SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ : થાન-કાશ : અગ્નિસિહ પોતાના ભાઈ સાગરને કહેલું' માંડવ્ય ઋષ્તિ' દૃષ્ટાંત ૧૬૦ આણ્યું, અને આવા વેશ કરીને આ ચાર નગરમાં ચારી કરે છે, એમ રાજાને કહ્યું. આ સાંભળીને રાષે ભરાયેલા રાજાએ કશે વિચાર કર્યાં વિના જ તેને મારી નાંખવાના હુકમ આપી દીધા અને પછી રાજાના નાકરાએ તે મુનિને તીક્ષ્ણ ધારદાર શૂળી ઉપર ચડાવ્યા, તે મુનિ ધ્યાનમાં હોવાથી તેને આ બાબતની કશી જ ખબર પડી નહીં પરંતુ જ્યારે તેની છાતી વીંધીને પેલી શૂળી સાંસરી નીકળી ગઈ અને નહી સહી શકાય એવી ભારે પીડા પણ થઈ ત્યારે જ તેના ખ્યાલમાં આ બનાવની સમજ પડી. હવે તે મુનિને ભારે વેદના થવા લાગી, તેથી તે મહાત્માનું ધ્યાન તૂટી ગયું' અને તેણે શૂળીથી ભેદ્યાતા પેાતાના શરીરને મસાણમાં રહેલું દીઠું. આ બધું જોઇને તેને ભારે ક્રોધ ચડ્યો અને તે વિચારવા લાગ્યા કેહું આ શૂળી ઉપર ચડાવનાર આ બધામાણુસાને હણી નાખું. અથવા આ તા બિચારા મૂઢ છે અને બીજાનું કહ્યું કરનારા છે, એટલે આ માટે એમને અપરાધ ન કહેવાય. આ માટે ખરા ગુનેગાર તેા રાજા જ ગણાય. જે રાજા મનાય છે અને સાધુ અસાધુ વચ્ચેના ભેદને સ્પષ્ટપણે જાણુતા નથી માટે તેને જ કશે વિચાર કર્યાં વિના હણી નાખું, અથવા આ માટે રાજાને પણ દોષ ન દઈ શકાય, રાજા પણ તેની વાસનાઓને લીધે ભારે વ્યામૂઢ છે તેથી વ્યામૂઢને દોષી ન ગણી શકાય, માટે આ સબંધમાં તે સમર્થ અને પાપી એવા ધરાજ જ અપરાધી છે માટે હવે હું તેને જ પતંગિયાની પેઠે મારા તપના અગ્નિવડે ખરેખર બાળી નાખું. ધર્મરાજને ઉદ્દેશીને એ પ્રમાણે વિચાર કરીને તે મુનિ તેને પેાતાના કાપનું લક્ષ્ય બનાવે છે. એટલામાં ચિત્રગુપ્તને સાથે લઇને તે ધર્મશજ પાતે મુનિની પાસે આવ્યા અને કહેવા લાગ્યા : હું મુનિરાજ ! તમે માશ ઉપર વિના કારણુ આવા પ્રચંડ રાષ શા માટે કરે છે ? હું શું કરું? હું કેઇને ફેડુ' છુ, કાઇને કાંઈ આપુ છુ, કાઇને મારું છું અથવા કોઈને જીવાડું છું તે બધું હું સ્વતંત્રપણે—મને ક્રાવે તેમ કરતા નથી પરંતુ એ તે વેના પાતપાતાના પૂર્વકાળનાં લાંબાં આચરેલાં કર્મો પ્રમાણે જ મારી બધી પ્રવૃત્તિ ચાલે છે એટલે આ બધું સારું કે બૂરું' કરવામાં મારા પેાતાના જ કથા વાંક નથી. આ બધું સાંભળીને એ મુનિ વળી ફરી વિચાર કરવા લાગ્યે કેમે શુ પૂર્વકાળે કાંઈ અકૃત્ય કરેલું છે ? ધ્યાનના બળે મુનિને પાતાનું અકૃત્ય જાણ્યું અને તે એ કે તેણે પેાતાના ગોવાળના ભવમાં એક જૂને શૂળથી વીંધી નાખી હતી. આ બધું જાણ્યા પછી મુનિએ પેાતાના રાષને સમાવી દીધા અને પછી તે મહાત્માને એમ નક્કી જણાયુ કે પેતે કરેલાં કર્યાં જરૂર ભાગવવાં જ જોઇએ, એ માટે કોઇ ઉપર રાષ કરવા ન ચાલે, એમ વિચારતા તે મુનિ શાંતિમાં લીન થઈ ગયે. માટે હું ભદ્ર ! તું તારા જ્યામાહના વ્યૂહુને તજી દે અને બીજા ભવમાં કરેલા સુકૃત વા દુષ્કૃત અવશ્ય ભાગવવા જ પડે છે, એમાંથી ખૂદ દેવરાજ ઇંદ્રના પણ છૂટકારા થતા નથી એમ માન. અર્થાત્ પેલે વસુ રાજા જે મરી ગયે તેનું કારણ ખેડુ "Aho Shrutgyanam"
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy