SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ધર્માભિલાષ વિનાના પ્રાણીની જન્મ-નિષ્ફળતા. • થારન-કાય છે રાખતા હાય એવે અધમ અનર્થી માનવ ભારે વિપત્તિએને પામે છે અને પેાતાને ઘરઆંગણે ઊગેલી કલ્પવૃક્ષની વેલને ઉખેડી નાખે છે. બ્રહ્માને એમ લાગ્યું હશે કે બધા જ ધર્મી લેાકેાને બનાવીશ તે ગમે ત્યારે તેઓ ધર્માથી અનીને મોક્ષે ચાલ્યા જશે અને મારા સંસાર તદ્દન ખાલી થઈ જશે, પણુ એમ થવુ સારું નથી એટલે કેાઇ વાર સસાર ખાલી ન જ થવા જોઇએ. એમ વિચારીને બ્રહ્માએ ધર્મના અભિલાષ વિનાના પણ થાકબંધ માણુસા સરજ્યાં છે એમ હું માનું છું. એ રીતે શ્રી કથારનાશમાં ધર્માધિતા વિનાનું ઉદાહરણ આપતાં સુંદરનું કથાનક સમાસ (૨૨) sanj» "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy