવે છે માટે એમને બધા વર્ષોમાં ઉત્તમ કેમ કહેવાય? એટલે ત્રીજે બે વૈ જ સર્વથી શ્રેષ્ઠ છે. તેઓ જ કેનાં બધાં કાર્યો કરી આપે છે અને તેથી જ તેઓ હંમેશાં લેક પર ઉપકાર કરે છે માટે તેમને જ ઉત્તમ ગણવા જોઈએ. ત્યારે ચોથે બેઃ વૈશ્ય તે સેવકની પિઠે કામને ઢસરડે જ કર્યા કરે છે તેથી તેઓ પ્રશંસાપાત્ર કેમ કહેવાય? ખરેખર સારા લેકે તે શુદ્ર જ છે. એ લેકેની સૌન્દર્યમુદ્રા અપૂર્વે જ છે, બ્રાહ્મણ વગેરે બધા લેકેને તેમને જ આશ્રય છે અને સર્વ આશ્રયેને એ ટેકારૂપ છે તેથી કરીને બધા વર્ષોમાં શુદ્ધ જ શ્રેષ્ઠ છે. ત્યારે પાંચમે બે હવે એ બધાની વાત જવા દે, ખરી રીતે તે બધા વર્ષોમાં ક્ષત્રિય જ ઉત્તમ છે ક્ષત્રિય છે એટલે તેના પ્રભાવને લીધે બધી પ્રજા પિતાના ઘરમાં સુખપૂર્વક રહી શકે છે તેમજ ધર્મ તથા અર્થને સાધી શકે છે. આ છેલ્લી હકીકતને ત્યાં બેઠેલા બધાએ ટેકે આખ્યા.
"Aho Shrutgyanam
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૫ પુણ્યના બે પ્રકારઃ સુરપ્રિયની સંયમ સ્વીકારવાની ઈચ્છા : કથાન-કેશ: આ પ્રમાણે સાંભળીને રાજપુત્ર જયમાલિને પિતાની જાતને છેડે અહંકાર આવી ગયે અને એ અહંભાવ વિશેષ કાર્યો કરતી વેળાએ પણ ન ખપે. એ અહંભાવ વૃત્તિમાં વર્તતે તે રાજપુત્ર પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતે કરતે મૃત્યુ પામ્ય અને સૌધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી રવીને, હે યજ્ઞપ્રિય, આ તારે સુરપ્રિય નામને પુત્ર થયેલ છે. પૂર્વ ભવમાં જ્ઞાતિનું અભિમાન કરવાને અંગે એ બ્રાહ્મણના કુળમાં જન્મે છે. તેનામાં જે વધારે સુભગતા છે તેનું કારણ તેણે પૂર્વભવમાં ગ્લાન-માંદા વગેરેની સેવા કરેલ તે છે. પૂર્વભવમાં શક્તિ વિધિ યુક્ત ચોથું અણુવ્રત પાળેલ છે અને પિતાનું ચારિત્ર નિષ્કલંક રાખેલ છે તેથી તેણે પુણ્યાનુબંધી પુણ્યને સંચય કરે છે તેથી જ તેનું મન કંઈ પણ અકૃત્ય કરવા માટે દેરાતું નથી.
યજ્ઞપ્રિયે પ્રશ્ન કર્યો. હે ભગવંત, આપે હમણાં પુણ્યાનુબંધી પુણ્યની વાત કરી તે શું બીજા પ્રકારનાં પુણ્ય થાય છે ખરા? મુનિવરે કહ્યું હે દેવાનુપ્રિય, પુણ્યના બે પ્રકાર છે. એક પુણ્ય પુણ્યાનુબંધી હોય છે એટલે છેવટે જેનું પરિણામ પુણ્યરૂપ હોય છે અને બીજું પાપાનુબંધી પુણ્ય હોય છે, જેનું પરિણામ છેવટે પાપરૂપ નીવડે છે. મહારાજા ભરત ચક્રવતીનું પુણ્ય પુણ્યાનુબંધી હતું અને તેવા પુણ્યને લીધે તેમને વિશાળ રાજ્યલક્ષ્મીને વૈભવ મળ્યું, તે દ્વારા ભેગોગનાં સુખે પણ પ્રાપ્ત થયાં અને તેને જ પરિણામે તેમને વારંવાર પુણ્યક્રિયાને અનુબંધ પણ થયે જેથી ગૃહસ્થ દશામાં પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને છેવટે નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. મહારાજા બ્રહ્મદત્ત ચકવતીનું પુણ્ય પાપાનુબંધી હતું. પાપાનુબંધી પુણ્ય શરૂઆતમાં અભ્યદયના કારણ ભૂત થાય છે અને પછી દુઃખના કારણે પાપ પંકમાં ખેંચાડે છે. તેના તેવા પુણ્યને કારણે તેને રાજલક્ષમીનું સુખ મળ્યું પરંતુ તેને પરિણામે તેને સાતમી નરકે જવું પડયું.
એ જ પ્રમાણે પાપના પણ બે પ્રકાર છે. એક પાપ પાપાનુબંધી હોય છે, જે પાપ કરવાને પરિણામે પાપની પરંપરા ચાલ્યા કરે છે તે પાપ, પાયાનુબંધી કહેવાય છે. કાલરિક નામના કસાઈનું પા પાપાનુબંધી હતું તેથી જ તેને જીવતાં અનેક પાપ કરવાં પડેલાં અને મર્યા પછી પણ તેના પાપની પરંપરાઓ નિરંતર ચાલ્યા જ કરી. બીજું પાપ, પુણ્યાનુબંધી હોય છે. જે પાપ કરવાથી પરિણામે પુણ્ય-ક્રિયાઓની પરંપરા ચાલ્યા કરે તે પાપ, પુણ્યાનુબંધી કહેવાય. ચિલાતીપુત્ર નામના મનુષ્ય સ્ત્રીને વધ કર્યો તેમજ એવાં બીજા પણ પાપો કર્યા, અને તેવા પાપ કર્યા પછી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તે દ્વારા તેને પુણ્યરાશિની પ્રાપ્તિ થઈ.
સુરપ્રિયે પિતાના પૂર્વભવની સમગ્ર હકીકત યાનપૂર્વક સાંભળી તેથી તેને જાતિ મરણ જ્ઞાન થયું અને તેને પરિણામે પિતે અનુભવેલાં પુણ્ય અને પાપનાં ફળે તેને પ્રત્યક્ષ દેખાયાં તેથી તે દીક્ષા લેવા તૈયાર થશે એટલે તેના પિતાએ તેને કહ્યું
"Aho Shrutgyanam
Page #210
--------------------------------------------------------------------------
________________
: કારકાશ :
વ્યંતર દેવીએ સુરપ્રિયની કરેલી પરીક્ષા કે હે વત્સ, હમણાં કેટલાક વર્ષો સુધી શ્રાવકનાં વ્રતનું પાલન કર. અને એ રીતે તારા આત્માને સાચવતે તું દિક્ષાની વાતને વિલંબમાં નાખ. નાના પુત્રને કુટુંબને બધે ભાર સુપ્રત કરીને હું પણ દીક્ષા લેવાને છું એટલે આપણે બંને સાથે પ્રભાસ ગણધરભગવંતની પાસે દીક્ષા ગ્રહણ કરશું.” “સારું” એમ કહીને તેણે પણ પિતાનું વચન માન્ય રાખ્યું.
પછી સુરપ્રિયને વિચાર સ્વદારસંતોષી થવાની પ્રતિજ્ઞા લેવાને થશે એટલે તેણે તે પ્રતિજ્ઞાની સાથેસાથ શ્રાવકનાં બીજાં પણ બારે તે સાધુ પાસે સ્વીકાર્યા. “આ સ્વીકારેલાં ત્ર પ્રમાણે વર્તવામાં સારી રીતે ઉદ્યમ રાખજે-સાવધાન રહેજે.” એ પ્રમાણે શિખામણ આપીને તે ધર્મચિ અણુગાર અન્યત્ર વિહાર કરી ગયા.
સુરપ્રિય પણ પિતાના વ્રતનું, વ્યવહાર સાચવીને સારી રીતે પાલન કરતા તેમજ પ્રતિદિન વિશેષ ને વિશેષ શુભ વૃત્તિ ધારે છે તેથી તે ખરી રીતે તે ભાવ-સાધુ તરીકે રહે છે અને વિચારે છે કે “આજ કે કાલ આ ગૃહવાસને ત્યજી દઈશ.” એ રીતે તે પિતાના દિવસે વ્યતીત કરે છે.
એક દિવસ સુરપ્રિય કેઈ કામ પ્રસંગે બગીચામાં ગયે અને ત્યાં તે જે કેળના મંડપમાં બેસે છે તેવામાં એક વિચિત્ર બનાવ બને. બગીચાની અધિષ્ઠાત્રી કે વાણવ્યંતર દેવી હતી તેનું મન, સુરપ્રિયનું રૂપ અને લાવણ્ય જોઇને તેના તરફ આકર્ષાયું જેથી તેણે સુરપ્રિયની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તેમજ વસ્ત્રાલંકાર પહેરીને કેળના લતામંડપમાં આવી. તેને કામેન્માદ થયેલે હેવાથી તે ગમે તેવા વિકારવાળાં વચને જેમ તેમ બોલવા લાગી. હે ધૂર્ત ! ઘરની સ્ત્રીને છોડીને પરદાર માટે અહીં શા માટે આવ્યું છે ? તું જે નિર્મળ શિયળ પાળવાવાળો છે તે અહીં એકાંતમાં આવીને શા માટે બેઠે છે? તે ગુરુ પાસે તારી પિતાની ઇચ્છાથી જ સ્વદારસંતોષની પ્રતિજ્ઞા લીધી છે અને તારા આગ્રહથી ગુરુએ તને નિયમ આપે છે છતાં હમણાં અહીં અનુચિત ચેષ્ટા કરતા તારે વ્રતભંગ કેમ નહીં થાય ?
તેણીના આવાં વચને સાંભળીને સુરપ્રિય વિચારવા લાગે કે-અહે! આ પ્રકારે શરમ વગરનાં વચને બેલે છે તેથી ખરેખર તે મારી સ્ત્રી હોય તેમ લાગતું નથી. મારીસ્ત્રી ખાનદાન કુલની સ્ત્રી છે, તે આવા શરમ રહિત વચને કેમ બોલે? વળી તેણી એકલી અહીં આવે પણ શી રીતે ? માટે મને જણાય છે કે-આ મારી સ્ત્રી નથી, પરંતુ મારી સ્ત્રી જેવું રૂપ ધારણ કરીને બીજી કોઈ સ્ત્રી આવી લાગે છે. તે સમયે તે વ્યંતરી બલીઃ હે આર્યપુત્ર ! શા માટે ચિંતામાં પડ્યા છે ? મને જવાબ પણ કેમ આપતા નથી? શાકિણીની માફક મારી સામે જોતા પણ કેમ નથી ? એટલે સુરપ્રિયે તેની સામે બરાબર જોયું તે તેની આંખે પલકારા મારતી નહોતી તેમજ બીજા પણ એવા નિશાને જોયા જેથી તેને ખાત્રી થઈ કે આ સ્ત્રી નથી. તે સંબંધી બરાબર નિર્ણય કરીને સુરપ્રિય હસતે હસતે બેલ્યઃ હે મહાનુભાવ, તું તે દેવાંગના છે. જેમનાં શરીર ક્ષણેક્ષણે વિકૃતિ પામે છે તેવા મનુષ્ય
"Aho Shrutgyanam
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૭ વ્યંતર દેવની સુરપ્રિય પર પ્રસન્નતા
': કથા રત્ન–કાશ : સાથે આ રીતે વિકારી વચને શામાટે બેલે છે અને તારી જાતને પણ શામાટે કષ્ટ આપે છે? વ્યંતરીએ કહ્યું: પિતાની સ્ત્રીને બીજી સ્ત્રી કહીને તું અહીંથી છટકી શકવાને નથી. આ પ્રમાણે કહીને તે દેવી તેને સતાવવા લાગી–ઉપસર્ગ કરવા લાગી.
સુરપ્રિયે નિર્વિકાર ચિત્ત રાખીને તેને તિરસ્કારી કાઢી એટલે તે વંતરી તેના પ્રત્યે ખુબ રોષે ભરાણ અને લતાના મંડપમાંથી બહાર નીકળતાં બેલી કે-“રે દુરાચારી, તું જે જે તે ખરે કે હું એવું કરીશ કે જેથી તું મને મહેમાન બનીશ.” આ પ્રમાણે લીને તે અંતર્યાન થઈ ગઈ.
તે દેવીએ પિતાના સ્થાને જઈ સંધ્યાસમયે પોતાના પતિને કહ્યું કે-હું શુદ્ધ શીલવાળી તેમજ શુદ્ધ આચારવાળી છું છતાં દ્વિજપુત્ર સુરપ્રિયે જેમ તેમ બેલીને મારી ઈચ્છા ન છતાં મારી સાથે દુષ્ટ વ્યવહાર કર્યો છે. આ પ્રમાણે સાંભળી તે વ્યંતર દેવને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયે એટલે મધ્યરાત્રિએ સુરપ્રિય પિતાની સુખશય્યામાં સૂતે હતા અને તેની સ્ત્રી તેનું શરીર દાબી રહી હતી ત્યારે તેની પાસે આવ્યું. બરાબર આ જ સમયે સુરપ્રિયે પિતાની સ્ત્રીને પૂછયું: હે ભદ્ર ! જ્યારે હું બગીચામાં બેઠે હતો ત્યારે તું મારી પાસે શા માટે આવેલી ? તેની સ્ત્રીએ કહ્યું છે આર્યપુત્ર! આ પ્રમાણે તમે અનુચિત કેમ બેલે છે? જિનમંદિર અને મુનિવરને ઉપાશ્રય-એ બને સિવાય ત્રીજે કઈ સ્થળે પહેલાં પણ હું ગઈ હોઉં તેવું તમે જોયેલ છે જેથી આવી રીતે આજે અઘટિત પ્રશ્ન કરે છે ? સ્ત્રીનાં આવાં વચને સાંભળીને પિતાના ભાવને છુપાવીને સુરપ્રિય મૌન રહ્યો. ત્યારે આશ્ચર્ય પામેલી તેણીએ ખરી હકીકત કહેવા માટે આગ્રહ કર્યો ત્યારે સુરપ્રિયે ઉદ્યાનમાં બનેલી સર્વ હકીકત જણાવી. આ બધે વૃત્તાંત તે વ્યંતર દેવે પણ સાંભળે અને તેને ક્રોધ 63 પડી ગયે. તેને વિચાર આવ્યો કે-અહે! વાંસની ઝાડીની માફક વક્ર હૃદયવાળી સ્ત્રીઓ કેવી કેવી દુષ્ટા કરે છે ? બાદ બે હાથ જોડીને તે સુરપ્રિયને કહેવા લાગ્યું કે હે સુરપ્રિય, હે ખરેખર નામ તેવા જ ગુણવાળા, તે તારું જ કુળ પવિત્ર કર્યું છે એમ નહીં પરંતુ તારા લીધે સમસ્ત પૃથ્વી પણ પવિત્ર બનેલી છે. તારા સચ્ચારિત્રને લીધે હું તારા ઉપર ખુશ-ખુશ થઈ ગયે છું માટે ગમે તે વરદાન માગી લે.
આ પ્રમાણે સાંભળીને સુરપ્રિયને વિરમય થયું. તે બોલે છે મહાનુભાવ! તમે કેણું છે? અને મારા પર ખુશ થવાનું શું કારણ છે? પછી તે વાણુવ્યંતર દેવે બનેલી બધી હકીક્ત કહી સંભળાવી. એટલે સુરપ્રિયને બધે ખ્યાલ આવી ગયે. વરદાન માગવા સંબંધી તેણે દેવને કહ્યું કે-મારા ઉપર દેવ અને ગુરુ બનેની કૃપા છે તેથી મારે કંઈ પણ માગવાની ઈચ્છા જ નથી. દેવે કહ્યુંઃ મારા ઉપર મહેરબાની કરવાની ખાતર જ કોઈ પણ માગી લે એટલે સુરપિચે તેને રાજી કરવા માટે પૂછયું કે- હે દેવ! મારું આયુષ્ય કેટલું
"Aho Shrutgyanam
Page #212
--------------------------------------------------------------------------
________________
: કથાન-કેશ : સુરપ્રિયનું સ્વર્ગગમન
૧૯૮ બાકી છે? દેવે કહ્યું તારા આયુષ્યને આ છેલ્લે મહિને બાકી છે. આ પ્રમાણે કહીને તેમજ દ્રવ્યની વૃદ્ધિ કરીને તે વ્યંતર દેવ સ્વસ્થાને ગયે.
પછી સુરપ્રિયે દીક્ષા સ્વીકારી, સંથારો કર્યો અને શુદ્ધ સંયમ પાળીને, મૃત્યુ પામી બારમા અચુત દેવલેકે ગયે.
આવી રીતે સુરપ્રિયે એવું સદાચરણ કર્યું કે જેથી તે મહાત્મા અહીં પણ દેને પણ પૂજ્ય બન્યું. વળી જે મનુષ્ય એવી જાતનાં પાપથાનકે સેવે છે તેને હંમેશાં મહાઆફત આવે છે જે નિવારી શકાતી નથી. અનાર્ય આચારવાળો જે ઉત્સુક મનુષ્ય મનથી પણ બીજાની સ્ત્રીને ભેગવવાની અભિલાષા કરે છે તે ફણાઓ ઉપર ચમક્તા મણિએનાં કિરણેની ટેચ જેવી રમણીય શેષનાગની સ્ત્રી નાગણી સાથે સંબંધ કરવા ઇરછે છે અથવા તે તે પરસ્ત્રીગામી પ્રલયકાળના ભયાનક અગ્નિની જવાલાએને પિતાના શરીર પર લેવાની વાંછા કરે છે. અથવા તે મહાદેવના કંઠ જેવી કાળી વિષવેલની પથારી કરીને તેમાં સૂવાની ઈરછા કરે છે અર્થાત્ પરસ્ત્રીગામી, પરસ્ત્રીની ઈચ્છા માત્રથી દુઃખી થાય છે.
પરદારાના સેવનને લીધે, પિતાના મસ્તકે અર્ધચંદ્ર શખનારા મહાદેવ પણ લિંગ માત્ર થઈ ગયા છે અને ઇદ્ર પણ હજાર લિંગવાળો થઈ ગયો છે માટે નિશ્ચિતપણે આફત ઉપજાવનારા પરદારના અભિલાષને જાણી જોઈને ડાહ્યો માણસ કેમ કરે ?
આ પ્રમાણે પોતાની મેળે કે સદૂગુરુના વચનથી જે મનુષ્ય બીજાની સ્ત્રીના અભિલાષને ત્યાગ કરતા નથી તે, પાપના તાપથી ઉપઘાત પામેલે, સુકાઈ ગયેલા તળાવમાં માછલું જેમ તરફડે તેમ તરફડિયાં માર્યા કરે છે.
આ પ્રમાણે શ્રી કથાનકેશમાં ચતુર્થ અણુવ્રતના અધિકારમાં
સુરપ્રિયનું કથાનક સમાસ(૩૭)
"Aho Shrutgyanam
Page #213
--------------------------------------------------------------------------
________________
સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત વિશે ધરનું કથાનક ( ૩૮ )
પરિગ્રહ ઉપર કાબૂ ન રાખવામાં આવે તે ઘણુ કરીને તે ઘણાં અન’તુ કારણ અને છે, માટે તેના પર કાબૂ રાખવા માટે તેનું ચોક્કસ પરિમાણુ કરી લેવુ જોઈએ એટલે પરિગ્રહને અમુક મર્યાદામાં જ રાખવા એવા નિયમ કરવા પ્રયત્ન કરવા જોઈએ, તે બાબતનુ વર્ષોંન કરાય છે.
જેના પરિગ્રહ કરાય, જેના સ્વીકાર કરાય, જેને પાતાના તાબામાં-પેાતાની સત્તામાં રાખી શકાય તેનું નામ પરિગ્રહ, પરિગ્રહના બે પ્રકાર છે: ધન, ધાન્ય વગેરેના પરિગ્રહ તે દ્રવ્યપરિગ્રહ અને રાગ, મેહ, લાભ વિગેરેના પરિગ્રહ તે ભાવપરિગ્રહ. દ્રવ્યપરિગ્રહની મર્યાદા કરવી શકય છે. દ્રવ્યપરિગ્રહના જેટલા જેટલા વધારે ત્યાગ થાય છે તેટલા અશમાં ભાવપરિગ્રહના પણ ત્યાગ થતા આવે છે. ભરત વગેરે મહાપુરુષોએ તે દ્રવ્યપરિગ્રહની મર્યાદા કર્યા વિના પણ ભાવપરિગ્રહની અલ્પતા કરેલ અને છેવટે ભાવપરિગ્રહને તદ્ન ત્યજી પણ દીધેલ, પરન્તુ ભરત જેવા મહાપુરુષો આ જગતમાં ઘણુા વિરલ હેાય છે. ઘણે ભાગે મનુષ્યના માટો ભાગ ખાદ્ઘ પરિગ્રહની મર્યાદા કર્યાં પછી જ તે દ્વારા ભાવપરિગ્રહની મર્યાદા કરી શકે એવા વ્હાય છે. પરિગ્રહ દુઃખાનું ઘર છે, ધર્માંધ્યાનના પ્રથમ-મુખ્ય શત્રુ છે તેવા સ્પષ્ટ દુષ્ટ ગ્રહના જેવા પરિગ્રહ સુખકારી કેમ હોઇ શકે ? સૂંઢ લેાકે, પરિગ્રહને માટે જીવાને હણે છે, ખાટું ખેલે છે, બીજાના દ્રવ્યને લઇ લે છે અને પરસ્ત્રીને પણ સ્વીકાર કરે છે. આ પ્રમાણે પરિગ્રહ અધાં પાપ-સ્થાનાનુ કારણ છે, શુભ બુદ્ધિને રાકનારા છે તેથી જે વાકા ડાહ્યા છે તેઓ પેાતાની આકાંક્ષાઓ ઉપર કાબૂ રાખીને પરિગ્રહના સકાચ કરે છે. જે લેાકેા પેાતાની વિવિધ આકાંક્ષાઓ ઉપર કાબૂ રાખી શકતા નથી અને તેથી જે વિશેષ આરંભ અને પરિભ્રહમાં મચ્યા રહે છે તે ધણુની પેઠે મહાકલેશ અને આફ્તાના પાત્ર બને છે. તે ધરણુની કથા આ પ્રમાણે છે—
ગૌરવવાળા મરડુ નામના દેશમાં અરિષ્ટપુર નામના ઉત્તમ નગરમાં ત્રિલેાચન નામના રાજા રાજ્ય કરે છે. એ રાજાએ પેાતાના પ્રચંડ બાહુબળના પ્રભાવથી રાજલક્ષ્મીને તાએ કરીને તેના હૃદય પર પાતાનું આસન જમાવી રાખેલ છે. તે રાજા પેાતાના ત્રિલેાચન એટલે મહાદેવ નામને ખરાખર સાર્થક કરે છે. જેમ મહાદેવને ઉમા પાવતીનો આશ્રય છે તેમ તે રાજાને ઉમા-કીર્તિને આશ્રય છે એટલે કે તે રાજા અને મહાદેવ અને ઉમા. નિલય છે. તે જ પ્રમાણે તે રાજા મહાદેવની માફક ધર્મકર છે એટલે કે જેમ મહાદેવ ધર્મીને કરનારા તેમજ કરાવનારા છે તેમ એ રાજાએ નાખેલા કરવેરા ધર્મરૂપ મહાદેવને
"Aho Shrutgyanam"
Page #214
--------------------------------------------------------------------------
________________
* કથારસ્ન-કાશઃ
ખેમાઈગ્યે ભીમસેન મુનિને કરેલ પૃચ્છા
૨૦૦
જેમ વિનાયક વગેરે પ્રણામ કરે છે તેમ તે રાજાને વિશિષ્ટ પ્રકારના નાયક-બીજા રાજાઓ પ્રણામ કરે છે. જેમ મહાદેવે મહીધર–પર્વતના શિખર પર પિતાને પગ મૂકેલ છે તેમ આ રાજાએ મહીધર–પિતાના શત્રુ રાજવીઓના માથા પર પિતાને પગ મૂકેલ છે અર્થાત શત્રુઓને તાબે કરેલા છે.
તેના રાજ્યમાં ખેમાઇગ્ન નામને ઉત્તમ પુરુષ રહે છે. તે રાજાને નિકટને સ્વજન છે. તેનામાં સ્વભાવથી જ વિશુદ્ધ બુદ્ધિ રહેલી છે અને તેને હૃદયમાંથી પ્રાણુઓને હણવાની વૃત્તિ દૂર થયેલ છે. તેને વસુંધરા નામની સ્ત્રી છે અને ધરણુ નામને પુત્ર છે. એકદા તે પિતાના પુત્રને ખેાળામાં બેસાડીને ઘરઆંગણે રમાડતું હતું, તેટલામાં તેણે બીજા સાધુની સાથે ભીમસેન નામના મુનિવરને ગોચરીએ ફરતા જોયા. તેને જોઈને તેના મનમાં થયું કે-અરે ! આ શું મારે મતિષમ છે? અથવા તો સરખે સરખે આકાર જોઈને હું ઠગાથે છું. અથવા તે આ શું સાચું છે કે બધા વીરોમાં શ્રેષ્ઠ આ પાંડુપુત્ર ભીમસેન આવા પ્રકારનું ચારિત્ર લઈને કષ્ટમય અનુષ્ઠાન કરતા જણાય છે? આમ વિચારીને, પિતાના પુત્રને ખેળામાંથી નીચે મૂકીને એકદમ પેલા મુનિની પાછળ દોડ્યો અને તેના ચરણમાં પ્રણામ કરીને કહ્યું હે ભગવંત, શું મારી મતિ મૂઢ થઈ ગઈ છે અથવા તે તમે પાંડુચુત ભીમસેન જ છે ? ત્યારે તે મુનિવરે કહ્યું: હે ભદ્ર! તારી મતિ મૂડ નથી થઈ, અમે પાંચે ભાઈઓએ દીક્ષા લીધી છે અને વિહાર કરતાં કરતાં અમે બધા અહીં આવ્યા છીએ. આ પ્રમાણે સાંભળીને મનમાં વિસ્મય પામેલા માઈગરે કહ્યું હે ભગવંત, આ તે શી વાત છે? કયાં પાંડુમથુરા નગરીનું અધિપતિપણું અને ક્યાં મનથી પણ ન ચિંતવી શકાય તેવું દુસહ સંયમને ભાર? ભીમ મુનિવરે જવાબ આપ્યોઃ રસ્તે ચાલતાં સાધુને એક વચન કે બે વચન જ બલવા કપે, વધારે બેલી શકાય નહીં, માટે તું કુસુમાવતંસ નામના ઉદ્યાનમાં ઉતરેલા અમારા ગુરુ પાસે આવીને પ્રસંગ મળતાં આ બાબત અંગે વિશેષ વાત પૂછજે.
આ વિશે અનેક પ્રકારના તર્કવિતર્ક થવાથી વ્યાકુળ બનેલ તે બેમાઈગ્ન પિતાને ઘરે આવ્યું. મુનિવર પણ પિતાનું પ્રયોજન સિદ્ધ કરીને જેવા આવ્યા હતા તેવા પાછા ચાલ્યા ગયા. એમાઈગ્નને જરા પણ ચેન ન પડ્યું એટલે સંધ્યાસમયે જ તે કુસુમાવસ ઉઘાનમાં પહોંચ્યા. ત્યાં તેણે અનેક સાધુઓને જોયા અને કમ પ્રમાણે તેઓ સર્વને વંદન કર્યું. પછી પોતાના પૂર્વ પરિચિત યુધિષ્ઠિર મુનિ પાસે આવીને બેઠે. યુધિષ્ઠિર, અજીન વગેરે સાધુઓના શરીર ઉપરથી તેજ, ચળકાટ, શુદ્ધ રૂપ અને લાવણ્ય ઊડી ગયેલાં જોઈને તેને ભારે શેક થયે. શેકને લીધે તેની આંખમાં આંસુ આવી ગયા અને તેથી તે ગળગળા થઈ ગયે. યુધિષ્ઠિર મુનિએ તેને ઓળખી કાઢ્યો અને કહ્યું છે એમાઈન્ચ, આ રીતે તું શા માટે સંતાપ કરે છે? સંસારની સમગ્ર સ્થિતિનું આખરે આવું જ
"Aho Shrutgyanam
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧ યુધિષ્ઠિર મુનિએ ખેમાઈગ્રેને જણાવેલ પિતાના વૈરાગ્યનું કારણ : કથાનકેશઃ પરિણુમ આવે છે. તેણે કહ્યું તે પણ આવા પ્રકારના દુઃસહા અને મહામુશ્કેલીથી આચરી શકાય તેવા ચારિત્રને તમે જે સ્વીકાર કર્યો છે તેનું કોઈ ખાસ નિમિત્ત તે હોવું જોઈએ ને? યુધિષ્ઠિર મુનિવરે કહ્યું એ બધી હકીકત કાનને વજના ઘા જેવી છે તે પણ તને સંક્ષિપ્તમાં કહી બતાવું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ
મદિરા પીવાથી પરવશ બનેલા યાદવપુત્રેથી અતિસંતાપ પામેલા દ્વીપાયને દ્વારકાને દગ્ધ કરવા માટે મૃત્યુસમયે નિયાણું કર્યું. તે મૃત્યુ પામીને અગ્નિકુમાર દેવ થયે. તેને યાદ ઉપરનું જૂનું વૈર યાદ આવ્યું તેથી સેનાનાં ભવને તેમજ બારણુવાળી, સુવર્ણ મય મજબૂત કિલાવાળી અને કરડે યાદવોના વસવાટવાળી દ્વારકા નગરી ઉપર તેણે પ્રચંડ અગ્નિ ફેંકીને તેને ખાખ કરી દીધી. માત્ર કૃષ્ણ અને બળદેવ એ બેને જીવતા જવા દીધા. તે બંને અમારા તરફ આવવા નીકળ્યા હતા અને કેસંબ વન સુધી પહોંચ્યા હતા તેટલામાં જરાકુમારના બાણના ઘાથી હણાયેલ હરિ(કૃષ્ણ) ત્યાં જ કેબ વનમાં જ મૃત્યુ પામ્યા. વળી બલભદ્ર કૃષ્ણને વિરહાગ્નિના સંતાપને લીધે મનમાં અતિશય દુઃખી થયા અને દીક્ષા કરીને મેગિલ્લ મહાગિરિ ઉપર રહ્યા. જરાકુમાર પાસેથી આ સર્વ વૃત્તાંત સાંભળીને અમને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તે જરાકુમારને જ રાજગાદીએ બેસાડીને અમે બધા સંયમ લેવા ઉઘુક્ત થયા છીએ.
યાદવકુલની કમળવેલ માટે ચંદ્ર સમાન અને ઇદ્ર મહારાજાથી પણ નમસ્કાર કરાયેલા શ્રી નેમિનાથ ભગવંતને વંદન કરવા માટે અમે બધા સોરઠ દેશ તરફ જઈએ છીએ. આ પ્રમાણે ધાર્યા કરતાં જુદું જુદું જ કાર્ય કરવામાં તેમજ જુદી જુદી ઘટના કરવામાં અને તેને અણધાર્યો અંત આણવામાં નિપુણ મતિવાળા તેમજ ક્ષણે ક્ષણે ઘણુ ભજને દશવનારા એવા વિધિ-નસીબનું શું વિશેષ વર્ણન કરીએ? જે નગરીને સ્વામી ચક્રધર-વાસુદેવ પિતે જ છે, જે નગરીની ફરતો ખાઈરૂપે દરિયે છે અને જેને કિલ્લે સેનાને છે તે નગરી પણ નાશ પામે તો પછી આ સંસાર તે અસાર હોય તેમાં કહેવાનું જ શું? માટે હે દેવાનુપ્રિય ! સાંસારિક કાર્યોના પ્રપંચને લીધે ભગ્ન હૃદયવાળા અમે પાંચે યે આ રીતે ધર્મના માર્ગને એકાન્ત સુખ આપનારે સાંભળીને તેને સ્વીકાર કરે છે તે તું પણ એ પ્રમાણે બધા ભાવની ક્ષણભંગુરતા સમજીને, દુષ્ટ ચેષ્ટાઓને દુઃખ આપનારી જાણીને અને મહાઆરંભ તથા મહાપરિગ્રહને લીધે ઉત્પન્ન થનારાં કલેશમય અને શોકમય બનાવે જાણીને તારા પિતાના આત્માના હિતને માટે ઉત્સાહિત થા.
“કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ અગ્નિદાહ વગેરેના સંકટ સમયે ઘડા, હાથી, રથ અને દ્ધાઓની વિપુલ સામગ્રી પણ પણ કામ ન આવી, કેવળ એ સામગ્રી કેળના કીડાની માફક વિશેષ રૂપે બંધનનું કારણ જ બની' એમ વિચારીને માઇગ્રેને
૨૬
"Aho Shrutgyanam
Page #216
--------------------------------------------------------------------------
________________
ઃ કથાન-કેશઃ પરિગ્રહની મર્યાદા સંબંધી માઈગ્યની પુત્રને શિખામણ ૨૦૨ સંસારના પ્રપંચી કાર્યો તરફ વૈરાગ્ય આવ્યે તેથી તેણે રાગદ્વેષ વગરના સર્વજ્ઞ પુરુષને દેવ તરીકે સ્વીકાર્યા. એ સર્વ ભગવતે કહેલ શાસ્ત્રને-પ્રવચનને પ્રમાણુરૂપે રવીકાર્યું અને એ શાસ્ત્રમાં નિરૂપેલી રીત પ્રમાણે પિતાને માટે પરિગ્રહની અને આરંભની મર્યાદા બાંધી તે પિતાના ઘરે ગયે. યુધિષ્ઠિર વગેરે મુનિઓ પણ પિતાની કાર્યસિદ્ધિને માટે શ્રી નેમિનાથ ભગવંત પાસે પહોંચ્યા.
