Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034810/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધુસાવી શિબિર માથા[મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા ધર્માનુબંધી વિશ્વદર્શન ભાગ : ૭ કાંતિકાર પ્રવચનકાર : મુનિશ્રી નેમિચંદ્રજી સંપાદક: ગુલાબચંદ જૈન : પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી - અમદાવાદ – ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ કાંતિની શોત શાંતિની જાતિ [સંપાદકીય ] માનવ જીવન એક સતત વહેતી નદી જેવું છે, જેમાં પાણી વહી વહીને નિર્મળ થયાં કરે છે; આસખસનાં જીવનને જીવન બક્ષે છે, તે બંધાઈને શકિત પેદા કરે છે; વિખરાઈને લોક-ભૂમિનું સિંચન કરે છે. અને વિસરાઇ જતાં આસપાસમાં વિનાશ પણ મચાવે છે, તે છતાં એ જળ વહેતાં રહે છે. હમણું મોટા મોટા નગરો વસી જતાં તેના ગંજ પાણી પણ એમાં ઠલવાય છે તે છતાં એ પાછું તેને વહાવી વળી શુધ્ધતા આણી બીજા નગરને શુદ્ધ પાણી આપે છે કે એને ઉપયોગ થાય છે. ભારતીય વિચારધારા પ્રમાણે ક્રાંતિને ખરો અર્થ ઉપર કહેલી વહેતા પાણીની પ્રક્રિયાઓ જ ગણાવી શકાય છે. જેના વડે નિરંતર લોકજીવન ઘડાતું, સાફ થતું, નવશક્તિ પામતું અને નવસર્જન કરતું આગળ ધપતું રહે છે. કોઈ કાળે તેમાં ગંદકીઓ ઠલવાય છે પણ પાછી એ જ ક્રિયા શુદ્ધ થઈને જીવન ઉપયોગી થતું આગળ વધે છે. આ એક સ્વયંચાલિત પ્રક્રિયા છે જે અહીની (ભારતની) કાંતિમાં આપણને જોવા મળશે. એટલે કે અહીં ક્રાંતિને અર્થ નવસર્જનની શાંતિમાં થતું રહે છે. પરિણામે પશ્ચિમમાં જેવી કાંતિઓ થઈ તેવી ક્રાંતિ છે કે ભારતમાં ન થઈ પણ અંદરનું સતત પરિવર્તન જીવનના કાંત-દર્શનને લઈને આગળ વધતું રહ્યું. એને જ ક્રાંતિની સાચી પરિભાષા ગણી શકાય અને આવા જે तिरी ना गत सो ािर, ने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ નવસાજન આપવાં. તે છતાં તેમણે માનવ જગતની અંદર ત, વિશ્વાસ, શ્રધ્ધા અને અભયને સાંતળીને રાખ્યાં. એથી તદ્દન વિરુદ્ધમાં ઇતિહાસને પાને ખાસ કરીને યુરેપ, અમેરિકા અને હમણાં હમણાં આફ્રિકા, એશિયા વગેરે પ્રદેશમાં એવી કેટલીક સત્તા-પરિવર્તનની વાતે મળે છે જયાં અગાઉના શાસકો કે શાસક દળને ખતમ કરીને નવા શાસકો આવ્યા. ઈતિહાસમાં એ પણ જોવા મળે છે કે જે મૂળભૂત તને લઈને તેમણે એ લોહિયાળ શાસન પરિવર્તન કરાવ્યું તે તને વિકાસ થયે નહિ, અને થોડા સમયમાં જ બદલાયેલા શાસકેનો પણ એ જ રસ્તે વિનાશ થયે. આને ભૂલથી “ ક્રાંતિ” નામ પશ્ચિમના દેશોમાં આપવામાં આવે છે. આ તરફ ખાસ ધ્યાન તે લોકોનું ત્યારથી ખેંચાયું જયારે ભારતમાં બે ક્રાંતિઓ છેલ્લા પચાસ વર્ષમાં થઈ. ૧૯૪૭માં હિંદ આઝાદ થયું અને તે પણ અહિંસક રીતે. ત્યારે જગતને આશ્ચર્ય થયું અને એથી વધારે તો આશ્ચર્ય એ હતું કે ત્યારબાદ હિંદી અને બ્રિટીશ પ્રજાજને વચ્ચેના સ્નેહસંબંધ સુધરતા ગયા; એટલું જ નહીં આ રક્ત વિહીન ક્રાંતિના-ખાસ કરીને શાસન અંગેના પ્રયોગો બીજે પણ થયા. તે છતાં ત્યાં આ શાંતિની ક્રાંતિના પ્રત્યાઘાતો ભારત પ્રમાણે ન પડ્યા. તેનાં કારણે તપાસતાં જણાશે કે ભારતની ભૂમિ ઉપર યુગયુગથી આ ક્રાંતિની પ્રક્રિયા લોકજીવનમાં ચાલતી જ રહી હતી. એટલે જ ગાંધીજી બાદ પણ વિનોબાજી ભૂદાન જેવી ક્રાંતિ કરી શક્યા. સામાન્ય રીતે જમીન કે મિલકતનું આ રીતે લોકહિતાર્થે અર્પણ કરવું બહુ ઓછું બને છે. અને જયાં બ્રિટીશ વારસા પ્રમાણે તસુ જમીન માટે કોર્ટે જવું અને સામ્યવાદી વિચારધારા પ્રમાણે લેહી રેડવું એ કમ બનતે હતા ત્યારે ભૂદાન એક મોટામાં મોટી અહિંસક ક્રાંતિની પ્રક્રિયા બની ગઈ એટલું જ નહીં એણે જગતના લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૫ - હવે ભારતની બહાર થયેલી ભૂતકાળની થોડીક ક્રાંતિઓ જે યુરોપમાં થઈ તેનું વિશ્લેષણ કરી જોઇએ! સર્વપ્રથમ બ્રિટેન તર નજર પડે છે. ત્યાં ક્રોમવેલના જમાનામાં લોકો ભેગા થયા. તેના નેતૃત્વમાં લોહિયાળ ક્રાંતિ થઈ; રાજાનું ડેકું ઉડાડી મૂકવામાં આવ્યું ‘પણ તેનો અંત ક્રોમવેલની હત્યામાં આવ્યો અને આજે પણ બ્રિટીશ લોકશાહીમાં “રાજા અમર રહોનાં ગીત ગવાય છે. ક્રાંસમાં ત્રણેક રાજ્યક્રાંતિઓ થઈ. નેપોલિયન કે વતી સમ્રાટ બનીને આવ્યો. પણ આ બધી ક્રાંતિઓનાં મૂળમાં સત્તા પચાવી પાડવી અને મોજશોખ કરવાના હેઈને ત્રણ ક્રાંતિઓ થવા જતાં ક્રાંસનું જીવન ફેશન, વિલાસ અને મજશોખથી આગળ વધી શક્યું નથી. જર્મની વધ્યું. વિકસિત થયું પણ સત્તા અને સર્વોપરિતા માટે અને પરિણામે જગતને બે વિશ્વયુદ્ધ ભણી તે ઘસડી ગયું. જાપાન પણ એ જ માર્ગે ગયું અને તેનું પરિણામ સુવિદિત છે. સહુથી છેલ્લી લહિયાળ ક્રાંતિ રશિયામાં થઈ. ત્યાં જોકે લેકજીવનના સુખનું લક્ષ્ય માનવામાં આવ્યું પણ સાધનો અશુદ્ધ હાઈને પરિણામ એ આવ્યું કે લેનિન વાદીઓને નાશ સ્ટાલિન વાદીઓએ કર્યો અને સ્ટાલિન વાદીઓને નાશ હવે કુવવાદીઓ વડે થઈ રહ્યો છે. કેવળ વિચારોની ભિન્નતાના કારણે અનેક દેશવાસી સ્વજન બંધુઓને ગોળીએ ઠાર કરવાના સામ્યવાદી દાખલાઓ રશિયા, ચીન, હંગેરી તેમજ અન્ય સ્થળે બન્યાં છે. સત્તા અને શાસન માટેની કહેવાતી ક્રાંતિઓ આફ્રિકા, મિત્ર, ઈરાક, અરબસ્તાન, બર્મા, ઈન્ડોચાયના વગેરે દેશોમાં નિરંતર થતી વાંચવામાં આવે છે. એકનું ખૂન કરીને બીજાએ સત્તા પચાવવાની જાણે કે ઘટમાળ લાગી હોય એવું માન્યા વગર રહેવાતું નથી. પાડોશી પાકીસ્તાન હિંદ સાથે જ જન્મવા છતાં, ત્યાં સાત સરકાર બદલવા છતાં લોકશાહી આવી નથી. . ' પરિણામે જગતનો ચિંતક વર્ગ વિચારતો થયો છે કે આને ક્રાંતિ કહેવી કે નહીં? ક્રાંતિને ખરા અર્થ તે એ જ છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનની સુખાકારી માટે નવાં મૂલ્ય સ્થાપિત કરવા ! નવું શાસનઆવે કે નવો વાદ આવી જાય પણ જે સુખાકારી માટે માણસ ઝંખે તે ન આવે તો તેને કઈ રીતે ક્રાંતિની શાંતિ કહેવી ? " આ અંગે ભારતમાં સતત ક્રાંતિની પ્રક્રિયા ચાલી રહી છે. એણે સર્વ ક્ષેત્રમાં જે અસર પેદા કરી છે. એનું પરિણામ એ છે કે અહીં બહારથી આવેલા અહીંના થઈને રહી ગયા. અહીં રહ્યા બાદ તેમને કઈ ઉપર આક્રમણ કરવાની વૃત્તિ ન થઈ અને પરિવર્તનની પ્રક્રિયા પૂરી થતાં કોઈ પણ પ્રકારનો ડંખ જીવનમાં ન રહ્યો. પરિણામે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે લેર્ડ માઉન્ટબેટન આવી શક્યા. એટલું જ નહીં ભારતનો સંબંધ આખા વિશ્વ સાથે અજોડ રહ્યો. એમાં ચીન-પાકિસ્તાન અંગે અપવાદ ગણાવી શકાય. પણ અહીં. મંતિની શાંતિને અર્થ કાયરતામાં ખપ ન હતો. પરિણામે ચીની હુમલા વખતે આખું હિંદ બધા ભેદ-ભાવ ભુલાવીને એક થઈને ઊભું થઈ ગયું. આમ થવાનાં કારણોમાં એક મુખ્ય કારણ તો એ છે કે આ ભૂમિમાં સતત એવી ક્રાંતિનું ખેડાણ થતું રહ્યું છે. અગાઉના રાજાઓનો વછાપૂર્વકને વાનપ્રસ્થ–સન્યાસાશ્રમથી લઈને કામરાજ, યોજના પ્રમાણે શાસન ત્યાગ એ વચ્ચે અખંડ કડી રહી છે. એવી જ રીત અતિય દેવો ભાવ થી લઈને “સ્મિલ્લા સુધીની ભાવનામાં બીજાને અપનાવવાને સતત સંચાર રહેલો છે. એટલે જ અહીંના તહેવાર, પર્વો બધાના તહેવારે બની શક્યા છે. મુસલમાન ભાઈને હિંદુ બેન રાખડી વધી શકે છે કે મુસલમાન બેગમ હિંદુરાજને રાખડી બાંધી શકે છે. એ બધું અહીં જ બને છે કારણ કે આ દેશમાં સંસ્કૃતિની અપૂર્વ, ક્રાંતિ સર્વ ક્ષેત્રે થતી આવી છે. આવી કાંતિ કરનાર ક્રાંતિકારનાં જીવને અંગેના પ્રવચનમાં આ વાતને મુખ્ય રૂપે લેવામાં આવી છે. કાંતિકારની વ્યાખ્યા કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ જ કળામાં આવ્યું છે કે તે વવાં માથા સ્થાપે; પણ તેમાં પોતાની બતને પામીને પરિવર્તન આણે, ન કે લોકોને એવી પ્રતિહિંસાની આગ ચેતાવવા માટે ભડકાવે, જેમાં આજના ઘણાં રાષ્ટ્રો લખી શક્યા છે ! કાંતિ માટે સાધન શુદ્ધિ અને ભાવ વિશુદ્ધિ હાવાં જોઇએ અને તે ક્રાંતિકારમાં તો વણાયેલા હોવા જોઈએ. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી આ બધાના જીવનમાં આ વસ્તુ બહુ જ સ્પષ્ટ હતી! ત્યારે છેલો પ્રશ્ન રહી જાય છે કે શું શાસન કન્જ કરવાથી પરિવર્તન ન આણી શકાય? તેના પરંપરાગત પરિણામો તો વિશ્વ ઈતિહાસના પાને નજરે ચડે જ છે અને હાલમાં વિશ્વમાં જે થઇ રહ્યું છે-શોમાં તતાએ પલટાવતી હિંસક ઘટનાઓ-એ તે સ્પષ્ટ સૂવે છે કે લોક માનસમાં આમૂલ પરિવર્તન જે ન થાય તો હિંસા પ્રતિહિંસાથી સાસન ઉથલાવવાની એ હિંસક યિા રૂપે રહી જાય છે ! પણ, ભારતે વર્ષોથી જે રીતે વિચાર્યું છે તે જ ખરો ક્રાંતિ અર્થ છે એમ જગત અવ્યક્ત રીતે માનતું તે થઈ રહ્યું છે. અણુ એના પ્રયોગ ઉપર સ્થાના પ્રતિબંધ અંગે રશિયા-અમેરિકાનું સંમત થવું, વિશ્વના મોટા ઉદ્યોગપતિઓના સંમેલનમાં મજૂરો-કાર્યકરોના જીવન વિકાસ માટે સક્રિય વિચારણા થવી અને છેલ્લે છેલ્લે સ્વચાલિત (automative) યત્ર વડે માનવનું ભવિષ્ય શું એ અંગે અમેરિકાની પ્રજાની મૂઝવણે–આ બધી બાબતો ભારતની ક્રાંતિનાં સિધ્ધતિને અપનાવે જ છે. વધતા જતા યંત્રવાદને ભારતના આર્થિક જીવનમાં પહેલેથી જ મહત્વ આપવામાં આવ્યું નથી. આજે જ્યાં ય વડે માનવના વૈભવ વિલાસની પ્રચૂરતા વધી છે ત્યાં અમેરિકામાં પણ યંગવાદના (આપ આપ ગણત્રી વગેરે કરી આપતાં યંત્રના) વિકાસે માણસને કડી હાલતમાં મારી દીધા છે. એટલે ક્રાંતિના અય માનવ માનવ વચ્ચે એમ વિમાસ, બહાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ નવાં મૂલ્ય સ્થાપવા તેમજ સ્પં સુખ, શાંતિ અને સમૃતિના વિકાસ માટેની નવી પ્રક્રિયા થઈ શકે અને ક્રાંતિકાર માટે એ કાર્ય અર્થે પ્રાણ-પ્રતિમા–પરિગ્રહને ત્યાગ ધમ બની જવો જોઈએ. એ સિવાયની જેટલી હિંસક રીતિઓ છે તે ક્રાંતિ નથી પણ અપક્રાંતિ છે–શાંતિની બ્રાંતિ છે. જગતે એ શામક શાંતિને રસ્તે છેડે પડશે તે જ ક્રાંતિની સાચી શાંતિ આવશે. આવા ક્રાંતિકારોનાં જીવને અંગે શિબિર પ્રવચનનું આ સારુ પુસ્તક સંપાદન કરતાં હું જે સાર ગ્રહણ કરી શકે છું તેવી જ અસર વાંચનારને પણ થશે એવી મને શ્રદ્ધા છે. અંતિ, ક્રાંતિકાર અને સર્વક્ષેત્રમાં તેની અસર અંગે પૂ. મુનિશ્રી મિચંદ્રજી અને શ્રદ્ધેય શ્રી દુલેરાય માટલિયાએ બહુ જ સ્પષ્ટતા અને સરળતાપૂર્વક પ્રવચને વડે કહ્યું છે, અને કાંતિની પરિભાષા બહુ જ સ્પષ્ટ કરી છે, એટલું જ નહીં તેમણે ક્રાંતિકાર થવા માટે આ પ્રવચને વડે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે એવું મારું ન માનવું છે. ). બીજી દિવાળe ૧૫ નવેંબર, ૧૯૬૩ મક ગાય ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ કાતિકારની ઉપયોગિતા આ જગતમાં યુગેયુગે ક્રાંતિકારો પાકયા છે અને તેમની અનિસેટીઓ થઈ છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર અગર તે ધર્મ-સંપ્રદાય શરૂઆતમાં કોઈ પણ ક્રાંતિકારને સાંખી શક્તો નથી. પ્રારંભમાં એના કાર્યને શંકા, ભય કે ઉપેક્ષાની દષ્ટિએ જોવામાં આવે છે. પછી એને વિરોધ વધતો જાય છે. જેમ જેમ તેની પ્રતિષ્ઠા વધતી જાય છે, તેમ તેમ તેના ઉપર પ્રતિક્રિયાવાદી બળો દ્વારા વિધે, આક્ષે અવરોધો અને પ્રહારો કરવામાં આવે છે. આ તબક્કામાંથી જયારે ક્રાંતિકાર પસાર થઈ જાય છે, વિરોધને પ્રેમથી, પ્રહારોનો ઉપહારથી, અને આક્ષેપને નમ્રપણે સત્યના પ્રકટીકરણથી જવાબ આપે છે. કો વચ્ચે ટકી રહે છે, ગભરાઈને કે કંટાળીને પિતાનું નકકી કરેલ માર્ગ છોડતો નથી, ત્યારે તેને તે જ સમાજ, રાષ્ટ્ર કે ધર્મસંપ્રદાય આવકારે છે. એટલા માટે જ ક્રાંતિકારના સામાન્ય લક્ષણમાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાના ત્યાગની તૈયારીની અપેક્ષા રખાઈ છે. અને એ ત્રણેનાં ત્યાગને દઢ કરવા માટે તેના ઉપલક્ષમાં ધૃતિ, ઉત્સાહ, સાહસ, નિર્ભયતા અને દઢતા વગેરે ગુણ જરૂરી છે. એવા ક્રાંતિકારના માર્ગમાં ગમે તેટલા વિદને આવે, કેટલીક વખત તેં એમ જણાય કે બધા સાથીઓ અને સહયોગીઓ એને છોડી દેશે, ત્યારે પણ તે “એકલો જાને રે' એ મંત્ર લઈને આગળને આગળ ધપતો જાય છે. તેની ક્રાંતિનું મૂલ્યાંકન તેના જીવિતકાળમાં કદાચ ન થાય. પરંતુ એ વસ્તુ ચોકકસ છે કે એવા ક્રાંતિ જેટલા જે જે સમાજ, રાષ્ટ્ર કે ધર્મપ્રદાયમાં થયા છે, તેટલી જ ગતિશીલતા તે સમાજ, રાષ્ટ્ર, ધર્મ કે વિશ્વને મળી છે. આવા કાંતિકારોને અપનાવવામાં જેટલું મોડું થયું છે, તેટલું જ વધારે નુકસાન તે સમાજ, રાષ્ટ્ર કે ધર્મનું અને સરવાળે વિશ્વનું થયું છે, અને એ બધાને સહેવું પડ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ', સાધુસાધ્વી શિબિરમાં એટલા માટે જ દેશ-વિદેશમાં જુદાં જુદાં ક્ષેત્રમાં થયેલા ક્રાંતિકારોના જીવન ઉપર ઊંડાણથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને તેથી શિબિરાર્થીઓ અને સમાજના સ સ્કર્તાઓ સમજી શકે કે જ્યાં જ્યાં આવા ક્રાંતિકારે વધારે થયા છે, ત્યાં ત્યાં ત્યાંના સમાજ, રાષ્ટ્ર અને ધર્મ સંપ્રદાયને ગતિશીલતા મળી છે. જ્યાં ક્રાંતિને નામે હિંસા, હિંસક સંઘર્ષ કે રક્તપાત થયા છે, ત્યાં અપક્રાંતિને લીધે સમાજ ઊલટે રસ્તે દોરાયું છે, અને ભૂતકાળની સારી કારકીર્દી ઉપર પાણી ફરી વળ્યું છે. 'ક્રાંતિકારોનાં જીવને ઉપર પ્રવચને અને ચર્ચા વિચારણા કરવાને ઉદ્દેશ એ પણ હતો કે શિબિરાર્થીઓ અને ક્રાંતિની જવાબદારીવાળા સાધકો દરેક ક્રાંતિનું સાચું મૂલ્યાંકન, યથાર્ય વિશ્લેષણ અને વાસ્તવિક વિવેક કરી શકે. તે સાથે જ સર્વાગીક્રાંતિકાર અને એકાંગી ક્રાંતિકાર અથવા એકક્ષેત્રીય ક્રાંતિકાર અને સર્વક્ષેત્રીય ક્રાંતિકાર તેમજ ક્રાંતિકાર અને સુધારકનું પૃથક્કરણ પણ કરી શકે. : શિબિરમાં અને તે પહેલાંથી પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ સાધુ-સાધ્વી સંન્યાસીઓ માટે “ ક્રાંતિપિય” વિશેષણ વાપરતા હતા, અને સર્વાગી દષ્ટિવાળા જનસેવકે માટે “ક્રાંતદશી ગુણ પણ જરૂરી બતાવાયો હતે; એટલે ચર્ચાયેલ ક્રાંતિકારનાં જીવને ઉપરથી આ બન્ને બળી ક્રાંતિને ધડ લઈ શકે અને પોતાની જવાબદારી અદા નહિં કરવાથી પિતાને અને સમાજ તથા રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે, સમાજ કેટલો અંધકારમાં રહી જાય છે અને વિકાસમાં કેટલું મોટું ગાબડું પડે છે, એની પ્રતીતિ થઈ શકે તે માટે આ મુદ્દા ઉપર સ્વતંત્ર પ્રવચનમાળા અને ચર્ચા વિચારણા શિબિરમાં રાખવામાં આવી હતી - તે ઉપરાંત કેટલાક લોકોના મનમાં એ પણ જામ હજ સુધી સેવાય છે કે ક્રાંતિ એકલી વ્યક્તિ દ્વારા જ થઈ શકે, તે શ્રમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ વિકારણ પણ આ “વિકાસનાં જીવન” ઉપસ્થી થઈ જાય છે. પશ્ચિમમાં કરેલા અન્ય તે યાત્ય વિચારોની અસરવાળા એમ સમજે છે કે રાજય સંસ્થા જ કાંતિ કરી શકે; પણ આ વસ્તુ નિરાકત પણ જાય છે. સત્તા દ્વારા કે એકલી રાજનીતિક સંસ્થા દ્વારા કદી ધ્રુતિ થઈ જ ન શકે. કદાય માને કે કહેવાતી લોહિયાળ ક્રાંતિને દાખ તેઓ ટાંકે તો પણ સર્વાગી અને ધર્મમય દષ્ટિવાળા લોકો તેને કોઈતિ કાંતિ” કહીને બિરદાવી જ ન શકે. કારણકે તેનાં પરિણામો અને અનિષ્ટ-સરમુખત્યારશાહી, વ્યકિત સ્વાતંત્ર્ય, વાણુસ્વાતંત્ર્ય ઉપર પ્રતિબંધ, પ્રતિહિસા વગેરે–આપણા જોવામાં આવ્યાં છે એટલે ક્રાંતિની પેરણું ભલે એક વ્યકિત દ્વારા જ થાય, પણ ક્રાંતિ સંસ્થાઓ દ્વારા જ થવાની. પછાતવર્ગ, ગામડાં, શ્રમિકવર્ગ, મરે, માતાઓ અને મધ્યમવર્ગ વગેરેનું નીતિલક્ષી જનસંગઠન બળ જ ક્રાંતિનું સાચું વાહન થઈ શકે. અધ્યાત્મલક્ષી નેતિક જનસેવક સંગઠન જ ક્રાંતિનું સંચાલક બળ હેઈ શકે અને અધ્યાત્મ પ્રિય સાધુ વર્ગ જ ચંતિનું માર્ગદર્શક બળ હોઈ શકે. એટલે જ્યાં કાંતિકારની સાથે આવા જનબળો અને જનસેવક બળો નથી રહ્યાં, ત્યાં તે ક્રાંતિ થેડીક આગળ ચાલીને થંભી ગઈ છે; અસરકારક નથી રહી; એવાં બને ક્રાંતિકારી દિશામાં મદદગાર થયાં છે, પણ જાતે “ઇંતિકારી ” પુરવાર નથી એ. . તે સિવાય “તિકારના જીવન માં ઠેરઠેર પ્રસંગોપાત કાંતિમાં અવરોધક બળો કયા કયા છે, તે પણ ચોખવટ કરવામાં આવી છે. મોટે ભાગે કાંતિના અવરોધક બળમાં મૂડીવાદી વર્ગ, સ્થાપિતહિતવાલ વર્ગ, ધર્માધતા કે રૂઢિચુસ્તતાવાળે વર્ગ, સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી બળ ગણાય છે. એટલે ક્રાંતિ કરનારે આ બધાં અવરોધક બાથી સાવધ રહીને આગળ ધપવાને પુરુષાર્થ કરવો જોઈએ એ વસ્તુ માંથી લત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ આમ સવગી કાનિકારોથી માંડીને સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક સાહિત્યિક અને સાંસ્કૃતિક વ. જુદા જુદા ક્ષેત્રેના ક્રાંતિકાર અને ક્રાંતિકારની દિશામાં ગયેલી વ્યકિતઓના જીવનપ્રસંગે આ પ્રવચનમાં સરસ રીતે આલેખાયા છે. પ્રિય ગુલાબચંદભાઈએ પિતાની સુંદર સંપાદન કળાથી આ પ્રવચનનું સંપાદન કર્યું છે. આન્ના છે કે વાચકોને આ પ્રયાસ ગમી જશે અને દંતિ માટે જવાબદાર સાધકે આમાંથી સવિશેષ પ્રેરણા લેશે. વ્રજગ્રામ સેવા મંડળ ) મથુરા તા. ૨૩-૧૧-૬૩ ] –મુનિ નેમિચન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ બે બેલ - મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જે સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મેહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થા દ્વારા જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચોકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ હસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહે છે. અને સંતો આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એક અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંતે, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી જીવતો અને અધ્યાત્મલક્ષી રહી શક્તો; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતો તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિનાને દોટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિમાં પાયા પર સંગઠનો બનાવવાં જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહ્મણો કે જે રચનાત્મક કાર્યકરો કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ. - આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવે. તે સતત ચાર માસ ચાલે છે, તેમાં જે પ્રવચને ચર્ચા વિ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તો બીજા સાધુ સાબી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણાં ભાઈબ્દનેને લાગણી થઈ આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણું પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કોઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાને આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામોમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તો થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ જ તેગા કાપિ (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માન આપવામાં થાણુ ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું ચહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તાવ જાળવી આગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જેનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વેરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શક્ત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પુ. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધ વગેરેએ પણ રણુ આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોને અભ્યાસ કરી સ્વાપર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. તા. ૨૪-૪-કર સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ નું ચણિકા ૧ કાંતિકારોનાં જીવને ૨ સર્વાગી કાંતિકાર – ૧ ૩ સવગી ક્રાંતિકા-૨ જ સર્વાગી કાંતિકારે – ૩ ૫ સર્વાગી ક્રિતિકારની દિશામાં ૬ સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર–૧ ૭ સાંસ્કૃતિક ક્ષેત્રના મંતિકા–ર ૮ ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારી આ ધાર્મિક ક્રાંતિકારની દિશામાં ૧૦ સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર - ૧ ૧૧ સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર - ૨ ૧૨ સામાજિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧૩ આર્થિક ક્ષેત્રના ક્રાંતિકારે ૧૪ રાજકીય ક્ષેત્રના ક્રાંતિકાર ૧૫ વૈજ્ઞાનિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧૦ સર્વાગી ક્રાંતિમાં મહાત્મા ગાંધીજીને ફાળે ૧૭ શિબિરાર્થીઓને સવગી ક્રાંતિમાં ફાળે ૧૨૧ ૧૨ ૧૪ ૧૧૪ ૧૭૮ ૧૮૪ २०७ ૨૧: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ કાંતિ પથ પગલે પગલે સાવધ રહીને, પ્રેમળતા પ્રગટાવ્યે જા અંતરને અજવાળે વીરા ! કાંતિ પથે ચાલ્યા જા. કાંટા આવે કંકર આવે, ધમ ધખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે, હૈયે ધારી ચા જા; કાંતિ પંથે ચાયે જા. હિંમત તારી તે ના, સ્વાર્થ સામે જોતોના, ક્રાંતિ, કર્તવ્ય ને ક્રિયાશીલતાને પાઠ સૌને આપે જો; ક્રાંતિ પંથે ચાલ્યો જા. : -સંતબાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ | [૧] કાંતિકારનાં જીવને “ક્રાંતિકારોનાં જીવને” એ વિષય ઉપર, વિશ્વના ફલક ઉપર થઈ ગયેલા અલગ-અલગ વંતિકારોનાં જીવન અંગે વિચાર કરવાનો છે. એવા ક્રાંતિકારોને શા માટે લેકે સદી દર સદીએ યાદ કરે છે. એમણે સમાજના ક્યાં નવાં મૂલ્યો સ્થાપ્યાં હતાં? આ બધી બાબતોની ઊંડી વિચારણા, અલગ અલગ ક્રાંતિકારોનાં જીવન-કવન સાથે અહીં કરવાની છે. ક્રાંતિકાર એટલે કે ક્રાંતિ કરનારએટલે સ્વાભાવિક રીતે પહેલે પ્રશ્ન એ થાય છે કે કાંતિ શું છે? એને માનવજીવન સાથે શું સંબંધ છે? સમાજમાં જે માણસ રહે છે તેને સમાજની દરેક પ્રક્રિયાને વિચાર કરવો પડે છે. સમાજ જ્યારે અનિષ્ટોમાં સબડતા હોય ત્યારે તેની શુદ્ધિ આવશ્યક બને છે. આમ જે પ્રક્રિયા સમાજમાં થાય છે તે ક્રાંતિ કહેવાય છે. આવી પ્રક્રિયા બહુ જ ઊંડું વિચારનારી સમાજસેવી વ્યક્તિ વિચારીને શરૂ કરે છે અને તે ધરમૂળથી આખી સમાજરચનાને બદલીને તેના બદલે નવાં સામાજિક મૂલ્યોને સ્થાપે છે. આના માટે સાધના જરૂરી છે, તે સાધના માટે જીવન–સમર્પણ કરવું જરૂરી છે. આ ક્રાંતિ વગર–સમાજશુદ્ધિ વગર આત્મશુદ્ધિ સર્વાગી થતી નથી એટલે આત્મશુદ્ધિ માટે પણ ક્રાંતિની એટલી જ જરૂર છે. ક્રાંતિનું નામ સાંભળતાં વેંત જ સામાન્ય લોકોમાં હિંસક-લોહિયાળ રાજ્યક્રાંતિએને ખ્યાલ આવે છે. યુરોપમાં અને અન્ય દેશોમાં આવી ઘણી રાજ્યક્રાંતિઓ થઈ છે. પણ આ લેહિયાળ-ક્રાંતિ ખરેખરી ક્રાંતિ હેતી નથી. તેમાંથી અપક્રાંતિ જન્મે છે. પ્રતિહિંસા જાગે છે અને તેનું ચિરસ્થાયી મૂલ્ય રહેતું નથી. દુનિયાના ઇતિહાસમાં લેહિયાળ ક્રાંતિના પ્રસંગે ઉપરથી આપણે એ સમજી શકશું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ કાંતિની વ્યાખ્યા : ક્રાંતિ શબ્દ મૂળ તો સંસ્કૃત ભાષાને છે. “ક્રમુ” “પાદ-વિક્ષેપે” ધાતુ ઉપરથી કાંતિ શબ્દ બન્યો છે. તેનો અર્થ થાય છે પગલાં માંડવાં. આમ તો દરેક પ્રાણી પગલાં માંડે છે; પણ તે ક્રાંતિ કહેવાતી નથી. પણ માણસ વિચારપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ખ્યાલ રાખીને પગલાં માંડે છે. મનુષ્યની વ્યાખ્યા કરતાં નિયુક્તિકાર યાસ્ક મુનિએ કહ્યું છે “મરવા નિ સતત મનુષ્ય :” – મનન કરીને કાર્યમાં પિતાને પરવી દે છે તે જ મનુષ્ય છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ચારે બાજુને વિચાર કરીને પગલાં માંડવાં એવો અર્થ કાંતિને ફલિત થાય છે. આજની ભાષામાં કહીએ તે સમાજમાં ચાલતાં ખોટાં મૂલ્યોને નિવારી સાચા મૂલ્યની સ્થાપના કરવી તે ક્રાંતિ છે. ક્રાંતિ અને સુધારા વચ્ચે ફેર: ઘણીવાર સુધારા-વધારા થાય છે તેને ક્રાંતિમાં ખપાવવામાં આવે છે; તે બેઠું છે. ક્રાંતિ હમેશાં ધરમૂળથી પરિવર્તન કરવાથી થાય છે, પણ તેમાં જે જૂનાં ઉપયોગી ત હશે તેને ક્રાંતિકાર ફેંકી દેશે નહીં, એનો ઉપયોગ કરશે. પરંપરાની મૌલિક સંસ્કૃતિને તે જાળવશે અને સાતત્યરક્ષાની સાથે પરિવર્તન કરશે. પણ સુધારામાં તો તાત્કાલિક જે બગડેલી વસ્તુ લાગે તેની મરમ્મત કરવાની હોય છે." એ માટે એક દાખલો લઈએ. એક મકાન જીર્ણશીર્ણ છે. એને પાયે હચમચી ઊઠયો છે. એક માણસ એને પાડી દે છે અને તેના કાટમાળમાંથી સારો માલ લઈ; બાકીને ન માલ ખરીદી તન નવું મકાન બનાવે છે. જ્યારે બીજો માણસ હજુ ચાલશે એમ માની ઉપર ઉપરથી જ્યાં દરારો-તરાડ પડી હોય ત્યાં મરમ્મત કરી. થીગડ થાગડ કે ટેકે વગેરે દઈને કામ ચલાવશે. તે પહેલાંનું કામ “કાંતિ ગણશે ત્યારે બીજાનું કામ “સુધારો” ગણાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ આ પહેલે માણસ સમાજના ક્રાંતિકાર તરીકે સમાજરૂપી જીર્ણશીર્ણ મકાનને પાડી, તેના દરેક અંગમાંથી સારા સારા તો હશે તેમને તારવી લેશે અને સમાજના નવા મકાનમાં યથાસ્થાને ગોઠવી દેશે. ત્યારે સુધારક માણસ એક કે બે રૂઢિઓમાં ફેરફાર કરાવી તાત્કાલિક ઝડપી લાભથી લોકોને આંજી દેશે પણ આવી મરમ્મતથી સમાજરૂપી મકાન વધારે ટકી શકશે નહીં. અંગ્રેજી ભાષામાં એના માટે બે શબ્દો છે ક્રાંતિને Revolution (રીવેલ્યુશન) કહેવામાં આવે છે ત્યારે સુધારાને Reform (રીફોર્મ) કહેવામાં આવે છે. જેમ માણસને તાવ આવ્યો હોય ત્યારે તાત્કાલિક રાહતની દષ્ટિએ એલોપેથિક –ઈજેકશન વગેરે જલદ ઉપાયોથી તાવને દબાવી દેતું દેખાય છે-તાવ મટી પણ જાય છે, પણ તે થોડો વખત પછી બીજી રીતે ફૂટી નીકળે છે કારણ કે અંદરની શુદ્ધિ થતી નથી. તેના બદલે બીજે માણસ થોડુંક કષ્ટ વધારે સહીને તાવને જડમૂળથી કાઢવા માટે નિસર્ગોપચાર કે આયુર્વેદિક ઉપચાર કરે છે. જેથી તેને બધે મળ નીકળી જાય છે અને ફરીથી તેના ઉપર બીજી પ્રતિક્રિયા થતી નથી. એવી જ રીતે સમાજમાં ચાલતાં અનિષ્ટને એક સુધારક કોટિને માણસ જલદ ઉપાયોથી, તરત દબાવી દે છે, પણ ક્રાંતિકારની કોટિને માણસ, બધાં જ અનિષ્ટોને ઘરમૂળથી નાબુદ કરવા માટે ચારે બાજુથી, પ્રયત્નથી કાર્ય કરે છે, એ ઉપાય ચિરસ્થાયી હોય છે. જો કે એક ક્રાંતિ પછી બીજી ક્રાંતિ કરવી પડતી નથી; એમ નથી. પણ બીજી કરવી પડે તે પણ તે પહેલાંનાં અનુસંધાનમાં જ હોય છે, અને સમાજમાં સાચાં મૂલ્યો વણાઈ જાય છે. એવી ક્રાંતિ ચિરકાળ-સ્થાયી હોય છે. સામાન્ય રીતે તેવો કાળ યુગ જેવો ગણાય છે. હિંસક અને અહિંસક ક્રાંતિ : આ બન્ને ક્રાંતિમાં પણ ઘણે ફરક છે. હિંસક ક્રાંતિથી તાત્કાલિક અને જલદ લાભ દેખાય છે, પણ એના પ્રત્યાઘાતો પણ એવા જ જલદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને એ હતી-ન હતી થઈ જાય છે. દા. ત. એક છોકરો માસ્તર પાસે ભણવા જાય છે તે ભણતો નથી. માસ્તરે એને સેટીથી માર્યો. છોકરો તોહાન બંધ કરીને ભણત થઈ જાય છે, પણ એના દિલમાં ભય અને હિંસાના જે સંસ્કાર પડયા છે તે નીકળવાના નથી. તે મોટો થશે ત્યારે પિતાની પાસે કામ કરતા માણસોને ધાક-ધમકી અને મારથી કામ લેવાના ઉપાયો અજમાવશે. કારણ કે, તેને પ્રેમથી સમજાવીને કામ લેવાની રીત માસ્તરે બતાવી ન હતી. આ રીતે તેના દિલ ઉપર ખોટા પ્રત્યાઘાતો પડયા, અને હિંસાની પ્રતિષ્ઠા વધી. એવી જ રીતે સમાજમાં, રાજ્યમાં જ્યાં જ્યાં હિંસાથી બધા પ્રશ્નોને ઉકેલ લાવવામાં આવે છે, એના પ્રત્યાઘાતો પણ થયા છે; તેમજ એ ક્રાંતિ ચિરસ્થાયી હોતી નથી. આપણે તે અહિંસક ક્રાંતિમાં માનીએ છીએ અને એના વડે જ સમાજના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ, સમાજરચના, નવનિર્માણ કે સમૂળું પરિવર્તન જેટલાં અહિંસક ક્રાંતિ વડે ઊંડા અને સ્થાયી બને છે તેટલાં હિંસક ક્રાંતિથી થતા નથી. એકાંગી કાંતિ અને સર્વાગીક્રાંતિ ઘણું લેકે એકાંગીક્રાંતિ અને સર્વાંગી ક્રાંતિનો ભેદ સમજતા નથી અને એકાંગી કે અનેકાંગી ક્રાંતિને પણ સર્વાગી ક્રાંતિ કહી દે છે. એટલે બને ભેદ સમજવો જોઈએ. એકાંગી ક્રાંતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારમાંથી કઈ એક અંગને લઈને થાય છે. અનેકાંગી એક કરતાં વધારે પણ ચારેય અંગે અને બધાય ક્ષેત્રોને નહીં; એવી ક્રાંતિ છે. ત્યારે સર્વાગી ક્રાંતિ આ ચારેય અંગોને અને માનવ જીવનનાં બધાં ક્ષેત્રોને સ્પર્શને ચાલે છે. આવી સર્વાગી ક્રાંતિ તીર્થકરે, ક્રાંતિના દક્ષ અને સર્વાગી પુરૂષો દરેક ક્ષેત્રમાં કરે છે. તેને ધર્મક્રાંતિરૂપે પણ માનવામાં આવે છે. પણ આ ધર્મક્રાંતિ કેવળ ધાર્મિક ક્ષેત્રમાં જ નહીં, જીવનનાં બધાયે ક્ષેત્રને આવરી લેતી હોઈ તે સર્વાગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આવી સર્વાગી ધર્મક્રાંતિ કયારે થાય છે, એ માટે શાસ્ત્રીય પ્રમાણુ આ પ્રમાણે છે : यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थाननधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् । ધર્મ-સંસ્થાનાય સમવામિ યુગે યુગે છે આને અર્થ તો સુસ્પષ્ટ અને સુવિદિત છે. જ્યારે જ્યારે ધર્મ અને સંસ્કૃતિને વાસ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું પિતાના તે (ક્રાંતિકારને) સજુ . સજાના રક્ષણ માટે એટલે કે જગતમાં સાચાં મૂલ્યો સ્થાપવા માટે અને દુજનોના નાશ માટે એટલે કે બેટાં મૂલ્યો ને નીવારવા માટે એવા ક્રાંતિકારી યુગેયુગે આવે છે. તેનામાં ભગવદ્ અંશ હોય જ છે. ક્રાંતિ-પ્રેરક વ્યક્તિ પણ વાહનસમાજ ! હવે એ વિચારવાનું છે કે ક્રાંતિ વ્યક્તિ દ્વારા થઈ શકે કે સમાજ દ્વારા ? ભારતના આજસુધીના ઈતિહાસમાં ક્રાંતિની પ્રેરક વ્યક્તિ થઈ શકે પણ તેનું વાહન તે સમાજ કે સંસ્થા જ બની શકે ! ક્રાંતિ પ્રેરક વ્યક્તિએ; જેણે સમાજના માધ્યમ વડે ક્રાંતિ કરવાની તેણે શું-શું જોવું જોઈએ? આ અંગે જૈનશાસ્ત્ર દશવૈકાલિક સવની એક ગાથા વિચારણીય છે – बलं थामं च पेहाए सद्धा मारुग्गमन्वणो। खेतं कालं च विनाय तहप्पाणं निउंजए॥ ક્રાંતિ પ્રેરકે પિતાની અને સમાજની શક્તિ, ઉત્સાહ, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળ જોઈને ક્રાંતિ માગે ઝંપલાવવું જોઈએ. તેમજ ક્રાંતિના પ્રેરકે પિતાને સમાજ કયાંથી શરૂઆત પામ્યો ? ત્યાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રમાણે શું શું પરિવર્તને આવ્યાં છે તે બધું વિચારીને વર્તમાન પરિસ્થિતિને તાળો મેળવીને તેણે ક્રાંતિ કરવાની રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧] પ્રથમ ક્રાંતિકાર : આદિમનુ હવે એજ ક્રમે આપણે ક્રાંતિકારોનાં જીવનની શોધ કરશું તે - જેને સમાજ કહી શકાય એ રૂપે માનવ સમુદાય ભેગા થયે અને રહેવા લાગે તે કાળમાં જેણે કંઇક સામાજિક વ્યવસ્થિતતા આપી તે હતા આદિમનું! તેઓ તેમજ ભગવાન ઋષભદેવ બને સમકક્ષાના આદ્ય ક્રાંતિકાર હતા. તે વખતના આદિમનુના જીવન અંગે કંઈપણ સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રી કે પુરાણમાં મળતું નથી. પણ તેમણે મનુસ્મૃતિ નામને જે ગ્રંથ આપ્યો છે તે ઉપરથી ખ્યાલ આવી શકે છે કે તે વખતને સમાજ કેવો હશે? તે વખતના લેકે જંગલમાં રહેતા. વૃક્ષ, ફળ, ફૂલ, પાંદડા વગેરે ઉપર જીવન ગાળતા હતા. તે વખતે કુટુંબ સમાજ કે રાજ્ય વગેરે નહાતાં બન્યાં. લેકે વ્યક્તિગત જીવન જીવતા હતા. કોઈના ભરણ-પોષણ અને રક્ષણની જવાબદારી કોઈ બીજા ઉપર ન હતી. * મનુ ભગવાને વિચાર્યું હશે કે બે હાથવાળા માનવ કેટલો શક્તિશાળી છે? એની બુદ્ધિ, હૃદય, ઇકિય, શરીર વગેરેની શક્તિઓ જે ખિલી શકે અને એ વ્યવસ્થિત સમાજ બનાવીને રહે, તો બધાયે પિતાપિતાની શક્તિ પ્રમાણે સમાજના ધારણ-પોષણ-રક્ષણ-સર્વસં– શાધનની જવાબદારી ઉપાડે તે એક મોટું કામ થાય ! માણસ તે વખતે જે અતિ પરિશ્રમી અને સંરક્ષણ વગરનું જીવન જીવતા હતા. તે ઘણું સરળ અને આનંદમય જીવન જીવી શકતું હતું. મનુભગવાને પહેલાં તો અંગત ચિંતન કર્યું. એમના મગજમાં એ વિચાર પણ આવ્યા કે જ્યાં સમાજ ઊભો થશે ત્યાં બધા કંઈ એક સરખી પ્રકૃતિના નહીં હોય! એટલે અથડામણ પણ થવાની. નિબળેને સબળ દબાવવાના; તે સમયે આ સમાજ શું કરશે? એટલે એમણે સમાજના ચાર વર્ણ, ચાર આશ્રમે તથા એ બધાંનાં કર્તવ્ય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નીતિ નિયમો ઘડ્યા. એ સમાજ-શાસ્ત્રનું નામ રાખ્યું “મનુ-સ્મૃતિ” લેકેએ તેમના એ શાસ્ત્રને માન્ય રાખ્યું. પણ દરેક પ્રક્રિયા વખતે થાય છે તેમ લોકોએ તરત જૂની પ્રણાલિકા છેડી હેય અને નવીને સીધી રીતે અપનાવી હોય તેવું બન્યું નથી. વ્યક્તિને બદલવામાં પણ કેટલી મુશ્કેલી પડે છે તો આખા સમૂહને બદલવામાં કેટલી મુશ્કેલી મનુભગવાનને પડી હશે? તે વખતે તેમનું લેકોએ અપમાન પણ કર્યું હશે; યાતનાઓ પણ આપી હશે પણ અંતે બધી કસોટીમાંથી પસાર થઈને તેમના સમાજશાસ્ત્રને લેકેએ સ્વીકાર કર્યો હશે. આમ આદિમનુએ જેને વ્યવસ્થિત સમાજ કહી શકાય; અને પરસ્પરના સહયોગથી–સરળતાથી કાર્ય થઈ શકે તે અંગે સર્વ પ્રથમ એકાકી ભટકતા માણસને માર્ગદર્શન આપ્યું અને સર્વાગી ક્રાંતિ કરી. [૨] કાંતિકારઃ ઋષભદેવ મનુ ભગવાને તે વખતની પ્રજાને સમાજ અંગેનું તત્ત્વજ્ઞાન આપ્યું; વિચાર–પ્રચાર કરીને તેને રસ લેતી કરી, તે અંગે નિયમોનું શાસ્ત્ર રચ્યું; દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ જોઈને સર્વક્ષેત્રીય ક્રાંતિના યજ્ઞ માટે કોને તૈયાર કર્યા, પણ અમલમાં મૂકવાનું અને પ્રત્યક્ષ કરીને બતાવવાનું કામ ભગવાન ઋષભદેવે કર્યું છે. જૈન આગમોમાં ભગવાન ઋષભદેવના જીવનનું વર્ણન મળે છે. તેમણે અકર્મ–ભૂમિકાવાળી પ્રજાને કમ–ભૂમિકામાં લાવવા માટે ત્રણ સૂત્ર આપ્યાં –(૧) અસિ (૨) મસિ અને (૩) કૃષિ. એ ત્રણેય ત્રણ વર્ણોના પ્રતીક છે અસિ–એટલે તલવાર-શસ્ત્ર વિદ્યાના પ્રતીક રૂપે સમાજની સંરક્ષણ વિ.ની જવાબદારી. મસિ એટલે શાહીને ખડિયા એ ઉત્પાદનના વિતરણ અને વહીવટનું પ્રતીક. અને કૃષિ = એટલે ખેતી-ગોપાલન, ગ્રામોદ્યોગ, ગૃહેલ્લોગ. આમ આ બધાં જુદા જુદા સમાજ સેવાનાં કાર્યોનાં પ્રતીક બન્યાં. ભ. ઋષભદેવે પોતે જાતે પ્રત્યક્ષ કરીને તે વખતની પ્રજાને ખેતી, પાકવિદ્યા, પાત્ર-નિર્માણ વગેરે વિદ્યાઓ શીખવી. તેમણે સર્વ પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ શાસન સંભાળ્યું, તેઓ રાજા બન્યા, પ્રજાને વ્યવસ્થા બતાવવા માટે, સમાજ ર; નીતિ-ધર્મયુક્ત નિયમ અને વહેવાર બનાવ્યા, શિક્ષણ આપવાનું, સંસ્કાર રેડવાનું કામ પણ તેમણે જાતે કર્યું. કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પોતે પ્રત્યક્ષ આચરીને બતાવી. તેમણે નગરી વસાવી. વાસ્તુશિલ્પ બતાવ્યું. આ રીતે જ્યારે એક સમાજ સ્થાઓ, રાજય પણ બન્યું - આમ તેના સુચારૂ સંચાલન માટે ન્યાય અને દંડની વ્યવસ્થા પણ કરી. તે વખતના લોકો બહુ જ વિનીત અને ભદ્રિક હતા એટલે તેમણે નગરીનું નામ “વિનીતા' રાખ્યું. દંડ વ્યવસ્થામાં માત્ર ત્રણ શબ્દ જ મૂકયા –હકાર એટલે કે “હે! તમે આવી ભૂલ કરી છે !માકાર એટલે કે આવું કરશે મા ! ” અને ધિકકાર એટલે કે “ધિકાર છે. તમને ! આવો અપરાધ તમે કરો છો? આમ જોવા જઈએ તો તેમણે જે કંઈ કર્યું તે અહિંસક ઢબે કર્યું -અહિંસાના પ્રચાર માટે કર્યું. દંડ વ્યવસ્થામાં જે કયાંયે પ્રાણ-દંડ ન હતું તે ખેતી પણ અહિંસાના પ્રતીક સમ હતી. જે લેક ખેતી કરી અનાજ પકવીને ન ખાય તો તેઓ પ્રાણીને મારીને ખાતા. એટલે તેમણે સમાજના દરેક પ્રશ્નમાં જાતે ઉકેલ આણ્યો. તેમણે અકર્મ ભૂમિકાવાળાં જીવનનાં જૂનાં મુલ્યોને નિવાર્યા અને કર્મ ભૂમિકાના સાચા મૂલ્યની સ્થાપના કરી. તેમણે સહયોગી જીવન જીવવાની કળા બતાવી. આ રીતે સર્વક્ષેત્રીય ક્રાંતિને પા નાખ્યો. ક્રાંતિકારના જીવનમાં કેટલી જાગૃતિ કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની હેવી જોઈએ તે માટે એમના જ જીવનનો એક પ્રસંગ છે. તે વખતની પ્રજાને ભગવાન ઋષભદેવે બળ વડે ખેતી કરવાનું સૂચવ્યું, પણ અનાજનો ખાળો કાઢતી વખતે બળદો અનાજ ખાવા મંડયા. એટલે તરત તેઓ ઋષભદેવ પાસે ગયા અને તેમને જઈને પૂછયું : “પ્રભુ! બળદ અમારૂં અનાજ ખાઈ જાય છે, તેનું શું કરવું?” તેમણે મોઢાં ઉપર સી, બાંધવાનું સૂચવ્યું, પણ કામ થઈ ગયા - પછી તે છોડવાનું ન સૂચવ્યું. બિચારા ભોળા ખેડુતોએ સીકું ન ખેલ્યું. બળદો આગળ ઘાસ નાખ્યું–નીરણ કર્યું પણ બળદ ખાય નહી. આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ બાર કલાક નીકળી ગયા. બળદો તેટલા સમય ભૂખ્યા રહ્યા. લેકે દોડતા દોડતા ગયા અને કહ્યું ભગવાન બળદે ખાતા નથી. તે વખતે તેમને યાદ આવ્યું કે સીકુ તો છોડાવ્યું નથી! પછી તેમણે સીકું છોડાવ્યું. આટલી અજાગૃતિ માટે જૈન કથાકારે લખે છે કે તેના બદલે ભગવાન ઋષભદેવને બાર માસ સુધી તપસ્યા કરવી પડી. જૈન સમાજમાં તે નિમિત્તે આજે પણ વર્ષીતપ થાય છે; આ રીતે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાન ઋષભદેવે જે કંઈ પ્રવૃત્તિ કરી હતી તે બધી પોતાના સ્વાર્થ પ્રતિષ્ઠા માટે નહીં, પણ પ્રજાના સમાજના હિત માટે કરી હતી. એને ખાસ ઉલેખ જબુદીપ પ્રાપ્ત સૂત્રમાં આ પ્રમાણે મળે છે – પાહિયાએ ઉવદિસઈ રાજા પણ ભોગ વિલાસાથે નહેતા બન્યા. એના માટે પાંચ કારણમાં એક કારણ બતાવ્યું છે – “નીતિ ધર્મ પ્રવર્તાય ” એટલે કે ધર્મ અને નીતિનું પ્રવર્તન કરવા માટે. ભગવાન ઋષભદેવને સમાજને આ ભૂમિકા સુધી જ રાખો નહતો, એથીયે આગળ સર્વોચ્ચ ભૂમિકા સુધી લઈ જવો હતો ! એટલે ગૃહસ્થાશ્રમ પછી પણ બ્રહ્મચર્યનું નવું મૂલ્ય સ્થાપી; તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો, સાધુ દીક્ષા ગ્રહણ કરી. તેમણે રાજ્ય અને સમાજ વ્યવસ્થાને બધે ભાર પોતાના મોટા પુત્ર શ્રી ભરતજીને સેપી દીધે. સમાજ પણ ત્યાં સુધીમાં વ્યવસ્થિત થઈ ગયો હતે. બધા વર્ષો પિતાપિતાનું કામ કરતા હતા. ભગવાન ઋષભદેવે ઉચ્ચ ભૂમિકા સ્વીકાર્યા પછી ધર્મક્રાંતિના બાલ્યકાળ પછી યોગકાળ આવે છે. ભગવાન ઋષભદેવ જાતે વર્ષો સુધી સાધુ–વેશમાં સમાજ આગળ ફરે છે-સાધુચર્યાની સમાજને જાણ કરે છે કરાવે છે. અજાણ લેકોને થાય છે કે પ્રભુને શું દુ:ખ હતું કે સંન્યાસી થયા! કઈ મુગટ તે કઈ મણિ, કેઈ કન્યા તો કઈ ગાય; બધી વૈભવની સામગ્રી પ્રભુ આગળ હાજર કરે છે. પ્રભુ તેના તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જેતા નથી. ધીમે ધીમે લોકોને થાય છે કે જીવનમાં વૈભવ અને સત્તા કરતાં પણ કંઇક મહત્વની વસ્તુ છે જેના માટે પ્રભુ ફરે છે! છેવટે શ્રેયાસકુમાર ઈક્ષરસ વહેરાવે છે, અને વર્ષીતપના પારણા કરે છે. ત્યાર પછી તે વખતના ભદ્ર લેકેને સાધુને ભિક્ષા આપવાને ખ્યાલ આવે છે. જ્યારે ઋષભદેવને લાગે છે કે સમાજ એ જ્ઞાન પચાવવા તૈયાર છે ત્યારે તેઓ ચતુર્વિધ [ સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા રૂપ ] સંઘની સ્થાપના કરે છે, તેમજ ધર્મક્રાંતિને વિકસાવે છે. હવે તેઓ વિશ્વના પ્રાણીમાત્રના માતા-પિતા હોઈને સમાજ, રાજય, સંધ વગેરે બધા ક્ષેત્રોમાં નૈતિક ધાર્મિક પ્રેરણા આપે છે; તેની ચોકી રાખે છે. જ્યાં કઈ અનુબંધ તૂટતો હોય ત્યાં તરત સાવધાન કરે છે પોતે પણ જીવનનાં ઉચ્ચ લક્ષ્યને મેળવે છે અને બીજાને પણ પમાડે છે. આ છે બે ક્રાંતિકારાનાં જીવન અને કવનના રેખા ચિત્રો તે ઉપરથી જે વાત ફલિત થાય છે તે એકે ક્રાંતિકારોનાં જીવનમાં શું શું હેવું જોઈએ? (૧) સૌથી પહેલાં તો પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહ, છેડવાની તૈયારી, (૨) દ્વવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાન, (૩) વહેવાર અને આદર્શ મેળ પાડવાની યોગ્યતા. (૪) જૂના આદર્શો કે સિધ્ધાંતને સાચવી નવા ફેરફાર કરવાની જાગૃતિ. (૫) સતત જાગૃતિ રાખીને બગડેલા અનુબંધને સુધારવા અને વરેલાને સધવાને પ્રયત્ન માનવ સમાજના આદિ કાળના બે ક્રાંતિકારનાં જીવન અહીં રજૂ કર્યા છે. હવે પછી બીજા ક્રાંતિકારોનાં જીવન ઉપર ક્રમશઃ વિચાર કરશું, ! ચર્ચા-વિચારણું પૂ. શ્રી દંડી સ્વામીએ ક્રાંતિની આવશ્યકતા દર્શાવતાં કહ્યું : “ધર્મથી જ પ્રજાને સુખ થશે અને તેને આધાર ઋષિઓ અને સંતે છે. મનુસ્મૃતિ અને ઈતર ગ્રંથમાં ત્રણ વસ્તુથી ધર્મના નિર્ણયની વાત આવે છે– (૧) શાસ્ત્ર દષ્ટિ, (૨) જ્ઞાની અનુભવ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ (૩) આત્મ નિર્ણય. એકલાં શાસ્ત્રથી જે ધમને નિર્ણય થાય તે હાનિ થવાને પૂરો સંભવ છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય જે એક લીટીમાં હોય તે જ મોક્ષ થાય. લેકે કહે છે કે “રાજકારણમાં સંન્યાસી કે બ્રાહ્મણેથી ભાગ ન લેવાય પણ તે બરાબર નથી. ખુદ ઇશોપનિષદના બીજા શ્લોકમાં કહ્યું છે – “કુવનેહ કર્માણિ જીજીવિષેતત શતં સમાઃ ” તે પ્રમાણે સે વર્ષ લગી કર્મ કરવાનું વેદમાં કહ્યું છે. ત્યારે પંચોતેર વર્ષના સંન્યાસી થાય તેને કર્મની કઈ રીતે મનાઈ હોય ? સવારે નેમિમુનિજી પાસે ભગવાન ઋષભદેવ જેને અમે વૈદિક લોકે આઠમા અવતાર તરીકે ગણીએ છીએ તેમણે શસ્ત્રવિદ્યા શીખવેલી જાણીને ખૂબ જ નવું જાણવાનું મળ્યું છે.” શ્રી. દેવજીભાઈ: “લોકોની કક્ષા મુજબ રાજ્ય તો છે અને આટલે માનવ જાતને વિકાસ થયા છતાં ચે કંઈક તો અનિષ્ટ રહેવાનું અને તે મુજબ દંડ શકિત પણ રહેવાની. એટલે રાજ્ય પાસે જ્યાં અરાજકતા વગેરે હિંસા ફાટી નીકળે ત્યારે દંડશકિતનો ઉપયોગ ક્ષમ ગણવામાં આવ્યો છે.” શ્રી. માટલિયા : “ ભગવાન ઋષભદેવને સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ જવો હતો અને લઈ ગયા હતા. એટલે જ ગૃહસ્થાશ્રમમાં હથિયારવિદ્યા શીખવી પણ દીક્ષા લીધા બાદ તો પિતાના એક પુત્ર સિવાય બધા પુત્રી–પુત્રીઓને દીક્ષા માર્ગે જ જોડી ગયા છે. જે આટલું સ્પષ્ટીકરણ ન થાય તે તેમને અન્યાય કરી બેસશું.” પૂ. શ્રી. દંડી સ્વામીએ ખુશ થતાં કહ્યું: “જેનેના ઝાષભદેવ વૈદિક ધર્મમાં આઠમા અવતાર દશ અવતારી પુરૂષની દષ્ટિએ બુદ્ધ નવમા અવતાર આમ વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મોને સમન્વય થઈ જાય છે. આ [ શ્રી. માટલિયાએ કૃષ્ણ સંબંધી જે વિચારણુ રજુ કરી હતી તે પ્રવચન-૨ ના અનુસંધાનમાં હેઈને ત્યાં આપવામાં આવેલ છે. ] (૧૮૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨] સર્વાગી ક્રાંતિકારો શ્રી અરિષ્ટનેમિ અને પાર્શ્વનાથ સર્વાગી કૃતિને અર્થ સમાજના બધા અંગમાં ક્રાંતિ કરવાને છે. શરીરમાં ભલે કોઈ એક કે બે અંગે દુઃખતાં હેય; પણ તે શરીર માંદલું ગણાય છે અને તેની સારવાર સંપૂર્ણ શરીરને પણ લક્ષમાં રાખીને કરવામાં આવે છે, તેવી જ રીતે સમાજ-શરીરનાં ભલે અમૂક અંગ બગડી ગયાં હોય; પણ સર્વાંગી ક્રાંતિકાર તે અંગોમાં ગતિ કરતો હોય, તે છતાં તે બધા અંગેનું પણ ધ્યાન રાખતા હોય છે અને ખૂટે ત્યાં શક્તિ ભરત હોય છે. બધાયે ક્ષેત્રમાં ધર્મ કે અધ્યાત્મને ભરતો હોય છે. તે જુએ છે કે દરેક ક્ષેત્રના પાયામાં ધર્મ છે કે નહીં? જ્યાં જરૂર લાગે ત્યાં તે ક્ષેત્રમાં પડે છે અને પાયા તરફ પિતાની મૂળ દૃષ્ટિ તે રાખે જ છે. તે ખોટાં મૂલ્યોને પાંગરતાં અટકાવે છે અને સાચાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરાવે છે. પરંપરાગત સાચાં તને સાચવે છે અને અનિષ્ટોને નિવારી નવી સંસ્થા વડે નવાં મૂલ્યોનું સર્જન કરે છે; સમાજ આખાનું નવીનકરણ કરે છે. એકાંગી ક્રાંતિમાં એવું હેતું નથી. સર્વાગી કાંતિવાળો સાધક જ્યાં ક્રાંતિ કરવા માગે છે ત્યાંના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (લેકમાનસ કે ભૂમિકા ) ને જુએ છે. પછી જૂનામાંથી કયાં સારાં તરવો સાચવવાં છે કે કયાં બગડેલાં તો ફગાવવાનાં છે; તેને વિવેક કરે છે. કોઈ દવા બગડી હોય તે રસાયણ શાસ્ત્રી તેને બગાડ દૂર કરી, કેટલાંક નવાં રસાયણે ઉમેરી તેને શુદ્ધ કરી લે છે, તેવી જ રીતે સર્વાંગી ક્રાંતિકાર સાતત્યરક્ષા સાથે પરિવર્તન કરીને સમાજને સમરસ બને છે. એવો ક્રાંતિકાર કઈ નવી વાત રજૂ કરે છે તે તેનું અનુસંધાન જુના સાથે હોય છે. છતાં સામાન્ય માણસો તો તે વાતને તદન ઊલટી સમજી પ્રથમ વિરોધ કરે છે; પછી બરાબર - કટી કરે છે અને ક્રાંતિકારની પ્રથમ પરિક્ષા ત્યાં થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ક્રાંતિકારેનાં જીવનની પૂર્વ તૈયારી ક્રાંતિકારે પિતાનાં જીવનની પૂર્વ તૈયારી પૂર્ણ રીતે કરે છે. પોતાના જીવનમાં શારિરીક, માનસિક કે આધ્યાત્મિક બળ કેટલું છે તેમ જ પિતાની સહનશીલતા અને સહિષ્ણુતા કેટલી છે તેનું માપ કાઢી લે છે. તે સાથે સાથે પિતાના નજીવા દેષોને પણ શોધી–શોધીને દૂર કરે છે. તે સમાજની શક્તિ, ઉત્સાહ, શ્રદ્ધા, આરોગ્યક્ષેત્ર અને કાળને જાણીને પછી ક્રાંતિમાં ઝંપલાવે છે. તે પોતાની પૂર્વ તૈયારી માટે બધી વાતને વિચાર કરે છે. તે પહેલાં પોતે નાનું ક્ષેત્ર લે છે. પણ તેની ક્રાંતિનાં મોજાં આજુબાજુ ફેલાવી દે છે. ભગવાન અરિષ્ટનેમિ ભગવાન અરિષ્ટનેમિ જેના ૨૨ મા તીર્થંકર થઈ ગયા. તેમણે આવી જ રીતે પૂર્વ તૈયારી સારી રીતે કરી હતી. તેઓ શ્રી કૃષ્ણના કાકાના દીકરા થતા હતા. શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ હતું ત્યારે નેમિનાથના પિતાનું નામ સમુદ્રવિજય હતું. જેનેની કાળગણના પ્રમાણે તેઓ ૮૬૦૦૦ વર્ષ અગાઉ થયા હતા. ત્યારે વૈદિક પરંપરામાં બને ૫૦૦૦ વર્ષ પૂર્વેના માનવામાં આવે છે. એ વિવાદાસ્પદ પ્રશ્નને બાજુએ મૂકીએ પણ, બને યદુવંશના હતા. યાદવજાતિ મથુરાની આસપાસ ફૂલી ફાલી હતી. વૈદિક પરંપરામાં પણ વેદના સ્વસ્તિ વાચનમાં અરિષ્ટનેમિને ઉલલેખ આવે છે. મથુરામાં શ્રીકૃષ્ણ ઉપર આફત આવતાં તે પશ્ચિમ તટે જઈને નવી રાજધાની દ્વારકામાં સ્થાપે છે. ભગવાન અરિષ્ટનેમિનો ઉછેર અને જુવાની દ્વારિકામાં થયાં હોય તેમ લાગે છે. તે વખતની યાદવજાતિ માંસાહારી, દારૂ પીનારી, એશઆરામી અને વિલાસી હતી. યાદવ લકોમાં શારિરીક શકિત ખૂબ જ હતી પણ આધ્યાત્મિક શક્તિ ન હતી. ક્રાંતિ કરતાં પહેલાં અરિષ્ટનેમિ પિતાની પૂર્વ તૈયારી આ રીતે કરે છે. જૈન કથાનકમાં કહેવામાં આવ્યું છે. એક વખત. કૌતુકવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથ ભગવાન કૃષ્ણની આયુધશાળામાં જઈ ચઢયા, ત્યાં જુદી જુદી જાતનાં શસ્ત્રાસ્ત્રો હતાં. બધાં જોયાં પછી એક શંખ જોયો. તેને શ્રીકૃષ્ણજ વગાડી શકતા હતા. તે પણ આફત કે ભયના સમયે. અરિષ્ટનેમિના મનમાં થયું ? “લાવને હું પણ જોઉં તો ખરે કે મારામાં કેટલું બળ છે ?” તેમણે શંખ હાથમાં લઈને તરત એને વગાડો. શંખને અવાજ સાંભળી લેકો ભેગા થયા અને શ્રીકૃષ્ણ દરબારમાં તે સાંભળે. તેમને આશ્ચર્ય થયું કે મારા જેવો બીજે કેણ શકિતશાળી છે કે જેણે આ શંખ વગાડો ? તેઓ આયુધશાળામાં પહેચે છે. ત્યાં નેમિનાથને જોઈ આનંદ પામે છે અને તેમને ગળે લગાડે છે. તેમને મનમાં કંઇક બીજો ભાવ પણ આવે છે ? જો આ શક્તિ લગ્ન બંધાય તે મારી સહાયક બની શકે. નહીંતર મારા કરતાં પણ તે સવાયા થઈને ફરશે? પણ, તેમને પરણવવાની હા કોણ પડાવે? શ્રી કૃષ્ણની રાણીઓએ બીડું ઝડપ્યું. એકવાર ઈદ્ર મહોત્સવ ચાલતો હતો તે વખતે રાણુઓએ તેમને દબાણ કર્યું. અરિષ્ટનેમિ ઠઈ ન બોલ્યા; પણ “ દિયરજી શરમાય છે પણ અંદર હા છે !” એમ કહી તેમણે શ્રી કૃષ્ણને કહ્યું કે અરિષ્ટનેમિ લગ્ન માટે રાજી છે. શ્રી કૃષ્ણ તેમના માતા-પિતાને વાત કરી અને મા-બાપે સંમતિ આપી એટલે તેઓ ઉગ્રસેન રાજા પાસે ગયા. તેમની પુત્રી રામતી સાથે સગપણ નકકી થયું અને લગ્નની તૈયારીઓ થવા લાગી. શ્રી નેમિનાથના મનમાં કંઈક જુદું હતું. તેમની આંખ આગળ એક કરતાં અનેક પત્નીઓ સાથે પુરૂષોને ભેગ-વિલાસ; સ્ત્રીને દાસી જેમ ગણવી વગેરે બાબતો હતી. ત્યારે બીજી તરફ વૈભવ-વિલાસ માટે દારને નશો વગેરેનું જોર હતું અને પુષ્કળ માંસાહાર ચાલતો હતો. એટલે તેમને એ હિંસા પણ અટકાવવાની હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ત્યાં તેમને નિમિત્ત મળી ગયું. તેમની જાન ઉગ્રસેન રાજાના નગરે પહોંચી. ત્યાં બહાર એક વંડે કરીને તેમાં અનેક પશુ-પંખીઓને પરવામાં આવેલા. તેમને કરૂણુ આર્તનાદ કાળજાને છેતરનાર હતો. ત્યાંથી નીકળતાં અરિષ્ટનેમિએ સારથીને પૂછ્યું : “આમને શા માટે પૂરવામાં આવ્યા છે? આ શા માટે ચીસો પાડે છે?” સારથીએ કહ્યું : “ જાનૈયાના જમણ માટે આ બધાને મારવામાં આવનાર છે. તેઓ મૃત્યુ પાસે આવેલું છે એ જાણુને રડી રહ્યાં છે!” અરિષ્ટનેમિએ વિચાર્યું કે લગ્ન જેવા મંગળ પ્રસંગે આવી હિંસક પ્રવૃત્તિ ઠીક ન લાગે ! તેમજ માણસના પેટ માટે પશુઓને ન મારી શકાય ! તેમણે સારથીને કહ્યું : “સારથી ! પેલે વાડો છોડી મૂક! અને રથ પાછે ફેરવ! ” સારથીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. રથ પાછો ફર્યો અને પશુઓ છુટ્ટા થઈ ગયા. જાનૈયાઓમાં ખળભળાટ મચી ગયો. બધા પૂછવા લાગ્યા કે “શું થયું? શું થયું? લગ્ન કર્યા વગર કેમ પાછા ફરો છે?” અરિષ્ટનેમિએ જોયું કે યાદવ જાતિને ઉપદેશ આપવા માટે આ સારામાં સારી તક છે. તેમણે ખૂબ જ પ્રેરણાત્મક ઉપદેશ આપ્યો. સામાજિક જીવન, તેનાં મુખ્ય અંગે, સ્ત્રીનું સ્થાન, સંસ્કૃતિ-રક્ષા માટે આવશ્યક સમાજનાં તો; વગેરેની ઊંડાણથી સમજણ પાડી. તેમના ઉપદેશની ધારી અસર થઈ. લેકેને સંયમ; સાધુજીવન અંગે સ્પષ્ટ સમજણું થઈ. ઘણા યાદવો વ્રતબદ્ધ થયા; ઘણા તેમની સાથે જવા તૈયાર થયા. બીજી તરફ રાજમતીને કારમો આઘાત લાગ્યો. તેણુએ વિચાર્યું કે “અરે, હું કેવી અભાગણું છું કે આવા ગુણ, શક્તિ અને સદાચારી પતિ મને તરછોડીને ચાલ્યા ગયા ! મારે શું વાંક હતો ?” ધીમે–ધીમે ચિંતનને ચાકડે તેને ઊંડું આત્મભાન થયું. “ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ મારા પતિ આ ભવના જ નહીં; ગયા આઠ ભવથી મારા પતિ હતા તેઓ મને લગ્નનું સાચું સ્વરૂપ સમજાવવા જ છેડીને ગયા છે કે દૈહિક સુખ એ જ લગ્ન નથી; પણ આત્મિક યાગ એ જ સાચું લગ્ન છે. એટલે મારે મારા પતિની સાથે વાસ્તવિક લગ્ન કરવાં હોય તો મારે એમના આત્માનું અનુકરણ કરવું જોઈએ. હવે અમારું આત્મમિલન થવું જોઈએ !” મા-બાપ, સખી-સહેલીઓ બધે તેને મનાવે છે : “ એમાં શું થઈ ગયું? એના કરતાં પણ વધારે સુંદર-રૂપાળા ગુણવાન છોકરાઓ છે; તેની સાથે તેને પરણાવશું?” પણ, રામતી તો એમ જ કહે છે કે “મારા પતિ તો એ જ એક અરિષ્ટનેમિ !” તે કોઈ બીજાને પરણતી નથી. પછી જ્યારે અરિષ્ટનેમિએ તીર્થ (ચતુર્વિધ સંધ)ની સ્થાપના કરી તેમાં સાધ્વી તરીકે રાજીમતીએ પ્રથમ નામ નોંધાયું. આ રીતે અરિષ્ટનેમિએ સમાજને પહેલા તૈયાર કરી ધીમે-ધીમે વ્યવસ્થિત કર્યો. આર્થિક ક્ષેત્રમાં તેમણે આજીવિકા શુદ્ધિ વડે ક્રાંતિ કરાવી માંસાહાર શુદ્ધ ભોજન નથી; શુદ્ધ ભોજન ન હોય તે આજીવિકા શુદ્ધ ન થાય. રાજકીય ક્ષેત્રમાં તે શ્રી કૃષ્ણ ભગવાન તેમની પાસેથી અવારનવાર પ્રેરણા લેતા જ હતા. શ્રી કૃષ્ણના નાના ભાઈ ગજસુકુમાર મુનિ બની ગયા. તેથી તેમના સસરાએ તેઓ મસાણમાં તપમાં હતા ત્યાં તેમના મસ્તક ઉપર ધગધગતા અંગારાની સગડી કરી તેઓ શાંત ભાવે સહી મુક્ત થયા. બીજે દિવસે શ્રી કૃષ્ણ ભ. અરિષ્ટનેમિને તથા પિતાના નાના ભાઈ નવદીક્ષિત મુનિના દર્શનાર્થે તેઓ જતા હતા ત્યારે રસ્તામાં તેમણે એક લથડિયા ખાતા ડોસાને ઈટ મૂકવામાં મદદ કરી હતી. ભ. અરિષ્ટનેમિની પાસે ગયા ત્યારે મુનિ ગજસુકુમારને જોઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તેમણે પૂછયું. “ભગવાન ! નવદીક્ષિત મુનિ ગજસુકુમાર કયાં છે?” ભગવાને તેમને કહ્યું : “જેમ તમે વૃદ્ધને સહાયતા કરી હતી તેમ ગજસુકમારને પણ એક માણસ સહાયક બન્યો છે અને તેમણે દેહત્યાગ કર્યો છે, તેના ઉપર રોષ ન કરશો !” શ્રી કૃષ્ણ આમ અરિષ્ટનેમિ પાસેથી પ્રેરણું પામતાં જ્યાં જ્યાં કંઈક ખૂટતું હોય ત્યાં પ્રેરણા આપતા. આ રીતે ભગવાન અરિષ્ટનેમિએ તે જમાનામાં સંપૂર્ણ ક્રાંતિ કરી હતી. ભગવાન પાશ્વનાથ આજના બીજા ક્રાંતિકાર રૂપે આપણે પાર્શ્વનાથને લેશું. એમની જન્મભૂમિ વારાસણ નગરી હતી. એમનું નિર્વાણ સ્થાન સમેતશિખર ( પારસનાથ) પહાડ છે. પાર્શ્વનાથ જ્યારે રાજકુમાર હતા ત્યારે ખૂબ ચિંતનશીલ હતા. પૂર્વજન્મના સંસ્કારવશ તેમને તે વખતના સમાજની વિકૃત વ્યવસ્થા જોઈને ખૂબ લાગી આવતું. લેક કર્મકાંડે, વહેમો, ચમત્કારો અને અંધ વિશ્વાસ તરફ વધારે આકર્ષાયેલા હતા. તે વખતના તાપસમાંના એક કમઠ નામને તાપસ હતો. કમઠનું જીવન જોઈએ તો તે ખૂબ જ બાહય તપસ્યા કરતે. લેકે તેમની પાસે ધન, સંતાન, પ્રતિષ્ઠા તથા બીજા શારિરીક લાભો માટે જતા. એક દિવસ પાર્શ્વનાથ તેની પાસે જાય છે અને કહે છે, “ આ બાહ્ય તપને દંભ કરીને લેકેને શા માટે ભોળવો છે? તેમને ખરૂં જ્ઞાન આપો !” કમઠની વાત શેઠ–સેનાપતિ બીજા રાજા અને પ્રજા બધાં માનતા. તેને એક રાજકુમારની આ વાત કયાંથી ગળે ઊતરે? તે ક્રોધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ આવીને બબડવા લાગ્યોઃ “તમને અમારી વિદ્યાની શું ખબર પડે ! તમે લેકે અશ્વવિદ્યા કે શસ્ત્રવિદ્યા જાણે!” રાજકુમારને થયું કે આના પાખંડને ખોલવો જરૂરી છે. એટલે તેમણે કહ્યું: “બોલ ! આ લાકડામાં શું બળે છે?” લાકડાં જ બીજું શું?” પાર્શ્વનાથે તે લાકડું હઠાવ્યું અને તેને ઠારીને તેમાંથી નાગ-નાગણના જોડાને બહાર કાઢયું; તે મરવાની અણી ઉપર હતું. પાર્શ્વનાથે તેને નમસ્કાર મંત્ર સંભળાવ્યો અને તેનો ઉદ્ધાર કર્યો. સાથે જ લેકેને પણ આવી ખોટી શ્રદ્ધા તરફથી દૂર કર્યા. જૈન કથાનક પ્રમાણે નાગ-નાગણ મરીને ધરણેન્દ્ર અને પદ્યાવતી થયા. કમઠ તાપસને જીવ પણ મેઘકુમાર દેવરૂપે થશે. પાર્શ્વનાથને લાગ્યું કે મારે આખા સમાજને તૈયાર કરવો પડશે તે વખતે લોકો માટે આ નવું હતું. દેવસમાજ કે નૃપસમાજ પણ ભોગ, વિલાસ અને તેહિક સુખમાં પડ્યો હતે. પાર્શ્વનાથ માટે એક આકરી કસોટીને એ સમય હતે. તેમના સહાયક રૂપે કેવળ ધરણેન્દ્ર અને પદ્યાવતી હતા. કમઠ તાપસે પણ દેવ રૂપમાં તેમને અનેક કષ્ટો આપ્યાં પણ પાર્શ્વનાથ અડગ રહ્યા. જ્યારે તેમને પૂર્ણ જ્ઞાન થયું ત્યારે લોકો તેમની તરફ વળ્યા. તેમણે ચતુર્યામ સંવર ધર્મની સ્થાપના કરી અને તીર્થ (સંધ)ની રચના કરી. તેમણે ધીમે ધીમે ચોમેરની ક્રાંતિ કરી ! " ભગવાન પાર્શ્વનાથના સંપ્રદાયમાં ભગવાન મહાવીરના માતાપિતા હતા એટલે તેમની ક્રાંતિનો વારસે મહાવીર પ્રભુને મળ્યો. તેમણે એમાં બ્રહ્મચર્યવ્રત ઉમેરીને પાંચ મહાવ્રત બનાવ્યા. ત્યારે પાર્શ્વનાથ અપરિગ્રહમાં તેને સમાવેશ કરી લેતા હતા. કહેવાય છે કે ભગવાન બુદ્ધના જીવન ઉપદેશ ઉપર પાર્શ્વનાથના સંપ્રદાયની ઊંડી છાપ છે કારણ કે પ્રારંભમાં એ સંપ્રદાયમાં તેઓ જોડાયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ પંડિત શ્રી ધર્માનંદ કેશાબીએ પિતાની છેલ્લી શોધખોળ પ્રમાણે જાહેર કર્યું હતું કે બૌદ્ધ મતની મેટા ભાગની વાતે પાર્શ્વનાથના સંપ્રદાયમાં આવી હતી. ' આમ બે જૈન ક્રાંતિકારોનાં જીવન જોયાં, હવે અન્યનાં જોઈશું. ચર્ચા-વિચારણા શ્રી કૃષ્ણની સર્વાગીક્રાંતિ શ્રી માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું “ભાગવતકારે અસુરવની વાત કરી છે પણ ગીતામાં દેવી અને આસુરી પ્રકૃતિ ઉપરથી અસુરનો ખ્યાલ આપ્યો છે, તે સ્પષ્ટ જ છે. સમાજમાં જે બગાડ પેસી જાય છે તે અસુર સામાન્ય હેતું નથી. માણસ નાના સરખા કુટુંબમાં મુગ્ધ બને છે. ખાસ કરીને પરણ્યા પછી, બાળક વ. થતાં સ્વાર્થ, સપ્રહ વ. દે વધારે છે અને વિશ્વનું ત્રણ ભૂલી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ જોયું કે ભેળો ભલો અને વિશેષતઃ નિસર્ગ પરાયણ સમાજ છે તેમાંથી પુત્ર કર્તવ્યના નામે જે પુત્રમોહ ફેલાઈ રહ્યો છે તેને દૂર કરવો જોઈએ. આને “વસાસુર” કે “વૃત્રાસુર કહી શકાય. તેને શ્રીકૃષ્ણ સર્વપ્રથમ હઠાવવાનું નક્કી કર્યું. * કેટલીકવાર સંસ્થા, પક્ષ, સંપ્રદાય, કુલ, જાતિ, દેશ એવા એવા વિશાળ નામે પણ આ અસુર આવતું હોય છે. જેમ હર હિટલરે આર્ય અને જમીન રાષ્ટ્ર માટે જગતમાં કેટલે હાહાકાર મચાવ્યો હતો? એજ રીતે ચીનની સામ્યવાદી ક્રાંતિમાં હજારોની કતલ માત્ર દેશદ્વારના નામે થઈ હતી. રશિયામાં સ્ટાલિને ટસ્કી અને તેના ટેકેદારોનો નાશ કર્યો અને હમણ કુવે સ્ટાલિનના ટેકેદારોનો નાશ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ આ આસુરી વૃત્તિ બહુ રૂપાળા નામે ધારણ કરીને આવતી હોય છે–આવે છે; બેઠાખાઉ, આળસવૃત્તિ, વ્યાજ, વટાવ, સટ્ટો, જુગાર અને રાષ્ટ્ર કે સમાજ વિરોધી ગુણો-આવા દુર્ગણે ઉપર ઉપરથી પાછા સદગુણેના બાહ્યરૂપ જેવા બની જાય છે. આને બકાસુર કહીએ તે ખેડું નહીં ગણાય. કારણ કે બગલે ઉપરથી ઘેનો સફેદ અને ધ્યાની લાગે છે પણ એ તે પિતાના સ્વાર્થ માટે ધ્યાન મગ્ન રહેવામાં જ ઉસ્તાદ હોય છે. એવા “બકાસુરને શ્રીકૃષ્ણ મારે છે. આ સમાજ બગાડમાં ઘણીવાર કેંદ્રિત વ્યવસ્થા કામ કરે છે. જેમકે આજનાં બજારે. શહેર અને તેમાં પણ મોટાં રાષ્ટ્રોના હાથમાં હોય છે. જેથી ખાણિયા મજૂરો કે ખેડૂતના હાથમાં માત્ર છતાં રહે છે. રસ તે એજ લોકો ચૂસી લે છે. આ વૃત્તિ “અધાસુર” કહેવાય. તે દૂર કર્યા પછી બીજાનું પડાવી લેવાની વૃત્તિ ધેનુકાસુર વૃત્તિ છે. તે દૂર કરાવવી જોઈએ. આમ મંડનાત્મક માર્ગની સાથે એમણે (શ્રીકૃષ્ણ) રચનાત્મક વલણ પણ સ્વીકાર્યું. જેમ શુદ્ધિ જોઈએ તેમ પુષ્ટિ પણ જોઈએ. - તેમણે એ દષ્ટિએ ગોસંવર્ધનનું કામ કરાવ્યું ! ગોપાલ વડે ક્રાંતિ કરાવી. દિનું નૈવેદ્ય બંધ કરાવી ગોવર્ધન પર્વતને ખાતર વગેરે આપ્યું. નવું ઘાસ ઉગાડવાનું કર્યું. જ્યારે ઈંદ્ર ગાયો ઉપાડી લીધી ત્યારે એક સગર્ભા ગાયને બીજ-મંત્રને યોગ કરાવી, ત્રણ લાખ વાછરડા પિદા કરાવ્યાં. આમ પણ વીર્યમાં અનેક બાળક પેદા કરાવાનાં બીજકણ તે રહેલાં હોય છે. તેમણે દૂબળી–જૂની ઔલાદ દૂર કરી નવી સશક્ત ગાયની ઔલાદ પેદા કરી. આ જોઈને ઈદ્ર ચક્તિ થઈ ગયો. પછી મહિષાસુર રૂપી પાડાઓને વધ તથા ભેંસના દૂધ–ઘી બંધ કરાવી સંગઠિત શક્તિથી ગવંશ સુધારી-વધારી શ્રી પુરાણુ રચ્યું. આ સંધશક્તિ તેજ ચામુંડા દેવી. પછી શ્રીકૃષ્ણ “મા” ઉપર ધ્યાન આપ્યું. જ્ઞાનયજ્ઞ એ જ સાચો યજ્ઞ છે. પ્રથમ ઈંદ્ર અને બ્રાહ્મણે જ યજ્ઞાધિકારી ગણાતા. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૧ બ્રાહ્મણ શ્રમજીવી સમાજ યશ-પુરુષ છે એમ અંતે ઠરાવ્યું. અહીં તેમને જ્ઞાન માટે નારીશક્તિ સુયોગ્ય જણાઈ અને “વેણુ-વાદ્યથી એ બધાંને આકર્ષ્યા. વાંસળીના સાતે સૂરોનું જેમ સંવાદન થયા પછી સુરીલું સંગીત નીકળે છે તેમ ચાર વર્ણ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ, સાધુ, સ્ત્રી અને ઈતર જીવસૃષ્ટિ (જેમાં ગાય કેન્દ્ર) એ સાતેનું સુરીલું સંગીત ઊભું કર્યું. જ્યાં જે યોગ્ય કામ આપે તે બધાને સાંકળી લીધા. તેમણે રાસલીલા કરી ગેપીઓ અને પિતાની વચ્ચે એ અભેદ ભાવ સળે કે વસ્ત્રાપહરણ કરવા છતાં તે અયોગ્ય લાગતું ન હતું. તે છતાં પણ પ્રેમને અહંકાર ન જોઈએ તે માટે રાધા ઝાડ ઉપર લટકી રહી'નું ઉદાહરણ આપ્યું. ટુંકમાં વ્યાપક ક્ષેત્રમાં જતાં પહેલાં તેમણે ગોકુળનું ક્ષેત્ર તૈયાર કર્યું. ત્યાર બાદ બાકીના નજીકના સમાજ તરફ વળવાનું શ્રીકૃષ્ણનું બન્યું. તે જ વખતે મથુરાની દશા વિચિત્ર હતી. ત્યાં હતું કંસનું શાસન! કેણુ એને વિરોધ કરી શકે? બીજી તરફ દુર્યોધન જેવા રાજકુમારી દુર્વાસાની પણ પરવા કરતા ન હતા. દ્રોણના દીકરાને રાબડી પાવી પડી હતી. સુદામાની ગરીબાઈ અને દુર્દશા જાણતી હતી. ઋષિ અને બ્રાહ્મણેાની આવી હાલત હતી. એટલે તેને સામને કરવા માટે–પરિસ્થિતિ સુધારવા તેઓ મથુરા પહોંચ્યા. ધોબીનાં કપડાં લઈ સૂચિત કર્યું કે તેઓ આવી પહોંચ્યા છે. પછી ચંદન લે છે. ત્યાર બાદ અશ્વશાળામાં જઈ શ્રીકૃષ્ણ અને બળદેવ શંખ વગાડે છે; ગદા ઉપાડે છે. તેમની સાથે કઈ સૈનિકે લેતા નથી. એ રીતે તેમણે પ્રજામાં સર્વ પ્રથમ અભય ફેલાવ્યું. એટલે કંસ ગાંડે હાથી છેડે છે; તેને શ્રીકૃષ્ણ વશ કરે છે; દ્વારપાલને હરાવે છે. ભલેને પછાડે છે. અંતે કંસ તેમને મારવા ધસી આવે છે. ધન્ડ વિધાના બધા નિયમને ભંગ કરીને, ત્યારે જ એને મારે છે. જો કે પછી જઈને દેવકી–મા પાસે પશ્ચાત્તાપ પણ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કારણુ કે કંસ તે મામા હતા. આમ સગપણુ પણ સાચવે છે અને સામાજિક ન્યાય પણ જાળવે છે. તેમને ગાદી સાંપવામાં આવે છે ત્યારે શ્રીકૃષ્ણે ના પાડે છે અને કહે છે કે ગાદી મેળવવા માટે તેમણે એ કૃત્ય કર્યું નથી. ગાદી કંસના પિતા ઉગ્રસેનરાજાને જ સાંપે છે. બહુ આગ્રહ થાય છે ત્યારે તે મારપીંછ માથામાં મુકુટ રૂપે રાખી, બાકી કંચન આભૂષ્ણુ તેએ ત્યાગીને જ રહે છે. તેમણે પ્રજાને અસાથી એટલે કે દંડકિત વગર પ્રેમથી જીતી લીધી હતી. આમ પ્રજા હૃદયના પ્યાર જીતી લીધેા હતે. આ તરફ ગેપીએ કૃષ્ણની વાટ જોતી રહે છે, પશુ કૃષ્ણને પ્રેમ વ્યાપક બની ગયા હતા. બીજી તરફ કંસના વધથી જરાસંધ ધૂંધવાઇ ઊઠે છે. તે અઢાર વાર મથુરા ઉપર ચઢાઇ કરે છે અને ભગવાન કૃષ્ણ દરેક વખતે ઉગ્રસેન રાજાની દંડશક્રિતને ટેકા આપે છે. તેમાં ગાવાળે મથુરાના સૈન્યમાં હોય છે. એટલે ગેાપીઓને ભ્રમ થાય છે કે પ્રેમની વાતેા કરનાર કનૈયા અમારા પતિ, પિતા, ભાઈ અને પુત્રા, સૈનિકાને શા માટે લડાઇમાં હોમાવે છે ? અહીં પ્રશ્ન આક્રમણ સામે પ્રત્યાક્રમણના હતા. એવી જ રીતે યાદવે માંસાહારી હતા, દારૂડિયા હતા. આપસમાં લડતા હતા. તેમને શ્રીકૃષ્ણે કાલયવન યુદ્ધમાં સંજોતીને એક કર્યાં. પછી તેમણે યુદ્ધ છેડવાના પ્રયત્ન કર્યાં એટલે તે રણુછાડ કહેવાયા. આ કાલયવન યુદ્ધમાં મન્ચુ ઋષિનું વસ્ત્ર ખેંચવાની વાત આવે છે. એને અથ એ થયેા કે સૂતેલી ઋષિશક્તિ કે સંસ્કૃતિને તેમણે જગાડી હતી. જ્યાં સુધી ઋષિશકિત સૂતી હતી, ત્યાં લગી કાલયવન, ક્ષત્રિય શકિત સંગઠિત થવા છતાં એકલી હાઇને ટકી રહ્યો હતા. તે ઋષિશકિત જાગૃત થતાં પરાજય પામે છે. દ્વારિકામાં કૃષ્ણે કૃષ્ણી સંધ ' સ્થાપ્યા—એટલે કે લેાકરાજ્ય સ્થાપ્યું. તેના તેઓ પ્રમુખ હતા. તેમણે એ રીતે પ્રજા–રાજ્યને ટકા "6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ આપ. દ્વારકામાં જાતે રહીને તેમણે કદિ યુદ્ધ ન કર્યું પણ અનેક ન્યાય-યુદ્ધમાં તેઓ પ્રેરક જરૂર હતા પણ શસ્ત્ર તરીકે સીધા ભળ્યા ન હતા. એટલે જ લોકો તેમને રણછોડ રૂપે આજે પણ માને છે. અગાઉ મેં ક્રાંતિની પૂર્વ તૈયારીની વાત કરી હતી (જેને સારાંશ આ ચર્ચાના અંતમાં છે.) આજે ક્રાંતિની સમગ્ર વાત ટુંકાણમાં કરી છે. એમાં ભાગવત કે મહાભારતના આધ્યાત્મિક અર્થને હું અડ્યો નથી; માત્ર સામાજિક અનુબંધની દૃષ્ટિએ કૃષ્ણ શબ્દને અર્થ આખા જગતને ખેંચનાર !” એમ કહીને કૃષ્ણનાં ત્રણ સ્વરૂપ જે ગીતામાં વર્ણવ્યાં છે, તે અત્રે રજૂ કરીશ – (૧) દૈપાયન કૃષ્ણ (૨) મૂળ કૃષ્ણ અને (૩) અર્જુન! એ ત્રણ રૂપે વર્ણવામાં આવ્યા છે. મત્સ્યવેધને પુરૂષાર્થ અર્જુને કર્યો હતો. અર્જુનનાં પાની કૃષ્ણ હતાં. એ રીતે અર્જુનમય શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણમય અર્જુન હતા. ભગવાન શ્રીકૃષ્ણ દ્વીપમાં જઈને શ્રીપતિ રહ્યા એટલે તેઓ વૈપાયન કહેવાયા ! સુદર્શન કે જેને સાંકેતિક અર્થ હું સી. આઈ. ડી. કરું છું. અનિરૂદ્ધને લેવા પેલી બાઈ ગઈ ત્યારે સુદર્શન ચક્ર ચક્કર ચક્કર ફરતું હતું. ટુંકમાં ભગવાન શ્રીકૃષ્ણના સી. આઈ. ડી. ઠેર ઠેર સાવધાનપણે ફરતા હતા. પાંચજન્ય શંખ એટલે મુનિ સંતબાલજીએ કહ્યું તેમ (૧) બ્રાહ્મણ, (૨) ક્ષત્રિય, (૩) વૈશ્ય, (૪) શુદ્ધ અને (૫) સંન્યાસીઓ; આ પાંચે શ્રીકૃષ્ણની મદદમાં હાય પછી તે શાના પાછા પડે? એવી જ રીતે પાંચાલી એટલે પાંચ તત્તના આલયરૂપી પૃથ્વી તેનું વસ્ત્ર હરણ; જે દુઃશાસન–એટલે કે ખોટું શાસન કરે, ત્યારે સર્વાગી ક્રાંતિકાર એ દુઃશાસનને પાછો પાડ્યા વગર જપે કયાંથી? અલબત્ત આ બધી પૌરાણિક વ્યક્તિઓ હેઈને તેમનાં સાંકેતિક અર્થો બેસાડીએ છીએ તે તે વધારે સ્પષ્ટ રૂપે આપણું સામે આવીને રહે છે.” તા. ૧૮-૭-૬૧ની ચર્ચાને સાર] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્વાગી કાંતિની પૂર્વ તૈયારી : શ્રી, ભાટલિયાએ સર્વાંગી ક્રાંતિકાર શ્રીકૃષ્ણ અંગે વિસ્તારપૂર્વક કહ્યું તેને સાર આ પ્રમાણે છે – ભાગવત અને મહાભારતને સાર અને શ્રીકૃષ્ણના જીવનને સાર આ પ્રમાણે કહી શકાય. (૧) તેમણે ભોગવિદ્યા રૂપી પૂતના સ્ત્રીમાંથી દૂધરૂપી અધ્યાત્મ વિદ્યા તારવી લીધી. તેવી જ રીતે અધ્યાત્મ વિદ્યા મુખ્ય અને અલૌકિક વિદ્યાને ગૌણ રૂ૫ આપ્યું. (૨) તેમણે શટ–સંહાર કર્યો એટલે કે રૂઢિરૂપી ગાડાં (શકટ)ને તેડ્યો હતો. તે વખતે વંશાભિમાન તીવ્ર હતું. એટલે ભીમે પાંડુરાજા માટે અંબિકાનું અપહરણ કરાવ્યું. એવી જ રીતે આપખુદાઈ સામ્રાજ્ય લાલસા, દાંડાઈ વગેરે દેશે દૂર કરાવ્યા. (૩) વૃત્રાસુર વધ એટલે કે ઉડાડેલા ધૂળના ગેટા વચ્ચે પણ પથ્થરવત પડી રહેવું. એવી દઢતા કેળવવી જોઈએ. ગમે તેવો વંટોળ આવે પણ ક્રાંતિકાર ડગે નહીં. એ સૂચન તેમાંથી મળે છે. (૪) ગોવાળિયાઓને સંગઠિત રીતે ગોઠવ્યા અને મહિયારું સહિયારું કરાવ્યું. એમ જનતાનાં નીતિના પાયા ઉપર સંગઠને કરવાં જોઈએ. (૫) શ્રીકૃષ્ણ માહી ખાધી, પણ જશેદજીએ જોયું તે તેમને બ્રહ્માંડ દેખાયું ! એટલે કે ક્રાંતિકારના નાના પ્રયોગમાં પણ વિશ્વ સંકલના જરૂર હોય છે. શ્રીકૃષ્ણ ખાંડણિયે બંધાયા. એટલે કયારેક ક્રાંતિકાર બંધાયેલ દેખાય ખરો પણ કામ-લભ-રહિત જ હોય ! આ થઈ કાંતિની પૂર્વ તૈયારી. ભગવાન શ્રીકૃષ્ણ બાલ્યવયમાં આટલી પૂર્વ તૈયારી કરી હતી. એવી જ રીતે ગોવાળિયાઓ સાથે રહીને તેમનાં સંગઠને મારફત બકાસુર રૂપી શહેરનાં સંગઠનને હરાવ્યા. એ જ રીતે બેઠાખાઉ અધાસુરવૃત્તિને પણ દૂર કરી નાખી. ગોવર્ધન પર્વત તોળીને સાધકનું સાધન તૈયાર કરી નાખ્યું. અને પ્રેમલક્ષણા ભકિત રૂપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અભેદ ભાવના સ્થાપીને તેઓ વિદાય થયા. મથુરા કે દ્વારકામાં રહ્યા ત્યારેય તે સાધકોનું સાધના ક્ષેત્ર ડગ્યું નહીં. તેની ખાતરી મહાભકત ઓધવજી (ઉદ્ધવ) જેવાને પણ ચંઈ ગઈ ક્રાંતિકારીઓનાં જીવન માટે ભગવાન શ્રીકૃષ્ણનાં બને ભાગવાળી આ સાધના અનુકરણ રૂપ છે.” - પૂજ્ય દંડી સ્વામીએ નેમિનાથ અંગે કહ્યું : “ભજિયાં ન ખાતે હેય. તેના કરતાં ભાણામાં આવે છતાં ન લે તે વધારે આગળ છે. એ રીતે લગ્ન માટે બધી તૈયારી છતાં નેમિનાથનું પાછું ફરવું એ ઘણું જ પ્રશંસનીય છે. * શ્રી ધર્માનંદજી કેશાબીના એક લેખમાં આવે છે કે “પરીક્ષિત રાજા પાર્શ્વનાથના યુગમાં થયેલા, ત્યારે જે નાગયજ્ઞ થતા તેનું પાર્શ્વનાથ ભગવાને આખુયે પરિવર્તન કર્યું. વૈદિક ધર્મની અહિંસામાં આ રીતે જૈન ધર્મને મુખ્ય ફાળો છે. જો કે આ અહિંસક ક્રાંતિ આણવામાં યુગે યુગે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને પણ જે ફાળો છે તેને વિનમ્ર રીતે અંજલિ આપી શકાય. બુદ્ધ ભગવાનને લેકે અનાત્મવાદી, અયજ્ઞી કે અનિશ્વરવાદી માને છે તે ખોટું છે. આ અંગે સર્વપલ્લી રાધાકૃષ્ણનન જેવાઓએ બધી બાબત જૈનમાં સિદ્ધ કરી આપી છે. એ જરૂર નથી માનતા કે જગતના કર્તા ઈશ્વર છે. પણ ખરે આત્મવાદી એ છે જે તે વિચારને –આત્મવાદને આચારમાં મૂકે. એવી જ રીતે તપ, ત્યાગને સાચે યજ્ઞ કહી તેને નવું રૂપ આપવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધ પશુવધવાળા યજ્ઞને વિરોધ કર્યો હતે; તેમાં શું ખોટું છે? આપને લડાખ અંગેની વાત કરું. હું ત્યાં જઈ આવ્યો છું. ત્યાં વધારે વસતિ બૌદ્ધોની છે. ત્યાં સાચા ઘીની જ્યોત જેવીસે કલાક બળતી રાખવામાં આવે છે. તેમાં જીવજંતુ ન પડે તે માટે જ્યોતિ ઉપર છત્ર રાખવામાં આવે છે. મહાયાન બૌદ્ધ સંપ્રદાયમાં બ્રાહ્મણ ભાગ સિવાયનાં ઉપનિષદે સ્થૂળ યજ્ઞ સિવાયની આચાર–રીતે, કૃતિઓ પણ મનાય છે. આ બધું શંકરાચાર્યમાં બૌદ્ધોનું હતું માટે તેઓ પ્રછન–બૌદ્ધ તરીકે ઓળખાયા.” (તા. ૨૫-૭–૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ [૩] સર્વાગી કાંતિકારે ભગવાન રામચંદ્ર સર્વાગી ક્રાંતિકારોનાં જીવન-કવન ઉપર નજર નાખતાં, આપણે આદિમન, ભગવાન ઋષભદેવ, ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન પાર્શ્વનાથના જીવનની સર્વાગી ક્રાંતિ વિષે વિચારી ગયા છીએ. શ્રી માટલિયાજીએ ભ, કૃષ્ણની સર્વાંગી ક્રાંતિ અંગે પણ સારી પેઠે કહ્યું છે. આજે આપણે ભગવાન રામચંદ્રના જીવન ઉપર સર્વાગી ક્રાંતિને વિચાર કરવાનું છે. સર્વાગી ક્રાંતિમાં આપણે ત્રણ વસ્તુઓ જેવી જોઈએ– (૧) તે ક્રાંતિ બધા ક્ષેત્રને સ્પશે, (૨) વિશ્વમાં નૈતિક મૂલ્યો ન ખવાઈ જાય તેની કાળજી, અને (૩) સિદ્ધાંત માટે પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા છોડવાની તૈયારી. સર્વાગી ક્રાંતિકાર ભલે બધા ક્ષેત્રમાં ઊંડા ન ઊતરે પણ તેની ક્રાંતિને સ્પર્શ તે બધા ક્ષેત્રોને હેવો જોઈએ. રામ અને કૌટુંબિક ક્ષેત્ર: ભગવાન રામચંદ્રના જીવન અંગે ક્રાંતિના ઉપરોકત ત્રણ તો ચકાસવાના છે. સર્વપ્રથમ બધા ક્ષેત્રો લઈએ રામે જોયું કે કૌટુંબિક ક્ષેત્રમાં, રઘુકુળમાં મોટાભાઈ ગાદીએ બેસે તેની પરંપરા ચાલી આવે છે તે બરાબર નથી. એમને ગાદી મળવાની હતી ત્યારે હેતુ–સતાવી, મિત્રે બધા વધામણી દેવા આવ્યા તે વખતે રામ ગંભીર ચિંતામાં નિમગ્ન હતા. મિત્રોએ તેનું કારણ પૂછયું તે તેમણે કહ્યું. विमल वंश यह अनुचित एकू अनुज विहाय बडेहि अभिषेकू – આ વિમલ વંશમાં એક જ વાત મને ખટકે છે. મોટાભાઈને જ અભિષેક શા માટે? નાનાને કેમ નહીંમહાપુરૂષ દરેક વસ્તુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ગંભીરતાથી વિચારે છે. રામે પણ ભાઈ ભાઈ વચ્ચે નજીવા સ્વાર્થ માટે જે તકરાર ઊભી થઈ જાય છે તેમાં એક નવી ક્રાંતિ પેદા કરી. તેમણે એ કરી બતાવ્યું કે ભાઈ, ભાઈ માટે રાજ્યત્યાગ કરી શકે, પ્રતિષ્ઠા છોડી શકે! કેટલાક લકે કેકેયીએ માગેલા વચન ઉપર ટીકા કરવા લાગ્યા; પણ રામે પોતાનો અધિકાર છેડીને કૌટુંબિક જીવનમાં નવી ક્રાંતિ પૂરી. એની અસર એ થઈ કે રાવણ બાદ લંકાનું રાજ્ય વિભીષણને આપવા લાગ્યા ત્યારે તેને સેવા ગમી; રાજ્ય ન ગમ્યું. એવી જ રીતે સુગ્રીવે પણ રાજ્યના બદલે સેવા જ ઈચછી. ભરત ઉપર પણ તેની અસર થઈ પિતાના હકમાં આવેલી રાજગાદી ઉપર બેસવા તેઓ તૈયાર ન થયા. રામચંદ્રજીએ તેમને સમજવા કે “બધાની સલાહ છે એટલે તારે રાજય લેવું જોઈએ! ” અંતે ભરત રાજ્ય માટે તૈયાર ન થયા ત્યારે રામપાદુકા લઈ તેને સિંહાસન ઉપર રાખી અને પોતે નંદિગ્રામ જઈ તાપસ વેશે રહ્યા; તેમજ એમના (રામના) પ્રતિનિધિ તરીકે રહેવા લાગ્યા. આજે જયારે રાજ્ય માટે ભાઈ–ભાઈ વચ્ચે જે ખૂનામરકી ચાલે છે તેમની આગળ આ દષ્ટાંત ન આદર્શ ઉપસ્થિત કરે છે. સિદ્ધાંતના પ્રશ્ન ઉપર તેઓ કુટુંબની સામે પણ થયા. દશરથ રાજાએ તેમને અયોધ્યાથી બહાર જઈને પાછા ફરવાનું કહ્યું, પણ પિતે વિશ્વના પ્રાણીમાત્ર સાથે સંબંધ જોડવા જતા હેઈને, પાછા ન ફર્યા. તે છતાં પત્ની, ભાઈ, માતા, પિતા વગેરે બધા સાથે પિતાના કર્તવ્યની ઝીણવટથી કાળજી રાખી અને એનાં નૈતિક મૂલ્ય જાળવ્યાં. સામાજિક ક્ષેત્ર: સામાજિક ક્ષેત્રમાં તો રામે ઠેર ઠેર ક્રાંતિ કરી છે. રામજીવન આમ તે બહુ વિશાળ છે. અહીં તે. આપણે અમૂક પ્રસંગો જ લેશું. રામચંદ્રજીએ જ્યારે વનવાસ માટે પ્રસ્થાન કર્યું ત્યારે પ્રા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ વિદાય આપવા સાથે આવી! પ્રજાએ કહ્યું, “અમે આપની સાથે જ રહીશું! આપ જ્યાં જશે ત્યાંજ અમારી અધ્યા છે. અમે એમ માની આપની સેવા કરશું !” પણ, રામચંદ્રજીએ વિચાર્યું. “હું જ્યાં જઈશ ત્યાં સ્થાનિક પ્રજામાંથી સહેજે જે સહાય મળશે તેને લઈને જ આગળ વધીશ! નહીંતર સ્થાનિક પ્રજાનો વિકાસ અટકી જશે ” એટલે પ્રજાને સમજાવી તેમણે પાછી વાળી. જે વ્યક્તિ ક્રાંતિ કરવા નીકળે છે તે પિતાની શક્તિનું અવલંબન લઇને જ ચાલે છે; બીજી તો જે સહાય સહેજ મળે છે તે સ્વીકારે છે. સીતાની શોધ કે રાવણ સાથેના યુદ્ધમાં પણ તેમણે અયોધ્યાથી સેના કે પ્રજાને ન બોલાવી પણ સ્થાનિક બળોને જ ઉપયોગ કર્યો. એક નીતિના શ્લોકમાં બતાવ્યું છે – मृगेन्द्रस्य मृगेन्द्रत्वं, वितीर्ण केन कानन स्वीवीर्येणैव गच्छंति मृगेन्द्राः वनराज्यकम् –સિંહને જંગલમાં કોણે મૃગરાજનું પદ આપ્યું છે? સિંહે તે પિતાની શક્તિ કે પરાક્રમથી જ વનનું રાજ્ય મેળવે છે. બીજી બાજુ ચાતુર્વર્ય સમાજરચાના હતી, ત્યાં પૂરકબળ (વૈશ્ય–શુદ્ર) અને પ્રેરક બળ (બ્રાહ્મણો અને ઋષિ-મુનિઓ)ને વ્યવસ્થિત કર્યા. સામાન્ય રીતે પરંપરા પ્રમાણે રાજ્યના દરેક અગત્યના કાર્યોમાં સમાજની સમ્મતિ આવશ્યક ગણાતી. પરંપરા પ્રમાણે રાજાના અવસાન બાદ જ તેના પુત્રને ગાદીએ બેસાડી શકાય, પણ દશરથ રાજા રામને પિતાની હયાતીમાં જ બેઠેલા જોવા ઈચ્છતા હતા. એટલે તેમણે ગુરૂ વશિષ્ઠ પાસે એ વાત મૂકી. જોકે પિતે દશરથ એનો નિર્ણય લઈ શકતા હતા, પણ ગુરૂ વશિષ્ઠ (બ્રાહ્મણ )ની પ્રેરણું જરૂરી હતી. પણુ ગુરૂ વશિષ્ઠ પોતે નિર્ણય નહિ આપીને આખા સમાજના પ્રતિનિધિઓને પૂછીને રામના રાજ્યાભિષેકને નિર્ણય લેવા કહ્યું – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૯ जो पांच हि मत लागे नीका कर हु हरषि हियँ रामहि टीका જે પાંચેયને (આખા સમાજને) આ વાત સારી લાગે તે રામચન્દ્રજીને હર્ષિત હૈયે (ખુશીથી) રાજ્યતિલક કરો. મતલબ એ કે દરેક મહત્વના કાર્યમાં સમાજની સમ્મતિ લેવી જરૂરી હતી. આર્થિકક્ષેત્રે આર્થિક ક્રાંતિ તે છે કે તેમણે મહાજન વડે કરાવી હતી કે તેમનાં રાજ્યમાં કોઈ પણ ભૂખ્યું ન રહે; આજીવિકા વગરનું ન રહે તેની કાળજી રાખી. વનવાસ પછી જ્યારે ભગવાન રામ પુષ્પક વિમાન વડે અયોધ્યા પધારવાના હતા તે વખતે પ્રજાની ખુશીને પાર ન હતે. નગરજનેને જોઈને રામચંદ્રજીએ પુષ્પક વિમાનમાંથી ઉતરતાં વેંત જ પૂછયું : “કેમ બધા કુશળ છે ને? બધાને ઘેર કોઠીમાં અનાજ તો ભરપૂર છે ને?” નાગરિકોના મનમાં એમ થયું કે રામચંદ્રજીને વનમાં અન્ન નહીં મળ્યું હોય એટલે તે અંગે પૂછે છે. બીજી સમૃદ્ધિની વાત કરતા નથી. તેઓ હસ્યા અને તેમણે કહ્યું: “જી...