ખેમાઈચનો પુત્ર ધરણું પણ મટે થયે. તે કેટલીક ખાસ ખાસ કલાઓને જાણકાર થયે અને વિવાહિત થયા પછી ધન કમાવા માટે રાજસેવા વગેરે જે જે કઠિન ઉપા હતા તે તરફ અનેક પ્રકારે પ્રવૃત્તિ કરવા લાગે. એકદા ધરણને તેના પિતાએ કહ્યું કે– હે પુત્ર! થેડા જ લેશથી નિભાવ થતે હેય તો પછી નિરતર અધિક કલેશ શા માટે કર્યા કરે છે? તને શું ખબર નથી કે મર્યાદા વગર-અમાપ પરિગ્રહ તદન નકામે જ છે? અમાપ પરિગ્રહની નિષ્ફળતા આ પ્રમાણે છે
- આઠ કેડ સેનૈયા કમાયા પછી પણ જોગવવામાં તો માત્ર ત્રણ પસલિ(બા) જ અનાજ આવે છે એટલે કે આઠ ક્રોડ સેનૈયાને ધણું હોવા છતાં તે તે માત્ર ત્રણ ખોબા અનાજને જ ઉપગ કરી શકે છે. ઘરમાં વચ્ચે ઘણું સંઘરી રાખ્યા હોય છતાં માણસના શરીર માટે કેવળ બે વસ્ત્રની જ જરૂર છે. ચિત્તને હરી લે-ગમી જાય એવાં સુંદર ચંદ્ર જેવા ઉજજવળ અને મોટાં મોટાં વિશાળ ભવન-મહાલયે હોય છતાં ય માણસ માત્ર શરીર જેટલી જ સાડાત્રણ હાથ લાંબી જગ્યા એટલે કે સૂવા માટે પલંગ જેટલી જ લાંબી-પહોળી જગ્યા વાપરી શકે છે. દાન માટે તેમજ ભેગવવા માટે પણ પરિમિત ધનને જ ઉપગ ઉચિત છે. એ સિવાયનું બાકીનું ધન ઘણે ત્રાસ ઉપજાવે છે એટલે તેવા ધનને દાટવા માટે જમીન ખેઠવી પડે છે અને સાચવવા માટે ઉજાગરા કરવા પડે છે. એ રીતે બાકીનું ધન ઘણે કલેશ આપનારું છે તેથી એ અર્થ અનર્થરૂપ કહેવાય. દુષ્ટ અરિષ્ટ, ચાણુર અને કંસને મારી નાખનાર મહાસમર્થ મધુમથન-કૃષ્ણ પણ જંગલમાં એકલો ચાલ્યા જાય છે, એને એને કઈ પણ સેવક ઉપગમાં ન આવ્યું એટલે સેવકોને સંગ્રહ કર, દાસ-દાસીઓ વધારે રાખવા તે પણ નકામું જ છે, એ પ્રમાણે છે વત્સ! ચાર દિવસના ચાંદરડા જેવા જીવતર માટે શા સારુ તું આટલે બધે કલેશ કરે છે? ચેડા કલેશથી પણ આજીવિકા ચાલતી હોય તો તે માટે શા સારુ વિશેત્ર કલેશ કરે જોઈએ?
આ પ્રમાણે વિવિધ યુક્તિઓ દ્વારા પિતાએ તેને સમજાવે છતાં તે સામું કહેવા લાગ્યું કે હે પિતાજી, તમે કહે છે તે તદ્દન સાચું છે, તે પણ મરવાનું જ છે એટલે એટલે કાંઈ પહેલેથી જ શ્મશાનમાં જઈને બેસતું નથી. એ પ્રમાણે કે વૈરીના હાથે મૃત્યુ થવાનું છે એટલે કાંઈ પહેલેથી જ પિતાની જાતને દુશ્મનને સેંપી શકાતી નથી, માટે તમે
"Aho Shrutgyanam
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૩
સિંહને હણવા માટે ધરણે ઝડપેલું બીડું : કથાન–કેશ : આવા પ્રકારનું ગાઢ શ્રદ્ધાજડપણું દર્શાવી તેને આધારે શા માટે આવું બેલે છે? ખરી રીતે તે જે મનુષ્યની પાસે પિતાના પુરુષાર્થને બળે પેદા કરેલ ધનરાશિ હોય છે તેના જીવનને સહુ વખાણે છે.
માના પેટમાં અંગ-ઉપાંગોને સંકેચીને ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા એટલે હવે સંકેચાવાની જરૂર નથી પરંતુ દ્ધિ-વૈભવને વિસ્તાર વધે તેમ કરવું એ જ આ જન્મને સાર છે. જેમ દવે નેહ-તેલને અને વઢિ-વાટને બાળીને છેવટે પિતે પણું - ઓલવાઈ જાય છે, પછી તેને કઈ પણ યાદ કરતું નથી એ રીતે જ જે લેકે નેહનેપ્રેમને અને વૃત્તિને–ભેગે પગની ઈચ્છાને બાળી નાખીને દુનિયામાંથી ચાલ્યા જાય છે તેવા તણખલા જેવા જીવતરવાળા લેકેના નામને પણ કેણ યાદ કરે છે? માટે ધન-નાણું, ભવને, સ્વજને, પરિવાર, શય્યા, આસન, ધનભંડાર અને અનાજના કેડારે એ બધાંને એટલે બધે વિરતાર હે જોઈએ કે જેમને જોઇને લકે આપણું વખાણ કરે.
કર્મના ઉદયભાવને લીધે તેને વશ થઈને આ પ્રમાણે આવાં સંરંભનાં વચને બેલતા પિતાના પુત્રને જોઈને પિતાને એમ જણયું કે-આ છોકરાને શિખામણ દેવી નકામી છે.
આ પ્રમાણે વિચારીને એમાઈ તેને કંઈ પણ ન કહેતાં મૌન જ સેવ્યું. પેલે ધરણ પણ પિતાની પાસે આજીવિકા ચલાવવા માટે ઉપગ પૂરતું ધન હોવા છતાં પણ રેજ ને રોજ વધારે ને વધારે ધન અને ધાન્યને સંગ્રહ કરી રાખવાની તીવ્ર વાસનાવાળો થશે અને તે વાસનાને તૃપ્ત કરવા માટે રાજાની પણ આદરપૂર્વક સેવા કરવા લાગ્યા.
એક વખત એક પર દિવસ બાકી રહ્યું હતું ત્યારે નગરના લોકોએ રાજાને વિનંતિ કરી કે હે દેવ! અમુક સ્થળે એક કિર કેશરી સિંહ ચાલું માર્ગને રોકી રાખીને પાંચ
જન જેટલી જમીનમાં ફર્યા કરે છે અને યમની માફક અનેક જીવોને નાશ કરે છે. આપની આજ્ઞા વિના તેને ઇદ્ર પણ મારી કે પકડી શકે તેમ નથી.
આ વાત સાંભળ્યા પછી રાજાએ પિતાના બધા સેવક તરફ નજર ફેરવી, બધા ય નીચું મોઢું કરીને બેસી રહ્યા. આ પ્રમાણે જોઈને રાજાને વિશેષ ખેદ થયે. તે હકીક્ત ધરણ જાણી ગયે. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું હે દેવ ! તમે કૃપા કરીને તે કામ માટે મને આજ્ઞા આપે. ઉતાવળથી ચારે તરફ આંખ ફેરવતાં રાજાએ “એ કેણું છે?” એમ પિતાના સેવકેને પૂછ્યું. એટલે તેઓએ જણાવ્યું કે તે એમાઈગ્નને પુત્ર છે. રાજાએ કહ્યું જે એમ છે તે એ તે અમારા કુળમાં જ પેદા થયેલ છે. પછી રાજાએ પોતે પિતાના હાથે તેને પાન-બીડું આપીને સિંહના બચ્ચાને મારવાની આજ્ઞા આપી. *
કેટલાક સહાયકને સાથે લઈને તે, સિંહે રેકેલી વનભૂમિમાં પહોંચે. એટલે દર ઊભેલો કેશરી તેના જેવામાં આવ્યું. એ ધરણ ધનુર્વેદમાં-બાણ છોડવાની કળામાં કુશળ
"Aho Shrutgyanam
Page #218
--------------------------------------------------------------------------
________________
=
=
=
ક્યારત્ન-કેશઃ પરદેશગમન સમયે ધરણને પિતાએ આપેલ પુનઃ શિખામણ ૨૦૪ હતા તેથી તેણે સિંહની આંખમાં બાણ મારી તેની આંખ ફાડી નાખી. સિંહને મર્મસ્થળમાં બાણ વાગ્યા અને આંખ જતી રહી તેથી તે ઘણે રેલ પામ્યો પરંતુ આંધળે થયો હોવાથી લશ્ય વિના જ ફાળ ભરવા તૈયાર થતા અને સન્મુખ ધસી આવતા તેના મુખમાં ઉપરાઉપર તણે બાણે છેડી ધરણે તેનું મોટું વીંધી નાખ્યું અને એ રીતે એ સિંહને છેટેથી જ ચમના મુખમાં ધક્કેલી દીધો. ધરણને શાબાશી મળી અને વિજય પ્રાપ્ત કરીને તે નગરમાં પાછો ફર્યો.
રાજાને ધરણના પરાક્રમની વાત સાંભળી ઘણે જ આનંદ થયે. તેણે માઈગ્નનું ઘાચું સન્માન કર્યું, ઈનામમાં કેટલાય ગામડાં આપ્યાં તથા આજીવિકાનાં સાધન-પગાર વગેરે વધારી આપ્યા. એમાઈ પણ પિતે સ્વીકારેલ પરિગ્રહ-પ્રમાણની મર્યાદા કરતાં જે કાંઈ વધારે હતું તે ન લીધું અને મર્યાદામાં આવતું હતું તેટલું જ સ્વીકાર્યું. પછી રાજાએ રજા આપતાં તે સ્વગૃહે આવ્યું અને પોતે રાજાએ આપેલું ઈનામ કેટલું લીધું અને કેટલું ન લીધું તે બધી હકીક્ત ધરણને કહી સંભળાવી. તે સાંભળતાં જ ધરણ છે ભરા અને બે કે-તમે રાજાએ આપેલું બધું ય ઈનામ શામાટે ન સ્વીકાર્યું ? એમાઈએ કહ્યું- હે પુત્ર, મારે તે પરિગ્રહની મર્યાદા છે તેથી રાજાએ આપેલ બધું સ્વીકારું તે મારી લીધેલી મર્યાદાને લેપ થાય તેમજ વ્રતને ભંગ થાય માટે મેં મારી મયદા પ્રમાણેનું હતું તે લીધું અને બાકીનું ન લીધું. પિતાની આ વાત સાંભળી ધરેણે કહ્યું તમારી આવી ખોટી ધર્મશ્રદ્ધાને લીધે તમે મને નિર્ધન કર્યું છે. મેં યમરાજ જેવા સિંહને મા, તેથી રાજા રાજી થયે એટલે તેણે આપેલ બધું ઈનામ લઈ લેવું હતું, તેને બદલે તમે તે થોડું જ લઈને આવ્યા તે ઠીક ન કર્યું. એમાઈરચે કહ્યું: હે પુત્ર, તે ગમે તેમ કહે, હું તે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ જ રીતે વર્તીશ. આ સાંભળીને ધરણના મનમાં ઘણે ક્રોધ ચઢ્યો અને તે થોડા જ દિવસે પછી થોડી ઘરવકરી લઈને પિતાથી જુદો થઈ ગયે.
ધરણ રાજાની હંમેશા સેવા કરવા લાગ્યું. રાજાએ પણ તેને “વીર” કહીને તેના પર મહેરબાની કરી. કેઈક સમયે ચેડ દેશના રાજાને આપવા યોગ્ય ઘણું જ ભટણ તેમજ બીજી પ્રવાસોપાગી સાધનસામગ્રીથી ભરેલા વહાણને નાયક ધરણને બનાવીને રાજાએ તેને ચેડ દેશ તરફ મોકલ્યો. રાજાજ્ઞાને માથે ચડાવીને ધરણુ જ્યારે પ્રવાસે જવા લાગે ત્યારે પુત્રનેહને કારણે એમાઈશે તેને જણાવ્યું કે હે પુત્ર, જિંદગીને જોખમમાં મૂકનારી લક્ષમીને કમાવા માટે તું આજે પ્રવાસ કરે છે તે ઘણું જ અયુક્ત છે. તું ગમે તેટલું ધન કમાયા કર છતાં જ્યાં સુધી તારે લેભ નિવાર્યો નથી ત્યાં સુધી તારી ધનાદિકની આકાંક્ષા ઓછી થશે નહીં. ગંગા વિગેરે મટી-મોટી નદીઓના પાણીના પૂરે દ્વારા ગંભીર અને વિશાળ પેટાળવાળા સમુદ્ર કદાચ કઈ પણ રીતે પુરાઈ જાય, એ
"Aho Shrutgyanam
Page #219
--------------------------------------------------------------------------
________________
=
૨૦૫
ધરણના વહાણનું સમુદ્રમાં ભાંગી જવું
: કથાન–કેસ :
જ રીતે નિરંતર ઇંધણ નાખવાથી અગ્નિ પણ કદાચ ધરાઈ જાય, કદાચ કઈ પણ ઉપાયવડે આકાશના ખાલી ભાગને પણ ભરી દેવામાં આવે તે પણ ધનપ્રાપ્તિ માટે જેને જીવ વળ રહે છે તેમ મનુષ્ય, કદાચ કુલગિરિ-પર્વત જેટલા મોટા મોટા અને ઊંચા સોના-રૂપાનાં કેટાનુકેટિ ઢગલાં મેળવી શકે તે પણ ધનપ્રાપ્તિની આકાંક્ષા અટકાવી શકતું નથી. વિશેષ શું કહીએ ?
કેઈ એક જ વ્યક્તિને ત્રણે ભુવનનું દાન આપવામાં આવે તે પણ તેનાથી તેની ઈરછા ધરાતી નથી અર્થાત્ એટલા મોટા દાનથી પણ તેને સંતેષ નથી. ખરેખર ઈરછા એવી દુરન્ત જ છે, માટે અતૃપ્તિને રોકી રાખવા માટે તેને વિરોધી સંતોષ જ સદા ધારણ કરવો જોઈએ. સત્વેષ ધારણ કરવાથી પુરુષ છેડે પણ કલેશ પામતા નથી, માટે હે પુત્ર, તારે સંતેષ સંબંધમાં વિચાર કરે ઉચિત છે. તેમ કરવાથી તું આ ભવ તેમ જ પરભવમાં દુઃખનું પાત્ર બનીશ નહીં.
આ પ્રમાણે સાંભળીને ધરણને વિચાર છે કે--આ ડોસો આવું પ્રતિકૂળ કરનારું અપશુકનિયાળ અને મર્યાદા પગરનું વારંવાર બેલ્યા જ કરે છે અને તે રીતે ટકટક કરતે જરા પણ અટક્ત નથી. તેને પિતા પરત્વે રોષ ઉત્પન્ન થયે અને પિતાની શિખામણને નહીં સ્વીકારતાં તે વહાણ પર ચઢી બેઠો. વહાણના સડે ચડાવી દીધા, મંગળ વાજાં વાગ્યાં. અનુકૂળપણે ચાલતી હવાથી વધેલા વેગને કારણે તે વહાણ દરિયામાં ચાલવા લાગ્યું. આ પ્રમાણે જોઇને એમાઈશે વિચાર્યું કે અહે! જે લેકે મહાદુરાગ્રહી છે તેમને શિખામણ આપવી ને નર્યો બડબડાટ કરવા જેવું છે. પછી તે સ્વગૃહે ગયે.
પર પણ પ્રવાસ કરતો કરતે ચેડ દેશમાં જઈ પહોંચે. ચાડ રાજાને મળી તેને પિતાના રાજાએ આપેલ ભેટશુઓ સુપ્રત કર્યા. રાજાએ તેને આદર-સત્કાર કર્યો. ધરણે તે દેશમાં પિતાની આકાંક્ષા પ્રમાણે ઘણું દ્રવ્ય પેદા કર્યું. બાદ રાજાએ આપેલાં ભેંટણાએ લઈને તે વહાણ પર ચઢી બેઠો અને પિતાના નગર તરફ આવવા લાગે.
જ્યારે તેનું વહાણ બરાબર મધ્ય દરિયે આવ્યું ત્યારે ત્યાં ચાંચિયા લેકનાં વહાણે તેને લૂંટવા માટે આવી પહોંચ્યા. ધરણ અને તેઓની વચ્ચે લડાઈ જામી. એક બીજા તરફ પત્યને વરસાદ વરસાવવામાં આવ્યું, ઊના અગ્નિ જેવા તીક્ષણ તીર ફેંકવામાં આવ્યા, યમરાજાના કટાક્ષ જેવા તીક્ષણ શર, ઝસર, નારા અને ભાલાં વિગેરે અસ્ત્રશસ્ત્રો એકબીજા પર ફેંકવામાં આવ્યા, સઢેને ફાડી નાખવામાં આવ્યા, વહાણ પરના વિજ્ય-વાવટાઓને તીક્ષણ હથિયારોથી ચીરી નાખવામાં આવ્યા અને વહાણના સંચાલક કપ્તાને હથિયાર વગરના બની ગયા. આ સમયે કોઈ પણ રીતે દેવગે ઉછળતા મોટા મિટા કાચબાઓની કઠણ પીઠ સાથે ધરણનું વહાણ અથડાયું અને અથડાતાં જ કડડ-કડક કરતાં તેના ટુકડે ટૂકડાં થઈ ગયાં અને તેમાં ભરેલું દ્રવ્ય સમુદ્રમાં ડૂબી ગયું.
"Aho Shrutgyanam"
Page #220
--------------------------------------------------------------------------
________________
: Wારત-કેશઃ ક્ષેત્રપાળને કોપ : ધરણના દેવ—મિત્રનું આગમન
૨૦૬ દેવગે ધરણને પાટિયાને કટકે મળી ગયું અને મહામુશીબતે તે દરિયે તરીને તેને કાંઠે આવ્યું. દરિયાના કિનારે આવતાં આવતાં તે તેના પ્રાણ કંઠે આવી ગયા. જેમ તેમ કરીને દરિયાકિનારે તેમજ આસપાસનાં પહાડની ટેકરીઓમાં ફરતાં ફરતાં જે જે કંદમૂળ વિગેરે મળતું તે દ્વારા તે જીવન ટકાવી રાખવા લાગે. શક્તિહીન બનેલો તે એક દિવસ વિસામો ખાવા માટે એક ઝાડની નીચે બેઠા હતા તેવામાં એક ધાતુવાદીકિમિયાગર તેના જેવામાં આવ્યું. તે સ્થળે આસપાસ ફરીને ઘેટાની શીંગડીઓ વડે જાતજાતની ઔષધીઓ બેદી બેહીને તે ધાતુવાદી ભેગી કરતે હતે. ધરણ તેની પાસે ગયે. પરસ્પર વાતચીત થતાં એકબીજાને નેહભાવ પ્રગટ્યો. કિમિયાગરે ધરણને કહ્યું કે-જે તું મને સહાય કરે તે આપણે સુવર્ણ પેદા કરીએ અને દારિદ્રયને દેશવટે આપી શકાય.
ધરણે કિમિયાગરને કહ્યું કે-તું જે પ્રમાણે કહીશ તે પ્રમાણે હું કરીશ. બાદ ધાતુ પાષાણે એકઠા કર્યા. એક મટી ખરલમાં ઔષધીના રસમાં કાલેવેલે પારે તૈયાર કર્યો.
જ્યારે પેલા ધાતુપાષાણેને અગ્નિમાં બરાબર ધમવામાં આવ્યા ત્યારે તેના પર પારે નાખવામાં આવ્યું, જેથી તેમાંથી ઉત્તમ સુવર્ણ બની ગયું. સુવર્ણપ્રાપ્તિથી તે બંને ખુશ ખુશ થઈ ગયા પરંતુ આટલા સુવર્ણથી તેમને સન્તોષ થશે નહીં. લેભને વશ થયાથી તેઓ વારંવાર સુવર્ણ બનાવવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા.
તેમને વારંવાર સુવર્ણ બનાવતા જોઈને ત્યાંના ક્ષેત્રપાળને ક્રોધ ચડ્યો. કેપને લીધે તેને નેત્ર વિકરાળ બની ગયા. ભવાં ચડી ગયા, મુખ ભયાનક બની ગયું. તે ક્ષેત્રપાળ તેઓની સન્મુખ આવીને કહેવા લાગે કે-જે ક્ષુદ્ર પ્રાણીઓ! તમે જ્યારે પહેલી વાર સુવર્ણ બનાવ્યું ત્યારે તમારા પર દયા લાવીને તે મેં સહન કર્યું પરંતુ તમે તે વારંવાર સુવર્ણ બનાવવા લાગ્યા છે તે શું હું તમારી પાસે તે સુવર્ણ રહેવા દઈશ ? તમે તમારી પુણ્ય પ્રકૃતિને વિચાર કરતા નથી અને વારંવાર સુવર્ણ બનાવી રહ્યા છે ! આ પ્રમાણે રાષપૂર્વક બેલીને તેણે બધું સુવર્ણ ઉડાડી મૂકયું અને તે બંનેને પણું એવી રીતે ઉપાડીને ફેંકયા તેઓ બંને દૂર દૂર જુદા ખેતરોમાં પડ્યા.
પિતાની જાતને દુર ફેંકાયેલી જોઈને ધરણ વિચારવા લાગ્યો કે-અહો! પુણ્ય વગરના પ્રાણુઓને કાર્યસિદ્ધિ કયાંથી થાય? પુરુષાર્થ પણ એવા અભાગીયાઓને કેવળ કલેશ સિવાય કંઈ પણ ફળ આપી શકાતો નથી. હવે મારે શું કરવું અને કયાં જવું? આ પ્રમાણે વિચારતાં તેને ઘણે શેક થયે. એ શેકને લીધે આકુળવ્યાકુળ થયેલા તેની પાસે તેને પૂર્વને કઈ મિત્ર આવ્યું અને કહ્યું કે હે ભાઈ, પૂર્વભવમાં મિથિલા નગરીમાં આપણે બંને એક વણિકના પુત્રરૂપે જન્મ્યા હતા તે શું તને યાદ નથી આવતું? આપણા બંને વચ્ચે ગાઢ સનેહ હતે, આપણા બંનેના કાર્યો પણ એક સરખાં જ હતા. એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર આપણે બંને કાળક્રમે મોટા થયા.
"Aho Shrutgyanam
Page #221
--------------------------------------------------------------------------
________________
મિત્રદેવે ધરણને જણાવેલ તેના પૂર્વભવ સંબંધી હકીકત : કથાનકેશ: પછી દ્રવ્યપ્રાપ્તિ માટે ખેતી, વેપાર વિગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં આપણે બંને એકચિત્ત થયા અને કંઈક દ્રવ્ય પણ પ્રાપ્ત કર્યું પરંતુ એટલા ધનથી આપણને તૃપ્તિ ન થઈ એટલે વિશેષ ધન કમાવા માટે સમુદ્રને કાંઠે જવા તથા રાજાની ચાકરી કરવા માટે તૈયાર થયા. તેમ કરવાથી પણ આપણું ધાર્યું કાર્ય સિદ્ધ ન થઈ શકયું તેથી વજની ખાણે
દાવવા લાગ્યા તેમજ તેવી બીજી પણ ખેદવા-બોદાવવાની પ્રવૃત્તિમાં વિશેષ પ્રકારે પડ્યા અને તેમ કરવાથી ઉલટું જે ધન કમાયા હતા તે પણ બેઈ નાખ્યું. ધનને નાશ થવાથી આપણા મનમાં ઘણી જ પીડા ઉત્પન્ન થઈ તેમ જ શરીર પણ અસ્વસ્થ બની ગયું. આપણે બધે ઉત્સાહ નાશ પામે. હવે શું કરીએ ? કેની પાસે જઈને પિકાર પાડીએ? એ પ્રમાણે વિચાર કરતાં આપણને કોઈ પણ સ્થળે ચેન ન પડયું એટલે મનમાં વૈરાગ્ય ઉદ્ભવ્ય અને હિમાલય પર્વત પરથી દેહને પડતું મૂકીને મૃત્યુ પામવા માટે આપણે પ્રસ્થાન કર્યું તેવામાં માર્ગમાં આપણને સંભૂય નામના ઉત્તમ મુનિરાજ મળ્યા. એ મુનિરાજે જગતમાં જે કંઈ જોવાનું તેમ જ જાણવાનું હતું તે બધું વિસ્તૃત રીતે જોઈ તેમ જ જાણી લીધું હતું. “એ મુનિરાજ જ્ઞાની છે.” એમ સમજીને આપણે બંનેએ વંદના કરી. પછી આપણી બધી હકીકત કહીને પૃછા કરી કે હે ભગવંત! અમારે દુષ્ટ વિધિ વિપરીત થયું છે એટલે હવે અમારે એ માટે શું કરવું?