હા !” રામ સમજી ગયા કે આ લેકના મનમાં અન્નની કશી કીંમત નથી; એમને પ્રત્યક્ષ પરચો બતાવવો જોઈએ. તેમણે પિતાના આવાગમનની ખુશાલીમાં મેટું જમણવાર કર્યું. તેમાં બધી પ્રજાને તેંતરી. થાળમાં પીરસવાનો સમય આવ્યો, ત્યારે રામચંદ્રજીએ પોતે બધાના થાળમાં હીરા અને ખેતી પીરસ્યાં. પછી તેમણે કહ્યું: “હવે બધા જમણ શરૂ કરો !” બધા એક બીજાનું મેં જેવા લાગ્યા. એકે કહ્યું: “આ બારાક તો ગજવાને છે; મોઢાને નથી !” રામચંદ્રજીએ ખુલસે કર્યોઃ “મેં જ્યારે તમને પૂછ્યું કે ઘેર કેઠીમાં અન્ન છે ત્યારે તમે બધાએ હસીને વાત અવગણી કાઢી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પણ ખરેખર જોશો તે હીરા-મોતી કરતાં વધારે કિંમત અનાજની છે ! અનાજ હીરા કરતાં ય મધું છે.” એની પાછળ રામચંદ્રજીને એ ભાવ હતો કે કેઈપણ માણસ આર્થિક મુશ્કેલીમાં તો નથીને? એટલે તેમનું લક્ષ્ય આર્થિક ક્રાંતિ તરફ હતું. રામચંદ્રજીના જમાનામાં કહેવાય છે કે કેઈ ભિખારી ન હતે. ધાર્મિક ક્ષેત્ર : . એમણે ધાર્મિક ક્ષેત્રમાં પણ ક્રાંતિ કરી હતી. તે વખતે આમ તો વર્ણવ્યવસ્થા હતી અને રામચંદ્રજીના દિલમાં ચારે વર્ષ માટે સરખી ભાવના હતી. તે વખતના બ્રાહ્મણ લેકના મનમાં શુદ્ધ અને પછાત ગણાતા વર્ગો પ્રત્યે ઘણાની ભાવના હતી. તેઓ પોતાને ઊંચા માનતા અને તેમને નીચા અને અસ્પૃશ્ય ગણતા. પણ, રામચંદ્રજીએ જબર ક્રાંતિ કરી; અને રાવણ સાથેના યુદ્ધ વખતે તો અનાર્ય જાતિનાં રત્નોને વીણ–વીણીને તેમને અપનાવ્યાં અને આર્ય-અનાર્યને સમન્વય કર્યો. ગૂડ, શબરી, રાક્ષસ, વાનર વગેરે જાતિનાં લેકમાં નેતિક જાગૃતિ આણું. શબરી વનમાં રહેતી હતી. દરરોજ સવારે વહેલા ઊઠીને તે ઋષિઓને આવવા-જવાને જે મુખ્ય રસ્તો હતો તે વાળીઝૂડીને સાફ કરતી. એક પણ કાંટો કે કાંકરો ન રહી જાય તેની તકેદારી રાખતી. આમ નિસ્વાર્થ પણે કામ કરતી શબરીને બદલામાં શું મળતું? કઈ તેને ઉપકાર માનવા તૈયાર ન હતા. ઋષિઓ માનતા કે તેમના તપને એ પ્રભાવ છે. એકવાર એક ઋષિ એની તપાસ કરવા વહેલા ઊઠ્યા. ત્યાં પેલી શબરીને ઝાડૂ વાળતી જોઈને લાલપીળા થઈને તડૂકી ઊઠ્યા : “અરે, ચંડલિની ! તું અમારે ધર્મભ્રષ્ટ કરે છે. રસ્તાને વાળીને અપવિત્ર કરે છે. માટે તેને વાળીશ નહીં.” આમ શબરીને ગાળો મળતી. પણ શબરીએ બધું સહન કર્યું ! તેના દિલમાં ભગવાન રામની આ લાગી હતી. રામ આવવાના હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ એટલે બધા ઋષિઓએ પિતાના આશ્રમો સાફ કર્યા. શબરીએ પણ પિતાની ઝૂંપડી સાફ કરી. શ્રીરામ ઋષિના આશ્રમે મૂકી ભીલડીની ઝૂંપડીએ ગયા. બધા ઋષિઓ વાટ જોતા રહ્યા. અંતે તેમને ખબર પડી કે તેઓ શબરીને ત્યાં ગયા છે એટલે સહુના આશ્ચર્યને પાર ન રહ્યો. તેઓ ટીકા કરવા લાગ્યા “અમે ધાર્મિક અને પવિત્ર વૃત્તિના પુરુષ છીએ; અમને મૂકીને પેલી ચંડલિની ભીલડીને ત્યાં જાય એ ઠીક ન કહેવાય!” તે છતાં બેટી જાતિમર્યાદાને તેડી નાખવા રામ શબરીને ત્યાં જાય છે અને તેના એઠાં બોર પણ ખાય છે. આમ શ્રીરામે ધાર્મિક ક્ષેત્રમાં પેઠેલી આ બેબુદ્ધિના સડાને સાફ કર્યો; તેમજ સિદ્ધ કરી આપ્યું કે ચારે વર્ણમાં કોઈ જન્મ જાતથી ઊંચા કે નીચો નથી. કર્મ હલકાં (ચારી, જારી, અન્યાય વ.) કરવાથી જ માણસ નીચે બને છે. આમ છતાં પણ વંદનીય ને વંદન કરતાં અને ત્રષિમુનિઓ વચ્ચે મર્યાદા પુરૂષોતમ કહેવાતા છતાં તેમને વંદન કરતા. આધ્યાત્મિક ક્ષેત્ર: તે વખતે કેટલાક આધ્યાત્મિક લેકે આધ્યાત્મની વાત કરતા હતા પણ તેમને જીવન-વ્યવહાર સાથે તાળો મળતો ન હતો. તેઓ મેળવતા પણ ન હતા. રામચંદ્રજીએ ઋષ્યમૂક પર્વત ઉપર નિવાસ કરતી વખતે લક્ષ્મણને આધ્યાત્મને ઉપદેશ વહેવાર સાથે મેળ બેસાડીને આપ્યો હતે. એજ આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાંતિ હતી. તે વખતના કેટલાક માણસે રામની ટીકા કરતા હતા કે એક સામાન્ય માણસ જેમ જે પત્ની વિયોગમાં વિહવળ–ગાંડા થઈ જાય તે કેવી રીતે આધ્યાત્મિક થઈ શકે? રામચંદ્રજી કુશળતાપૂર્વક આધ્યાત્મિકતાને જીવન વહેવારની એક-એક પ્રવૃત્તિ સાથે મેળ બેસાડતા હતા. તેમાં તેઓ તાપસ વેશે નિસ્પૃહ થઇને ફરતા હતા, પરિગ્રહ તે છોડ્યો જ હતો અને પ્રતિષ્ઠાની તેમણે પરવા કરી ન હતી. તેઓ રાજકારણ સાથે પણ આધ્યાત્મને તે રાખતા જ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીએ મહાદેવભાઈને એક વાર કહેલું વાક્ય આના સંદર્ભમાં રજૂ કરી શકાય. “જે ખરે આધ્યાત્મિક કે સંન્યાસી હશે તે રાજકારણને છેડી શકશે નહીં. રાજકારણને છોડે તેને હું ખરે સંન્યાસી કે આધ્યાત્મિક માનતા નથી.” સાંસ્કૃતિક ક્ષેત્ર: સાંસ્કૃતિક ક્ષેત્રમાં તો રામે જમ્બર ક્રાંતિ કરી હતી. માતા-પિતા, ભાઈ, પત્ની વિગેરે પતિ તે તેમના જીવનમાં આદર હતું જ, પણ રાવણની પાસેથી આવેલા વિભીષણ પ્રત્યે જ્યારે બીજા શંકા કરતા હતા, ત્યારે રામે કહ્યું કે, શરણાગતનો વિશ્વાસ કરી રહ્યો અને તેમણે એનું છેવટ સુધી રક્ષણ કર્યું. એવી જ રીતે સુગ્રીવ સાથે જે મૈત્રી બાંધી હતી તેને છેવટ સુધી ટકાવી રાખી હતી. સ્ત્રી જાતિ પ્રત્યે તેમને ખૂબ જ આદરભાવ હતો. આ સત્યપ્રિયતા અને મર્યાદાપાલનમાં રામ કયાંય કચાશ રાખતા ન હતા. લક્ષ્મણ જ્યારે લંકાના યુદ્ધ વખતે મૂછિત થઈ ગયા હતા ત્યારે રામની સેનામાં શેક છવાઈ ગયો હતો. પિતે રામ પણ ચિંતાતુર થઈ ગયા હતા કે ભાઈને વિયોગ અને આવી વિકટ પળોમાં? અયોધ્યામાં જઈશ ત્યારે માતા સુમિત્રા અને લક્ષ્મણની પત્ની ઉર્મિલાને શું જવાબ આપી શકીશ? એવામાં હનુમાનજી સુષેણુ વૈદ્યને લઈ આવ્યા અને કહ્યું : “પ્રભુ ! આપ ઊઠે. આ લંકાના સર્વશ્રેષ્ઠ વૈવરાજ છે. લક્ષમણની મૂછ દૂર કરી દેશે !” વૈદ્યરાજ સુષેણે આશ્ચર્ય પૂર્ણ નજરે શ્રીરામને જોયા. રામ વિષે તેમણે ઘણું ઘણું સાંભળ્યું હતું પણ તેને રામની ચકાસણું કરવાને વિચાર થાય છે અને પૂછે છે: “હું લક્ષ્મણની ચિકિત્સા કરવા માટે તૈયાર છું પણ, ગમે તેમ તોયે રાવણનો વૈધ છું. મેં તેના અને પાણી ખાધાં છે. એટલે મારા મનમાં એક પ્રશ્ન મુંઝવે છે કે તેના શત્રુને ઉપચાર કરીને હું સ્વામી-દ્રોહ કરતો નથી ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૩ રામ એક ક્ષણ માટે થંભ્યા અને પછી તેમણે કહ્યું: “વૈદરાજ તમે ઠીક કહે છે ! હું રાવણને મિત્ર નથી, તેમ તમે રાવણના સેવક છે. એટલે લક્ષ્મણની ચિકિત્સા તમને સ્વામીહી બનાવે છે. મેં સત્યની ખાતર અયોધ્યાની ગાદી, પિતાને સ્નેહ, માતાનું વાત્સલ્ય સઘળું છોડી શકું છું. પણ તમે સ્વામીહ કરો તેમાં હું સંમત નથી.” તેમણે હનુમાનને કહ્યું : “હનુમાન ! વૈદ્યરાજને આદર સાથે વિદાય આપે રામની સત્યપ્રિયતા અને તે માટે ભાઈની પણ પરવાહ ન કરવી. એ બધું જોઈને વૈદ્યરાજ ગૌદ થઈ ગયા. તેમણે કહ્યું: “હું ખરેખર આજે ધન્ય થયો છું ! મારે સ્વામીદ્રોહ ત્યારે ગણાય જ્યારે હું તેની સેવામાં ખામી પાડું! પણ વૈદ્ય તરીકેની મારી ફરજ પણ એક સત્ય છે અને તે માટે આપને આળ નહીં આવે!” એમ કહી સુષેણ વૈદ્ય લમણની સારવાર કરી તેમની મૂછ દૂર કરી. આ છે સાંસ્કૃતિક ક્ષેત્રમાં ક્રાંતિના નમૂના...! રાજકીય ક્ષેત્ર હવે રાજકીય ક્ષેત્રમાં ક્રાંતિનું તત્ત્વ તપાસીએ. સીતાની શોધ વખતે રામચંદ્રજીએ જોયું કે એક બાજુ વાલીનું ભોગવાદી રાજ્ય છે. બીજી બાજુ રાવણનું સરમુખત્યારશાહી રાજ્ય છે. ઘણાને આ ઉપમા એકદેશીય લાગશે, પણ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે એ ઉપયુકત જ લાગે છે. વાલીએ પિતાના ભાઈની પત્નીને ઘેર બેસાડી તેની સાથે અનાચાર સેવ્યો તે છતાં કોઈ કશું બોલતું નહીં. તેવી જ રીતે રાવણનું રાજ્ય હતું. તેના રાજ્યમાં કોઈ તેના વિરોધમાં બોલી શકતું નહિ; તે જે કંઈ કરતો તે અત્યાચાર પણ નીતિમાં ખપત અને ન્યાય–નીતિનાં તો દબાઈ ગયા હતાં. રામે વાલીને નાશ કરી સુગ્રીવને રાજ્ય સેપ્યું અને રાવણને મારી તેના સ્થાને વિભીષણને રાજ્ય સોંપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ - બીજી તલ્ફર ચાર વર્ણો તે હતા પણ તેના પ્રેરક બળોબ્રાહ્મણ, ક્ષત્રિય, અને પૂરક બળો-શુદ્ધ અને વૈશ્ય સંગઠિત ન હતા એટલે કહેચીએ રામને વનવાસ અપાવ્યો ત્યારે બન્ને બળે રામને સમજાવવા ગયા હતા પણ સીતાજી ઉમર ધબીએ આક્ષેપ મૂક્યો ત્યારે પ્રજા કે પ્રજા પ્રેરકે તેને સમજાવવા ન ગયા. પરિણામે પ્રજાપ્રિય રામચંદ્રજીને અગ્નિપરીક્ષા આપેલ સીતાજીને વનવાસ આપવો પડ્યો. તે વનવાસ આપવાનું કારણ તે રામની સીતા સાથેની હાર્દિક એકતા હતી અને પ્રજામાં જાગૃતિ લાવવી હતી. ' રામચંદ્રજીએ સીતાને વનવાસ આપે તેની આજસુધી લોકો ટીકા કરે છે કે તેમને સીતાને વનવાસ આપવાને શું અધિકાર હતો? પણ તે વખતની પરિસ્થિતિ એવી હતી કે પ્રજા અને પ્રજાપ્રેરક બળોઅને અાગૃત હતા. તેમણે તો પ્રજાની જાગૃતિ માટે રાજ્ય કર્યું હતું એટલે એક વખત કહ્યું પણ હતું : . ... વા નાનામપિ –પ્રજા માટે સીતાજીને ત્યાગ કરવો પડે તે હું તે કરવા તૈયાર છું. રાજકીય ક્ષેત્રની ક્રાંતિનું એવું છે કે એકલું રાજ્ય કદિ ક્રાંતિ કરી ન શકે. તે માટે લેકે અને લેકસેવકોનાં સંગઠને પણ સાથે હોવાં જોઈએ. ગાંધીજી તે કાર્ય કોંગ્રેસ વડે કરાવી શકયા કારણ કે તેમણે લેક અને રચનાત્મક કાર્યકરોને સાથે લીધા હતા. આજે નેહરૂછ કાંતિપ્રિય વિચારના હેવા છતાં રાષ્ટ્ર સરકાર (કોંગ્રેસ) સાથે જોકસંગઠને અને રચનાત્મક કાર્યકરોનું અનુસંધાન નથી. * શ્રીરામે સીતાને વનવાસ આપીને રાજકીય ક્ષેત્રે જમ્બર ક્રાંતિ કરી હતી અને નજીવી ભૂલને પણ ન ચલાવી શકે, તેનું નામ રામરાજ્ય એ અમર છાપ ઊભી કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ હિંસક સાધને શા માટે? ઘણા લોકો એમ કહે છે કે રામચંદ્રજીએ સર્વાગી ક્રાંતિ કરી એ માન્યું પણ તેમણે હિંસક સાધનોને આશ્ચય શા માટે લીધે હતો? તેમણે શસ્ત્રો વડે લડાઈ કરી એમાં હિંસા થઈ છે એટલે સર્વાગી ક્રાંતિકાર માટેની અહિંસાની શરત શું તેઓ ચૂક્યા નથી ? અહિંસાના સામુદાયિક પ્રયોગોની ચર્ચા વખતે આ અંગે વિચારાઈ ગયું હતું કે તેમની હિંસા, અહિંસા માટે હતી; અહિંસાની દિશામાં હતી. તે વખતના સંયોગો, પરિસ્થિતિ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોતાં અહિંસાનો વિકાસ એટલે બધે નહોતો થયો. રામયુગે જે સ્થૂળ હિંસા થઈ તે ન્યાય માટે થઈ હતી. ન્યાય અને સંસ્કૃતિનાં મૂલ્ય એવાઈ જતાં હેય-એ રીતની સાંસ્કૃતિક હિંસા, સ્થૂળ હિંસા કરતાં પણ વધારે ભયંકર છે; એમ ધારીને તેમણે યુદ્ધ કર્યું હતું. તેમણે અંગત સ્વાર્થ માટે કદિ હિંસા કે યુદ્ધ કર્યા હતાં. સમાજમાં, ભવિષ્યમાં સંસ્કૃતિનાં મૂલ્યો વિસરાતાં વધારે હિંસા ફેલાશે એમ ધારીને જ તેમને આ સામાન્ય હિંસા કરવી પડી હતી. તે કાળે અહિંસાને વિકાસ એટલે થયો ન હતે. આગળ ઉપર શ્રીકૃષ્ણના સમયે કૃષ્ણ શસ્ત્રસંન્યાસ કર્યો અને ભગવાન મહાવીરે અને ભગવાન બુધે શસ્ત્ર-સંન્યાસ સાથે રાજ્ય–ત્યાગ કરી અહિંસાને સારે એવો વિકાસ સાધી બતાવ્યો હતો; અને ગાંધીયુગે તે અહિંસાની શક્તિ સર્વાગી રૂપે બહાર આવી છે, એકંદરે રામના જીવનમાંથી અહિંસાજ તારવી શકાય છે. તેઓ સિદ્ધાંત માટે પ્રતિષ્ઠા, પરિગ્રહ, કુટુંબ, સીતા, લક્ષ્મણ અને પિતાનાં પ્રાણુ સુદ્ધાં હેડમાં મૂકવા તૈયાર થયા હતા. એટલે આપણે રામને તે યુગના સર્વાંગી ક્રાંતિકાર ગણુએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા-વિચારણું શ્રી. સવજીભાઈએ રામાયણના પ્રસંગે વર્ણવી આમ જનતા માટે રામનું જીવન સર્વાગી ક્રિતિકાર તરીકેનું પ્રેરક છે, તે વર્ણવી બતાવતાં કહ્યું : “તેમણે કૈકેયી, ગુરુ વશિષ્ઠ અને અધ્યાની પ્રજાને પાછા ફરવાના આગ્રહને એટલા માટે અસ્વીકાર કર્યો કે તેમને અવ્યક્ત જગતના સત્યની સ્થાપના કરવી હતી. તેથી જ પ્રજા આગળ ગુરુ વશિષ્ઠજીએ કહ્યું : “આપણું રામ જગતના રામ બનવા . ગયા છે!” અને પ્રજા હર્ષથી નાચી ઊઠી એવી જ રીતે વિશાળ જગત ખાતર તેમણે સીતાને વિરહ સુખથી વે. " વિભીષણના રાજ્યારોહણ વખતે ખુદ હનુમાનજી બેલાવા આવે છે ત્યારે રામચંદ્રજી કહે છે:–“બીજા ભૂલે પણ તમે કાં ભૂલો છે? હું તપસ્વી થઈને આવ્યો છું. આખું જગત મારી તરફ મીટ માંડી રહ્યું છે. મારાથી બીજી રીતે કેમ વર્તાય !” આમ સૌને પિતાનું સ્થાન બતાવતા રામનું જીવન ખરેખર જગતને સારૂ પ્રત્યક્ષ પ્રેરણાદાયક છે. જે માણસ જે કામમાં કુશળ હેય તેની કુશળતા તેમણે બતાવી આપી હતી.” ડે. મણિભાઈઃ “ચૌદ વર્ષ સંગે રહ્યાં તે સીતાજીને ધાબીના એક વચનથી વેગળાં કેમ કર્યા?” શ્રી. દેવજીભાઈ: “ખરેખર તો રામ અને સીતા જુદા જ કયાં હતા? આમાં દેષ તો ઋષિઓ-બ્રાહ્મણને અને લોકોને હતે. કૈકેયીને સમજાવવા સહુ ગયા પણ, સીતાના પ્રસંગે કઈ સમજાવવા ન ગયું? રામયુગે રાજ્યના પ્રેરક–પૂરક બળો આ રીતે સંગઠિત ન હતાં. તેથી જ મહાભારત કાળે યુદ્ધ અનિવાર્ય બન્યું!” પૂ. શ્રી. દંડી સ્વામી : એક દક્ષિણી લેખો સાર ટુંકમાં આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રમાણે છે કે તે વખતમાં અષ્ટઋષિ મડળ હતું. ધેાખી સુદ્ધાં તેના સભ્યા હતા. પણુ મૂળ લેાકાએ જે જાગૃતિ દેખાડી વિરાધ કરવા જોઈ એ, તે કર્યાં ન હતેા. પશુ રામ અને સીતા અલગ ન હતાં તે અંગે વામીિ આશ્રમમાં ક્રાઈ આશ્રમકન્યાએ રામની ટીઢા કરી : જે સીતા માટે રામ ઝાડવે ઝાડવે કરતા હતા; તે રામ આજે સેાનાની સીતા બનાવી અશ્વમેધ આરંભે છે.” .. ત્યારે સીતા તેના જવાબ આપે છે : રામ અને મારી વચ્ચે અંતર નથી. જે વાત અમે એ જાણીએ તે બીજા કાઈ ન જાણી શકે !” સીતાને વનવાસ આપ્યા બાદ રામે ખીજી પત્ની ન કરી. એણે રામના એકપત્ની વ્રતના ઉત્તમ આદને અમર કર્યાં છે એ નિર્વિવાદ છે. (૧-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ [૪]. સર્વાગી કાંતિકાર ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ભગવાન ઋષભદેવ, આદિમનું, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, રામ અને કૃષ્ણનાં સર્વાગી ક્રાંતિકાર તરીકેનાં જીવન ઉપર અત્યાર સુધી વિચાર થયું છે તેમ જ તેમણે શું ક્રાંતિ કરી, તે વિષે પણ ચર્ચા કરી છે. અત્રે સર્વાગી ક્રાંતિકાર તરીકે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનાં જીવન પાસાંઓને વિચાર કરવાનું છે. ક્રાંતિકારનાં જીવનમાં મહત્ત્વપૂર્ણ વસ્તુ એ હોય છે કે તેઓ સિદ્ધાંત માટે કે સામાજિક મૂલ્ય ખેવાતાં હોય ત્યારે પિતાના પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમવા તૈયાર હોય છે. મહાવીર અને બુદ્ધ બંનેનાં જીવન પ્રસંગમાં આ વસ્તુ સ્પષ્ટ દેખાશે. બુદ્ધ અને મહાવીરને એક સાથે લેવાનું કારણ એ છે કે બંને સમકાલીન હતા અને લગભગ બંનેએ સમાન ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. ભગવાન મહાવીર સામાજિક પરિસ્થિતિ : ભગવાન મહાવીરના જીવન વખતે સામાજિક પરિસ્થિતિ આ પ્રમાણે હતી –“તે વખતે વર્ણાશ્રમ વ્યવસ્થા તો હતી જ પણ બ્રાહ્મણનું વર્ચસ્વ સર્વોપરી હતું. તેમના કહેવા પ્રમાણે ક્ષત્રિયો ચાલતા હતા. ક્ષત્રિયા બાકીના બે વર્ગોને ચલાવતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયો મળીને મોટા યજ્ઞ કરતા; જેમાં નિર્દોષ પશુઓને હેમવામાં આવતા. તેના વડે સ્વર્ગ અને સુખ સાધન મળશે એમ બ્રાહ્મણે માનતા અને ધર્મ બતાવતા. યજ્ઞમાં થતી હિંસાને હિંસા માનવામાં આવતી ન હતી. ભગવાન મહાવીરે આ બધાં સામાજિક મૂલ્ય ખવાતાં જોયાં, અને રાજ્ય, કુટુંબ, પરિવાર–સર્વસ્વનો ત્યાગ કર્યો. તેમણે નિગ્રંથપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર્યું. ભગવાન મહાવીરે ત્યારબાદ ૧૨ વર્ષ સુધી કઠેર તાપમય જીવન વિતાવ્યું અને જુદા જુદા પ્રયોગ કર્યા. તેઓ જાતઅનુભવો વડે અને સામાજિક ચિંતન વડે એ માર્ગ શોધવા માગતા હતા કે જે માર્ગે જવાથી દરેક માણસ સ્વાવલંબી, સુખી અને સંયમી બની શકે. તે વખતની સ્ત્રી જાતિ અને શુદ્ર વર્ણની દુર્દશા જોઈને તેમનું મન મંથનમાં પડી ગયું. તેઓ અનાર્ય ક્ષેત્રમાં ગયા. ત્યાં લેકે અસભ્ય, ઉદ્ધત અને જંગલી હતા. ત્યાં કોઈ સાધુ-સંત પહોંચ્યા ન હતા. તે વખતે કોઈ સાધુસંસ્થા અસરકારક ન હતી. બ્રાહ્મણ અને ષિઓ ગૃહસ્થી બની યજ્ઞ-યાગમાં પડ્યા હતા. એટલે આ અનાર્ય દેશના લેકેએ મહાવીર ઉપર કૂતરા છોડ્યા; દંડપ્રહાર કર્યો, ગાળો આપી અને ક્યાંક તો તેમને ધક્કા પણ મારવામાં આવ્યા. આ બધાં કષ્ટો જોઈને તેમણે વિચાર્યું કે “મારે આ બધું શાંતભાવે-સમભાવે સહન કરવાનું છે. મારામાં જેટલી કષ્ટ-સહિષણુતા હશે તેટલી જ વહેલી આ લેકેમાં શ્રદ્ધા જાગશે અને તેઓ સારા - રસ્તે વળશે. એટલે તે માટે જરૂર પડે પ્રાણ-પ્રતિષ્ઠાને હેમવાની તેમની પૂર્ણ તૈયારી હતી. તેમણે બીજો પ્રયોગ તે વખતની સ્ત્રી જાતિને ગુલામી દશાથી મુક્ત કરાવવા અને સમાજને આ અનિષ્ટમાંથી બચાવવા માટે કર્યો. કેશાંબી નગરીમાં ચંદનબાળા નામની એક રાજકુમારી પશુઓની જેમ છડે ચોક બજારમાં વેચાતી હતી. સ્ત્રી જાતિને કોઈ સ્વતંત્ર અધિકાર ન હતો. તે વખતની રાજ્ય સંસ્થા અને સમાજ આ અનિષ્ટને ચલાવી લેતા હતા. બ્રાહ્મણ વર્ગ તે તે સમયે અજાગૃત હતા જ. એટલે આવાં સામાજિક મૂલ્ય ખોવાતાં જોઈને ભગવાન મહાવીરે અભિગ્રહ (મગત સંકલ્પ) ધારણ કર્યો. તેમાં ૧૩ શરત મૂકી – જે રાજકુમારી હોય, છતાં દાસી હેય, માથું મૂડેલું હૈય, હાથમાં હાથકડી, પગમાં બેડી હેય, ત્રણ દિવસની ભૂખી હય, વસ્ત્રમાં કેવળ કછોટે માર્યો હોય, અડદના બાકળા હાથમાં હેય, અપવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ માગતી હોય, દિલમાં પ્રસન્નતા હોય છતાં આંખોમાં આંસુ હોય, એવી કન્યાના હાથે હું આહાર લઈશ. આજની ભાષામાં એને સૌમ્ય – સત્યાગ્રહ કે શુદ્ધિ પ્રયોગ કહી શકાય. આવી કન્યા અંગેને અભિગ્રહ કરવા પાછળ મહાવીરને ઉદ્દેશ તે હશે જ તે માટે એક—બે મહીનાજ નહીં, ૫ મહિના અને ૨૫ દિવસના અંતે તેમને સફળતા મળી હતી. તેમને આ અભિગ્રહમાં પ્રાણાંત સુધીની તૈયારી રાખવી પડી હતી. એવો જ ત્રીજે પ્રયોગ તેમણે વિશ્વ વાત્સલ્ય અંગે કર્યો હતો. તેઓ વિધવાત્સલ્યને સમાજ માન્ય અને વહેવારૂ બનાવવા માગતા હતા. તે વખતે લે કે એમ જ માનતા કે ક્રૂર, ઉદંડ કે પાપી જીવો, દંડ વગર, પ્રહાર વગર કે હિંસા વગર કાબૂમાં આવતા જ નથી. તેમાં પણ ક્રૂર જીવોની તે પિતાના રક્ષણ માટે હિસા જ કરી નાખવી જોઈએ. તે વખતે ચંડકૌશિક નામને એક સાપ હતો. તે ઘણાં લોકોને - રંજાડતો હતો. લોકે એનાથી ભયભીત થઈ ગયા હતા. તેમણે તે રસ્તે જવું-આવવું બંધ કરી દીધું હતું. તેમણે બીજે રસ્તે –લાંબે રસ્તો બનાવ્યો હતો. ભગવાન મહાવીરે પિતાના વિશ્વ વાત્સલ્યના સિદ્ધાં તના વહેવારિક પ્રયોગ માટે તેજ રસ્તે જવું પસંદ કર્યું. તેઓ સીધા એના રાફડા ઉપર ગયા. ચંડકૌશિકે ગુસ્સે થઈને હૂંફાડ માર્યો, ડંખ માર્યો અને અંતે તે કરશે પણ ખરે! પણ ભગવાન અતિશય શાંતિ ધારણ કરે છે. જેની દૂકના ઝેરથી માણસે મરી જતા તેના દંશથી લેહીના બદલે ભગવાનના અંગૂઠામાંથી દૂધ નીકળે છે. એટલે ભગવાન તેને પ્રતિબંધ આપે છે. “હે ચંડકૌશિક! હજુ પણ સમજ. હજી પણ તું તારી જિંદગીને સફળ બનાવી શકે છે.” આમ તેનું હૃદયપરિવર્તન કરાવી ફરતા કઢાવી નાખે છે. તેને શાંતિ અને ક્ષમાની દીક્ષા આપે છે. દીક્ષા લીધા પછી એક વખત જંગલમાં ભગવાન મહાવીર દયાનસ્થ ઊભા હતા. તે વખતે એક ગોવાળિયે પોતાની ગાયો ચરાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ત્યાં લાવ્યા છે તેને કોઈ કામસર જવાનું થયું એટલે તેણે ભગવાન મહાવીરને કહ્યું : “મારી ગાયો ચરે છે, તેનું ધ્યાન રાખજે ! પણુ, મહાવીર તે ધ્યાનસ્થ હતા. તે કંઈ બોલ્યા નહીં. ગાયો ચરતી ચરતી દૂર ચાલી ગઈ. પેલે ગોવાળિયે પાછો આવ્યો અને ગાયને ન જોતાં તેણે પૂછયું “મારી ગાયો ક્યાં ગઈ?” પ્રભુ મૌન હતા એટલે તેના પેટમાં ફાળ પડી ! તેને શંકા થઈ કે આણે જ કયાંક ગાયો છૂપાવી દીધી હશે. તેણે ગુસ્સે થઈને કહ્યું : “જલદી બતાવી નહીં તો તારી ખબર લઉં છું.” ભગવાન મહાવીર આત્મધ્યાનમાં લીન હતા. તેઓ કંઈ બોલ્યા નહીં. છેવટે ગોવાળિયાએ તેમના કાનમાં ખીલા ભકયા. તે વખતે ભગવાનને અપાર કષ્ટ થયું; તેમણે ચીસ પાડી પણ ગોવાળિયા પ્રતિ તેમને દ્વેષ કે વેરની ભાવના ન થઈ. તેમણે વિચાર્યું કે “સમાજમાં જ્યાં સુધી આના જેવા અજ્ઞાન લેકે છે, મારે આવાં કષ્ટો . સહેવાં જ પડશે.” ત્યારબાદ સંગમ નામના દેવે ભગવાન મહાવીરને ઘેર ઉપસર્ગો (કષ્ટો) આપ્યા. તેમણે સમભાવે એ બધાં કષ્ટો સહ્યાં. આ બધાં કષ્ટો જોઈને ઈકના મનમાં થયું કે આ મહાપુરૂષ ઉપર હજુ ઘણું કષ્ટો આવવાનાં છે તે માટે હું તેમની મદદ કરું. તેણે ભગવાન મહાવીર પાસે આવીને. તેમની સાથે રહેવાની અને સેવા કરવાની માંગણી કરી ભગવાન મહાવીરે કહ્યું: 'इदा । न एवं भूयं न एवं भव्वं, न एवं भविस्सइ' હે ઈંદ્ર ! એવું કયારેય થયું નથી, વર્તમાનમાં થશે નહીં અને ભવિષ્યમાં થવાનું પણ નથી. એટલે કે તીર્થકર, બીજાની મદદ લઈને કદિ સાધના નહી કરે. स्ववीर्येणैव गच्छन्ति जिनेन्द्राः परमं पदं. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ : –જિનેન્ટો (અરિહંતે) પિતાની આત્મશક્તિથી જ પરમપદને મેળવે છે. આમ ભગવાન મહાવીર, સર્વાગી ક્રાંતિ કરવામાં, બીજા કોઈની મદદ લીધા વગર પોતાના પુરૂષાર્થથી જ આગળ વધ્યા હતા. તેમણે કષ્ટો, ઉપસર્ગો અને પરિષહે જીતવામાં કઈ ખામી નહોતી રાખી. તે વખતે બ્રાહ્મણવર્ગનું અખંડ વર્ચસ્વ હતું. એટલે તેઓ સમાજમાં મહાવીરને પગદંડો જમવા દેવા ઈચછતા ન હતા. ઠેર ઠેર તેમને તિરસ્કાર કરવામાં આવતે, અપમાન થતું તેમને “મૂડે આવ્યો, બાવો આવ્યો, નાસ્તિક આવ્યો !” આવી અશિષ્ટવાણું કહેવામાં આવતી. તેથી જ કંટાળીને ગોશાલકે ભગવાન મહાવીરને સાથ છોડી દીધો હતો. પણ તેમણે તે – प्राणान्तेऽपि प्रकृतिविकृति जायते नोत्तमानां –એટલે કે પ્રાણાતે પણ ઉત્તમ લેકની પ્રકૃતિ વિકૃત થતી નથી. એ સૂત્ર પ્રમાણે અડગ રહી લોકોને મૂક પ્રેરણા આપી. આમ આપણને તેમનાં જીવનમાં ઠેર ઠેર પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહ હેમવા અંગેના દષ્ટાંતો ભરપૂર મળી આવે છે. ભગવાન બુદ્ધ એવી જ રીતે ભગવાન બુદ્ધના જીવનમાં સર્વાગી ક્રાંતિ માટે પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ છેડવાની તૈયારી જણાય છે. તેમના જીવનમાં સત્યની અદમ્ય શોધ માટે પ્રાણને પણ પીછેહઠ ન કરવાને સંકલ્પ મુખ્ય હતા. • તેમણે જોયું કે જીવનમાં વ્યાધિ, ઘડપણ અને મૃત્યુ એવાં દુખે છે કે જેને કોઈ ટાળી શકતું નથી. તે તેને ઉકેલ શોધવા તેમણે રાજ્ય, કુટુંબ અને પરિવારને ત્યાગ કર્યો. ત્યાંથી આગળ જતાં તેમની આગળ જીવનના ઘણાં પ્રશ્નો આવીને ઊભા રહ્યાં.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમાજમાં ચારે બાજુ ઘોર અનિષ્ટો ચાલતાં હતાં. પ્રાણીઓની હિંસા યજ્ઞના નામે થતી હતી. તે અંગે જગતજી દુખી હતા. બ્રહ્મવાદીઓ તેને ઉકેલતા ન હતા. તેથી તેમણે એ દુઃખ દૂર કરવાની પિતાની ફરજ ગણી અને તેમની ઉત્કટ તાલાવેલીએ એક રાતે તેમને મહાપ્રસ્થાન કરાવ્યું. તેમણે પ્રવજ્ય લીધી; કષ્ટ સહ્યાં! ધ્યાન અને એમનો રસ્તો લીધે. એકાગ્રતા સાધી પણ તેમાં એમને સમસ્ત માનવજાતિનાં કલ્યાણનો માર્ગ ન જડ્યો. તેમણે દેહદમનને માર્ગ લીધો. કઠોર તપ વડે તેમણે શરીરને શોષાવી નાખ્યું. પણ ચિત્ત, વિચાર અને કાર્યની શક્તિ ખીલવાને બદલે ઘટવા લાગી. એટલે તેમનાં મનનું સમાધાન ન થયું. ચાલુ સાધનાના માર્ગોમાં તેમને કયાંયે, કલેશકંકાસમાં રચીપચી રહેતી માનવજાતિના સ્થાયી સુખને માર્ગ ન દેખાય. તેથી કરીને તેમણે ઉગ્ર તપ તર્યું. પિતાના ૫ વિશ્વાસુ શિષ્યોને ગુમાવ્યા. બુદ્ધ સાવ એકલા પડી ગયા. તેમના શિષ્ય તેમની નિંદા કરવા લાગ્યા. આ રીતે એમને કોઈ સંઘ, મઠ કે સેબતીઓની દૂફ ન રહી. અહીં સવગી ક્રાંતિકારનાં બીજ તેમનાં જીવનમાં દેખાય છે. તેઓ પ્રાણ, પ્રતિષ્ઠા કે પરિગ્રહ તેમ જ સાથીઓ સુદ્ધાંની પરવાહ કરતા નથી; અને ઉત્સાહથી આગળ ધપે છે. તેમણે જે માર્ગો પહેલાં લીધા હતા, તેમને કોઈ પણ પ્રકારને મોહ કે પૂર્વગ્રહ ન રાખ્યો; જ્યારે સ્વીકારેલા પંથને પૂર્વગ્રહ છોડવામાં મોટા મોટા સાધક નાસીપાસ થાય છે. પછી નજર નદીને કાંઠે વિશાળ ચોગાનમાં સુંદર પ્રાકૃતિક દ વચ્ચે પીપળાના વૃક્ષ નીચે આસનબદ્ધ થઈ બુદ્ધ ધ્યાનમગ્ન થાય છે. તે વખતે તૃષ્ણ અને કામના પૂર્વ સંસ્કારનું ઠંદ એમના મનમાં શરૂ થાય છે. એ ચંચળ વૃત્તિઓ તે મારની સેનાઓ. બુદ્ધ આ બધી વૃત્તિઓ ઉપર વિજ્ય મેળવ્યું એટલે તેઓ મારજીત કહેવાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ અને તેમને પિતાના અદમ્ય સંક૯૫ પ્રમાણે રસ્તો મળે. તેમને બધિલાભ થશે. બોધિલાભ થયા બાદ ભગવાન બુદ્ધે તે વખતનાં ખોટાં સામાજિક મૂલ્યો અને ધર્મના નામે ચાલતા પાખંડ, યજ્ઞ, જાતિવાદ વગેરેને નિવારવા માટે ખૂબ પુરૂષાર્થ કર્યો. તે વખતે બ્રાહ્મણે પણ એમની સામે થયા. તેમણે પોતાના લેભ અને સ્વાર્થમાં ભંગ પડતો જોઈને, બુદ્ધને રાજાઓ અને પ્રજાઓ વડે તિરસ્કૃત કરવાને તરછોડાવવાને ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમનું કંઈ પણ ચાલ્યું નહીં. બનેની સર્વાગી ક્રાંતિ સર્વાગી ક્રાંતિકાર ભલે બધા ક્ષેત્રમાં ઊંડા ન ઊતરે પણ બધા ક્ષેત્રોમાં એમની ધર્મક્રાંતિને સ્પર્શ તે હોવો જોઈએ. આ વાત આ બને સર્વાંગી ક્રાંતિકારોના જીવનમાં તપાસીએ. (૧) ધાર્મિક ક્ષેત્રમાં તો આ બંને પુરૂષોએ ખાસ ક્રાંતિ કરી જ હતી. તે વખતે બ્રાહ્મણ વર્ગ અને ક્ષત્રિય વર્ગ મળીને યજ્ઞયાગાદિ ક્રિયાઓમાં મુખ્યત્વે પડી, મૂળ આધ્યાત્મિક લક્ષ્ય ચૂકી રહ્યો હતો તેમાં પણ ઘોર પશુવધ ચાલતો હતો. - બુદ્ધે કરુણાને માધ્યમ બનાવી તેને નિષેધ કર્યો. તેમણે આ અંગે સ્થળ હિંસામય યોને સીધે-પ્રત્યક્ષ વિરોધ કર્યો. મહાવીરે ત્યારે લોકોને અહિંસાનું માધ્યમ બનાવી તે અંગે સમજણ પાડી. અનેક કર્મકાંડે કે જેમાં પુરૂષાર્થ હણાત તેમજ દેવદેવીઓને રીઝવી કામજન્ય વાસના સંતોષવાની વાતો હતી; તેમાં તેમણે પુરૂષાર્થથવતસાધનાથી જ માણસ સુખી રહી શકે છે, એ રીતે પરાશ્રયીપણું છોડાવી, સ્વાશ્રયીપણું શીખવ્યું. (૨) આર્થિક ક્ષેત્રમાં પણ બન્નેએ ક્રાંતિ કરી. બુધે “સમ્યફ આજીવિકા ”ને આર્ય આષ્ટાંગિક માર્ગમાં બતાવીને તે વખતના સમાજમાં આજીવિકા શહિ ઉપર ભાર મૂક્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે ત્યારે સાધકે માટે ૧૫ પ્રકારની માહિંસક આજીવિકાકમદાન, તદન છેડવાની વાત મૂકી. પરિગ્રહની મર્યાદા કરવાની વાત કહી અને તે અંગે વ્રત ૫ણું મૂક્યું. એટલું જ નહિ વ્યાપાર-ધંધામાં તથા વહેવારમાં શુદ્ધિ અને પ્રમાણિકતાની વાત ત્રીજા વ્રતના અતિચારમાં બતાવીને રજૂ કરી. (૩) સામાજિક ક્ષેત્રમાં બન્ને પુરૂષોએ ઘણું જમ્બર કામ કર્યું છે, તે વખતે અનેક અનિષ્ટ ચાલતાં હતાં. સ્ત્રી જાતિને ઘણું જ અન્યાય કરવામાં આવતો હતે. સ્ત્રી અને શુદ્રોને ધર્મશાસ્ત્ર વાંચવાશીખવાને અધિકાર નહતો, ત્યાં મોક્ષની વાત જ કયાંથી હોઈ શકે? તે વખતે જાતિવાદની પ્રબળતા હતી. બ્રાહ્મણે પિતાને શ્રેષ્ઠ માનતા હતા. મહાવીરે સ્ત્રી જાતિના ઉદ્ધાર માટે ઘણું કર્યું. તેમને અભિગ્રહ તો જાણી જ છે એટલું જ નહીં એવી એક સ્ત્રી ચંદનબાળાને તેમણે સંઘમાં અગ્રસ્થાન આપ્યું અને ૩૬ હજાર સાધ્વીઓની શિરછત્રા બનાવી. નારીઓને સાધ્વી-દીક્ષા આપવા અંગે તેમણે પહેલ કરી. તેમજ તેમણે મૈતાર્ય, હરિકેશી, ચિત્તસંભૂતિ, અર્જુન માળી જેવા શુદ્રો તેમજ ટંકકુભાર, શકરાલ કુંભાર જેવા પછાત જાતિના લોકોને પિતાના સંઘમાં સ્થાન આપ્યું. બુધે પણ નારીઓને ભિક્ષુ થવાને અધિકાર પાછળથી આપ્યો. તેમના સંધાડામાં ઘણું ભિક્ષુણીઓ પણ થઈ. તેમણે પણ જાતિવાદને ઉચ્છેદ કરી ઘણું શુદ્રો અને પછાતવર્ગના લોકોને પોતાના શિષ્ય બનાવ્યા હતા. ટુંમાં બન્ને મહાપુરૂષોએ જાતિવાદને ઉછેદ કર્યો અને વૈદિક ધર્મમાં જે સ્ત્રીને મુક્તિને યોગ્ય ન ગણી હતી તેને તે યોગ્ય પ્રતિષ્ઠિત કરી અને માતૃજાતિનું ગૌરવ વધાર્યું. આમ તે જમાનાનાં પ્રચલિત મૂલ્યોને તેમણે પલટાવ્યાં હતાં. . (૪) સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ બંને મહાપુરુષોએ ઘણું કામ કર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર આ અંગે પહેલાથી જ જાગૃત હતા. તેમણે માતૃદેવો ભવ” વગેરે સાંસ્કૃતિક સૂત્રને જીવનમાં સ્થાન આપી; જ્યાં સુધી માતાપિતા જીવતાં રહ્યાં–જાતે દીક્ષા ન લીધી એટલું જ નહીં, મુનિદીક્ષા અંગે દરેકના માબાપની સંમતિ જરૂરી ગણાવી છે. આ સાંસ્કૃતિક ક્ષેત્રે ક્રાંતિ હતી. પાલન અંગે પણ તેમણે પિતાના શ્રાવકને પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, પ્રાણ પ્રત્યે ક્રૂરતા ન વર્તાવવામાં આવે તે માટે તેમણે પહેલા ત્રતના અતિચારમાં બંધ, વધ, છ વિચ્છેદ, અતિભાર, ભાતપણને વિચ્છેદ વગેરે અતિચારે બતાવ્યાં. ભગવાન બુદ્ધ પણ ગોપાલન અંગે પિતાના ઉપાસકોને રેરણા આપી હતી. જીવનના સંસ્કારો જળવાઈ રહે તે માટે મધ્યમ માર્ગ કહ્યો. - (૫) રાજકીય ક્ષેત્રમાં તે બંનેએ રાજ્યસત્તાને ત્યાગ કરી અનેક રાજાઓને પ્રેરણા આપી હતી. ઘણાં તે રાજપાટ મૂકીને તેમની જેમ સંન્યાસી બની ગયા હતા. ઘણાએ તે પિતાને ત્યાં સમવાયીતંત્ર એટલે કે આજના (અનેક રાજાઓનું સહિયારું રાજ્ય) ગણતંત્ર જેવું રાજ્ય શરૂ કર્યું. ભગવાન બુદ્ધના ઉપાસક લોકોમાં વજી લકે હતા. તેઓ ગણતંત્ર પદ્ધતિએ રાજ્ય ચલાવતા હતા. ભગવાન બુદ્ધ પિતાના ઉપદેશમાં આ વજજ લોકોના રાજ્યની પ્રશંસા કરી છે. ભગવાન મહાવીરના ઉપાસકોમાં ૮ મલીવંશના અને ૯ લિચ્છવી વંશના એમ ૧૮ દેશના રાજાઓ હતા. તેમણે પણ ગણતંત્રીય રાજ્યપદ્ધતિ ચાલુ કરી હતી. તેઓ સહિયારું રાજ્ય ચલાવતા. આ રીતે રાજકીય ક્ષેત્રે બંનેની ક્રાંતિને સ્પર્શ થયો હતો. " (૬) આધ્યાત્મિક ક્ષેત્રે બંનેની ક્રાંતિના કિરણે ખૂબ જ ફેલાયાં હતાં. તે વખતે કર્મકાંડી લેકે કેવળ સ્વર્ગ સુધી જ માનતા હતા. મેક્ષ જેવી કઈ વસ્તુની કલ્પના ન હતી. એક બાજુ ઉપનિષદ કાળને ઉદય થઈ રહ્યો હતો, પણ માણસના જીવનનું ઘડતર વ્યવસ્થિત રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ વરતું ટકી શકે નહીં. એટલે બને મહાપુરુષોએ મોક્ષ અને નિર્વાણુને રજૂ કર્યા. તેને સાકાર રૂપ આપવા માટે ભગવાન મહાવીરે સમ્યફ જ્ઞાનાદિ રત્નત્રય અને ભગવાન બુદ્ધ આર્ય આષ્ટાંગિક માર્ગ મૂક્યો. ભગવાન બુદ્ધ પહેલું કામ પહેલું કરવાનો સિદ્ધાંત આ. તે અંગે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવા કરતાં બ્રહ્મવિહાર અંગે તેમણે મહત્ત્વ આપ્યું. જગત ચારે બાજુથી દુ:ખી હોય ત્યારે શાસ્ત્ર–ચર્ચા નકામી છે એમ બુદ્ધે કહ્યું. માલૂક્ય પુત્ર સાથે આ સંવાદ બુદ્ધની ખરી આધ્યાત્મિકતા બતાવે છે. અમુક શિષ્યોએ બુદ્ધને પૂછયું : “આપ સ્વર્ગ, નરક કે લોક શાશ્વત છે કે અશાશ્વત અંગે કેમ કંઈ કહેતા નથી !” * બુદ્દે કહ્યું : “કોઈ માણસને બાણ વાગ્યું હોય ત્યારે તમે શું કરશે? એનું બાણ કાઢી એની મલમપટ્ટી કરશે કે તે વખતે તેની રચના-બનાવટ અંગે કે તે કઈ દિશાથી આવ્યું ? કોણે માયું ? તે કઈ ધાતુનું બનેલું છે? વગેરે ચર્ચા કરશે?” શિષ્ય માલુક્ય-પુત્ર કહે છે : “તે વખતે તે અમે શુશ્રુષા જ કરશું.” ભગવાન બુદ્ધ કહે છે: “એવી જ રીતે આજે જગત અને લેકસમાજ, ચારે બાજુ દુઃખના બાણથી ઘવાયેલું છે. એટલે સર્વ પ્રથમ તમે શું કરશે? તમે આ ચર્ચા કરવા પ્રેરાશે કે લોક શાશ્વત છે કે નહીં ? સ્વર્ગ નરક છે કે નહીં અથવા દુઃખનું કારણ શોધી તેને દૂર કરવા પ્રેરાશે ?” માલુક્ય પુત્રે સ્વીકાર્યું કે આજે પહેલું કામ તે એ જ છે કે લેકેનાં દુઃખને કેમ દૂર કરવાં.” આ રીતે તેમણે તે વખતના આધ્યાત્મિક ક્ષેત્રમાં એકાંત અને એકાંગી તપ - ઉપાસના વગેરેને ત્યાગ કરીને લોકસંપર્ક સાધીને આધ્યાત્મને વહેવારિક બનાવવાની જબર ક્રાંતિ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ બનેની વિશેષતા અને મિત્રતા આમ આ બને સવળી ક્રાંતિકારોએ ક્રાંતિને સર્વ ક્ષેત્રે સ્પર્શી હતી. બન્નેની પિત પિતાની વિશેષતા હતી. ભગવાન બુદ્ધની ક્રાંતિનું વાહન “મા” હતું. તેઓ સીધા યજ્ઞશાળામાં જતા. જઈને બ્રાહ્મણને– યજમાનેને સમજાવતા. ભગવાન મહાવીરે તે વાત પ્રવચનમાં કરી હતી પણ તેમની ક્રાંતિનું વાહન “માતૃજાતિ” હતી. ૫ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસની ઘોર તપસ્યા કરી તેમણે ઉંઘતા સમાજને જાગૃત કર્યો હતો તેમ જ ૩૬૦૦૦ સાધ્વીઓની શિરછત્રા પણ એક તરછોડાયેલી નારીને બનાવીને પ્રચંડ કાર્ય કર્યું હતું. ખરું જોઈએ તે બન્નેનાં કાર્ય એકબીજા માટે પૂરક હતા. માટે જ તેમણે એકબીજાના કાર્યને કદિ વિરોધ કર્યો ન હતો. બને સમકાલીન હતા છતાં એકવાર મળ્યા ન હતા. એ શંકાનો ખુલાસો એમ આપી શકાય કે બને પોતાના ધ્યેયાનકુળ કાર્યમાં પ્રવૃત્ત હતા; પૂરક હતા. ગાંધીજી અને અરવિંદ કદિ મળ્યા ન હતા તેમ એ બનેનું થયું હોવું જોઈએ. આ રીતે આપણે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની સવગી ક્રાંતિમાંથી પ્રેરણું લેશું તે આજના સમાજમાં કઈ ક્રાંતિ કરવાની છે તે માટે વિચારી શકીશું. ચર્ચા-વિચારણા શ્રી, માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સમાજ વિજ્ઞાનનું એક પુસ્તકમેં હમણું જોયું. એમાં કાંસ, ઇગ્લાંડ, અમેરિકા અને રશિયાની ક્રતિની વાત છે. તેમાં કહ્યું છે કે “સમાજવિજ્ઞાન એ પદાર્થવિજ્ઞાન નથી, કે તે એક ને એક બે એવા ચોક્કસ સિદ્ધાંત ઉપર ઊભું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ સંયોગે અને પરિસ્થિતિ પ્રમાણે સમાજ-વિજ્ઞાનના કાયદાઓ બદલે છે. તે અક્ષર નથી. ચેતના અને માનવચેતના એટલે તે તો ફરતી જ રહેવાની છે. આ ક્રાંતિ અને ક્રાંતિકાર અંગે તેમણે પહેલી વાત એ કરી છે – (૧) ક્રાંતિકાર રાગ, દ્વેષ, ભય અને આશાથી મુક્ત હવે જોઈએ. એને આપણી ભાષામાં પૂર્વગ્રહથી મુકત કહીએ છીએ. (૨) ચેતના છે માટે કોઈ નિયમ અફર ન હોવા જોઈએ. (૩) તર્ક–જન્ય સ્વર્ગ કે મેક્ષનાં સુખ માટે નહીં પણ સમાજની તપાસ કરી તેની દુઃખમુકિતના ઉપાયો ક્રાંતિકારે આપવા જોઈએ. દા. ત. જે દવાથી દર્દીનું દર્દ જાય તેને જ ડોકટરો નિદાન માને છે. એ રીતે સમાજ-વિજ્ઞાનના પ્રયોગો થવા જોઈએ. હવે ત્રણે મુદા વિગતવાર જોઈએ. અણધાર્યા એક દિવસમાં પૂર્વગ્રહથી મુક્ત થવાતું નથી. તેને માટે ક્રમપૂર્વકની તાલીમ જોઈએ. જેમ ક્રાંતિના શાસ્ત્રોને આપણે અભ્યાસ કરીએ છીએ તેમ આપણે પણ ઘડાવું જોઈએ. જેમકે રોજ સાચું બોલવું-બ્રહ્મચર્ય પાળવું વગેરે વ્રત વડે જાતને ઘડીને જ સમાજનું ખરું દર્શન થઈ શકશે. એવી જ રીતે ક્રાંતિકાર એ ધર્મયુક્ત ક્રાંતિને સાચા રવરૂપમાં સમજવી હોય તે આપણું ચિત્ત તે ઝીલવા યોગ્ય થવું જોઈએ. ક્રાંતિકારે જુદા જુદા સમાજશુદ્ધિના પ્રયે.ગ કરવો જોઈએ પછી જ તે સર્વાગી ક્રાંતિ કરી શકે છે. સર્વાગી ક્રાંતિ માટે તેને ચારે ય સંસ્થાને અનુબંધ હોવો જોઈએ. ભગવાન કૃષ્ણ આવા પ્રયોગો વૃંદાવનમાં ભગવાન બુદ્ધ સારનાથની પાસે અને ભગવાન મહાવીરે લાદ્ધ પ્રદેશમાં કર્યા પછી જ સર્વાગી ક્રાંતિ કરી હતી. પહેલાં તો તેના પ્રયોગો નાના ક્ષેત્રમાં થવા જોઈએ. ડાંગર ખુણામાં રોપી પછી તેને અંકુરો વિશાળ ક્ષેત્રમાં વેરી દેવાય છે; તે રીતે પદ્ધતિસર સાચી અને સર્વાંગી ક્રાંતિમાં ક્રાંતિનું આ બધું તત્વ ગઠવવાનું છે.” પૂ. દંડી સ્વામી: “ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ વાત જગદગુરુ શંકરાચાર્યે પાડી હોય એમ જણાય છે. ત્રણે જણાએ સાચી માનવસેવાનાં સંન્યાસના દ્વાર સાધુ – સંસ્થા મારફત ઉધાડી દીધાં છે. ' બૌદ્ધ ધર્મમાં તથ્ય સંદતિ અને મિથ્થા સંદતિ કહેવાય છે તેમ શંકરાચાર્યે પણ પારમાર્થિક દષ્ટિએ જગતને મિથ્યા કહ્યું છે અને વહેવારિક દષ્ટિએ જગતને સત્ય કહ્યું છે. તે “જીવ એ જ બ્રહ્મ છે. શ્રીમદ્જીએ કહ્યું છે – જિનપદ નિજપ એક તેને પ્રાણીમાત્રના ગુણો લઇને એ દષ્ટિએ પૂજે પ્રેમ રાખે એમ પણ તેમણે (શંકરાચાર્યો) કહ્યું છે. એક વખત પૂર્વ સંસ્કારોના કારણે તેમણે ચાંડાલ સાથે ભેદભાવ કર્યો હતો પણ પાછળથી ચેતી ગયા હતા. શંકરાચાર્ય ઈશ્વરવાદી હતા ત્યારે જૈન અને બૌદ્ધ ધર્મમાં ઈશ્વરને જમતક્તા તરીકે માનવામાં આવતા નથી પણ કમને મહત્વ આપવામાં આવ્યું છે. મારા પ્રત્યક્ષ અનુભવની અને સાચી લાગતી વાત તો એ છે કે મને કતાં – ભોક્તા જીવ સ્વયં જ છે. પ્રાણીમાત્ર કર્મફળ જન્મજન્માંતરે ભોગવે જ છે; તે હકીકતે સિદ્ધ થયેલી અને થઈ શકનારી વાત છે. મારા નમ્ર મતે જગળુરુ શંકરાચાર્યના દાદા ગુરુ ગેડવાજીએ માંડૂકય કારિકામાં “કર્મ ને ઈશ્વર માન્યો છે. જન્મ - જન્માંતરની કર્મ પરમ્પરા પ્રાણીમાત્રની (સમષ્ટિની) પ્રક્રિયામાં હોય છે, તો એને કર્મને મહાનિયમ કે ઈશ્વર બેમાંથી જે કહે તે એક જ છે. આમ જોવા જશું તો બધા ક્રાંતિકારની સગી ક્રાંતિમાં સમન્વય લાગ્યા વગર નહીં રહે.. પૂ. નેમિ મુનિ: “ક્રાંતિકારોનાં જીવને અને અનુબંધ વિચારધારામાંથી સમજીને આપણે સર્વાગી ક્રાંતિના પાયાની ઈટ બનીએ; એ જ અપણા માટે આજના યુગે યુગ્ય છે. (૮-૮-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [૫]. સર્વાગી કાંતિકારની દિશામાં ઈશુ, મહમદ પયગંબર, અાજરથુરત અત્યાર સુધી સર્વાંગી ક્રાંતિકારે અંગે આપણે વિચાર કરી ગયા છીએ. હવે એવી વ્યક્તિઓ અંગે વિચારવાનું છે કે જેઓ સર્વાગી ક્રાંતિના પથે હતા, પણ કેઈ કારણસર સર્વાગી ક્રાંતિ ન કરી શકયા. તેવા ક્રાંતિકારીના જીવન ઉપર વિચાર કરશું . સામાન્ય રીતે દરેક ક્રાંતિકારમાં ત્રણ વસ્તુની અપેક્ષા રાખવામાં આવે છે –સિદ્ધાંત કે સામાજિક મૂલ્યો ખવાતાં હોય, ત્યારે તે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહને સહર્ષ સમભાવથી છોડી શકે. ત્યારે સર્વાગી ક્રાંતિકારની ક્રાંતિ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શે તથા તેને સર્વક્ષેત્રીય અનુબંધ હોય. એ દષ્ટિએ ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર અને મહાત્મા જરથુસ્તનાં જીવન પ્રસંગે જેવાનાં છે અને તેમનામાં પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની કેવી તૈયારી હતી, ને બતાવી હતી. [૧] ઈશુ ખ્રિસ્ત - ઈશુ ખ્રિસ્તના જીવનની કેટલીક ઘટનાઓ લઈએ. ઈશુ ખ્રિસ્ત પિતાનાં મૃત્યુ પૂર્વની રાત્રિએ પિતાના ૧૨ શિષ્યો સાથે ભેજન કરવા. બેઠા હતા. ભજન કરતાં પહેલાં તેમણે પિતાના શિષ્યના ચરણ ધેયાં. કેટલાંક શિષ્યોએ તેમને એમ કરતાં રોકયા. પણ, ઈશુએ તેમને ચરણ ધવાને વાસ્તવિક અર્થ સમજાવીને સમાધાન કર્યું. તે એક દિવસ ઈશુને એક શિષ્ય દુશ્મને સાથે મળી ગયા. તે. સમયે ઈશુ ખ્રિસ્તની સાચી અને સેવાભાવી મને વૃત્તિથી ઘણું અમરે અને રાજ્યકર્તાઓ તેમજ વિદ્વાને તેમની વિરૂદ્ધ થઈ ગયા હતા અને તેમની પ્રતિષ્ઠા તેડવાને પ્રયત્ન કરતા હતા. તેજ રાતે પેલે શિષ્ય ઈશુને દુશ્મનના હાથમાં પકડાવવાની વાત નક્કી કરીને આવ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ઈશુને તેના ખબર મળ્યા, પણ, તેઓ જરાયે ગભરાયા નહીં. તેમના શાંત સ્વભાવ તેમજ અદ્દભુત માનસિક સંતુલનમાં કોઈ ઉણપ આવી નહીં. તેમની આંખોમાં એ જ નિર્દોષ આનંદ હતો અને ચહેરા ઉપર એ જ સૌમ્ય સ્મિત હતું. દુશ્મને તેમની શું ગતિ કરશે, એ વાત તેઓ સારી પેઠે જાણતા હતા, પણ તેમાં કલુષિત ભાવ આવ્યો નહિં. - ઈશુએ પિતાના રાકમાંથી એક કેળિયા હાથમાં લેતાં કહ્યું : “વહાલા શિષ્ય! તમારામાંથી એક ભાઈ મારા ઉપર નારાજ થઈ ગ છે.” બધાને તે સાંભળીને આશ્ચર્ય થયું. બધા એક બીજા સામે જોતા રહ્યા. દરેકના હૃદયમાં પ્રભુભકિત હતી અને બધા કહેવા ઈચ્છતા હતા કે “હું તે શું પ્રભુ !” ' ઇશુએ કહ્યું : “ના ! જેના મેમાં હું કળિ નાખીશ તે છે ” એમ કહી તેઓ પેલા શિષ્ય યાહુઆ પાસે ગયા. તેના મોંમાં તેમણે કળિયે આપો. બીજી વખતે આ કેળિયા માટે પડાપડી થાત પણ આ વખતે બધા સ્થિર હતા. ઈશુએ તેની પીઠ થાબડીને કહ્યું: “બેટા, યાહુઆ' સમય થવા આવ્યો છે. કામ ઉપર જા !” ઈશું જાણતા હતા તેને શા માટે જવાનું છે છતાં તેમણે એને જવાનું કહ્યું. યહુઆ થડીવાર માટે ઊંડા મંથનમાં પડે કે નજીવા સ્વાર્થ માટે હું કેવું આ જઘન્ય કૃત્ય કરવા જઈ રહ્યો છું. પણ સ્વાર્થે મન ઉપર કબજો જમાવ્યો અને તે ત્યાંથી નીકળી પડ્યો. - તે પૂર્વ-નિયોજિત યોજના પ્રમાણે સશસ્ત્ર પિસિસને લઈ આવ્યા અને ઈશને પકડાવ્યા. ઈશુએ તે છતાં તેના ઉપર ગુસ્સો ન કર્યો અને તેને વિદાયનું ચુંબન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પિતાના ગુરુને હચિયારબંધ પિલિસ પકડીને લઈ જતા જોઈને ઈશુના એક અન્ય શિષ્યને ઘણે ગુસ્સે ચઢી આવ્યો હતો. તે તલવારથી પિલિસને કાન કાપવાને હતું કે ઈશુએ તેને વારીને કહ્યું: અરે ! તલવાર પાછી ખેંચ ! તેને ચલાવનાર તેને જ ભોગ બને છે!” ત્યારબાદ ઈશુને ન્યાયાલયમાં લાવી તેના ઉપર કેસ કરવામાં આવ્યો. રામન અધિકારીઓએ ઈશુને નિર્દોષ ઠરાવીને છોડી દીધા પણ યહુદી લેકેને આ ન્યાય પસંદ ન હતો. એટલે તેમણે ઈશુની ઠેકડી ઉડાડવી શરૂ કરી. તેમના ઉપર ખોટા આરોપ મૂકયા, બેટી સાક્ષીઓ ઊભી કરી અને તેમને ક્રોસ ઉપર ચઢાવીને તેમના હાથે-પગે ખીલા ઠેકી દીધા. ઈશુએ કાઈના ઉપર રોષ ન કર્યો કોઈને ઉશ્કેર્યાં પણ નહીં; સમભાવે તેમણે બધું સહન કરી લીધું. મરતી વખતે પણ આ પુણ્ય પુરૂષે દુમનેને આશીર્વાદ જ આયા; અને કહ્યું: “હે જગતપિતા ! તેમને માફ કર ! તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે ?” આ હતી ઈશુની પ્રાણપંણ સુધીની તૈયારી અને સિદ્ધાંત માટે તેમણે પ્રાણનું બલિદાન પણ આપી દીધું. હવે પ્રતિષ્ઠાત્યાગના પ્રસંગે લઈએ. જેકસ નામને એક પૈસાદાર અને અનાચારી માણસ એક શહેરમાં રહેતો હતો. તે દારૂખાતું તેમજ દુરાચારના અડ્ડાઓ ચલાવતે. જ્યારે તે કર ઉઘરાવવા નીકળતો ત્યારે લોકો તેના અમાનવીય ત્રાસના કારણે જંગલમાં નાસી જતા. એક વખત ઈશું તેના શહેરમાં આવ્યા. માનવ-મેદની તેમના દર્શન માટે ઉમટી. કુતુહલવશ જેકસ પણ એક ઝાડ ઉપર ચઢીને ઈશુના આવવાની ઇતેજારી કરવા લાગે. જ્યારે ઈશુએ પોતે તેને સંબોધિત કર્યો ત્યારે તેના આશ્ચર્યને પાર ન રહ્યો. ઈશુએ તેને કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જેકસા જલદી ઝાડથી નીચે ઉતર! હું આજે તારા મહેમાન બનવાને છું” ઈશુને આ પાપી સાથે આવો વહેવાર તેમજ તેની સાથે ભેજન લેવા જતા જોઈ ઘણું લેકો નારાજ થયા અને ઈશુની નિદા પણ કરવા લાગ્યા ! પણ ઈશુને આવી નિંદા-સ્તુતિની કયાં પડી હતી? તેઓ સીધા જેકસના ઘરે ગયા અને તેના અતિથિ બન્યા. ઈશુને સત્સંગ થતાં જેકસનું હૈયું પીગળી ગયું. તેને તરત હદયપલટો થયો. તેણે ગદગદિત થઈને કહ્યું : “પ્રભો ! હુ મહાપાપી છું. મેં જેમની પાસેથી ખોટી રીતે ધન મેળવ્યું છે, તેમને ચારગણું પાછું આપવા ઇચ્છું છું. બાકીની સંપત્તિમાંથી અધ ગરીબોને આપવા માગું છું.” જેકસને આ રીતે બદલાયેલ જોઈ લેકેને તેનાથી પણ વધાર આશ્ચર્ય થયું. જેરુસલેમમાં તે વખતે અનેક ધાર્મિક રૂઢિઓ ચાલતી હતી. તે પ્રમાણે રજા (અવકાશ) ના દિવસે (રવિવારે) કેઈએ કામ નકરવું, એ પણ એક રૂઢિ હતી. એલકાના નામના એક માણસના હાથે પૂબ વાગ્યું હતું. તે પટ્ટી બંધાવવા ડોકટર પાસે ગયો પણ ડોકટરે વિશ્રામને દિવસ હેઈને પટ્ટી બાંધવા ના પાડી. તે લેહી જામેલ હાથે ઈશુના વ્યાખ્યાનમાં ગયે. ઈશુની નજર તેના ઉપર પડતાં પૂછયું: “વાગ્યું છે? તો પટ્ટો કેમ ન બંધાવ્યું ?” આજે વિશ્રામ—રજાને દિવસ છે. એટલે કેઈ બાંધતું નથી !' એક્કાનાએ કહ્યું: “જે વધારે કહું તે મને પાપી-અધમ કહે છે.” - ઈશુ તરત તેની પાસે ગયા અને તેને પદો તેમણે બાંધી દીધે. આ અંગે ધર્મ પંડિતમાં ખળભળાટ થયે. તેમણે અમીરેને ભડકાવ્યા. ઈશું તે વખતે એક વાકય કહેતાઃ “સાયનાં નાકામાંથી ઊંટનું નીકળવું સરળ છે; પણ ધનિક લેકે સ્વર્ગના બારણુમાંથી નહીં નીકળી શકે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પૈસાદાર રેષે ભરાયા એટલે પંડિતએ કહ્યું: “વળી તે વિશ્રામના દિવસે પણ કામ કરવાનું કહે છે. દરેક વાતમાં નબી મૂસાનાં વાકયે ટકેિ છે પણ શેખી તે એટલી બધી છે કે ન પૂછો વાત!” અંતે શાસ્ત્રીઓનું એક ટોળું તેમની સાથે ચર્ચા કરવા માટે આવ્યું. ઈશુએ તેમને પૂછયુંઃ “તમારે દીકરા કુવામાં પડી ગયો હેય તે તમે તેને કાઢે કે કેમ?” કાઢવજ પડે–દિકરાની વાત જુદી છે.” તેમણે કહ્યું. પાંચ દિકરા હોય તે પાંચનું કામ કરીને?” ઈશુએ પૂછ્યું. “કરવું જ પડે?” તેમણે કહ્યું. તે જેનું આખું કુટુંબ વિશ્વ છે–તે આખા વિશ્વનું કામ કરશે ને?” ઈશુએ તેમને સમજાવતાં કહ્યું? ” “વિશ્રામ દિવસને અર્થ એ છે કે છ દિવસ તમે સ્વાર્થમાં કાઢો છો તો એક દિવસ પરમાર્થમાં કાઢો. વિશ્રામ એટલે આળસનાં પૂતળાં થઈને પડ્યા રહેવું, અથવા મોજશોખમાં દિવસ ગાળવો, એમ નહીં પણ દીન, દુઃખી, અસહાયની સહાય કરવી! એટલે જ તે દિવસે પ્રાર્થના પણ રાખવામાં આવી છે! જેથી પ્રભુની આ આજ્ઞાનું પાલન કરી શકાય !” આ બધી સાચી અને સચોટ વાત પંડિતને ગળે ન ઊતરી. તેઓ વધારે ગુસ્સે થઈ ઈશુને ગાળો ભાંડવા લાગ્યા. ઈશુએ તે તરફ કંઈ પણ લક્ષ ન આપ્યું. આ રીતે ઈશુએ પિતાના સિદ્ધાંત તેમજ સત્ય માટે પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્ય તેમજ સંયમી જીવન ગાળ્યું. પણ, આ બધું તેમણે વ્યક્તિગત રીતે કર્યું. જોકે તેમના પક્ષે હેવા છતાં રાજસત્તાથી દબાયેલા હતા. લેકસેવકે વેરવિખેર અને પુરાણપથી હતા; મૂડીદાર અને સત્તાધારીઓના ટેકેદાર હતા. રાજ્યસંસ્થા નિરંકુશ હતી, સાધક (ધર્મ) સંસ્થા તો તેમણે ઊભી કરેલી પણ, તેનો અનુબંધ રાજય કે જનતા સાથે ન હતો. એટલે તેઓ સર્વાગી કાંતિ તરફ પગરણ કરી શકયા પણ સર્વાગી ક્રાંતિ ઉપલાં કારણોસર ન કરી શક્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ [૨] હજરત મુહમ્મદ સાહેબ - એવુંજ હજરત મુહમ્મદ સાહેબનું છે. જ્યારે તેઓ મક્કામાં ઈસ્લામ અને એકેશ્વર વાદને પ્રચાર કરતા હતા, તે વખતે કબીલાવાળાઓમાં મહેમાંહે ઘણા ઝઘડા ચાલતા હતા. અમૂક લેકે તેમના પક્ષે હતા; પણ વિરોધી લેકો એટલા બધા ઝનૂની હતા કે તેમને મારી નાખવા પણ તૈયાર રહેતા. તેમને નાસભાગ તે કરવી પડતી હતી. ક્યારેક ગુફામાં સંતાઈ રહેવું પડતું હતું. ત્યાં તેઓ ખુદ ની ઈબાદતમાં તલ્લીન થઈ જતા. ઘણીવાર દિવસ સુધી તેમને સૂકા પાટલા ઉપર ચલાવવું પડતું. તે વખતે ઉમર ખલીફ પણ તેમની વિરૂદ્ધમાં થઈ ગયા હતા. મુહમ્મદ સાહેબ બધા ઝઘડાનું મૂળ છે, એમ તેઓ માનતા હતા. એકવાર તલવાર લઈ હ. મુહંમદને મારવા તેઓ ગયા ત્યારે તેમણે મુહંમદ સાહેબ પાસેથી એવી પ્રાર્થના સાંભળી : યા પરવરદિગાર ! ઉમરની બુદ્ધિ પલટી નાખ! તેના ઉપર સત્યનો પ્રકાશ નાખ. તે નિખાલસ દિલને માણસ છે.” મારવા આવેલ “ઉપર” આ સાંભળી તેમના શિષ્ય થયા અને તેમના પ્રચાર કાર્યમાં વધારે સહાયક બન્યા. એકવાર મુહંમદ સાહેબને મદીનામાં એકલા શસ્ત્ર વગરના જોઈને તેમના એક વિધીએ તેમની ઉપર તલવાર ઉગામીને પૂછયું : બોલ ! તારી રક્ષા કરનાર હવે કોઈ છે કે?” મુહંમદ સાહેબે બે હાથ ઉપર કરીને કહ્યું : “હા છે! અને તે છે અલ્લાહ!” તેમના મુખ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધાની અજબ ચમક જોઈને પેલાના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. મુહંમદ સાહેબે તે તલવાર લઈને કહ્યું: “બેલ, હવે તો રક્ષણહાર કઈ છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ કઈ નથી!” પેલાએ કહ્યું. “ના, એવું નથી ! આ વખતે પણ અલ્લાહ તારું રક્ષણ કરી રહ્યા છે !” મુહંમદ સાહેબે આમ કહીને તે વિરોધીને નમાવી લીધે. એક એ જ આકરી કસોટીને એક બીજો દાખલે છે. એક હારેલા કબીલાના લેકે મુહંમદ સાહેબ સાથે સંધિ કરવા આવ્યા. મુહંમદ સાહેબે તેમને કહ્યું: “મુસલમાને શાંતિને પૈગામ દેવા માટે જ આવ્યા છે. એટલે સંધિ કરવા માટે અમને જરાયે વાંધો નથી !” કબીલાવાળા સરદારે કહ્યું: “પણ તે કાયમી રહે તે માટે એક શરત છે કે આપ મારી કન્યા સાથે લગ્ન કરો !” મુહંમદ સાહેબે કહ્યું : “મારી લગ્ન કરવાની ઇચ્છા નથી. પણ, આપ અતિ આગ્રહ રાખે છે તો અમારામાંનો એક સરદાર લગ્ન કરશે !” પણ, સરદારોમાંથી કોઈ રાજી ન થયું. કારણ કે તે કન્યા સુંદર ન હતી. બધા સરદારે કોઈ ને કોઈ બહાનું દઈને છટકી ગયા, મુહંમદ સાહેબ માટે મુંઝવણ થઈ પડી. તેમણે વિરોધી સરદારને કહ્યું: ભાઈ ! માઠું ન લગાડશે. લગ્ન ન થયાં તો શું. આપણી વચ્ચે શાંતિની સુલેહ થઈ છે તે પાકી રહેશે !” તેણે કહ્યું; “હજરત! જ્યારે તમે અમારી કન્યાનો સ્વીકાર કરી શકતા નથી તો પછી સંધિ કેવી અને બિરાદરી કેવી ! હવે જે લેહી રેડાશે તે માટે તમે બધા જવાબદાર ગણશો !” કેઈકે કહ્યું: “હજરત! તમે જ લગ્ન કરી લો ને !” પછી અંદર અંદર ગુસપુસ થવા લાગી કે “હાથીના દાંત દેખાડવાના જ છે અને ચાવવાના જુદા છે!” મુહંમદ સાહેબ બધી સમસ્યા સમજી ગયા. વિરેાધી દળવાળો ઊઠવા લાગ્યા એટલે મુહંમદ સાહેબે કહ્યું : “ તમારી શર્ત મંજર છે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ “પણ, લગ્ન કોણ કરશે?” * - “જ કરીશ !” મુહંમદ સાહેબે કહ્યું. તેમણે માત્ર લગ્ન ન કર્યા પણ પત્નીને ખરેખરી અર્ધાગિની બનાવી. તે વખતે સ્ત્રીઓને પતિની ગુલામડી ગણવામાં આવતી એટલે મુહંમદ સાહેબના આ વર્તનના કારણે તેઓ ઘણાની ટીકાને પાત્ર બન્યા. તેમના ઘણા સાથીઓ પણ તેને મુહંમદ સાહેબને દંભ ગણાવી તેમની ધૃણા કરવા લાગ્યા–તેમનાથી દૂર રહેવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે તેમનું છડેચોક અપમાન પણ કરવા લાગ્યા. તેવા સમયે હજરત તે બંદગીમાંજ મસ્ત રહેતા અને ખરાબ બોલનારનું પણ ભલું થાય, એમજ ઈચ્છતા. આમ પ્રતિષ્ઠાને ત્યાગ, સિદ્ધાંત માટે કરતા તેઓ અચકાતા નહતા. તેમણે જે કે રાજ્ય કર્યું પણ તે કબીલાઈઓમાં સંપ, સુલેહ અને શાંતિ કરાવવા માટે. તેઓ પરિગ્રહ-ત્યાગ માટે પણ એટલાજ સજાગ હતા. એક વખત તેમણે પિતાની પુત્રીના હાથમાં રેશમી રૂમાલ અને ચાંદીનાં કડાં જોયાં. તેથી તેમને ખૂબજ લાગી આવ્યું! “હું ગરીબ ! મારા ઘરમાં આ બધી વસ્તુઓ શોભે ખરી?” તેઓ મજીદમાં ગયા અને ત્યાં ખુદા આગળ રડીને પ્રાર્થના કરવા લાગ્યા. ઘણે વખત થઈ ગયા છતાં મુહંમદ સાહેબ ઘરે ન આવ્યા એટલે તેમની દીકરી ફાતિમાએ પોતાના પુત્રને તપાસ કરવા માટે મેક કે “નાના શા માટે નથી આવ્યા!” જ્યારે હસન મજીદમાં પહોંચ્યો ત્યારે મુહંમદસાહેબે પિતાના દિલનું દુઃખ તેની આગળ ઠાલવ્યું. ફાતિમાએ એ બધું સાંભળ્યું. તેના દિલમાં પશ્ચાતાપ થયો અને તેણે બન્ને વસ્તુને ત્યાગ કર્યો. આમ પરિગ્રહ-ત્યાગ તેમના જીવનમાં ઠેર-ઠેર જોવા મળે છે. એક દિવસ એવો હતો કે હજરત મુહંમદને મક્કાથી હિજરત કરવી પડી હતી. જોકે તેમની સીધી સાદી અને ભલી વાતોના પણ વિરોધી બની તેમના લોહીના પિપાસુ બની ગયા હતા. તેમના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ નમાજ ભણાવી પણ મુશ્કેલ બની ગયું હતું. કબીલાવાળા તેમને મારવા માટે તૈયાર થઈ ગયા હતા એટલે મદીનાવાળા તેમને પિતાને ત્યાં લઈ ગયા. તેમને વિજ્ય થ અને મક્કા પાછા ફર્યા. પણ તેમણે કઈ પાસે બદલે ન લીધે. એટલું જ નહીં વિધમ ઇસાઇઓના માનની પણ એટલી જ મર્યાદા તેમણે જાળવી હતી. એકવાર નજરતથી કેટલાક ઇસાઇઓ મુહંમદ સાહેબ પાસે આવ્યા. તેમને ઉતારો મજીદમાં રાખે. તેથી તેમના મનમાં શંકા થઈ કે કયાંક તેમને મુસલમાન તે નહીં બનાવે ને શુક્રવારની નમાજ શાંતિથી થઈ. ઈસાઈઓ તેમાં ન ભળ્યા. શનિવાર ગયો અને રવિવાર આવ્યો. પેલા લેક ગડમથલમાં પડ્યા કે શું કરવું? બહાર કરશે તે મુસલમાન મારી નાખે. અંદર કરીએ તો મજીદમાં કઈ રીતે “ગોડની પ્રેયર” થઈ શકે? તે વખતે મુંહમદ સાહેબે હાજર થઈને કહ્યું: “ભાઈઓ હું સહેજ મોડે પડ્યો છું. તમે રવિવારની પ્રાર્થના મજીદમાં કરજે એ કહેવું ગઈ કાલે ભૂલી ગયે હતો !” પણ, અમે મજીદને નાપાક કરવા ઈચ્છતા નથી. તમારા સાથીઓ રોષે ભરાશે!” ઈસાઈઓએ કહ્યું. “ખુદાની બંદગીથી મજીદ નાપાક ન થાય!” મુહંમદ સાહેબે કહ્યું. પણ અમે તો ગોડની “પ્રેયર કરીએ છીએ !”