મુનિવરે જણાવ્યું કે હે દેવાનુપ્રિયે, તમે સર્વપ્રથમ લેભને ત્યાગ કરે તે લેભ જ સર્વ અનર્થોનું મૂળ છે. તે લેભને કારણે જ માનવી કયા કયા દુષ્ટાચાર નથી કરતે? કયું અકાર્ય તે નથી કરતો? તેમ જ કયાં કયાં નથી જતે ? એટલે કે લેભ એ જ સર્વ પ્રકારનાં અનર્થોનું મૂળ છે. ત્યારે આપણે તે મુનિવરને પૂછયું કે-હે ભગવંત! એ લેક્સે તાબે કરવા માટે શો ઉપાય કરે જોઈએ ? તે શ્રેષ્ઠ મુનિવરે આપણને કહ્યું કે-મહાનુભાવે, પોતાની વિવિધ ઈચ્છા-આકાંક્ષાઓ ઉપર અંકુશ મૂકીને સંતોષ કેળવે એ જ લોભને વશ કરવાને શ્રેષ્ઠ ઉપાય છે. જેટલી કમાણને સંભવ હોય અને જેટલી કમાણીથી પિતાના કુટુંબને પણ નિભાવ થઈ શકતું હોય તેટલી જ કમાણી કરતાં વધારે કમાવાની ઈછાને દૂર રાખી તેટલું જ કમાવાને નિયમ કરે એ લેભને વશ કરવાને સરલ ઉપાય છે.
આપણે મુનિરાજને ફરી પૂછ્યું કે ગૃહને અથવા ગૃહકાર્યમાં તત્પર રહેનારાઓને એ ઈરછા કયા કયા વિષયમાં અને કેવી રીતે થાય છે અને ગૃહસ્થોએ એ ઇરછાને કેવી રીતે જવી જોઈએ ? તે શ્રેષ્ઠ મુનિરાજે આપણને જણાવ્યું કે ગૃહસ્થાને જીવને વધ કરવાની, બેટું બોલવાની, બીજાની સંપત્તિ લઈ લેવાની, બીજાની સ્ત્રી કે પુરુષને સંબંધ કરવાની-એવી વિવિધ ઈરછાઓ થાય છે, માટે તેને ત્યાગ કરે તેમ જ સર્વ પ્રકારના પરિગ્રહને લગતી મર્યાદા કરી લેવા બાબત શિખામણ પણ આપી. પરિગ્રહમાં નવ પ્રકારના પદાર્થો આવે છે - ધન, ધાન્ય, ક્ષેત્ર, વાતુ, રૂપું, સોનું, ચાર પગવાળા પ્રાણીઓ, બે પગવાળા
"Aho Shrutgyanam
Page #222
--------------------------------------------------------------------------
________________
: કથારત-કેશ :
પરિગ્રહ વતનું સ્વરૂપ પ્રાણીઓ તેમ જ કુખ્ય–આ નવે પ્રકારનાં પદાર્થો સંબંધી પિતાપિતાની વિધવિધ આકાંક્ષાઓ ઓછી કરી નાખવી જોઈએ.
ધનના ચાર પ્રકાર છે. (૧) સેપારી વિગેરે જે ગણી શકાય, (૨) મછડ વગેરે જે ત્રાજવામાં મૂકીને તળી શકાય, (૩) ત્રીજું ઘી વિગેરે ભરવાના માપથી માપી શકાય અને (૪) વસ્ત્ર વગેરે જે ગજ વગેરેથી માપી શકાય. ધાન્ય એટલે મગ વિગેરે. ક્ષેત્રના ત્રણ ભેદ છે. સેતુ, કેતુ અને સેતુકેતુ. જમીનની અંદરના એટલે કૂવા વિગેરેના પાણીથી જે પાઈ શકાય અને તે દ્વારા જેમાં ધાન્ય પાકે તે (૧) સેતુ, આકાશના પાણીથી જે પાઈ શકાય અને તે દ્વારા જેમાં ધાન્ય પાકે તે (૨) કેતુ અને જે બંને પ્રકારનું હોય તે (૩) સેતુકેતુ વાસ્તુ એટલે ઘર વગેરે. તેના ત્રણ પ્રકાર છે. (૧) ખાત-ખેરીને બનાવેલું, (૨) ઉચ્છિત-ઊંચું ચણીને બનાવેલું અને (૩) તે બંને પ્રકારનું. સેંથરા વિગેરે ખાત-વાસ્તુ કહેવાય. તેનાથી જુદી રીતે બનાવેલાં એટલે ચણીને બનાવેલાં મોટાં મોટાં મકાને તે ઉરિસ્કૃત-વાસ્તુ કહેવાય. અને જે તે બંને પ્રકારે તૈયાર કરેલ હોય તે ખાત-ઉછિત-વાતુ કહેવાય. રૂપું, એનું, હીરા માણેક વગેરે તે પ્રસિદ્ધ જ છે. ચાર પગવાળાં પ્રાણીઓ ઘડાં વગેરે, બે પગવાળાં પ્રાણીઓ એટલે નેકર, ચાકર વગેરે. નવમું ફચ એટલે રંટ વગેરે અનેક પ્રકારનાં ઉપકરણો, રાચરચીલું, ઘરવખરી. આ રીતે સ્થળ પરિગ્રહ અનેક પ્રકારે સમજવા ગ્ય છે. જે લેકે ઉ ગવાળા છે, શ્રેયના ઇરછુક છે તેઓએ અનેક પ્રકારના પરિગ્રહમાં જે જે જેટલું જેટલું પિતાના નિભાવ માટે જ જરૂરી છે તે તે તેટલું તેટલું પિતાના પરિગ્રહરૂપે રાખે છે અને બાકીનું જે વધારાનું છે તેની વિશેષ પ્રકારે નિવૃત્તિ ત્યાગ) કરે છે. હે મહાનુભાવે, તમે પણ મિથ્યાત્વને ત્યાગ કરીને પિતાનું કલ્યાણ ઈરછતા હે તે તમારી પિતાની ઈચ્છાઓની મર્યાદા કરે.
જિનેશ્વર ભગવંતની વાણીથી ગુંથાએલ ધર્મ અથવા ધર્મશા સર્વ પ્રકારે શરણરૂપરક્ષણરૂપ છે છતાં શત્રુસમાન મિથ્યાત્વ અને અવિરતિને લીધે દુઃખી થયેલા તમે શા માટે અનેક પ્રકારે કલેશે સહન કરે છે? તે મુનિવરે આપણને કૃત્ય અને વાસ્તવિક અર્થ સમજા એટલે મેં અને મેં બંનેએ આપણું ઇચ્છાઓની સમજીને મર્યાદા કરી એટલે કે પરિગ્રહપરિમાણુ નામનું પાંચમું અણુવ્રત તેમની પાસે સ્વીકાર્યું.
પછી તે મુનિવરે આપણને વિશેષ શિખામણ આપતાં કહ્યું કે-હે મહાનુભાવે, તમે આ પાંચમું વ્રત તે સ્વીકાર્યું પરંતુ તે સંબંધી પાંચ અતિચારે પણ બરાબર સમજી
આ વ્રતમાં એક પણ અતિચાર ન લાગે તેમ વર્તે. તે અતિચારનું સ્વરૂપ આ પ્રમાણે છે-ક્ષેત્ર વગેરેની, સુવર્ણ વગેરેની, ધન વગેરેની, બે પગવાળાં પ્રાણીઓની તેમજ કુ-ઘરવકરી વગેરેની જે મર્યાદા વીકારી હોય તે મર્યાદામાં કઈક (૧) યોજન કરી અથત જડી દઈ, કાંઈક (૨) પ્રદાન કરી અથાત્ કઈને દાન કરી, કાઈક (૩) બધન
"Aho Shrutgyanam
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦ પાંચમા વ્રતના અતિચારેનું સ્વરૂપ
: કથા -કેરા : રૂપે એટલે બીજાને ત્યાં બંધનમાં રાખી, (૪) કોઈ કારણ દ્વારા કે પ્રભાવવડે પર્યાયાંતર કરીને એટલે કે એકને બદલે બીજું કરીને મર્યાદાને ભંગ કરવાથી વ્રતમાં અતિચાર લાગે છે. ક્ષેત્ર-ખેતર અને વાસ્તુ-ભેંચરું વગેરે, ધન અને ધાન્ય, સુવર્ણ, રૂપું, દ્વિપદ-બે પગવાળાં પ્રાણી અને ચાર પગવાળાં પ્રાણી તેમજ કુષ્ય એટલે સાધન-સામગ્રી, રાચરચીલું વિગેરે અનેક પ્રકારનાં હોય છે તે બધાની નક્કી કરેલી મર્યાદામાં જન વિગેરે ભેદેવડે ઘાલમેલ કરવાથી વ્રતમાં અતિચાર લાગે છે. તે અતિચાર કેવી રીતે અને ક્યાં લાગે છે તે સંબંધી વિશેષ સમજણ આ પ્રમાણે છે –
જેમ કે વ્રતધારીએ એક જ ખેતર અથવા એક જ ઘર રાખવાની મર્યાદા નક્કી કરેલી હોય, પછી તેને વધારે ખેતર વા ઘર રાખવાને અભિલાષ થાય એટલે ચેક વ્રતભંગ થવાનો જ ભય ઊભું થયું કહેવાય. હવે એ વ્રતધારી પિતાનું વ્રત સચવાય અને અધિક ખેતર અથવા ઘરને રાખવાની પિતાની વાસના પણ સંતોષાય એ માટે બે ખેતરોની વરચેની વાડ કે વંડી કે ભીંત કાઢી નાખી તેનું એક ખેતર બનાવી દે એટલે કે બે ખેતરને સાથે જોડી દે તેવી જ રીતે બે ઘર વચ્ચેની ભીંત, વંડી કે વાડ તોડી પાડી તેનું એક ઘર બનાવી દે–આ રીતે જન-જોડાણું કરવાથી વ્રતધારી પિતાના મનથી એમ સમજે છે કે એક ખેતર કે એક ઘરની મારી નક્કી કરેલી મર્યાદા તૂટી નથી એટલે તેનું જોડાણ એ વ્રત સાપેક્ષ છે પરંતુ એક રીતે તે તેની નક્કી કરેલી મર્યાદામાં બાધા આવે જ છે, માટે આ ચેાજન એ અતિચારરૂપ છે.
એ જ પ્રમાણે કઈ વ્રતધારીએ “અમુક મર્યાદામાં જ સેનું રાખવું” એવું નક્કી કરી વ્રત લીધું, પછી કઈ કારણથી સોનાને લાભ વધારે થતાં તે સેનાને કેઈ બીજાને સાચવી રાખવા આપવું એ પ્રવૃત્તિ પ્રદાન-અતિચાર કહેવાય. બીજાને સાચવી રાખવા આપતી વખતે ત્રતધારીના મનમાં એ સંકલ્પ-વિકલ્પ છે કે મારી લીધેલી મર્યાદા માસા પૂરતી છે, ચોમાસા પછી તે હું તેની પાસેથી બધું તેનું પાછું લઈ લઈશ, હમણાં મારી પાસે રાખું તે મારા વ્રતને ભંગ થાય. એ રીતે કઈ બીજાને પ્રદાન કરવામાં વ્રતની સાપેક્ષતા છે એટલે એ પ્રદાન–અતિચારરૂપ છે. એ જ પ્રમાણે ધન-ધાન્યના નકકી કરેલા પ્રમાણ કરતાં તેને બંધન દ્વારા વધારે રાખવાની યુક્તિ કરવી એ બંધન-અતિચાર છે. કોઈ વધારીએ સોપારી વગેરે ચાર પ્રકારનું ધન અને મગ વગેરે સત્તર પ્રકારનું ધાન્ય અમુક પ્રમાણમાં જ રાખવાનું નક્કી કરી વ્રત લીધું હોય અને પછી કે તેને વધારે ધન કે ધાન્ય આપે એટલે મર્યાદા કરતાં તે ધન તેમજ ધાન્ય વધી જાય અને એ વધી ગયેલા ધન કે ધાન્ય વગેરે રાખે તે તેને વ્રતને ભંગ થવાનો ભય ઊભું થાય છે એટલે તે પેલા આપનારને એમ કહે કે-ચેમાસા પછી મારા ઘરમાં જે ધન-ધાન્ય છે તે વેચાઈ જવાનું છે એટલે પછી તમે જે આ ધન-ધાન્ય આપવાના છે તેને માસા પછી લઈ જઈશ. આવી ભાવના
"Aho Shrutgyanam
Page #224
--------------------------------------------------------------------------
________________
ૐ કારળ-કાશ :
પાંચમા વ્રતના અતિચારાનું સ્વરૂપ
૧૦
કરીને એ ચેમાસા પછી લેવાનું અધન સ્વીકારે અને ચામાસા પછી ચાક્કસ લઇ જવાની ખાત્રી આપે અને તે દરમિયાન ખીજાને ઘરે તેને બંધનમાં શખી મૂકે તે વ્રતવાળાને અધન–અતિચાર લાગે. ચાથે કારણ અતિચાર આ પ્રમાણે સમજવાના છે. અમુક સમય સુધી દાસ-દાસીઓ અમુક સખ્યામાં જ રાખવા અને ગાય વગેરે પશુ-પક્ષીઓ અમુક જ સંખ્યામાં પાળવા એવું મર્યાદિત વ્રત લેનાર જે મર્યાદાના સમયમાં જ એમના ગર્ભોધાનના વિચાર કરે તે તેને કારણુ અતિચાર લાગે. ફાઈ વ્રતધારીએ અમુક વર્ષ માટે અમુક સંખ્યામાં જ દાસ-દાસીએ અને અમુક જ સંખ્યામાં પશુ-પક્ષીએ રાખવાનું વ્રત સ્વીકાર્યું" હાય, તેઓ ( દાસ-દાસીએ તથા પશુ-પક્ષીએ ) જો નક્કી કરેલી અવધિ-સમયમાં ખીજા મનુષ્ય કે પશુ-પક્ષીને જન્મ આપે તે રાખવા માટે નક્કી કરેલી સંખ્યામાં વધારે થાય અને એ રીતે વ્રતભંગ પણ થવાના જ, એવી બીકથી તે વ્રતધારી પેાતાની નક્કી કરેલી સમય-મર્યાદા ઘણીખરી વીતી જાય ત્યારપછી જ ગર્ભગ્રહણુ કરાવવાની પ્રવૃત્તિ કરે તે એ પગવાળાં કે ચાર પગવાળાં પ્રાણી ગમસ્થ હાવાથી તેણે નક્કી કરેલી સંખ્યા--મર્યાદા તે તૂટી જ જાય એટલે કેઈપણ રીતે વ્રતભંગ થવાથી આ કાણુરૂપ અતિચાર સમજવા. વાટકા, થાળી, કડછી વગેરે ઘરનાં અથવા રેંટ, કાશ, કેશ, વગેરે ખેતરનાં ઉપકરણાનું નામ
#
"
કુષ્ય ' છે. તેના પ્રમાણુની જે મર્યાદા નક્કી કરી હેાય તે માઁદાને ભાવવડે ઉદ્ભંધવી તેનુ નામ ભાવ-અતિચાર ગણાય. ભાવ એટલે નાનુ-મેટુ કરવુ. અથવા પર્યાયે બદલી નાખવા, જેમકે ફાઈ વ્રતધારીને દશ કટારા કે કુડા રાખવાની મર્યાદા હાય, કોઇ કારણથી ઘરમાં દશ કટારાથી ખમણાં થઇ ગયા એટલે વ્રતધારીઓ વધારાના દર્શને ત્યાગ કરવા જોઈએ. અને પોતે નક્કી કરેલી મર્યાદા પ્રમાણે રહેવુ જોઈએ, છતાં લાભાદિકને કારણે તે
એમ કરી શકતા નથી અને મર્યાદાને સાચવવા ઇચ્છે છે એટલે ઘરમાં મર્યાદા કરતાં વધારે કટારા જોઈને તેને વ્રતભંગ થયાને ભય લાગ્યા એટલે તેણે એવી ચેાજના કરી કેતે વીશે કટારાઓને ભગાવી નાખી તેના મોટા મોટા દશ કટારાએ મનાવ્યા અને એ રીતે તે કટારાઓનુ પર્યાČંતર કરીને પોતે કરેલી કટારાની મર્યાદાને સાચવી રાખવાની કલ્પના સેવે છે. ખરી રીતે તે વીશ કટારાના દશ કરવાની ચેજનામાં જ મર્યાદાભંગ થઈ જાય છે છતાં તે વ્રતધારી પોતાની મર્યાદાની પ્રતિજ્ઞાનેા મૂળ ઉદ્દેશ જે લેખાંશ આછે કરવાના છે તે લેાસને લીધે ભૂલી જઇ મર્યાદાના અક્ષરાને વળગી રહેવામાં મર્યાદાના પાલનની કલ્પના કરે છે અને એ રીતે ખરેખર તેને વ્રતભગ જ થાય છે. આવે પોયાંતર કરવાના અતિચાર ન જ આવવા દેવે જોઇએ. પર્યાંયાંતરના અર્થ એ છે કે-મેટાનુ નાનુ કરાવવું, નાનાનું માટુ કરાવવું. એકને બદલે ખીન્ને જ ઘાટ કરાવવામાં વીશ કટારાએ હાય ત તેમાંથી મર્યાદાના અક્ષર પ્રમાણે દશ કટારા કાયમ રાખી માકીના દશની કરછી વગેરે ગમે તે કરાવી નાખવું. આ રીતે અતિચારાની સમજણુ મેં તમને આપી છે. વિશેષ કંઇ કહેવાની જરૂર નથી.
આ
"Aho Shrutgyanam"
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ધરણે કરેલ શ્રાવક ધર્મનો સ્વીકાર અને સ્વનગરે આગમન
: કથારનું-કેશ :
--
--
-
--
-
આપણી “ધરણ”ની ચાલુ કથાના અનુસંધાનમાં ગ્રંથકાર પ્રસ્તુત હકીકતને જણાવતાં કહે છે કે-પછી પેલા દેવે ધરણને તેના પૂર્વભવની હકીકત જણાવતાં કહ્યું કે પછી આપણે બંનેએ ગુરુ મહારાજના સર્વ વચનને “તહત્તિ” કહીને માથે ચડાવ્યાં. બધી સમજણ મેળવી, કુવિકલ્પ ત્યજી દીધા. વિરતધર્મને સ્વીકાર કરવામાં ઉદ્યમવંત થયા. સારી રીતે વિરતિધર્મનું આચરણ કરવાથી આપણે ડુંક ધન કમાઈ શક્યા પરંતુ દિવસે જતાં તું પાછો લેભને વશ થયે. પછી તે છે ધરણ! પાછા વળી તે અનેક પ્રકારનાં મહાઆરંભે શરૂ કરી દીધાં અને ધન, ધાન્ય વગેરેની વૃદ્ધિ કરતાં કરતાં તે પેલા અતિચારે પણ યાદ ન કર્યો. તારા વ્રતમાં અતિચારે લાગવા માંડ્યા છતાં તે તેને ખ્યાલ ન કર્યો તેમજ તે તરફ પાછું વાળીને જોયું પણ નહીં. નિરતિચારપણે વ્રતનું પાલન કરીને, મૃત્યુ પામીને હું પ્રથમ દેવલોકમાં દિવ્યરૂપ અને દિવ્ય સમૃદ્ધિવાળો દેવ થયે છું. તે સ્વીકારેલાં શ્રાવકનાં વતની વિરાધના કરવાથી મરણ-સમયે તને અસમાધિભાવ ઉત્પન્ન થયે લેજના વશને કારણે મહાઆરને લીધે મૃત્યુસમયે તને આર્તધ્યાન થવા લાગ્યું અને મૃત્યુ પામી તું તિર્યંચ થયું. ત્યારબાદ તું ધરણરૂપે ક્ષત્રિય થયેલ છે. પૂર્વભવમાં વિરતિધર્મની વિરાધના કરી હોવાથી તેને અંતરાયને દેષ લાગે છે, એ દોષને કારણે તું ધન કમાવા માટે ક્ષણે ક્ષણે ભારે ખેદ પામે છે, છતાં તને ધન-પ્રાપ્તિ થઈ શકી નથી. વિરતિની વિરાધના કરવાથી કટુ ફળ પ્રાપ્ત થાય છે તે યાદ કરીને, હે ભદ્ર! હવે તને ઠીક લાગે તેવી પ્રવૃત્તિ કર. મારે તારી સાથે પૂર્વભવને રહે છે એટલે તને મહાદુઃખથી સંતાપ પામેલે જોઈને આટલી વાત કહેવા માટે હું તારી પાસે આવ્યો છું.
દેવને આ બધે વૃત્તાંત સાંભળીને ધરણને તેને પૂર્વભવેનું સ્મરણ થઈ આવ્યું અને વિરાધનાનાં કડવાં ફળના ભયને લીધે ઉદ્વેગ પામેલે તે, આગળ કહ્યા પ્રમાણે ફરીથી શ્રાવક ધર્મને–દેશવિરતિને સ્વીકાર કરે છે. “બધું ય સિદ્ધ થઈ ગયું છે, બધું ય પ્રાપ્ત કરી લીધું છે, હવે આ તૃષ્ણનું શું કામ છે?' એ પ્રમાણે વિચારી ધરણ સંતોષવૃત્તિમાં પ્રદ પાસે એટલે તે દેવ અદશ્ય થઈ ગયે.
પૂર્વભવેની સ્મૃતિ થવાથી ધરણ શ્રીજિનધર્મને વિષે વિશેષ અનુરાગવાળ થશે અને તે સ્થળેથી ધીરે ધીરે ચાલતા તે અરિષ્ટપૂરમાં પહોંચે. પિતાના નગરમાં આવ્યા પછી લાંબા સમય સુધી તેણે સુકૃત્ય કર્યા તેથી રાજાએ પણ તેનું સન્માન કર્યું. પિતાએ પૂર્વવત તેના તરફ પ્રતિભાવ રાખે, સ્વજનવર્ગે તેને અભિનંદન આપ્યા અને સાધર્મિક લેકેએ તેની પ્રશંસા કરી. એ પ્રમાણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વગેરે સાધવા માટે પ્રયત્નશીલ રહેતો ધરણુ પિતાને સમય વ્યતીત કરી રહ્યો છે.