ઈસાઈઓએ કહ્યું. ' “નામ બદલવાથી, વસ્તુ બદલાતી નથી! ખુદા કે ગોડ એકજ છે. પ્રાર્થના કે નમાજ પણ એકજ છે.” મુહંમદ સાહેબે કહ્યું. તેમની એ ઉદારતા જોઈને એ લેકે દિગ થઈ ગયા તેમણે કહ્યુંઃ “હજરતા આપ ખરેખર પયગંબર છે !” આ રીતે મુહંમદ સાહેબે સર્વાંગી ક્રાંતિની દિશામાં કુચ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ હતી. તેમણે રાજ્ય સંસ્થાને આશ્રય લઈ ધર્મ-પ્રચાર અવશ્ય કરે પણ, લોકસંસ્થા, લેકસેવક સંસ્થા કે સાધક (ધર્મ) સંસ્થા સાથે તેને અનુબંધ ન હોવાથી સર્વાગી ક્રાંતિ આગળ ન વધી શકી. તે ત્યાં જ અટકીને રહી ગઈ. જોકે ત્યાંથી આગળ ન વધી શક્યા. તેમનામાં રૂઢિચુસ્તતા અને ધર્મઝનૂન હદ બહારનાં આવી ગયાં. જે ઉદારતા હજરતે મુસલમાનોને આપી. તેટલી જ સંકીર્ણતા ત્યાં જોવામાં આવે છે. [૩] યશે જરથુસ્ત એવી જ રીતે પારસી ધર્મના સંસ્થાપક અશજરથુસ્ત થઈ ગયા. તેમણે પોતાના જીવનમાં સર્વાગી ક્રાંતિની દિશામાં પગલાં માંડયાં હતાં. લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં તેઓ ઇરાનમાં થઈ ગયા. ત્યાં આર્ય લકાની વસતિ હતી. આર્ય લેકમાં જૂના ધર્મ સંસ્કાર અને રિવાજે હતા. જરથુસ્તે તેમાંથી રૂઢિઓને દૂર કરવા પ્રયત્ન કર્યો. તે અંગે તેમને પહેલાં પ્રેરણા થઈ અને પોતાના ભાગે આવેલી સંપત્તિ, ઘરબાર વગેરે બધું છેડી, માત્ર એક કપડું વીંટી નીકળી પડયા. તેમણે અનેક કષ્ટ સહ્યાં. એક વખત ત્યાંના રાજાએ તેમને કેદ કર્યા પણ પાછળથી તે એમને શિષ્ય બની ગયે. તેમણે લોકોને પવિત્ર મન, પવિત્ર વાણી અને પવિત્ર કર્મને ઉપદેશ આપે. એમના અનુયાયીઓ (પારસી લોકે)માં એમના ઉપદેશથી યુદ્ધત્યાગ, ઉદ્યોગ, પરોપકાર, રાષ્ટ્રની નીતિને અનુકૂળ થવું, વગેરે ગુણો આવ્યા. આમ જરથુસ્ત વ્યક્તિગત ક્રાંતિ કરી પણ તે વખતે ચારે સંસ્થાને અનુબંધ હતું જ નહીં. રાજ્ય સર્વોપરિ હતું; તેમણે શિષ્ય બનાવ્યા પણ ન હતા, એટલે સર્વાગી ક્રાંતિ ન થઈ શકી. ભારતમાં ૪ મહાપુરુષે સર્વાગી ક્રાંતિ કરી શક્યા તેનું કારણ તેમને ચારે સંસ્થા સાથે અનુબંધ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા-વિચારણ ૫ દંડી સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સવાંગી ક્રાંતિની દિશામાં પ્રિય નેમિમુનિએ ઈશું, મુહંમદ અને જરથુસ્તનાં જીવને મૂકી ઠીક પ્રકાશ પાડયો. મારા નમ્ર મતે જૂના કરારમાંથી નવા કરાર તદ્દન બીજી અને અહિંસા-તરફી દિશા લીધી. જના કરારમાં તારો દાંત પાડે તે તું દાંત પાડજે તેમ હતું. ઈશુએ કહ્યું કે “ડાબા ગાલ પર મારે તે જમણે ધરજે!” અને પ્રાણુતે ઘણું સહ્યું. પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા ત્રણેય બાબતમાં શહીદીનો જાતે સંદેશ ધર્યો. રાજને એક દેવ–એ રીતે મૂર્તિઓ અને તેની સાથે પાપાચાર ખૂબ વધેલ. તે વખતે મુહંમદ પયગંબરને પણ પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભોગે ઘણું જ કરવું પડયું હતું. તેમની સામે યહૂદીઓ, ખ્રિરતીઓ અને જૂના વિચારના કબીલાઈ લેકે હતા. નારી કદર, માનવ કદર ચૂકેલા માણસને તેમણે માનવ-સન્માનની નવી વ્યાખ્યા આપી અને માંસાહાર, વ્યભિચાર જેવા દૂષણથી વાળ્યા. તેમણે ગુલામી. પ્રથા છેડાવી; એક બ્રહ્મ, એક ખુદાની વાત કહી. મંસૂર થયા તે પહેલાં હું ન ભૂલતો હોઉં તો સંત બહેરામ પણ થયા. તેમણે જીવશિવ છે તે વાત કહી. આમ મુહંમદ પયગંબર ઘણું કર્યું. શ્રી, માટલિયાઃ “પૂર્વગ્રહથી મુકત થઈ સમાજનું અવલોકન. કરી લખનારા ઘણા વિદ્વાનોએ ઉત્તમ પુસ્તકો લખ્યાં છે; પણ તેને લાભ સમાજને મળતું નથી. કારણ કે જે પક્ષ સત્તા ઉપર કાયમ હોય તે વિરોધી વિચારવાળાને મારી નાખે છે. યહુદીઓએ ઈશુને માર્યા તેમને એ વારસે ખ્રિસ્તીઓએ લીધો. આમ ધર્મ-વિકાર, પેઢીઓ સુધી ચાલ્યો અને ઘણાં સારાં ક્રાંતિકારો માર્યા ગયા. છતાંયે પ્રાણના ભેગે ક્રાંતિ કરનારાઓ દુનિયામાં પાકે જ છે. શિક્ષિતનું ધોરણ ઊંચું બને એટલે કાંત રાજ્યને કે કાતિ મૂડીવાદને પલ્લે તે ખેંચાઈ જાય છે. જ્ઞાન જેક સુલભ છે, પણ તેની સાથે વિલાસપ્રિયતા મળતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ તેમાં ઇજા આવી જતાં તે સામ સાર્વત્રિક થઈ શકતું નથી. કાંતિકારાને મેટા ભાગે પ્રતિષ્ઠાને લેભ જ રોકી રાખતા હોય છે. • દા. ત. જૈન સાધુઓની વાત લઈએ! તેમાં ઘણું ક્રાંતિકાર બની શકે છે; પણ રમે મને સંધબહાર મૂકશે તે? એ ડરના કારણે પંદર કર્માદિન કરનાર ઘણું આગેવાનેને તેઓ સાફ કહી શકતા નથી કે રાં તે યંત્ર–મીલ વ. કારખાનાં બંધ કરો-કાં આગેવાની કરવી મૂકી દો!. યુરોપમાં પણ ક્રાંતિકાર થઈ ગયા. દા. ત. સંત-હાંસિસ, તાજ યુગના મહાન સંત જ ગણાય. તેમણે સાધુસંધ એ પણ તેઓ સર્વાગી કાંતિ તો ન જ કરી શકયા. આજ વાત જરથુસ્ત જેવા મહાપુરૂષને પણ લાગુ પડે છે. તેમણે સૂર્ય, અગ્નિ, જનેઈ, પાદરી વ; તે કાળ પ્રમાણે નવી દષ્ટિએ સ્વીકાર્યા; અનિષ્ટો સામે લડવાનું લેટેને શીખવ્યું, પણ. સજજનોનું સંગઠન ઊભું ન કરી શક્યા. તે વખતના રાજવી-પુરોહિત તેમજ અન્ય લોકો–અસજનેએ મળીને તેમને પણ પ્રાણ લીધે. જે આ ગ્રીસમાં ગયા ત્યાં સુકરાત જેવા મહાન તત્વજ્ઞાની થયા પણ ગ્રીસના સ્થાનિક લોકો ગુલામ બનીને જ રહ્યા. તે અંગે તેઓ કંઈ પણ અસરકારક કામ ન કરી શક્યા. અંતે તેમને ઝેર ખાતે પી પડ્યો. ત્યાં નિયમો ઘડનાર રાજ્ય બન્યું; નગર બનાવનાર રાજ્ય થયું. શિલ્પકાર શિ૯૫ કંડારે પણ ત્યાં સર્વોપરિતા તો રાજ્યની જ રહી. એ જ સ્થિતિ રોમન સામ્રાજ્ય વખતે હતી. તેથી ધર્મગુરુઓ યજ્ઞ કરી દેવને ભલે રીઝવે. બાકી તેમનું કંઈ પણ ઉપજતું નહીં. તેથી ત્યાં ક્રાંતિને સાંકો જ અર્થ થશે. ખરેખર તે ધર્મને પકડનાર અને ઝીલનાર સમાજ જ છે; છતાં ઈશુએ પિતાને થોડા શિષ્યો કર્યા પણ લોકસંગઠને અસરકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ન થયું. એટલે ધોળે દહાડે રાજ્યે તેમના જેવી વિભૂતિને ખલે ઠોકી બેસાડી હતી. કારણકે રાજ્યના આવાં કકૃત્ય સામે કોઈ અવાજ ઊઠાવનાર ન હતું. * * હજરત મુહંમદે ગરીબીને મારી ગણ; શીલને લેને સંસ્કાર આપે; પણ સંકલન વિના એટલે કે સામાજિક સાચા મૂલ્યને ચાલુ રાખી શકનાર સંસ્થાઓ વિના તે કેટલું ટકે? હજરતે તો એક પગલું આગળ ભરી રાજ્ય ૫ણ લઈ લીધું હતું, પરિણામે ઈશ્વરને સમર્પિત વર્ગ તો ઊભે થયે, તેને ફેલાવો પણ થયે; પણ તે રાજ્ય દ્વારા થયું હઈને તેનું તળ કાચું રહી ગયું. તેઓ સમાજ સંગઠન વડે રાજ્યને સાફ શુદ્ધ ન કરી શકયા. અલબત્ત, તેમણે ધર્મને પુટ રાજ્યને આયે, તે વાત તે યુગ–પ્રમાણે બહુ જ મોટી છે. આ ત્રણ પુરૂએ સત્યને ગમે તે ભોગે સ્પષ્ટ કહેવું, એ જાતની શહીદીને માર્ગ જરૂર ખુલ્લો કર્યો, પણ સર્વાગી ક્રાંતિ તે ન જ થઈ શકી. કદાચ તે માટે તે વખતની પરિસ્થિતિ એવી હોય તે પણ એક કારણભૂત વાત છે. (૧૫-૮-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ' [૬] સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર-૧ સવાંગી કાંતિ કરી શકનાર, એ દિશામાં પગલાં ભરનાર, ક્રાંતિકારોનાં જીવન ઉપર આ અગાઉ વિચાર થઈ ચૂક્યું છે. અને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર અંગે વિચારીશું. સર્વાગી ક્રાંતિકાર જીવનનાં બધાં ક્ષેત્રને સ્પર્શે છે; સર્વાંગી ક્રાંતિની દિશામાં જનાર પિતાની ક્રાંતિનાં બી વિખેરી જાય છે. જે તેમના ગયા બાદ ઉગે છે. ત્યારે સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારે એક જ ક્ષેત્રમાં મુખ્યત્વે સંસ્કૃતિને સ્પર્શે છે. સાંસ્કૃતિક ક્રાંતિકારમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ હેવી જોઈએ – (૧) વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રનું એકમ વિશ્વ છે. એટલે વિશ્વનું ફલક સામે રાખી તે મુજબ સંસ્કૃતિને વિચાર કરશે. એકાદ પ્રાંત કે દેશની એકાંગી સંસ્કૃતિને નજર સામે રાખીને વિચાર નહીં કરે. (૨) તે સત્યની ઊંડી શોધ સતત ચાલુ રાખશે. (૩) સત્યની શોધ કરવામાં તથા તેને પ્રચાર કે અમલ કરવામાં જે કાંઈ આફત કે કો આવે તેને સહેવા પ્રાણ પ્રતિષ્ઠા કે પરિગ્રહને ભેગે પણ એ તૈયાર રહેશે.” કેટલાક સાહિત્યકારો સંસ્કૃતિની દૃષ્ટિએ સાહિત્ય-રચના કરે છે, પણુ કાં તે, તેઓ રાજ્યાશ્રિત થઈ જાઈ છે; કાં તે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તૈયારી નથી બતાવતા. તેઓ સાંસ્કૃતિક-ક્રાંતિકાર ન કહી શકાય. તેમની ગણના સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારમાં પણ ત્યારે જ કરી શકાય જ્યારે તેમનામાં પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તૈયારી હેય. ઘણા લોકો કહેશે કે દરેક ક્રાંતિકારી તે પિતાના દેશમાં જ જન્મે છે. અગાઉના જમાનામાં તે વિશ્વને દાયરે પણ સીમિત હતો અને વિશ્વભૂગોળનું જ્ઞાન પણ મર્યાદિત હતું. ત્યારે વિશ્વફલક કઈ રીતે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ સામે રાખી શક્યા હશે? ભારતના ઋષિમુનિઓએ તેને જવાબ આપ્યો છે કે વિશ્વભૂગોળનું જ્ઞાન કદાચ એમને ન હેય; પણ અમે વિશાળ વિશ્વને દષ્ટિ સમક્ષ રાખીને જ સાંસ્કૃતિક તત્વોને વિચાર કર્યો છે. વૈદિક-મંત્રોમાં સ્પષ્ટ કહ્યું છે – “મિત્ર વસ્તુશા સામ સૂતાનિ સમીક્ષા..... મિત્રસ્થમાં વકુષા સળિ મૂનિ પરતુ” વસુવ કુટું ” “પુનતુ વિશ્વ” ' “વો વિશ્વમાર્ય” “ઘ વિશ્વસ્ત્ર ૪તઃ પ્રતિષ્ટા” “ મદ્રાઉન થતુ” વિશ્વતશ્વ ક્ષુકત વિશ્વતઃ વાત” " यंत्र विश्वं भव येकनीयम्" “માતા મમ, પુત્રોડરું પૃથિયા ” આ બધા મંત્રોમાં વિશ્વ દષ્ટિએજ સંસ્કૃતિને વિચાર કરવામાં આવ્યા છે. એટલે વિદેશના સાંસ્કૃતિક ક્રતિકારોનાં જીવન-કવન લેતાં પહેલાં ભારતના જે ઋષિમુનિઓ ક્રાંતિના બી વાવી ગયા છે તેમને ઉલ્લેખ કરીએ. ભારતીય ઋષિ મુનિએ આ ઋષિ મુનિઓને કાળ લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વેને આંકી શકાય. તેમના પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ–ત્યાગ અંગે ખાસ માહિતી મળતી નથી પણ, તેમણે સત્યની શોધ વિશ્વને ફલક સામે રાખીને કરી છે તે નિર્વિવાદ છે. એમાં વાલ્મીકિ, વિશ્વામિત્ર, વ્યાસ, યાજ્ઞવલ્કય, પારાશર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ વશિષ્ઠ મુનિ વગેરે નામો ઉલ્લેખને પાત્ર છે. આમ તે ભારતમાં સર્વાંગી ક્રાંતિકાર થયાં તેને વિચાર થઈ ગયો છે; પણ ગ્રીસ કે રશિયામાં જે સાંસ્કૃતિક ક્રાંતિકારો થયા તેમને ક્રાંતિના બી કયાંથી મળ્યાં હશે? એ પ્રશ્ન ઉપર વિચારતાં મને લાગે છે કે આર્યોની જુદી જુદી ટુકડીઓ જુદા જુદા પ્રદેશોમાં ગઈ હતી. આ વાત વિશ્વ ઈતિહાસની રૂપરેખા જોતાં જાણી શકાય છે. આ ઉદાત્ત હતા જ સાથે ઉદાર પણ હતા. તેમણે ગ્રીસ વગેરે દેશમાં પિતાનાં વિચાર બીજે રેયાં હોય અને તે બીજે; તે તે પ્રદેશના સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારમાં સંકલિત રૂપે ઊગી નીકળ્યાં હેય એ બનવા જોગ છે.. સુકરાત હવે ગ્રીસના નગર એથેંસના સાંસ્કૃતિક ક્રાંતિકાર સુરાતનું જીવન જોઈ જઈએ. સુકરાત આજે આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે, તેનું કારણ . એ છે કે વિશ્વફલક સામે રાખીને તેમણે સત્યની શોધ કરી હતી. કરાત દેખાવે કદરૂપા હતા, એટલું જ તેમનું હૃદય સુંદર હતું. તેમણે પિતાનું જીવન કઠેર રીતે ગાળ્યું. તેઓ નિર્ભય થઈને શહેરની શેરીઓ, બજારે અને સાર્વજનિક સ્થાનમાં જતા, ત્યાં જનતાને પિતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરતા. ઊંચ-નીચ, ગરબ-અમીર બધા તેમની વાતે દયાનપૂર્વક સાંભળતા. તેઓ કહેતા કેઃ “અભણ રહેવું કે ગરીબ રહેવું એ નુક્શાનકારક નથી; પણ સટ્ટણહીન રહેવું વધારે નુકશાનકારક છે. પ્રયત્ન કરવાથી દરેક શ્રેષ્ઠ અને સદ્ગણી બની શકે છે એ માટે પૈસા કે બુદ્ધિની જરૂર નથી ! શ્રેષ્ઠ બનવા માટે સરળ અને સત્યાગ્રહી બનવું જોઈએ. જ્ઞાન એજ પુણ્ય છે; અજ્ઞાન એજ પાપ છે! તેમણે મુખ્યત્વે બે વાત કહીઃ “એથેંસવાસીઓ ભૌતિક વસ્તુઓ, એસ-આરામ એ બધી ક્ષણિક વસ્તુઓ છે. સત્ય એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ અમર છે. ગમે તેવા મહાન અને સત્તાધારી માણસની વાત અસત્ય લાગે તે ન માને ! સત્યને જ સ્વીકારો !” (૨) “બધા દેવો ઈશ્વરના જ અંશ છે. તમે પણ ઈશ્વરના અંશ છે. એટલે સૌથી મોટે દેવ ઈશ્વર છે એમ માને !” તે વખતે ગ્રીસમાં આમ તો લોકતંત્રીય નગર-રાજ્ય હતા પણ એ નગર રાજ્યમાં વર્ચસ્વ તે ધનિકે અને સત્તાધારીઓનું જ હતું. તેમને સુકરાતની વાત ખૂંચવા લાગી. ગરીબ જાગે તે તેમના ઉપર અમીરાનું વર્ચસ્વ ન રહે. તે ઉપરાંત સામાન્ય રીતે શાસનકર્તાને ઈશ્વર કે દેવ તરીકે ગણવામાં આવતો. એથી શાસકોને ડર હતો કે લોકો શ્વરને માનતા થયા છે તેમને નહીં માને. - તેથી પ્રજાતંત્રના સ્વામીઓએ સુકરાત વિરૂદ્ધ બે આરોપ માયા –[૧] સુકરાત પ્રજાતંત્રના સ્વામીઓને નિદે છે. તેમના ઉપર એને અવિશ્વાસ છે; [૨] યુવકોને ભડકાવે છે. તેમને વિદ્રોહી (બંડખોર) બનાવે છે. તેમને કેદ કરવામાં આવ્યા. તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. તેમણે ન્યાયાધીશને ચેખેચેખું કહી દીધું : “આ કાર્ય હું ઇશ્વરની આજ્ઞાથી કરું છું. એટલે તેને હું છોડી શક્તા નથી. તેની પ્રેરણથી આ કાર્ય કરું છું. મને તે સાચું લાગે છે, એટલે હું તેને છે ડી શકતો નથી. એ માટે હું માફી માગી શકતો નથી. તેમજ એ કાર્યને બંધ કરવા માટે તમારા માન-પાન મને લલચાવી શકવાના નથી. સત્ય માટે આ શરીર આપવું પડશે તો તે દિવ્યગતિએ આત્મા પ્રયાણ કરશે એમ હું માનીશ.” અને એથેંસની રાજ્યસભાએ તેમને ઝેરને હાલે આ જે તેમણે સહર્ષ પાસે, ઉમેશ માટે વિદાય લીધી. અહીં સુકરાતમાં ક્રાંતિ માટે પ્રાણ આપવાની તૈયારી હતી. તેમણે સંસ્કૃતિના જે બી તે વખતે પ્રજામાં નાંખ્યાં તે ન ઉગી થયાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ કારણ કે તેમને ઝેરને યાલ આપવામાં આવ્યો તેને કઈ વિધિ ન કરી શક્યું. એનું કારણ એ હતું કે તે વખતે રાજ્યસંગઠન સર્વોપરિ હતું અને તેમની વિરુદ્ધમાં હતું. તેઓ લોકસંગઠન કરી શક્યા ન હતા. લેકસેવકે એટલે કે પૂજારીએ રાયાધીન હતા. માત્ર વિચારનાં બી નાખવાથી લોક સંગઠિત થઈને જાગૃત થઈ ન શકે. એટલે તે ક્રાંતિના બી તે વખતે પાકી શક્યાં નહીં. કાળે કરીને તે પાકયાં અને ઈસાઈસંસ્કૃતિના ઘડતરમાં તેણે મોટે ફાળે આપો. મહાત્મા ગાંધીજીએ સત્યશોધ માટે પ્રાણત્યાગને પાઠ સુકારાતના જીવનમાંથી લીધે. આમ તેના વિચારણ નાના ક્ષેત્રમાં વેવાઈને અંતે ચોમેર ફેલાયાં. લેટ (પરસ્તુ) સુકરાત પછી તેના શિષ્ય પ્લેટ કે પરસ્તુનું નામ આવે છે. એ પણ ગ્રીસમાં જ થશે. તે ગ્રીસને મહાન તત્ત્વચિંતક હત; તેમજ સાંસ્કૃતિક ક્રાંતિકાર હતે. ગ્રીસની જે સંસ્કૃતિને વ્યવસ્થિત પ્રચાર થયા તેના મૂળમાં પ્લેટો જ હતું. તેણે રાજપસંસ્થા વિષે વ્યવસ્થિત ગ્રંથ લખ્યો. રાજ્ય, શાસક અને પ્રજા અંગેની સંસ્કૃતિના સૂત્રો આપ્યાં. હેરોમાં સત્યશોધની ખૂબ જ તાલાવેલી હતી. એકવાર તેમના એક મિત્રે પૂછયું : “તમને સત્ય શીખાડાની ધગશા છે તેટલી જ સત્ય મેળવવાની છે. તો તે કયાંસુધી ચાલુ રહેશે !” પ્લેટોએ કહ્યું: “જ્યાં સુધી સત્યને મેળવવા માટે હું શરમાઈશ નહીં, ત્યાં સુધી!” - તેમને પણ તે વખતના રાજ્યકર્તાઓએ ઘણી મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પણ તેઓ પિતાની બુદ્ધિ અને કૌશલ્યથી રસ્તો કાઢી લેતા. અને તેમને ન્યાયાધિકારી બનાવવામાં આવ્યા અને અપરાધીને દંડ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ત્યાં પણ તેઓ પિતાને ક્રોધ શાંત થયા પછી જ દંડ આપતા. એકવાર કોઈએ તેમને શાંત બેઠેલા જોઈને પૂછયું: “તમે બેઠા-બેઠા શું કરે છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ એક અપરાધીને સજા આપી રહ્યો છું.” પ્લેટોએ કહ્યું. “કયા અપરાધીને!” આગંતુકે પૂછયું. મારા ક્રોધને ” પ્લેટેએ શાંતિથી કહ્યું: “ કારણ કે ક્રોધાવેશમાં સાચે ન્યાય કે દંડ કરી શકાતો નથી !” પ્લેટોના જીવનમાં સંસ્કૃતિ ખીલી હતી. તેણે એને પ્રચાર કર્યો અને સુકારાતનો સંદેશ લેક-વ્યાપી બનાવ્યા. તેઓ રોજ પ્રાર્થના કરતા અને પ્રભુને ધન્યવાદ આપતા; કારણ કે તેઓ માનતા હતા કે – (૧) ઈશ્વરે મને મનુષ્યજન્મ આપીને વિશ્વષ્ટિએ વિચારવાની શકિત આપી છે, (૨) તેણે મને ગ્રીસ જેવા દેશમાં પેદા કર્યો છે, અને (૩) મહાન સુકરાતના કાળમાં જીવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.” એરિસ્ટોટલ (અરડુ) એ જ કાળમાં ત્યારબાદ એરિસ્ટોટલ નામને મહાન ચિંતક થઈ ગયે. એના વિષે વિશેષ વાતો મળતી નથી. તે ગ્રીકવાસી હતે. તે મહાન સિકંદરને શિક્ષક છે. તેને સુકરાત અને ડેટા એટલે કદાચ અધ્યાત્મ-વિધામાં રસ ન હોય એ બનવાજોગ છે; પણ મહાન સિકંદરને પાડવામાં તેને મુખ્ય ફાળો હતો. તે પ્રકૃતિ–પ્રેમી હતો અને તેને આદિ વૈજ્ઞાનિક કહી શકાય. લિયો ટેક્સ્ટય આ પછી સાંસ્કૃતિક ક્ષેત્રમાં, યુરોપમાં લિયો ટોલ્સ્ટોયનું નામ મુખ્યત્વે આવે છે. તેઓ ઓગણીસમી સદીમાં રશિયાના યાસયાના ગામ ખાતે થયા. તેમને કાળ ઈ. સ. ૧૮૨૮ થી ૧૯૧૦ છે. ટોલસ્ટોયને જન્મ પસાદાર રાજકુટુંબમાં થયો હતો. હાયના નાના પ્રિન્સ નિકેલસ હતા. તેમના પિતા હતા નિકોલસ ટોસ્ટોય. બને લડવૈયા હતા અને લશ્કરી દળના વડા હતા. ટોલ્સ્ટોય પણ લશ્કરમાં જોડાયા. તેમના પિતાની જેમ તેમણે પણ ઉપરના અધિકારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સાથે મતભેદ થતાં, લશ્કરની નોકરી છોડી દીધી હતી. બેટી વાત આગળ માથું નમાવવા કરતાં પ્રાણપ્રતિષ્ઠાને ત્યાગ કર એ ગુણ ટોલસ્ટોયને વારસામાં મળે છે, એમ લાગે છે. . તેમના મનમાં સાહસના સંસ્કારે નાનપણથી વણાયેલા હતા. એકવાર એક ઘરડા ઘોડા ઉપર સવાર થઈને જવા નીકળ્યા. ઘોડે ન ચાલી શક્યો એટલે ચાબુક માર્યો. પણ, ચાબુક તૂટી જતાં તેમણે બીજે ચાબુક નેકર પાસે મંગાવ્યું. તે નેકરે કહ્યું : “ જરા પણ દયા નથી આવતી. આ તે ઘરડું પ્રાણ થયું. કંઈક તો તપાસ કરો !” નેકરના શબ્દો તેમના કાનમાં સેંસરા ઊતરી ગયા. તેમણે ઊતરીને જોયું કે ઘડાનાં નસકેરાં કૂલે જતાં હતાં. મોંમાંથી પણ છતાં હતાં અને તેણે પૂછવું બીકના કારણે બે પગ વચ્ચે દબાવ્યું હતું. તે જોઈને તેમનું અંતઃકરણ ઘવાયું અને તેમણે ઘોડાને જઈને બચી ભરી. પ્રેમથી તેની માફી માગી. કહેવાય છે કે ત્યારબાદ ટેસ્ટો કદિ ચાબુક ઉપાડ્યો જ નહીં; એટલું જ નહીં તેમને માણસોની ગુલામી દશા ઉપર ખૂબ જ કરૂણું પણ ઉપજી હતી. તેમણે લેકેની ગરીબી, દરિદ્રતા અને કંગાલિયત જોઈ. તેમનું હદય દ્રવી ઊઠયું અને પીડાતી માનવજાતને ઉગારવા માટે તેમણે સત્યની શૈધને પ્રારંભ કર્યો. ભૌતિક સાધનાની વિપુલતા છતાં દુનિયાની સુખ તેમને સંતોષ આપી શકતું ન હતું. તેમણે જગતની દષ્ટિએ ગણાતી સુખ-સામગ્રીનો ત્યાગ કર્યો અને વેચ્છાપૂર્વકની ગરીબીને ધારણ કરી. આ કાર્ય તેમણે ક્રમશઃ કર્યું. તેમની અંદર રહેલ સંસ્કારી આત્મા, લેખક બનીને એ વસ્તુને ઘણું રૂપે જોવા લાગ્યા. તેમના જ શબ્દોમાં એશઆરામ માટે કહેવામાં આવ્યું છે : મેં મારા જેવા એશોઆરામી, બેઠાડુ, પારકી મહેનત ઉપર જીવનાર શ્રીમંતોને સંગ છેડ્યો. એશોઆરામ આપનારી હજાર વસ્તુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ભેગી કરવી; એને સાચવવી અને એના માટેનાં રક્ષણેનાં સાધનો ઊભાં કરવાં એ બધાંમાંથી પ્રભુ હજારો ગાઉ દૂર છે; એની પણ મને ખાતરી થઈ. અંતઃકરણને પ્રાણીમાત્રનાં પ્રેમથી ભરેલું રાખવું; બીજાની ભૂલો નભાવી લેવી; નાશવંત પદાર્થોનો સંગ્રહ ન કરે: સર્વ પ્રકારે આત્માની ઉન્નતિ કરવી; એ માનવજીવનનું અંતિમ સાધ્ય છે. એ સત્ય પ્રાપ્ત થતાં મને જીવનમાં જે પ્રકાશ સાંપડ્યો. એ પ્રકાશમાં મને નવજીવન સાંપડ્યું.” તે વખતે રશિયામાં ઝારનું જુલ્મી રાજ્ય ચાલતું હતું. ખેડૂતોની દશા ઘણી ખરાબ હતી. તેમના ઉપર ભયંકર સીતમ ગુજારવામાં આવત; તેમની ખૂનામરકી પણ થતી. ટોલ્સટોયને તે ગમતું નહીં. તેમણે યાસનાયા ગામમાં આવેલી પિતાની જાગીરમાં સાત ખેડૂતો માટે ગ્રામશાળા શરૂ કરી. તેમણે એમને સ્વતંત્ર, સુઘડ અને સ્વચ્છ બનાવવા માટે પ્રયત્ન કર્યા. ખેડૂતો તેમને ખૂબ જ માનથી જોત રશિયાની તે વખતની ગુલામી અને શોષણનીતિને નાબુદ કરવા તેમણે “બ્રેડ-લેબર” (જાત મહેનત), “ આપણું જમાનાની ગુલામી!” “ઈશ્વર તમારામાં છે” વગેરે પુસ્તક લખ્યાં. એમના લખેલ સાહિત્ય વડે જ રશિયામાં ક્રાંતિની ચિન્નારીઓ ફેલાઈજો કે ત્યાં હિંસક ક્રાંતિ થઈ જે અંગે ટોલ્સટોયે લખ્યું નથી. મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહની વાત લીધી છે એમાં મુખ્ય ફાળો ટોલ્સ્ટોયનો છે. બાપુ પિતે લખે છે: “ ટોલસ્ટોય, પિતાના યુગમાં અહિંસાના પ્રવર્તક હતા. પશ્ચિમમાં ટોસ્ટય જેવું અહિંસા અંગે કોઈએ લખ્યું નથી. “Resist not him; that is evil” દુર્જનને નહીં; પણ તેની દુજનતાનો પ્રતિકાર હિંસાથી ન કર! બુરાઈને નાશ, હિંસા કે બળાત્કારથી નહીં પણ અહિંસાથી કે ભલાઈથી જ કરવો જોઈએ.” ટેસ્ટોય પિતાના જીવનનું નિરીક્ષણ ખૂબ બારીકાઈથી કરતા. નાની ભૂલ માટે જાતે કઠેર-દંડ કયારેક જાતે ચાબુકને માર ખાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ સુધી લેતા. બંધ ઓરડામાં પૂરાઈ ભૂલ માટે એકાંતમાં આંસુ સારતા. પિતાની ભૂલે પ્રગટ કરવામાં નાનપ અનુભવતા નહીં. તેમણે લગ્ન પહેલાં સેક્યાને (પત્નીને) પિતાની ડાયરી વાંચવા આપી જેમાં સારી નરસી બધી વાતે લખી હતી. સેક્યા તેને વાંચીને રડી; પણ આવા સત્ય અને નિષ્કપટી પતિ મેળવવા માટે પિતાનું સદ્ભાગ્ય માનવા લાગી. ગરીબો પ્રત્યે તેમને ખૂબજ સહાનુભૂતિ હતી. તેમને અમીરી- ત્યાગ, જાતમહેનત તેમજ ગરીબો માટેની શાળાઓ એના અણનમ સાક્ષી છે. તેઓ કહેતા “જ્યાં સુધી લાખો માણસો મુઠ્ઠીભર અનાજ માટે મુંહતાજ હોય ત્યાં મુઠ્ઠીભર માણસે મોજશોખ કરે એ શરમની વાત છે. શ્રમ અને સત્યથી જ શોષણ અટકી શકે છે. જયાં સુધી શ્રમ વડે સ્વાવલંબનની વાત નહીં આવે ત્યાં સુધી આ ગરીબ-તવંગરના ભેદે રહેવાના જ છે. એટલે મજૂરી અને શ્રમ એ સાચો ધર્મ છે.” તેમના આવાં લખાણો અને વિચારોથી તે વખતને અમીર વર્ગ અને રાજકુટુંબ તેમના દુશ્મન બની ગયા હતા. તે છતાં તેમણે સત્ય જે રૂપે મળ્યું તે રૂપે રજૂ કર્યું; તેને મોટામાં મોટા શહેનશાહ આગળ રજૂ કરતાં પણ તેઓ અચકાયા નહીં. તેમણે જગતને મોટામાં મેટું સત્ય આપ્યું કે માનવ વડે માનવનું શોષણ એનાથી મોટું કઈ પાપ નથી. તેમણે સત્યની શોધ અને સંસ્કૃતિના તત્ત્વોને પ્રચાર વિશ્વફલક સામે રાખીને કર્યો; તે અંગે તેમને જે કંઈ ભોગ આપવો પડ્યો, તે તેમણે આપે. તેમનાં વાવેલાં સંસ્કૃતિનાં બી, તેમના અવસાન પછી આખા વિશ્વમાં ઉગી નીકળ્યાં. એની આખા વિશ્વમાં ક્રાંતિકારી અસર થઈ. લાઓસે એશિયામાં સાંસ્કૃતિક ક્રાંતિકાર થયા. તેમાં એક લાઓત્સ છે અને બીજા છે કેયૂશિસ લાઓસે ચીનના શૂ રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા. તેમને તે જમાનાના કે માનવતાના દેવદૂત તરીકે ઓળખાવતા. ઈ. પૂ. ૬૦૪માં તેમને જન્મ કતે નગરની પાસેના એક ગામડામાં થયો હતો. પિતાનાં વિચાર-મંથનના ઘણું વરસે તેમણે ચાહના રાજકીય પુસ્તકાલયમાં ગાળ્યા હતા. તેમણે “તાઓ તે કિંમ” નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં તેમણે લોકોને આધ્યાત્મિક જીવન જીવવા નિસર્ગની પ્રગતિ પ્રમાણે ચાલવા અંગે કહ્યું. પ્રકૃતિ વિરૂદ્ધ ચાલવાને તેઓ હિંસા માનતા હતા. સૃષ્ટિ સંચાલન અંગે તેમણે પ્રકૃતિ (તાઓથી મિન) અને પુરુષ (વાંગ)ની ઉત્પત્તિની કલપના રજૂ કરી. તે બન્ને વડે સ્વાભાવિક રીતે સૃષ્ટિ ચાલે છે. સમાજની સુવ્યવસ્થાને દાર વિચારકો, સંતો અને મહાત્માઓના હાથમાં રહે એમ તેઓ માનતા હતા. તેમણે શાસનને પણ ભૌતિકવાદ તરફ વધતું જોઈને ચેતવ્યું હતું. પણ રાજ્યકર્તાઓ ન માનતા તેમણે રાજધાની છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. હનાની ઉત્તર પશ્ચિમે સીમા ઉપર પહોંચતા, સીમારક્ષકે કહ્યું : “તમે એકાંત સેવન માટે જાવ તે પહેલાં મને એક સારું પુસ્તક લખી આપ !” તેમણે તેને “સદાચાર અને તાઓ” નામનું પુસ્તક લખી આપ્યું. તેમાં તેમણે કહ્યું કે મારી પાસે ત્રણ નિધિઓ છે –(૧) પ્રેમ (૨) નમ્રતા (8) સંસારમાં સમયાનુકૂળ સદાચારમય જીવનમાં પ્રેમથી વીરતા પ્રગટે છે; નમ્રતાથી માણસ મહાન થાય છે. અને સદાચારમય જીવનથી સ્વત્વની અધિકારની રક્ષા થાય છે. લાઓસેએ સંસ્કૃતિનાં જે બી વાવ્યાં તેની અસર પ્રજા ઉપર તે કાળે જોઈએ તેવી ન થઈ કારણ કે રાજ્યસંસ્થાનું પ્રભુત્વ હતું. લોકો કચડાયેલ હતા અને ધર્મ-સંસ્થા હતી જ નહીં. કેન્સયુશિસ લાઓસને બહુ જ માનનાર અને ચીની તત્ત્વજ્ઞાનના આઘ પ્રણેતા કન્ફયુશિસને જન્મ ઈ. પૂ. ૫૫રમાં ચીનના લૂ રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ જે