વિશિષ્ટ પ્રકારનાં ધમનુષ્ઠાન કરવાની નિષ્ઠાવાળા ધરણને એકદા તેના પિતાએ પૂછયું કે “હે પુત્ર, તને આવા વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ ક્યાંથી થઈ? એટલે ધરણે પિતાને દેવ
"Aho Shrutgyanam
Page #226
--------------------------------------------------------------------------
________________
* કથારનાથ :
ધરણે કરેલ બતભંગ અને થયેલ દુર્દશા દર્શન વગેરેને બધે વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તેને પિતા રાજી થયા અને કહેવા લાગે કેહે પુત્ર! સમુદ્રને સામે કિનારે જઈને તું એવા પ્રકારની કમાણી કરી લાવેલ છે કે જે આજ સુધી કેઈથી પણ કમાઈ શકાય તેવી નથી. વળી હે પુત્ર, બધાં દુઓના ઉપશમન માટે આના જેવું બીજું કંઈ સમર્થ અને સુંદર સાધન પણ નથી માટે તું જે ધર્મધન કમાઈ લાવેલ છે તેમાં જ નિત્ય ઉદ્યમવાળે થા. ‘હું એ પ્રમાણે જ કરીશ” એમ કહીને ધરણે પિતાના વાકયને સ્વીકાર્યું. એમાઈગ્નને પણ પિતાના પુત્ર તરફ વિશેષપણે પક્ષપાત થયે તેથી ઘરની બધી સંપત્તિ તેને સેંપીને તેમણે દીક્ષા લીધી અને પુંડરીક પર્વત પર તેણે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી.
જેમ જેમ લાભ થાય તેમ તેમ લેભ વધતું જાય” એ ન્યાયે ધરણની આકાંક્ષાઓ વધવા લાગી, તેથી તે, પૂર્વભવમાં વિરતિની વિરાધના કરવાથી તેને જે જે અનર્થો જોગવવા પડ્યા હતા તે બધા જ તે ભૂલી ગયા અને પિતે લીધેલ પરિગ્રહની મર્યાદાઓમાં તેણે અતિચારે લગાડવા શરૂ કર્યા. તેને વિશાળ ક્ષેત્ર ન રાખવાની મર્યાદા હતી છતાં પિતાની વિરતિને સાચવવાને હિસાબે તેણે પિતાના પિતાના અને પિતાના ખેતરની વચ્ચે જે વાડ હતી તે બધી વાડે તેડી નાખીને તેનું એક વિશાળ ખેતર કર્યું. આ પ્રમાણે તેણે વ્રતમાં પ્રથમ જન અતિચાર લગાડે. તેને એવો નિયમ હતો કે-એક સે સેનૈયા કરતાં વિશેષ ધન ન રાખવું તેમ છતાં તેના પિતા પ્રત્યેના સ્નેહને કારણે રાજાએ ધરણને સે સેનિયાનું એક સાંકળું ભેટ આપ્યું તે તેણે લઈ લીધું અને “આ સાંકળું મારી વિધવા બહેનને આપી દઈશ, પણ હું નહીં રાખું” આ પ્રમાણે તેણે પ્રદાન નામને બીજો અતિચાર પણ લગાડ. પિતાનું તથા પિતાનું ઘર ભેગું થઈ જવાથી તેની મર્યાદા કરતાં ધાન્ય તથા ધન વિગેરે વધી ગયું એટલે તે વધેલું ધન તેમજ ધાન્ય તેણે બીજાના ઘરમાં રખાવ્યું અને “જે મારા ઘરમાં છે તે જ મારું છે” એમ કલ્પના કરીને તેણે બંધન નામને ત્રીજો અતિચાર પણ લગાડે. ચાર પગવાળાં તેમજ બે પગવાળાં પ્રાણીઓ વધી જશે અને મારી એ વિશેની મર્યાદા તૂટી જશે એવી વ્રતભંગની આશંકાને લીધે તેણે પિતાને નિયમની અવધિને સમય આવતાં જ ગર્ભના સંભવ માટે ગાય વગેરેને સાંઢ વગેરે દેખાડયા અને એ રીતે તેણે કરણ નામને ચે અતિચાર લગાડ. વાટકા અને કડછી વગેરેની અમુક સંખ્યામાં મર્યાદા નક્કી કરીને તેણે તે બાબત પરિગ્રહ પરિમાણુનું વ્રત લીધેલું પરન્તુ પાછળથી એ મર્યાદા તૂટી જાય તેટલાં વાટકા અને કડછી વિગેરે થઈ જતાં તે બધાને ભંગાવીને પિતાની મર્યાદા સચવાય એ રીતે તેના મોટા-મેટા અને પહોળા-પહોળા વાટકા તથા કડછી કરાવ્યા અને પોતાની સંખ્યા સાચવવાને સંતોષ માનતાં તેણે પર્યાયાંતર કરણ નામને પાંચમે અતિચાર લગાડયે. લેભને લીધે તેના પરિણામે વિશેષ સંકિલષ્ટ થયા અને ફરી વાર પણ તે તે જ ભવમાં નિર્ધન બની ગયે. વિવિધ રોગ અને પીડાઓ
"Aho Shrutgyanam
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૩
પરિગ્રહ-પ્રમાણ વ્રતનુ ફળ
ઃ ક્યારત્નકાશ :
થવાથી તેનું શરીર છેક નખાઇ ગયુ. છેવટે તે મૃત્યુ પામીને દ્રુતિમાં ગા અને આ અનંત સંસારમાં ચારે તિમાં ભ્રમણ કરશે.
ધરણના પિતાની પેઠે પરિગ્રહની મર્યાદા રાખનારને ચાક્કસ લાભ થાય છે એ પ્રત્યક્ષ છે અને જેઓ ધરણની માફ્ક પરિગ્રહની મર્યાદા નથી રાખતા તેને મહાઅનર્થાં થાય છે તે પણ પ્રત્યક્ષ જ છે. જેની ઇચ્છાએ વધતી જ રહે છે અને તેથી ઉત્તરશત્તર જે માનવ, ક્ષણે ક્ષણે વધુ વધુ અનિષ્ટ ચેષ્ટાએ કરે છે તેને જે જે અનર્થેાઁ આવી પડે છે તે વિશે કેટલું' કહી શકાય ? જે મનુષ્ય, પેાતાની વધતી જતી ઇચ્છાઓને અટકાવતા નથી-મર્યાદામાં રાખતા નથી તે માનવ, આ ત્રણ જગતમાં જે પદાર્થ જ નથી, થવાના પણ નથી અને પહેલાં કદી પણ હતા જ નહીં એવા પદાર્થના પણ અભિલાષ કરે છે અને જ્યાં સુધી એ, પેાતાની ઇચ્છાઓને વધતી અટકાવે નહીં ત્યાં સુધી તેને દેવા તેમજ દાનવા પણુ રાકી શકે નહીં, પરિગ્રહ સબંધી જે જે ઇચ્છાએ ઉપજે છે તેને ઓછી કરવી વા પાછી હઠાવવી એ પણ ત્યારે જ બની શકે જ્યારે મનુષ્ય, એ ઈચ્છાના પદાર્થીનું સુનિશ્ચિત રીતે માપ આંધી લે અને તે માપ પ્રમાણે જ તે પદાર્થાને પેાતાની પાસે રાખે–વધારે નહીં.
આ પ્રમાણે આચરણ કરવાથી તેને એમ લાગે કે આ રીતે મર્યાદાથી રહેવામાં સુખ છે તે પછી તે પાતાની મેળે જ બધા પરિગ્રહના ત્યાગ કરી દે. ઉત્તમ ભેજન, વસ્ત્રા, માળાઓ અને રતન વિગેરેનાં ઘરેણાંઓને મેળવવાથી જે સ્વાસ્થ્ય મળતું નથી તે સ્વાસ્થ્ય, જે મનુષ્ય, સર્વ પદાર્થા સંબંધી વધતી જતી પાતાની ઈચ્છાઓને છેદી નાખે અથવા મર્યાદામાં રાખે તેને ચાક્કસ મળે છે એમ પ્રાજ્ઞ પુરુષ કહે છે.
આ સબંધી વિશેષ શું કરવું ? પરન્તુ જે અનુપમ સુખ રાજાઓને, ભવનતિ દેવેને, વૈમાનિક દેવાને નથી મળતુ તે અનુપમ સુખ તૃષ્ણા વગરના પુરુષને મળે છે, માટે કાઈ પણ પ્રકારના વિકલ્પ--સંકલ્પ કર્યા વિના રાખ્યા વિના જ તૃષ્ણાને છેઢવા માટે અથવા તૃષ્ણાને મર્યાદામાં રાખવા માટે પ્રયત્ન કરવા જેઇએ.
આ પ્રમાણે શ્રી ચારતાશમાં પાંચમા અણુવ્રતના અધિકારમાં ધરણનું કથાનક સમાસ. (૩૮)
"Aho Shrutgyanam"
Page #228
--------------------------------------------------------------------------
________________
fortels et les glese
les
94%
શ્રી ક્યારત્નકોશ-અનુવાદ
બીજો ભાગ સંપૂર્ણ
છોઢ-૩
ogledky
"Aho Shrutgyanam"
Page #229
--------------------------------------------------------------------------
________________
કથારત્નકોશ ===== [ભાગ પહેલો]
* આ અપૂર્વ ગ્રંથ પ્રાકૃત ભાષામાં બારમા સૈકામાં રચાયેલ છે. મૂળ ગ્રંથનું સંપાદન આગમપ્રભાકર સાહિત્ય પાસક સિદ્ધાંતજ્ઞાતા પરમ પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ છે.
# આ અતિ ઉપયેગી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પ્રકટ કરવામાં આવે તે જનપયોગી થાય તેવા હેતુથી અમેએ આ અપૂર્વ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નિર્ણત કર્યું.
* આ પ્રથમ ભાગમાં સમ્યફવાદિના તેત્રીશ ગુણે પૈકી વીશ ગુણેનું વર્ણન આપવામાં આવ્યું છે. દરેક ગુણોને સ્પષ્ટ રીતે સમજાવતી કથાઓ પણ આપવામાં આવી છે, જેથી વાચકને હોંશે હોંશે વાંચે ગમે તે આ અપર્વ ગ્રંથ છે.
* સુવર્ણને વધુ ઓપ આપવાની જરૂરત હોતી નથી. એક વખત આ ગ્રંથ વસાવીને અનુભવ કરે.
* કાઉન આઠ પેજી માટી સાઈઝના આશરે ૩૨૫ પૃષ્ઠ, કપડાનું મજબૂત બાઈડીંગ, સુંદર જેકેટ, આકર્ષક ચિત્ર અને ઊંચા કાગળે પર છાપવામાં આવેલ આ ગ્રંથનું મૂલ્ય માત્ર રૂ. દશ, પિસ્ટેજ જુદું. લખ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર
"Aho Shrutgyanam
Page #230
--------------------------------------------------------------------------
________________ શ્રી તીર્થકર ચરિત્ર [ સચિત્ર] * વર્તમાન વીશીના દરેક તીર્થંકર પરમાત્માનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, ઉપરાંત દરેક તીર્થકર ભગવતને ત્રિરંગી ફેટ, મુખપૃષ્ઠ ઉપર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને રમ્ય ફેટે આપી આ કિંથ શ્રેષ્ઠ કેટિને બનાવવામાં આવેલ છે. * ઊંચી જાતના કાગળ, આકર્ષક બાઈડીંગ છતાં ! મૂય માત્ર રૂપિયા છે, પિસ્ટેજ જુદું. લખ–શ્રી જેન આહ્માનંદ સભા-ભાવનગર. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [સચિત્ર] * શ્રી કથા રત્નકેશના કર્તા મહાપુરુષને જ બનાવેલ આ ગ્રંથ અત્યુત્તમ છે. શ્રી પાર્શ્વનાથ ભગવંતના બીજ ચરિત્રો કરતાં આ ગ્રંથ અતિ વિશાળ છે. શ્રી પાર્શ્વનાથ ભગવંતના બધા ભવેના હદયંગમ વર્ણન ઉપરાંત દરેક ગણધર ભગવતેને અપૂર્વ ચરિત્રે આપવામાં આવ્યા છે. & ગ્રંથની સુંદરતા માટે વિધવિધ દશ ટાઓ આપવામાં આવ્યા છે. * ક્રાઉન આઠ પેજી આશરે સાડાપાંચસો પાના, હૉલ ક્લોથ બાઈન્ડીંગ, સુંદર જેકેટ છતાં મૂલ્ય માત્ર રૂપિયા તેર, પિસ્ટેજ જુદું. લ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. "Aho Shrutgyanam