માન” નામના ગામમાં થયો હતો. આ પ્રદેશ હમણાં થતંગુ નામે ઓળખાય છે. તેમના નાનપણના દિવસો રમતમાં ગયા હતા. પંદર વર્ષની ઉમ્મરે તેમણે ભણવું શરૂ કર્યું. ૧૮મા વર્ષે તેમનાં લગ્ન થઈ ગયા અને રાજયમાં કુઠારીનું કામ તેઓ કરતા હતા. ૨૨મે વર્ષે તેમણે સદાચાર અને શાસનના સિદ્ધાંતનું શિક્ષણ આપવા માટે એક વિદ્યાલય ભરૂ કર્યું. તેમાં લગભગ ૩ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. આ પછી તેઓ સરકારી વાચનાલયમાં સંગીતશાસ્ત્ર ભણાવવા લાગ્યા; પછી રાજાએ તેમને મહેસૂલ (રેવેન્યુ) ખાતાના મોટા અધિકારી બનાવવા માટે માંગણી મૂકી પણ કોફ્યુશિયસે તેને ગ્રહણ કરવાની ના પાડી અને પંદર વર્ષ ઘેર રહીને સ્વાધ્યાય ચિંતનમાં ગાળ્યા. એક વખત તેમના એક શિષ્ય તેમને પૂછયું : “એ કઈ શબ્દ છે જેમાં “માનવજાતનું કર્તવ્ય ' સારી પેઠે વ્યકત થઈ શકે?” તેમણે કહ્યું. “ છે અને તે છે “પરસ્પરતા” જે તમે બીજાને સારા બનાવવા માગે છે તો તમે પોતે બીજાની સાથે સહેવાર કરે.” એક બીજા શિષ્ય પૂછયું: “લૂચાઈને બદલે ભલાઈ કરવી જોઈએ કે નહીં !” ત્યારે તેમણે કહ્યું : “ભલાઈને બદલે ભલાઈ સહુ કરે છે; પણ બુરાઈને બદલે ભલાઈને ન્યાય આપવો એ જ શ્રેષ્ઠતા છે!” એકવાર એક રાજા તેમની પાસે આવ્યો. તેણે કહ્યું : “દેશમાં ચારીઓ ઘણી વધી પડી છે. તમે અટકાવવાને કોઈ સક્રિય ઉપાય બતાવો.” કેફ્યુશિયસે કહ્યું : ચોરી બંધ કરવી હોય તે સર્વ પ્રથમ તમે પહેલાં ચોરી બંધ કરો. તમારી લાલચને વધવા ન દે. તેના કારણે પ્રજાનું શોષણ ન કરે. પ્રજાને ચૂસીને ખજાના ભરવાનું બંધ કરશો તો આપોઆપ ચોરી બંધ થઈ જશે! ૪૨ વર્ષની ઉમ્મરે તેમને “ચૂતુ” પ્રાંતના રાજયપાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ (ગર્વનર) બનાવવામાં આવ્યા. થોડાક વખત પછી તેઓ દંડ નિયામક થયા. તેમણે એક મોટા અધિકારીને કઠોર દંડ દઈને ભ્રષ્ટાચારને તદ્દન નાબુદ કરી દીધે. એક વખત તેઓ પિતાના શિષ્યો સાથે બહારગામ જઈ રહ્યા હતા, ત્યાં ઘેર જંગલમાં એક ડોશીમાને રહેતા જોઈને કેશિયસે પૂછયું : “માજી તમે અહીં શા માટે રહે છે !” “ શું કરું ભાઈ ! મારા સસરાના બાપુ, સસરા તેમ જ મારા ઘણું, અમે બધા શહેર છોડીને અહીં રહ્યા હતા. અહીં વધે આવીને સસરાના બાપુ અને સસરાને ખતમ કરી નાખ્યા. પછી મારા પતીને પણ ખાઈ ગયો...!” ડોશીએ કહ્યું. તે પછી તમે શહેરમાં કેમ જતા નથી !” કે ફ્યુશિયસે પૂછ્યું. “આ દેશને રાજા અત્યાચારી છે. તેના નગર કરતાં આ જંગલ સારૂં છે!” ડોશીએ કહ્યું. તેમણે પોતાના શિષ્યોને કહ્યું : “જોયું, ભયંકર વાધ કરતાં પણ અત્યાચારી શાસક વધુ ભયંકર હોય છે !” તેમણે આખા માનવસમાજના સંબંધને પાંચ પ્રકારમાં આ રીતે બતાવીને કહ્યું : “(૧) રાજા અને પ્રજા, (૨) પિતા-પુત્ર, (૩) પતિ-પત્ની; (૪) ભાઈ–ભાઈ અને (૫) મિત્ર-મિત્ર. આ પાંચ સંબંધ સારા હોય તે માનવસમાજ સારી પેઠે ચાલી શકે. સુચારૂ રાજ્ય વ્યવસ્થા માટે રાજાએ પહેલાં પોતાના કુટુંબને વ્યવસ્થિત કરવું જોઈએ. તે માટે એણે જાતે વ્યવસ્થિત થવું જોઈએ. પિતાને વ્યવસ્થિત કરવા માટે આત્માને પૂર્ણ દક્ષ અને વ્યવસ્થિત કરવો જોઇએ. તે માટે વિચારોને સૌમ્ય અને સત્યપૂર્ણ બનાવવા જોઈએ. તે માટે જ્ઞાન તરફ ધ્યાન આપવું જોઈએ. પૂર્ણજ્ઞાન તરફ ધપવા માટે વસ્તુના ધર્મની શોધ કરવી જોઈએ !” વિશ્વ ફલકને સામે રાખીને તેમણે આપેલી આ સાંસ્કૃતિક મૂડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ચીનના એક સમ્રાટને તેમની કીર્તિ અસહ્ય થઈ પડી. તેણે એમના ધર્મગ્ર બળવ્યા; લોકોને તેમના પુસ્તકે ભણવા માટે રોકયા ૫ણ તે સફળ ન થઈ શકે. કોન્યુશિયસે અમીરની શકિતને કદી વધવા ન દીધી, જેથી તેઓ ગરીબનું શોષણ કરી શકે તેમને આ બધી વાતના કારણે બહુ જ કષ્ટમાં પડવું પડતું. તેમને નિયમ હતો કે જાતે કમાવેલ મૂડીને જ ઉપયોગ કરે. એકવાર ભૂખે રહેવાનો પ્રસંગ પડ્યો. તેમના શિષ્યએ પૂછ્યું : “ શ્રેષ્ઠ પુરૂષોએ આ રીતે કષ્ટ સહેવાં જોઈએ ?” તેમણે કહ્યું : “એના કરતાં પણ કઠણ પ્રસંગે આવી શકે છે. કઠિણાઈઓ જ શ્રેષ્ઠતાની નિશાની છે.” ૧૬ વર્ષની ઉમ્મરે કેયુશિયસ ચીનયાત્રાએ ઉપડ્યા. તેમણે બાર વર્ષ જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્રમણ કર્યું. લેકીને તેમણે પાંચ વસ્તુઓ વિશેષરૂપે સમજાવી –(૧) પ્રેમ (૨) ન્યાય (૩) શ્રદ્ધા (૪) વિવેક અને (૫) નિષ્ઠા. તેમણે ત્રણ મોટા ગ્રંથ લખ્યા. તેમણે તે વખતે સંસ્કૃતિના બી વાવ્યાં તે પછી ઉગી નીકળ્યાં. પણ તે કાળે ચારે સંસ્થાનો અનુબંધ ન હોઈ તેની તાત્કાલિક અસર દેખાઈ ૫ણ તેમની સાંસ્કૃતિક કૃતિને પ્રભાવ પાછળ જતાં એ રીતે પડ્યો કે ચીનની પ્રજા વિનીત, શિષ્ટ અને ભદ્ર બની. આજે પણ કોન્ફયુશિયસના સિદ્ધાંતનું આગવું મહત્વ વિશ્વમાં માનવામાં આવે છે. ચર્ચા-વિચારણું શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ભારત સિવાયના બીજા દેશોના ક્રાંતિકારી પિતાના જીવન વડે સાંસ્કૃતિક મૂલ્યોને આગળ લાવ્યા તેમાં સુકરાત સિવાય બીજાં બે નામો પણ સ્મરણિય છેઃ(૧) પિરિકિશુ અને (૨) સુકરાતના ગુરુ એલેકઝાગોરસ. તેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિકિશુ તો ગ્રીસનાં જુદાં જુદાં રાજ્યના પ્રમુખ હતા. તે એન્સિમાં રહેતા. તે એક ગણિકા ગણાતી, છતાં ચારિત્ર્યવાન છોકરીને પરણ્ય એટલે તેને તેની અકાગીરી વહેરવી પડી. વધારામાં તે બીજા રાજ્યની ઈને પ્રજાને ગુસ્સે બેવડા. તેણે જોયું કે નાટક, કવ્ય, કળા અને તત્વજ્ઞાનની ભૂમિકા પ્રજામાં નહીં વિકસે તે તે પ્રજા ઉપર નહીં ઊઠે અને કેવળ લડાયક બનીને રહી જશે. પાસેના સ્માર્યા રાજ્યમાં એવું જ થતું હતું. એટલે તેણે ફિડિયાસ નામના શિલ્પીને રોકી નવી નગર–રચના કરાવી. ભૂખ્યાને રોજી અને રોટી અપાવી. ધારાસભામાં ગરીબ-અમીર બધાને સ્થાન અપાવ્યું અને સભ્યનું ભથ્થુ પણ ઠરાવી દીધું. એકવાર તેની સ્ત્રી દરેક પુરૂષો સાથે વાત કરતી હતી; તે માટે લેકે નારાજ થતાં તેણે એના ઉપર કેસ ચલાવ્યો અને રડતી આંખે તેને ત્યાગ પણ કર્યો. પિતાના પુત્રને પણ પ્રજાના કહેવાથી જ સ્વીકાર્યો. ગ્રીસની પ્રજામાં પુરુષાર્થ તે હેત; પણ તે પ્રજા દેવ-દેવી, ભુવા વગેરેમાં બહુ માનતી “રાજરાણું હેલન ને પાછી લાવવા માટે પ્રયત્ન તો ગ્રીક પ્રજાએ કર્યો, પણ તેનો યશ દેવ-દેવીને અપાય. આવી ગ્રીસની સંસ્કૃતિ હતી. ત્યારે એલેકઝાગોરસ નામના તત્ત્વજ્ઞાનીએ ગ્રીસના તત્ત્વજ્ઞાનમાં ઘણી નવી વસ્તુઓ આણી. આ જ્ઞાની પુરૂષ ભારત જઇને આવેલા એટલે તેમણે જગત દેવ-દેવીઓ ઉપર નહીં, પણ સ્વયંસંચાલિત છે, એમ જાહેર કર્યું. સૂર્ય, પૃમી પણ સ્વયં-સંચાલિત છે તે પણ કહ્યું. તેમને પ્રજ્ઞા ઉપર વિશ્વાસ હતો. તેમણે ધનના બદલે શીલને મહત્તા આપી. શીલમાં ઊતરે તે જ સાચું જ્ઞાન, એમ માન્યું. આ રીતે આ પુરૂષે ગ્રીસમાં ગુણવિકસાવવા અને પ્રજાને આગળ લાવવા પ્રયત્ન કર્યો હતો. , ત્યારે પિરિલિશ લેકશાહીને પ્રબળ હિમાયતી હતા. પ્રજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઈચ્છા ખાતર તેણે પ્રમુખપદને ત્યાગ કર્યો હતે પણ પ્રજા તેને પાછે બોલાવી લાવી હતી. સુકરાતને જ્યારે ઝેરને ખ્યાલ ધરવામાં આવ્યો ત્યારે આ શાસનકર્તાએ કહ્યું : “તમે ગ્રીસ બહાર જાવ...તમને ઝેરને વાલે પીવાની જરૂર નહીં રહે!” સુકરાને કહ્યું: “હું કાયદાનો ભંગ નહીં કરું. તેમજ મરવાથી બચવા માટે ભાગીશ નહીં! કાં તે તમે મને નિર્દોષ જાહેર કરે; નહીંતર હું ઝેરના પ્યાલાને અમૃત ગણી ગટગટાવી જઈશ.” લોકઘડતર ન થાય ત્યાં લગી જેવી હોય તેવી લોકશાહી ને અપનાવવી જ રહી. આમ સુકરાત અને બીજા બે પુરૂષો તે કાળે સાંસ્કૃતિક ક્રાંતિકારી થયા છે. અનુબંધ ન હોવાથી તેમને જે અંજામ આવ્યો તે જાણવા જેવો છે. પરિલિશમાં એક દેશ હતો. તેને એથેંસ પર વધુ મમતા હતી, તેમાંથી પ્રાંતવાદ વિકસ્યો કારણ કે તેણે બીજા રા કરતાં એથેન્સને વધારે ખીલવ્યું પરિણામે અદેખાઈ આવી, ઝઘડાઓ થયા અને અંતે ગ્રીસનું પતન થયું અને રોમના સામ્રાજ્ય તેને જીતી લીધું. ત્યાંની રાજ્યસંસ્થા લેકશાહીવાળી અને આટલી બધી અનુકુળ છતાં આ અંજામ આવ્યા. ' હવે આપણે પાર્ટીને પણ શેડો વિચાર કરી લઈએ. તે ઠિરાજ્ય હતું. ત્યાં લાઈકરગસ અને એજિસ નામના બે રાજા થઈ ગયા. તેમાં એજિસ નામને રાજવી સાર થઈ ગયો. તેણે વિચાર્યું કે ગરીબ અમીરના મોટા મતભેદોના કારણે એક દિવસ સ્માર્ટ તારાજ થશે. તેણે તેની અસમાનતા ભેદવાનું કામ રાજ્ય વડે નહીં, પણ રવેચ્છાએ કરવાનું ધાર્યું. તેણે પિતાની પત્ની અને માતાને પૂછ્યું અને માલિકી હકના કાગળિયાં બાળવા અંગે અભિપ્રાય પૂછયે. સ્ત્રીઓમાં ત્યાગ તે સ્વાભાવિક હોય છે. તેમણે “હા પાડી એટલે બન્નેને ભાયાતમાં પ્રચાર કરવા માટે મોકલી. તેની સારી અસર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ O મુકરર દિવસે સ્પામાં ઘણા લોકોએ માલિકી હકના દસ્તાવેજો સળગાવ્યા. એની છાપ દૂર-દૂરના દેશમાં પણ સુંદર પડી. જો કે કેટલાક અમીરે સળવળ્યા પણ લેકોનું વાતાવરણ સારૂં હેવાથી; તેમનું કંઈ ન ચાલ્યું. પણ, સ્માર્ટ ઉપર રાજા “લાઓનીડાસ' ચઢી આવ્યા. ત્યારે એજિસ રાજાને ભાગવું પડ્યું અને છ માસ મંદિરમાં છુપાઈને રહેવું પડ્યું. રાજા લાઓનડાસે એકવાર તેને સ્નાનાગારમાં પકડી લીધે અને કહ્યું: “માલિકી હકમાં રાજ્ય ડખલ ન દેવી જોઈએ!” એ મતલબનું લખાણ લખી આપ!” તેણે સિદ્ધાંત ખાતર ન લખ્યું. કારણ કે તેના મને સત્ય કંઈક જુદું જ હતું. જમીનદારો અને અમીર-ઉમરાવોએ તેને એના બદલે મરાવી નંખાવ્યો અને સ્માર્ટ પણ પરાધીન થઈ ગયું. એજિસની મા અને પત્નીએ પણ ત્યાં પ્રાણ છોગા. આમ આ આખું કુટુંબ પ્રાણુ–પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડી બલિદાન આપી ગયું છતાં અનુબંધના અભાવે સર્વાંગી ક્રાંતિ ન થઈ શકી પૂજા હતાશ થઈ ગઈ “રાજ્ય આગળ, સત્તા આગળ શાણપણ શું કામનું?” એટલેજ સાર પ્રજાએ લીધે. ત્યાં સાચા ધર્થ ગુરુ હેત તે આ બલિદાનનું મૂલ્ય કેટલું વધારી મૂકત અને બલિદાન વ્યર્થ ન જાત; પ્રજા વ્યવસ્થિત થઈને રાજ્યની સામે થઈ શકત. પણ તેવું કશું ત્યાં ન થયું.” પૂ. શ્રી. દંડી સ્વામીજીએ જાપાનના સિંગોજી ધર્મસંપ્રદાયના સ્થાપક સિતેજીને પણ જાપાનના સાંસ્કૃતિક ક્રાંતિકાર તરીકે ઉલ્લેખ કર્યો. (૨૨-૮-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ [૭] સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર-૨ સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર માટે ત્રણ કટીઓ મૂકી છે – (૧) વિશ્વફલક સામે રાખીને સંસ્કૃતિને વિચાર કરે. (૨) સત્યની સતત અદમ્ય શોધ ચાલુ રાખે, (૩) સત્યની શોધ માટે પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહ હેમવાની તૈયારી રાખે, આ ત્રણ કટી ઉપર કેટલાક સાંસ્કૃતિક ક્રાંતિકારો અંગે વિચારી ગયા છીએ. બીજાને અને વિચાર કરવાને છે. રવીન્દ્રનાથ ટાગોર ઉપરની ત્રણે કસોટીઓ ઉપર સર્વ પ્રથમ વિશ્વકવિ રવીન્દ્રનાથનું જીવન તપાસીએ. રવીન્દ્રનાથ ટાગોર (ઠાકર) ભારતમાં બંગાળના વતની હતા. તેમના માતાપિતા ઉચ્ચકુળના હેઈને તેમને સારું શિક્ષણ મળ્યું. તેઓ નાનપણથી જ ચિંતનશીલ હતા. એટલે દરેક બાબતનો ઊંડાણમાંથી વિચાર કરતા. તેમણે વિશ્વની સંસ્કૃતિના પ્રવાહ અને : ભારતીય સંસ્કૃતિ અંગે ઊંડું મને મંથન કર્યું. અને તેમણે વાર્તાઓ, નાટક, કાવ્યો અને નિબંધ રૂપે લાક્ષણિક રીતે “ઉલ્લેખ કર્યો. તેમણે વિશ્વફલક સામે રાખીને આ બધું કર્યું. તેમના ગીતાંજલિ કાવ્યસંગ્રહ ઉપર તેમને વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠતા રૂપે “બેલ પુરસ્કાર” , મળે, તે માટે તેમને બ્રિટિશ સરકાર તરફથી “સરને ઈલ્કાબ મળ્યો. પણ, તેમણે જોયું કે બ્રિટીશ સરકાર ભારતીઓને હીન ગણે છે; ગુલામ રાખવા માગે છે અને રાષ્ટ્રીયતાને કચડી નાખવા માગે છે એટલે 'તેમણે તે ઈલકાબ પાછો સરકારને આપે. આ ત્યાગ કંઈ “નાને-સુને નથી. વિશ્વની સંસ્કૃતિઓનું અધ્યયન દેશ વિદેશના વિદ્યાર્થીઓ કરી શકે તે માટે તેમણે બલિપુરમાં શાંતિનિકેતનની અંદર “વિશ્વ ભારતી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ નામની સંસ્થા ઊભી કરી. તેમણે ચીન જાપાન ઈરાન રશિયા વગેરે અનેક દેશોની યાત્રા સાંસ્કૃતિક અનુભવોના આદાન પ્રદાન માટે કરી. ભારતમાં તેમણે અનેક કળાકાર સજર્યા. તેમણે જે કંઈ લખ્યું તે ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ જ લખ્યું છે. તેમણે ભારતની સાંસ્કૃતિક એકતા માટે “ જનગણ મન અધિનાયક જય હે ” ગીત લખ્યું તે આજે ભારતનું રાષ્ટ્રગીત છે. એમની કવિતાઓને અનુવાદ વિશ્વની અનેક ભાષાઓમાં થયેલો હેઈને તેમને “કવીન્દુ”ની ઉપાધી મળી. ' તેમણે કેવળ સાહિત્યની જ રચના ન કરી પણ શાંતિનિકેતન અને વિશ્વભારતી વડે ભારતીય સંસ્કૃતિને પ્રચાર કરનાર સ્નાતકે પેદા કર્યા. આજે પણ શાંતિનિકેતનના છાત્રો ઉપર એ વિશિષ્ટ છાપ છે. એ રીતે તેમણે ભારતીય સંસ્કૃતિને પુનઃ જગાડવાને અને વિશ્વમાં આગળ લાવવાનું ભગીરથ પ્રયત્ન કર્યો. આ સંસ્થા ચલાવવા માટે નાણાંકીય ભંડોળ ઓછું પડયું ત્યારે તેમણે જાતે નાટકમાં ઉતરવાનું નક્કી કર્યું—પણ મહાત્મા ગાંધીજીએ તેમ ન થવા દીધું અને તેમને જોઈતે ફાળો કરાવી આપે. તેમનું મન સ્વાભાવિક સંવેદનશીલ હતું–બીજાના કષ્ટો તેઓ જાતે અનુભવતા અને અત્યંત સાદાઈથી તેઓ રહેતા. આજે ભારતીય સંસ્કૃતિ ઉપર સ્વરાજ્ય બાદ, વિદેશી છાપ એટલી ' તીવ્રતાએ લાગી છે કે “વિશ્વભારતી'ના સ્નાતકે પાસે લેકને કંઈક : વધારે અપેક્ષા છે. તેમણે વાવેલ સાંસ્કૃતિક બી જ્યારે સાચા સ્વરૂપે: ફાલશે ત્યારે જરૂર ભારતીય સંસ્કૃતિની ભવ્યતા વધારે સ્પષ્ટ થશે. રશ્મિન સાંસ્કૃતિક ક્ષેત્રમાં આપણે એવી એક બીજી વ્યક્તિને લઈ શકીએ. તે છે.– જોન રસ્કિન ઇગ્લાંડના એક મહાન નિબંધકાર, વિચારક અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાર. આધુનિક વિશ્વને સમાજવાદની કે સામ્યવાદના વિચારની કલ્પના કરાવનાર વ્યક્તિઓમાં તેમનું નામ મોખરે આવે છે. - તે વખતે યુરોપના લોકોમાં મજૂર-માલિક, રાજા-પ્રજ, પાદરી અને અનુયાયી, શેઠ અને નેકર આવા ઘણા મતભેદે ઉગ્ર રૂપે પ્રવર્તતા. હતા. રશ્કિને આખા વિશ્વને નજર સામે રાખીને તે અંગે ટકોર કરવી શરૂ કરી. તેમણે એ પ્રશ્ન અંગે ઊંડાણથી વિચાર કર્યો અને તેના નિરાકરણ રૂપે આચારમાં મૂકી શકાય તેવી નકકર વાત રજૂ કરી. તેમનાં ઘણાં પુસ્તકમાં Unto this Last (અટુ ધિસ લાસ્ટ) પૂબજ વિચારપ્રેરક છે. તેમાં તેમણે માનવ-માનવ વચ્ચેના ભેદની ઉડી મીમાંસા કરી છે. તેમણે બતાવ્યું છે કે બધાના સ્વાર્થો સમાન હતા નથી પણ, તેમાં કારણે મોટા ભાગે સમાન હોય છે. પૈસાના કારણે, બીજાને આધીન ગણી, પોતાના જીવનમાં ગૌરવ માનવું એ બરાબર નથી. સ્વાર્થોને સમોવડિયા ન કરી શકાય. દા. ત. મા ભૂખી છે અને દીકરા ભૂખ્યા છે. મા ખાય તે છોકરાંઓ ભૂખ્યાં રહે અને છોકરાંઓ ખાય તો મા ભૂખી રહે. આવી પરિસ્થિતિમાં છોકરાઓ ખાય તો મા તેના ખાધાનો સંતેષ માને છે. તેવી જ રીતે સમાન સ્વાર્થ વાળા, વિરૂદ્ધ કક્ષાના લેકે, શેઠ-નેકર, માલિક-મજૂર વગેરેએ સમજવું જોઈએ. નેર ને વધારે પૈસા લેવાને સ્વાર્થ હેય; શેઠ ને કામ વધારે લેવાને સ્વાર્થ હેય. બન્ને વચ્ચે માતા-પુત્ર જે સંબંધ હશે તે પૈસા ઓછા મળવા છતાં નેકર વધુ કામ આપશે અને પરિણામે શેઠ પણ તેને વધારેમાં વધારે આપવા પ્રેરાશે. તેમણે કહ્યું કે પૈસા ઉપર જ માણસને વહેવાર ન ચાલ જોઈએ. દા. ત. નકર માંદો હોય, કામ ન કરી શકતા હોય ત્યારે શેઠ તેને પૈસા ઓછા આપે એ જેટલું સારું નથી; તેટલું જ શેઠ સંકટમાં હોય ત્યારે પગાર વધારાની માગણી કરવી તે પણ નકરને માટે સારું નથી. નોકર ઓછું કામ કરી વધારે માગે કે શેઠ ઓછું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ આપી વધારે કામ લે, એ બને બરાબર નથી. “જેટલું કામ તેટલું દામ” એ પણ બરાબર નથી. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વધારે મહેનત કરીને વધારે કમાય તેમાં મજૂરને ફાયદો છે અને શેઠને પણ ફાયદો છે. આવા આપ-લેના કાયદા યંત્રને લાગુ પડે છે. માણસ જે યંત્ર હોય તો તેને ચલાવવામાં અમૂકજ પ્રકારનું બળ-બળતણ વ.ને હિસાબ લગાડી શકાય. પણ માણસની અંદર તો આત્મા છે એટલે માણસમાણસ વચ્ચેનો સંબંધ પૈસાના કરતાં પ્રેમને હું જોઈએ. પ્રેમ હશે એટલે વિશ્વાસ આવશે. આ વિશ્વાસ માટે તેમને કામની નિશ્ચિતતા હેવી જોઈએ. તે હશે તે છાશવારે ને છાશવારે તે પગાર-વધારાની માગણું નહીં કરે. ઘણીવાર તો તે ટુંકા પગારે પણ વધારે કામ કરવા તૈયાર થાય છે. . એક બીજા પ્રકરણમાં રકિને બધાનો ધર્મ કે કર્તવ્ય શું છે તે બતાવ્યું છે. દા. ત. સિપાહીને ધંધે બીજાને કતલ કરવાનો નથી પણ બીજાને બચાવ કરતા-કરતા પોતે કતલ થઈ જવાનો છે. વૈદ્યનું કર્તવ્ય અનેક સંકટ સહીને, પ્રાણુના ભેગે પણ દરદીને બચાવવાનું છે. અદલ ઈન્સાફએ વકીલને ધર્મ છે અને તેણે જિદગી જતાં સુધી પણ ન્યાય કરવા જોઈએ; સાચું કહેવા જતાં જે કંઈ વેઠવું પડે; તે તેણે વેઠવું જોઈએ. પાદરીઓ માટે પ્રાણ-પ્રતિષ્ઠાના ભોગે પણ સાચી વાત કોને કહેવાને, પ્રજાને બેટે રસ્તે જતા બચાવવાનો તેમજ સાચી કેળવણી આપવાને ધર્મ છે. વેપારીનું કામ લેકેને કષ્ટ સહીને પણ જીવનની જરૂરત પૂરી પાડવાનું છે. આમ દરેકની ફરજ કપરા કાળે પ્રાણ આપવા સુધીની છે. જે કપરા કાળે પ્રાણ પણ ન કરી શકે તે જીવવું શું છે એ જાણતું નથી. નાવ ડૂબે ત્યારે કપ્તાનનું કામ પ્રાણના ભોગે બધાને બચાવવાનું છે. ખલાસી સાથે દીકરા જેમ વર્તવાનું છે. તેજ જીવનની સાચી કળા છે–જ્યાં શેઠ નોકરને દીકરા જેમ રાખતા હોય. રશ્કિને ત્રીજા પ્રકરણમાં પસાની નસો બતાવતાં કહ્યું છે કે નીતિઅનીતિ વિચાર કર્યા વગર પૈસા ભેગા કરવાના ધારા ઘડવા એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ માણસની સ્વાર્થ ભાવના અને મગરૂરી છે. સસ્તામાં સસ્તુ ખરીદી મોંઘામાં મો વેચવું એ અનીતિની નિશાની છે. જે ધન ઉપર વધારે ધ્યાન આપે છે તેને ખરા મિત્રો કે સાથીઓ રહેતા નથી, તેનું જીવન કષ્ટદાયક બની જાય છે અને અંતે તે અતડ પડી જાય છે. અદલ ન્યાય અંગે રકિને કહ્યું છે કે શું પહેલાં ઘણાં વર્ષે સોલોમન નામને યહુદી વેપારી થઈ ગયા. વેનિસના લોકો તેને એટલા ' બધા ચાહતા હતા કે તેના મરણ બાદ તેનું બાવલું પણ તેમણે ત્યાં બનાવ્યું. આ સેમિનના કેટલાક ન્યાય આ પ્રમાણે છે : જુઠું બોલીને, ફરેબ કરીને જે પૈસા કમાય છે, તેઓ ઇશ્વર આગળ મગરૂર છે. તેમના માટે તે મતની નિશાની છે. સત્ય એમાંથી બચાવે છે. ગરીબ અને તવંગર બન્ને સરખા છે. કારણ કે એક ઈશ્વરે બનેને સર્યા છે. બન્ને પ્રભુના પુત્રો છે તે એક પૈસાદાર રહે અને બીજે દીનહીન ફરે એ પરમાત્માની નજરમાં ગુનેગાર છે. રશ્કિને દરેક ધંધાને સરખો ગણાવ્યો હતો. ફરજ બજાવતા વાળંદ કે વકીલ બન્ને સરખા છે; પણ અર્થશાસ્ત્રીઓ વકીલને ઉચે અને વાળંદને નીચે દેખાડી નાહક ભેદો પાડે છે. વેપાર, જીવનમાં સત્યની ઉપાસના માટે છે. માત્ર પૈસા મેળવવા માટે નથી. મહાત્મા ગાંધીજીને રશ્કિનના આ “અંટુ ધિસ લાસ્ટ' નામના પુસ્તકથી પ્રેરણા મળી. તેમણે એનું હિંદી ભાષાન્તર “સર્વોદય' નામથી કર્યું. અને આફ્રિકામાં તે વિચારે પ્રમાણે ફિનિકસમાં ટોલ્સટોય આશ્રમ સ્થા અને જીવન જીવવાનું નકકી કર્યું. તે મુજબ તે સંસ્થા સ્થાપી સમાજનું ઘડતર કર્યું. હિંદમાં આ વિચારે તે હતા પણ તેને અમલ ન હતું. ગાંધીજીના પ્રયત્નથી અહિં તેણે સક્રિય રૂપ ધારણ કર્યું. આમ જોન રસિકનના જીવનમાં આપણે સાંસ્કૃતિક ક્રાંતિનાં બીજ જોઈએ છીએ. જેનું ખેડાણ લગાગ સમસ્ત વિશ્વમાં થયું છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ અબ્રાહમ લિંકન હવે અમેરિકા તરફ નજર નાખીએ. ત્યાંના પ્રેસીડેન્ટ અબ્રાહમ લિંકનનું જીવન પણ સાંસ્કૃતિક ક્રાંતિની દષ્ટિએ વિચારવા જેવું છે. અમેરિકામાં તે વખતે ગુલામી પ્રથાનું બહુ જોર હતું. આફ્રિકનાં ટોળેટોળાં પકડીને ગુલામ તરીકે રાખવામાં આવતા. પછી તેમની પાસેથી વેઠ કરાવવામાં આવતી. તેમને કે તેમના વંશજોને કોઈપણ જાતને અધિકાર રહેતો નહિ ત્યાં સુધી કે તેમના બાળકોને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવતા હતા. લિંકનને તેથી ઘણું લાગી આવ્યું. તેમણે બાઈબલ વગેરે પ્રથાને ઊંડાણથી અભ્યાસ કર્યો અને તેમને લાગ્યું કે બધા માને પ્રભુના સારા છે. પછી આમ એક માલિક અને બીજે ગુલામ રહે તે બરાબર નથી. ઈશ્વરની નજરમાં તે મૂકે છે. તેમણે તે પ્રથા દૂર કરવાને સંકલ્પ કર્યો. પણ તે કામ સહેલું ન હતું. ધનિકે પિતાના ખરીદેલા ગુલામોને છોડવા માગતા ન હતા. તેમને એનાથી મોટી ખોટ સહેવી પડતી હતી. તેમના સુખી ભોગ-વિલાસવાળા જીવનમાં ગુલામની પરિચર્યા સહાયક હતી. લિંકને પિતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરવા શરૂ કર્યા; ધીમે ધીમે તેમને મધ્યમ વર્ગના લોકોને ટેકે મળે અને અંતે આ ગુલામી પ્રથાને આખા વિશ્વમાંથી જાકારો મળ્યો. ગુલામી પ્રથાની નાબુદી સાથે લિંકનનું નામ હંમેશાં જોડાયેલું રહેશે. અબ્રાહમ લિંકનને જન્મ એક ગરીબ અને સાધારણ પરિવારમાં થયો હતો. તેમણે વૈર્ય અને પુરૂષાર્થથી આગળ વધવાનું શરૂ કર્યું; પણ ભાગ્ય તેમની પરીક્ષા લેતું હોય એમ લાગ્યું. વેપારમાં તેમને બેટ આવી. ધારાસભાની ચૂંટણીમાં તેમને હારવું પડયું. ત્યારબાદ તેમની પત્નીનું મૃત્યુ થયું. એક પછી એક વિપત્તિમાં બે વર્ષ બાદ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૬.. સ્નાયુ–રોગ થયો. ત્યારબાદ સ્પીકરની ચૂંટણું અને પાંચ વર્ષ બાદ લેડ ઓફિસરની નિમણૂકમાં પણ તેઓ હાર્યા. આ બધી હારનું મુખ્ય કારણું તેમનું ગુલામી વિરૂદ્ધનું આંદોલન હતું. ૧૮૪૩માં પહેલાં હાર્યા પછી ૧૮૪૪માં તેઓ ચૂંટાયા. ત્યારબાદ સિનેટની ચૂંટણી અને વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં હાર્યા. અને ૧૮૬ માં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં તેઓ જીત્યા. તેઓ સદાચારને કટ્ટર હિમાયતી હતા. તેમણે તથા તેમના એક અનુયાયી જૉન બ્રાઉને મળીને એક સંધ સ્થાપે. તેના મકાનના મુખ્ય દ્વાર ઉપર આ સુવાક્ય લખ્યું હતું : “હું ટી.બી.ના દરદીને અહીં સ્થાન આપી શકું છું, પણ ચારિત્ર્ય વગરના માનવને મારા સંધમાં સ્થાન નથી!” ધર્મના તત્વને તેઓ જીવનમાં ઉતારવા મથતા હતા. તેમનું વર્તન, વિચાર અને વાણીને અનુરૂપ બને તે માટે તેઓ પ્રયાસ કરતા હતા. તેમનામાં સચ્ચાઈ સંપૂર્ણપણે હતી. તે અંગે એક પ્રસંગ છે. તેઓ એકવાર પોસ્ટ માસ્ટર હતા. હિસાબમાં એકવાર કેટલાક પૈસા વધતા હતા. ઘણું કોશીષ કરવા છતાં ક્યાંયે ભૂલ ન જડી એટલે તેટલા નાણાંનું પડીકું બાંધી પિતાની ટોપીમાં મૂકાયું. આગળ ઉપર તેઓ વકીલાત કરતા હતા ત્યારે બીજા પિસ્ટ માસ્ટરને તે ભૂલ જડતાં, તેણે સૂચના સાથે ચાકરને દોડાવ્યો. લિંકને તરત જ ટોપીમાંથી પડીકું કાઢીને તેના હાથમાં મૂકી દીધું. બધાને ખાત્રી થઈ કે જાહેર પ્રજાનાં નાણું લિંકનના હાથમાં સુરક્ષિત રહેશે. તેઓ અત્યંત દયાળુ હતા. એકવાર કેટેમાં તેઓ ન્યાયાધીશ તરીકે જતા હતા, ત્યાં રસ્તામાં એક ડુક્કર (ભૂંડ)ને કાદવમાં ખૂપેલું જોયું. તરત જ તેમણે ઘોડાગાડી રોકાવી અને તેને કાદવમાંથી બહાર કાવ્યું. આમ કરવા જતાં તેમના કપડાં ખરાબ થયાં પણ તેની દરકાર કર્યા વગર કોર્ટમાં ગયા. તેમના ખરાબ કપડાં જઈને બધાએ ગાડીના સાઈસને પૂછયું. જ્યારે બધાયે એ વાત સાંભળી તે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લિક્રનસાહેબની પશુપ્રતિની યા માટે માન ઉપજ્યું, તેમની એ યાએ માનવીય સંસ્કારનું રૂપ ધારણ કર્યું અને આખા જગતમાં પ્રાણીઓ પ્રતિ ક્રૂરતા અટકાવતા એ સંધ S. P. C. A (Society to Prevent Cruelty towards animals) તેમણે સ્થાપ્યા. પરદેશમાં અને દેશમાં તેની દરેક ઠેકાણે ધણી શાખાએ છે. પણ, લિંકનની માનવતા અને પાપકારની પ્રવ્રુત્તિઓ ધણાંને આંખમાં ખૂંચતી હતી. તેમણે કટા, વિરાવા વગેરેની જરીયે પરવાહ ન કરી; પણ અંતે કેટલાંક સમાજિવરેથી દાંડતāાએ મળીને એક દુષ્ટ માણુસ વડે તેમનું ખૂન કરાવ્યું અને એ ક્રાંતિકારને હંમેશ માટે વિદાય કરી દીધા. તેમના અવસાનથી વિશ્વને મેાટી ક્ષતિ પહોંચી. જ્યા વાશિંગ્ટન અમેરિકામાં માનવીય સંસ્કારેનુ સિંચન કરનાર એક ભીન ક્રાંતિકાર, લિંકન અગાઉ થઈ ગયા. તેમનું નામ જ્યે વૈશિંગ્ટન હતુ. તેમની માતા સુયેાગ્ય અને સ ંસ્કારી હતી. જેથી તેઓ મહાન ક્રાંતિકાર બની શકયા. તેમના નાનપણની એક વાત છે. એકવાર તેમના જન્મદિવસે તેમના પિતાજીએ તેમને એક કુહાડી ભેટમાં આપી. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમણે ત્રણા છેાડની છાલ હાલી નાખી, આથી તે છે।ડવાં કરમાઇ ગયા. તેમના પિતાજીએ તે માટે તેાકરેને દબડાવવા શરૂ કર્યાં. વેશિંગ્ટનને ખબર પડતાં તેઓ પેાતાના બાપુ પાસે ગયા અને તેમણે નમ્રતાથી કહ્યું : બાપુજી આ ડેને મે જ છીલ્યાં છે. મારા વાંક .. " છે. મને સજા કરા ! ’ તેમના પિતા તેમની સત્યપ્રિયતા જોઇને ગદ્ગદ્ થઇ ગયા અને તેમણે હમેશાં સત્ય ઉપર ચાલવા માટે વાશિંગ્ટનને શિખામણુ આપી. મહાન બનવા છતાં તેમનામાં જરાયે ખાટી એકવાર તેઓ ધેડા ઉપર સવાર થઈને ટેકરી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મેટાઈ ન હતી. જતા હતા. ત્યાં www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સિપાઇઓ એક થાંભલે ઉપર ચઢાવતા હતા. તેમની સાથે કેરલ તેમને ધમકાવતો હતો. એ જ વોશિંગ્ટને કહ્યું: “તમે જરા હાથ લગાડો તે હમણાં ઉપર લઈ જવાશે !” “હું કેવી રીતે હાથ લગાડું? હું તો કેર પરેલ છું?” પેલાએ કહ્યું. તરત જ વોશિંગ્ટન ઘોડા ઉપરથી નીચે ઊતર્યા. તેમણે પિતાને કોટ ઉતાર્યો અને પેલા માણસની મદદે લાગી ગયા. થાંભલે ટેકરી ઉપર પહોંચાડે. જતાં જતાં તેમણે પેલા કરિપેરેલને કહ્યું “ કયારેક કામ પડે તો મને બોલાવજે. મારું નામ જ્યોર્જ વોશિંગ્ટન છે! પેલો કોપરેલ તો આભો જ થઈ ગયો અને તે માફી માગવા લાગ્યા. એકવાર તેઓ પિતાના મિત્રો અને અધિકારીઓ સાથે ક્યાંક જતા હતા. રસ્તામાં એક હબસી મળ્યો. તેણે વોશિંગ્ટનને જોતાં જ પિતાની ટોપી ઉતારી અને સલામ કર્યા શિંગ્ટને પણ તે જ રીતે તેના અભિવાદનને જવાબ ટોપી ઉતારીને આવે. તેમના મિત્રોએ કહ્યું એક કાળાને સન્માન દેખાડવાને શું અર્થ ?” તેમણે કહ્યું: “જ્યારે એક અસભ્ય હબસી મારા પ્રતિ આટલી સભ્યતા દાખવે તે શું હું તેમની સામે અસભ્યતાનું પ્રદર્શન કરું અને પિતાની જાતને હલકે ગણવાનો પ્રયાસ કરું?” * મિત્રો સમજી ગયા. તેમણે પોતાની ભૂલ કબૂલી. આ રીતે જોર્જ વોશિગ્ટને પિતાના જીવનમાં, સત્ય, સાદાઈ અને નમ્રતા જેવા સંસ્કૃતિના ગુણો વણી લીધા હતા. તેમણે ઘણું કષ્ટો સહીને પણ તે જાળવી રાખ્યા હતા તેમજ તેને રાષ્ટ્રવ્યાપી પ્રચાર પણ કર્યો હતો. આમ આ ચારે સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારોએ પિતાના જીવનમાં ક્રાંતિનાં બી વાવ્યાં હતાં અને તેને લાભ ભવિષ્યની પ્રજાને મળ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા-વિચારણા શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “જે ટોલ્સટોય રશ્કિન, ટાગોર, લિંકન વગેરેને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારોમાં મૂકાય તે શું શ્રીમદ રાજચંદ્રને ન મૂકાય ! ગાંધીજી ઉપર તેમની અસર સહુથી વધુ હતી. તેમણે જ ગાંધીજીની શંકાનું નિવારણ કરતાં સમજાવ્યું હતું કે હિંદુધર્મમાં સેવા, પ્રેમ અને એકતા છે. તત્વજ્ઞાનમાં પણ તેમની અસર ગાંધીજી ઉપર સ્પષ્ટ દેખાય છે. “દેહ પણ પરદેશ છે” એવી તેમની માર્મિક સ્વદેશીની ચર્ચા આગવી શૈલીમાં છે. છેલ્લા સૈકામાં પ્રમાણિક જીવન જીવતે જ્ઞાનયોગી એમના જેવો બીજો કેણું હશે? ગૃહસ્થાશ્રમમાં રહીને વીતરાગતાને માર્ગે જવામાં એમને ફાળો અજોડ ગણાય છે.” પૂ. દંડી સ્વામી : “મારા નમ્ર મતે રામાનુજના શિષ્ય રામાનંદસ્વામીને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર માનવા જોઈએ. જેમણે બારે શિષ્યોને પછાત વર્ગમાંથી લઈને આગળ મૂક્યા – દાસ ચમાર, કબીર વણકર, નાભો ઢાઢે વગેરેને તેમણે જ્ઞાન આપી ગમે તે સાધુ થઈ શકે તે વાત આચરણમાં મૂકી અને નવો પંથ ખેલ્યો!” શ્રી. ચંચળબહેન: “વામનને રાજ્યનું વર્ચસ્વ વધવા દેવું નહતું તેથી રાજાને બતાવી આપવા કે રાજા કરતાં લોકસંગઠન અને લેકસેવક સંગઠન વધારે મહત્વનું છે. તેણે બલિરાજા ઉપર ત્રીજું પગલું મૂક્યું !” શ્રી, પંજાભાઈ : “સાંસ્કૃતિક ક્રાંતિકારોમાં મારો નમ્ર મત પ્રમાણે ગોસ્વામીજી તુલસીદાસને મૂકવા જોઈએ. ભારતમાં રાજાએ પરસ્પર લડતા હતા તેથી મોગલે આવ્યા. નારી પૂજાને સ્થાને એમનાં શીલ ભયસ્થાનમાં હતાં. લાલચ અને ભયથી ધર્મ અને શીલ જવા માંડ્યાં. બ્રાહ્મણો કર્મકાંડથી ઉપર નહોતા આવ્યા ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણું આપીને સરળ ભાષામાં બધાને વહેવાર બતાવ્યો અને આજે પણ તે એક અદ્ભુત સાંસ્કૃતિક અને વહેવારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ મનાય છે. તેને પણ પ્રારંભમાં વિરોધજ થયેલ. તુલસીદાસને લેક મારવા પણ દોડ્યા હતા. તેમના ગ્રંથની પ્રતિને બાળી નાખવામાં યે આવેલી પણ ટોડરમલ પાસે બીજી પ્રત સાચવીને પડેલી હેવાથી તે સંસ્કૃતિને ગ્રંથ આજે હયાત છે.” પૂ. મુનિશ્રી સંતબાલજી: “સર્વાગી ક્રાંતિકારે, પછી સર્વાગી કાંતિની દિશામાં જનારા અને સાંસ્કૃતિક ક્ષેત્રનાં ક્રાંતિકારોનાં જીવન હમણાં હમણું જોઈ ગયા છીએ. હજુ બીજા ઘણનાં સાંભળવાનાં છે. આપણે સર્વાગી ક્રિાંતિની દિશામાં જવાનું છે. એમાં નાના મોટા, નામી-અનામી સૌને ફાળો આપણે સ્વીકારીએ છીએ. નામમાં કઈ રહી જાય કે આડા અવળાં ખાનામાં મૂકાય તે તેને ક્ષમ્ય ગણજે. જેમ ભારતના રાજકીય ઈતિહાસમાં તે વખતના મહાપુરૂષોનાં નામ ગૌણ થયા અને દાદાભાઈ, તિલક, માલવીયા, ગાંધીજી, નેહરૂજી વગેરે નામે આગળ આવ્યાં. એનો અર્થ એ નથી કે કોઈનું મૂલ્ય એવું છે તેમ અહીં ગણવું જોઈએ. એટલું ખરું કે વિશ્વ ફલક ને સામે રાખ્યા વગરના ક્રાંતિકારે સાંસ્કૃતિક ક્રાંતિકારી નથી. દરેક ક્રાંતિકાર માટે પૂર્વોક્ત ત્રણ શરતો તે આવશ્યક છે જ. પૌરાણિક અવતારને તો ક્રાંતિનાં અંગમાં લઈ જઈએ જ છીએ; પણું વીસ અવતારો ઈલામ, ખ્રિસ્ત, જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મને માન્ય છે એટલે એમાં બધું આવી જાય છે. તે છતાં આદિ મનુ અને ઋષભનાથ વ.ને તથા રામ અને કૃષ્ણ ને સર્વાંગી ક્રાંતિકારમાં લીધા છે. એવી જ રીતે બુદ્ધ અને મહાવીર એ ઇતિહાસિક પુરૂષ હેઈ તેમને લીધા છે. ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ ધર્મ અને જરથોસ્તી ધર્મના સ્થાપકને સર્વાગી કંતિની દિશામાં જનાર તરીકે લીધા છે. રામાનંદ સાધુ, જગદગુરુ શંકરાચાર્યની પરંપરામાં આવી ગયા ગણાય. તુલસીદાસજી ભક્તિ યુગના સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારમાં તેમજ શ્રીમદ રાજચંદ્ર ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે ગણાશે.” (૨૮-૮-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ [૮] ધાર્મિક ક્ષેત્રનાં કાંતિકારે હવે ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારો અંગે થેવું વિચારીએ. સર્વપ્રથમ ધાર્મિક ક્ષેત્રનાં ક્રાંતિકારોના લક્ષણે અંગે વિચારીએ. તેથી ધાર્મિક વિચારક, ધાર્મિક સુધારક અને ધાર્મિક ક્રાંતિકાર વચ્ચેને સ્પષ્ટ તફાવત જાણી શકાય. ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારમાં નીચેનાં પાંચ લક્ષણે હેવાં જોઈએ – (૧) સિદ્ધાંત કે ધર્મ (સત્યાદિ) માટે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તેનામાં તૈયારી હેવી જોઈએ. (૨) પોતાના ધર્મમાં સડે, અનિષ્ટો કે ખરાબીએ પેસે તે તેનું સંશોધન કરનારો હવે જોઈએ. સાથે જ તત્ત્વજ્ઞાન અને સદાચારને મુખ્ય ગણ પિતાના ધર્મ સંપ્રદાયને ન છોડે અને તેના મૌલિક નિયમને ચુસ્તપણે પાળનારે હેવો જોઈએ. (૩) વટાળવૃત્તિથી દૂર રહેવું જોઈએ. એટલે કે ધર્માતર, પ્રદાયાન્તર કે વેષાન્તર કરનાર-કરાવનાર ન લેવો જોઈએ. (૪) પિતાને ન વાડે ઊભો કરવાની ઈચ્છા રાખનારે ન હેવો જોઈએ. તે અંગે ખૂબ જ જાગૃતિ રાખનાર હે જોઇએ, પણ પાછળથી થઈ જાય તે જુદી વાત છે. (૫) ધર્મક્રાંતિ માટે અશુદ્ધ સાધન ન અપનાવનારે જઇએ. આ પાંચ લક્ષણ ઉપરથી આપણે દરેક ધર્મ–ક્રાંતિકારને તપાસીએ. મહર્ષિ દયાનંદ સરસ્વતી તેઓને ધર્મ ક્રાંતિકાર તરીકે ગણાવી શકીએ. સર્વ પ્રથમ તેમના જીવન ઉપર ઉડતી નજર નાખીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ર સૌરાષ્ટ્રમાં મેરખી પાસે ટંકારા ગામ એમનું વતન હતું. તેમનું જન્મનું નામ મૂળશંકર હતું. પિતાનું નામ પિતા શૈવમાર્ગી હતા. કરસનજી હતું. એમના એક વખત બાળક મૂળશ કરને તેમણે શિવરાત્રીનું વ્રત કરાવ્યું. રાત્રે બધા પૂજારી ભૂખ અને થાકથી સૂઇ ગયા હતા. મૂળશ કર એકલા જ જાગતા ખેસી રહ્યો. તેવામાં એક ઉંદર ત્યાં આવ્યે અને શિવલિંગ ઉપર ચડાવેલા પ્રસાદ ઝાપટત્રા લાગ્યા. મૂળશંકરના મનમાં મંથન જાગ્યું : “ અરે આ શિવશ ંકર ! ત્રણે લેને બાળી શકનાર તે ઉંદરને ન હઠાવી શકે ? ” વિચારતાં–વિચારતાં મને વેગ તીવ્ર થયા, વ્રતની ભાવના ઓસરી ગઇ, તે દિવસથી તેમણે પ્રતિજ્ઞા કરી કે શંકરના સાક્ષાત્કાર ન કર ત્યાં સુધી મૂર્તિપૂજા નહીં !” ત્યારબાદ તેમનું મન અભ્યાસમાં લાગ્યું. નિત્ર ટુ, નિરૂકત, પૂર્વમીમાંસા અને કમ કાંડના અભ્યાસ કર્યાં. ત્યારે એ પ્રેરકપ્રસંગેા બની ગયા. એકવાર એમના સગાને ત્યાં લગ્ન હતાં. બધા લગ્નના લડાવા લઈને પાછા ફર્યાં. રાત્રે નાની બહેનને ઝાડા થયા, વૈદ્ય આવ્યા પણ કાળની ગતિને ક્રાણુ રાકી શકે ! તે બહેન બધાને મૂકીને ચાલતી થઈ ! બહેનને ગુજરી ગયે દાઢ-બે વરસ થયાં હશે કે તેમના વહાલસેાયા કાકા પણ ગુજરી ગયા. ઘરમાં હૈયાફાટ રૂદન ચાલતું હતું. પણ ખહાર મૂળશંકર ઊંડા મંથનમાં હતા : “ આ મરણ શું છે ? આમ હાલતા ચાલતા માસ એકાએક જડ ક્રમ બની જાય છે ? '' ઉપરના ત્રણ પ્રસંગેાએ એમની જીવનની દિશા બદલી નાખી, તેમને વૈરાગ્ય આવ્યા. પિતાને જાણુ થર્તા તેમને લગ્નબંધનમાં -અધિવાનું નક્કી કર્યું. લગ્નને આગલે દિવસે તેમણે ઘરને ત્યાગ કર્યો અને છુપાતા છુપાતા તેઓ સાયલા પહેાંચ્યા. ત્યાં તેમણે નૈષ્ઠિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય પાલન કરવાની દીક્ષા લીધી; અને જેમને અભ્યાસ શરૂ કર્યો. તેમના બાપુ તેમને પીછો કરાવતા હતા. સિદ્ધપુરમાં પિલિસના હાથે પડ્યા. ત્રીજે દિવસે પિોલિસની આંખ પેરણું કે તેઓ નાશી છૂટવા. ત્યાંથી અમદાવાદ, વડોદરા થતાં નર્મદાના કાઠે આવ્યા. અહીં તેમણે પૂર્ણાનંદ સરસ્વતી પાસે સંન્યાસ લીધે. તેમનું નામ “દયાનંદ સરસ્વતી ” રાખવામાં આવ્યું. ત્યાર પછી અનેક સાધુ-સંન્યાસીઓનો તેમણે સમાગમ કર્યો. પણ સત્યની શોધની તાલાવેલી પૂરી ન થઈ. તેમના અંતરમાંથી અવાજ નીકળ્યો : “ અધૂરા જ્ઞાન સાથે દેહત્યાગ કરવો એ મહાપાપ છે. એટલે વધારે જ્ઞાન કરી સત્યની ઊંડાણથી શોધ કરવી જોઈએ ! તેઓ સીધા સ્વામી વિરાનંદજી પાસે મથુરા દેડી આવ્યા. દયાનંદની જ્ઞાન માટેની તાલાવેલી જોઈ વિરજાનંદજી બહુ રાજી થયા. તેમની પાસે શીખવા લાગ્યા. પણ વિરજાનંદજી એટલે કે જાણે દુર્વાસાને અવતાર. વાતવાતમાં તેમનું મગજ છટકે. દયાનંદ બધું સહન કરે. જે ભિક્ષા લઈ આવે તે ગુરૂજીને દેખાડે અને અભ્યાસ કરે એકવાર ઘણું યાદ કરવા છતાં તેમને એક પાઠ યાદ ન થયો. ગુરને ચડ્યો ગુસ્સે અને તેમણે લાકડીને છુટો ઘા કર્યો. દયાનંદના હાથમાંથી લેહી નીકળી આવ્યું. તે છતાં તેમણે કહ્યું: “મારું શરીર તો કઠોર છે એટલે મને મારતાં આપના કોમળ હાથને કષ્ટ થતું હશે ?” ગુરુ શિષ્યને વિનય જોઈને ગદ્ગદ થઈ ગયા. તેમણે દયાનંદને પૂરા પ્રેમથી અભ્યાસ કરાવ્યો. અભ્યાસ પૂરો થયા બાદ ગુરૂની વિદાય લેવા માટે ગયા અને કહ્યું: “આપ શુભાશિષ આપે. આ પડા લવિંગ છે. તેને ગુરુદક્ષિણ રૂપે સ્વીકારે!” ગુરુની આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું: “મને તે એનાથી પણ વધારે ગુરુ-દક્ષિણ જોઈએ. બોલ આપીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ “આ પ્રાણ તમે કહે તે માટે છાવર કરૂં ગુરુએ કહ્યું: “બેટા! ભારતમાં પાખંડ અને અનાચારના અખાડા જામ્યા છે, ધર્મના નામે ભોળી પ્રજા લૂંટાઈ રહી છે. અજ્ઞાન અને અંધ વિશ્વાસ તથા મતમતાંતર ને કુરૂઢિઓની જાળ ફેલાઈ છે. આ બધાની નાગચૂડમાંથી પ્રજાને છોડાવી વૈદિક ધર્મને અને ગ્રંથને પ્રચાર કરી જેથી સત્ય-જ્ઞાનની ધારા ગંગા-જમુનાની જેમ વહેતી રહે...! આ મારી ઈચ્છા છે! તેને તું પૂર્ણ કર. એજ મારી ગુરૂદક્ષિણા છે!” દયાનંદે ગુરુના ચરણમાં પડીને કહ્યું: “આપની આજ્ઞામજિ આ જીવન પૂરૂં થશે આશિષ આપો કે એને લાયક બની શકે!” - ગુરુની આશિષ લઈ તેમણે બતાવેલ માર્ગે દયાનંદે પગલા માંડ્યાં. તેમનામાં ધર્મ–સંશોધન કરવાની એટલી બધી તાલાવેલી હતી કે તેઓ જે સત્ય સમજતા તેને કહેવામાં પ્રખર પંડિત કે ચમરબંધીથી પણ અચકાતા નહીં. એક વખત અજમેરમાં પાદરી રોબિન્સન ગ્રે શૂલ બ્રેડ સાથે સ્વામી દયાનંદજીને વાદવિવાદ થશે દયાનંદજીએ સ્પષ્ટ કહ્યું: “તમે ઈને ઈશ્વરપુત્ર માનીને ચાલે છે પછી હિંદુઓ પણ ઈશ્વરના જ સંતાને છે, તે તેમને શા માટે વટલાવે છે. એ ઠીક નથી!” બધા પાદરીઓ તેમના તર્ક આગળ ચૂપ થઈ ગયા. પણ એક પાદરીએ રોષમાં આવીને કહ્યું : “ઇશુ અંગે આવી વાતો કરશે તે જેલ ભેગા થવું પડશે ! આ બ્રિટિશ રાજ્ય છે! ” - દયાનંદે હસતાં હસતાં કહ્યુંઃ “સત્ય કહેનારને જેલ ભેગે કરવાથી શું સત્ય ઢંકાઈ જશે? તમારા જેવાથી ડરીને સત્ય છેડી દઉં, એવો હું બીકણ નથી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ અજમેરથી સ્વામીજી કિશનગઢ ગયા. ત્યાં રાજા વલ્લભ સંપ્રદાયને ઉપાસક હતું. તે વખતે સ્વામીજી કૃષ્ણલીલા, આડંબર અને મંદિરના ભોગ-વિલાસ અને પાખંડને ખુલ્લમખુલ્લો વિરોધ કરતા હતા. તેથી ત્યાંના રાજાએ કેટલાક શાસ્ત્રીઓને શાસ્ત્રાર્થ કરવા ત્યાં મોકલ્યા! તેઓ ફાવ્યા નહીં એટલે તેમણે બે ચાર પહેલવાન મને સ્વામીનું કાસળ કાઢવા મોકલ્યા. સ્વામીજીએ એકને એવો હડસેલ માર્યો કે બીજા બધા સ્તબ્ધ થઈ ગયા. સ્વામીજીએ કહ્યું: “શાસ્ત્રાર્થ કરે હોય તો તે માટે તૈયાર છું અને શસ્ત્રાર્થ કરે હેય તે તે માટે પણ હું તૈયાર છું.” ત્યાંથી સ્વામીજી નામના વધારતા અનૂપ શહેરમાં આવ્યા. ત્યાં ભાગવત ચાલતું હતું. ભાગવતકાર જે રીતે ખોટો અર્થ કરતા હતા, તેને સ્વામીજીએ વિરોધ કર્યો અને સાચા અર્થ બતાવ્યો. એટલે એક ચીડાયેલા ભાઈએ કહ્યું : “ અહીં ભાગવતને વિરોધ કરશો તે ભિક્ષા મળવી પણ મુશ્કેલ થશે !” સ્વામીજીએ કહ્યું : “ભાઈઓ મને એની ચિંતા નથી. તમે પણ ફિકર ન કરશે !” એક બ્રાહ્મણે તેમને કાંટો કાઢવા માટેની યોજના ઘડી. તેમની પાસે જઈ બે ચાર મીઠી વાતો કરી, પ્રણામ કર્યા. પછી ઊઠતાં ઊઠતાં ઝેર ભેળવેલું પાન સ્વામીજીને ધર્યું. ગળામાં મૂકતાં તેમને જણાવ્યું કે પાનમાં ઝેર છે. તેમણે તરત જ ઘૂંકી નાખ્યું અને ગંગા કિનારે જઈ ઝેર ઓકી નાખ્યું. તે શહેરને તહેસીલદાર સૈયદ મહંમદ સ્વામીજીને ભક્ત હતો. તેને ખબર પડતાં જ તેણે પેલા બ્રાહ્મણને પકડીને જેલમાં નાખ્યો. - પછી તે સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીએ તેને કહ્યું : “સૈયદ ! હું તો બધાને બંધનમાંથી છોડાવવા આવ્યો છું, બાંધવા નહીં. ભંડે, ભૂંડાઈ ન મૂકે તે માટે ભલાઈ શા માટે છોડવી. તું હમણાં જ એને જેલમાંથી છોડી દે.” આ ઉદારતા જોઈ સૈયદ નમી પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ સ્વામીજી બધા ધર્મના પાખંડે, રઢિઓ તેમજ પટા અર્થો વિષે શાસ્ત્રાર્થ ચર્ચા કરતા. જેથી ઘણીવાર તેમને પથરા ખાવા પડ્યા. ઘણા લેકે સવિષેશે રાજાઓ તેમનું કાટલું કાઢી નાખવા તૈયાર થયા. પણ સ્વામીજીની ઇશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. તેમનો આત્મવિશ્વાસ જબ્બર હતું. તેથી તેઓ સત્યથી ડગ્યા નહીં. તેને સાચો અર્થ તેમજ પાખંડ ખુલ્લાં કરતાં તેમણે એક ગ્રંથ લખે તેનું નામ “સત્યાર્થ પ્રકાશ” છે. તેમની વાતો હવે લોકોને સ્પષ્ટ રૂપે સમજતી ગઈ તેમ તેમ લોકો તેમને આદર કરવા લાગ્યા. જોધપુર નરેશે પણ તેમને આદરથી બેલાવ્યા. એકવાર સ્વામીજી મહેલમાં ગયા ત્યારે નરેશને “નની જાન” નામની વેશ્યા સાથે બેઠેલા જોયા. તેમણે ટકોર કરી: “શું સિંહ થઈને કુત્તરી સાથે ફરે છે?' રાજા શરમાઈ ગયો અને ફરી કદિ વેશ્યા સંગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પણ પેલી વેશ્યાએ બદલો લેવાનું નક્કી કર્યું. તેણે રસોઇયાને ત્રિો અને સ્વામીજીને દૂધમાં બારીક કાચનો ભૂકે મેળવેલું ઝેર પાવાનું કાવતરું રચ્યું. સ્વામીજી દુધ પી ગયા અને પામી ગયા કે શું છે ? આ કાચનો ભૂકો તેઓ એકી શક્યા ન હતા અને કાચની કણીઓ અંદરને અંદર બધું કામ કર્યે જતી હતી. તેમણે રાજીયાની સામે જોયું અને કહ્યું: “તું સાચી વાત કર. તને કોણે આવું કરવાનું કહ્યું હતું.” રસેઇયાએ વાત કરી. સ્વામીજી તે ક્ષમાસાગર હતા. તેમણે તેના હાથમાં એક થેલી આપતાં કહ્યું : તું અહીંથી ભગાય એટલે દૂર ભાગી જા તને લેકે માર્યા વગર નહીં રહે!” સ્વામીજીને એક જ વાત ખટકતી હતી કે જે શરીરથી વધારે સારાં કામ થઈ શકવાનાં હતાં તે હવે ન થાય! તેમણે “ઓહમ”ની ધૂન બોલાવવી શરૂ કરી. લોકોને ખબર પડી. તેમને આબુ લઈ જવામાં આવ્યા પણ કેઈ ઈલાજ કારગત ન નીવડ્યો. ત્યાંથી અજમેર લઈ જવામાં આવ્યા ત્યાં તેમણે દેહ છોડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્વામીજીમાં ધર્મ ક્રાંતિકાર તરીકેના પાંચેય લક્ષણે હતાં. પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તૈયારી તે ડગલે ને પગલે તેમના જીવન પ્રસંગોમાં દેખાઈ આવે છે, વૈદિક ધર્મમાં રહીને, તેના નિયમને ચુસ્તપણે પાળી ધર્મમાં આવેલી મૂઢતાઓનું તેમણે સંશોધન કર્યું, તેમણે જાતે ન વાડે ઊભો કર્યો ન હતે પાછળથી આર્યસમાજમાં જે કદરતા અને વટાળવૃતિ આવી તે સ્વામીજીના જીવનમાં કયાંયે ન હતી. તેમના મુસલમાન ભકતો પણ હતા. ક્રાંતિ માટે તેમણે કદિ અશુદ્ધ સાધને વાપર્યા ન હતા. બ્રહ્મચર્યમાં એટલા પાકા હતા કે તેનો દોષ જરાયે સહન ન કરતા. બ્રહ્મચર્યાની અદભૂત શકિત તેમનામાં હતી. તેમની નીચેવેલી લગેટમાંથી કોઈ પાણીનું ટીપું કાઢી ન શકતું. એકવાર તેઓ જમનામાં સ્નાન કરી પદ્માસનવાળી સમાધિમાં બેઠા હતા. એક સ્ત્રીએ આવીને તેમને ચરણ સ્પર્શ કર્યો. તરત જ તેઓ ઊભા થઈ “ ભાઈ-ભાઈ ” કહીને બાજુના જંગલમાં ગયા અને પ્રાયશ્ચિત રૂપે તેમણે ત્રણ ઉપવાસ કર્યા. આમ તેઓ મૌલિક વતનિયમે ઉપર ખૂબ જ અડગ હતા. શ્રી જગર આદ્ય શંકરાચાર્ય બીજા ધર્મ ક્રાંતિકાર તરીકે શ્રી જગદગુરુ આદ્ય શંકરાચાર્યને લઈ શકાય. તેઓ દક્ષિણ હિંદમાં આઠમા સૈકામાં થઈ ગયા. તેમનામાં નાનપણથી જ્ઞાન તીવ્ર હતું અને વૈરાગ્ય પણ લાગે. પણ હિદુધર્મમાં તે બલાચર્યાશ્રમ વિ. ત્રણ આશ્રમે પાર કરીને જ સંન્યાસ લઈ શકાય. પણ તેમણે વૈરાગ્ય આવે ત્યારથી જ સંન્યાસ લેવામાં ન ચી પાડે તેમને પ્રારંભમાં માતાએ સંન્યાસ લેવાની ના પાડી. પણ એકવાર એવે પ્રસંગ આવ્યો કે તેમને પગ મગરમ તળાવમાં પકડી લીધો. તે વખતે માતાએ કહ્યું કે જે આ મગરમ તને છોડી દે તો હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ તને સન્યાસની રજા આપું. ભાગ્યવશ મગરે પગ છોડી દીધું અને સંકરાચાર્ય સંન્યાસને ન ચીલે પાડી શકયા કે– ___यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत् જે દિવસે વૈરાગ્ય આવે તે દિવસે સંન્યાસ લે. તેમણે હિંદુ ધર્મમાં જે જડતા આવી હતી, તેનું સંશોધન કર્યું. તેમણે હિંદુધર્મને બુદ્ધિપ્રધાન ધર્મ બનાવ્યા. બૌદ્ધ ધર્મમાં જે વિકૃતિ આવી હતી તેને દુર કરવા જહેમત ઉપાડી. પણ બૌદ્ધ ધર્મ હિંદમાં ટકી ન શક્યો, ત્યારે શંકરાચાર્યે બૌદ્ધ ધર્મના ઘણા સારાં તને હિંદુ ધર્મમાં અપનાવી લીધા અને તેને નવું સ્વરૂપ આપ્યું. આથી તેઓ “પ્રચ્છન્ન બૌદ્ધ” પણ કહેવાયા. તેમણે બૌદ્ધ ભિક્ષુઓ જે હિંદુ સંન્યાસીઓને સંધ ઊભે કર્યો. કોઈપણ વર્ગના લોકો આ સંઘમાં ભળી શક્તા. તેથી રૂઢિચૂસ્ત બ્રાહ્મણએ તેમનો સખ્ત વિરોધ કર્યો. તેમના કુટુંબ સાથે અસહકાર કર્યો. એટલું જ નહીં, તેમની માતાની અસ્થીને હાથ દેવા કોઈ ન આવ્યું તેથી શંકરાચાર્યે એકલા હાથે અસ્થી ઉપાડીને માતાને રાબેતા મુજબ અંત્યેષ્ટિ સંસ્કાર કર્યો. 1. શંકરાચાર્યે આખા હિંદમાં પ્રવાસ કર્યો. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં-ત્યાં તેમણે અતવાદને પ્રચાર કર્યો અને વિજય મેળવ્યું. તેઓ કોરા તર્ક કરીને બીજાને હરાવી શકતા હતા પણ તેઓ આચરણ એવું રાખતા કે લોકો તેમના તરફ ખેંચાયા વગર ન રહેતા. એ કે તેમણે વેદ, ઉપનિષદ, ગીતા વગેરે ઉપર ઘણું ભાષ્યો લખ્યાં હતાં. અનેક ગ્રંથે તેમણે રચ્યાં હતાં. જેમાં મૌલિક સાહિત્ય તરીકે હ-મુરાર, “ચNટ પંજારિકા', અપરક્ષાનુભૂતિ, ‘વિક–ચૂડામણિ વગેરે ગ્રંથો આવી જાય છે. એમાં એમને અદ્વૈતવાદ સમાજ વહેવાર સાથે સુસંગત લાગે છે. પૂર્વ સંસ્કારવશ અસ્પૃશ્યતાને અશ તેમનામાં રહી જવા પામ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ હતો. પણ એક ચાંડાલ દ્વારા બંધ થતાં તેમણે એ બેટી પ્રથા છોડીને સત્યને સ્વીકાર્યું હતું. હિંદના ચાર ખૂણે તેમણે સંસ્કૃતિના ચાર ધામો સ્થાપ્યા. તેમણે “સરઢ મિક્ષ તરતવાસ," સૂત્ર આપ્યા છે તેમની અપરિગ્રહ વૃત્તિને સૂચવે છે. I અંતે તેઓ હિમાલયમાં કેદારનાથના સ્થાને ગયા. ત્યાં ૩ર વર્ષની ઉંમરે તેમને દેહ-વિલય થયો. તેમનામાં ધર્મ ક્રાંતિકારના બધા લક્ષણે હતા. ' ધર્મપ્રાણું લોકાશાહ ત્રીજા ક્રાંતિકાર તરીકે ધર્મ પ્રાણુ કાશાહને લઈ શકાય. તેઓ સિરોહી જિલ્લાના એક ગામમાં જન્મ્યા હતા. તેમના જન્મ અગાઉની જૈન સમાજની પરિસ્થિતિને જોઈ જાણી લઈએ તે તેમના કાર્યને કંઈક ખ્યાલ આવી શકશે, - ભગવાન મહાવીરના નિર્વાણ બાદ, ઘણું વર્ષો બાદ ઉપરાઉપરી લાંબા દુકાળ પડયા અને જૈન સાધુઓને નિર્દોષ–ગોચરી મળવી મુશ્કેલ થવા લાગી. કેટલાક શ્રાવકોએ પોતે ભૂખ્યા રહીને સાધુઓને વહેરાવી સંસ્કૃતિને જાળવી રાખી. તે વખતે ધર્મપ્રાણ સાધુઓએ અનશન કરીને સંસ્કૃતિની રક્ષા માટે દેહે સર્ચ કર્યો. આવા સાધુની સંખ્યા ૭૪૮ની હતી એમ કહેવાય છે. તે છતાં કેટલાક નબળા મનનાં સાધુઓએ દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં સુધારે વધારે કર્યો. ધીમે ધીમે છૂટ વધવા લાગી અને સાધુમર્યાદા શિથિલ થઈ ગઈ. બમણુસંધમાં શિથિલતા વધવા લાગી. લોકોને આકર્ષવા માટે મંત્રતંત્ર-યંત્ર, તિષ, જાદૂ, ચમત્કાર, છતરી-પગલાં, સ્મારકો વગેરેને આશ્રય લેવામાં આવ્યો. ચૈત્યવાદને શ્રીગણેશ ત્યારે થશે. તિલકે માલ મિલ્કત વગેરે રાખવા લાગ્યા. તેઓ રાજસભામાં જતા અને ચમત્કાર દેખાડી પાલખી તેમજ રાજસન્માન મેળવતા. ( ૧૧મી સદીમાં ખતરગચ્છના પ્રવર્તક શ્રી જિનચંદ્રસૂરિજીએ તે વખતના યતિઓ અને સાધુઓની સામે અવાજ ઊંચે કર્યો પણ તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જોઈએ તેવી સફળતા ન મળી. આ શિથિલાચારને ડામવા માટે એક દઢ મનોબળીની આવશ્યકતા હતી. તે સમયે સં. ૧૪૭૨ ને કાર્તિક સુદ પૂનમના રોજ લોકાશાહને જન્મ થયો. તેઓ નાનપણથી પ્રતિભાશાળી અને તીવ બુદ્ધિના હતા. એકવાર અમદાવાદના શાસક મહંમદશાહ પાસે સુરતના બે વેપારીઓ બે મેતી લઈને આવ્યા. મહંમદશાહે શહેરના ઉત્તમ ઝવેરીઓને બોલાવી તેની પરીક્ષા કરવા કહ્યું. લંકાશાહ પણ આવ્યા. તેમણે બરાબર તપાસીને કહ્યું : “આમાં એક મોતી તે ખરેખર કિંમતી છે. બીજું પાણી વગરનું છે.” બાદશાહે સૂક્ષ્મદર્શક કાચથી જેઈને તપાસ કરાવી તે વાત સાચી નીકળી. તેથી બાદશાહે લોકાશાહને ખૂબ આદર અને હેદ્દો આપ્યો. પણ દરબારના નવાબશાહી રંગઢંગથી અને રાજકીય કાવાદાવાથી કાશાહનું મન અકળાઈ ઊઠયું અને તેમણે જીવનને નવી દિશામાં વાળ્યું. લેકશાહના અક્ષરો ઘણું સુંદર હતાં. તેથી શાસ્ત્રોના ઉતારા કરવાનું કામ એમને સોંપવામાં આવ્યું. તેઓ લહિયા બન્યા. ઉતારા કરવા સાથે સાથે શાસ્ત્ર-વાચન પણ ચાલતું હતું. તેમાં જૈન સાધુસાથ્વી અને શ્રાવક-શ્રાવિકાના આચાર-વિચારનું વર્ણન આવ્યું. તેમાં લખેલ શાસ્ત્ર-આજ્ઞા પ્રમાણે ચતુર્વિધ સંઘનું જીવન બંધબેસતું ન હતું. તેમણે શાસ્ત્રની એક પ્રતિ પિતાના માટે ઉતારવાની શરૂઆત કરી. ધીમે ધીમે તેમને ખરૂં રહસ્ય સમજાઈ ગયું. તેમણે એને ખુલ્લો પ્રચાર કરો શરૂ કર્યો. જૈન સંપ્રદાયમાં વિરોધનો વંટોળ ઊભો થા. સાધુઓએ અસહિષ્ણુ બનીને તેમનો બહિષ્કાર કરાવ્યું. પણ, લોંકામહ કંટાળ્યા નહીં. તેમની વાત ઘણા લોકોને સ્પષ્ટ અને યોગ્ય લાગવા માંડી. તેમાં કેટલાક સાધુઓ પણ ભળ્યા. લોકશાહે તેમને બધી વાત સ્પષ્ટ કહી અને જૈન સમાજમાં એક નવી ક્રાંતિ પેદા થઈ. ઘણા શ્રાવકો, જેઓ સાધુ-સાધ્વીઓના મનસ્વી વર્તનથી કંટાળ્યા હતા તે એમના સંધામાં ભળ્યા. જૈન સમાજમાં ક્રાંતિકારી વર્ગ તરીકે જે લે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ બહાર આવ્યા તે સ્થાનકવાસી સમાજ તરીકે જાહેર થયા. આજે તે જે કે એ કાંતિમાં ઓટ આવી છે. . ધર્મ-ક્રાંતિકાર કાસાહમાં ક્રાંતિકારનાં બધાં લક્ષણે હતાં. તેમને વિચાર જૈન ધર્મમાં સંશોધન કરવાને અને આડંબર દૂર કરવાનો હતો. તે માટે લે કે એ તેમને ઘણું કષ્ટ આપ્યાં; જે તેમણે ધીરજથી સહ્યા. તેમનામાં વિતા, ધૈર્ય અને સાહસ ત્રણેય હતાં. તેથી તેઓ ધર્મક્રાંતિમાં અડગ રહ્યા. તેમના પ્રયત્નોથી લોકોમાં જાગૃતિ આવી અને મોટી ક્રાંતિ થઈ. તેમની છેલ્લી કસોટી અલવરમાં થઈ. ત્યાં તેમને જમણમાં ઝેર ભેળવીને મારી નાખવામાં આવ્યા. આમ આ ક્રાંતિકારે ક્રાંતિનું કાર્ય કરી હસતા હસતા પ્રાણ છોડયા. માર્ટિન લ્યુથર લોકાશાહ જેવા જ અને તેમના જેવી યુરેપની ઘાર્મિક પરિસ્થિતિમાં પેદા થનાર માર્ટિન લ્યુથરનું નામ પણ ઈસાઈ ધર્મની ક્રાંતિ માટે એટલું જ જાણીતું છે. ગાનુયોગે તેમને જન્મ ઈ. સ. ૧૪૮૩માં જર્મનીના એક ગામડામાં થયો હતો. તે એક ખાણકામદારના પુત્ર હતા. બાવીસ વર્ષની ઉંમરે તેઓ બીશપ–પાદરી થયા. તેમણે એકવાર એક માણસને પાપમુક્તિના પરવાના વેચતે જોયે. જે તેમને ન ગમ્યું તેથી તેમણે અણગમો જાહેર કર્યો. આ વાતની ખબર પપને પડી. તેમણે તેમને ધર્મ બહાર કર્યા. તેમણે પેપ સાથે ચર્ચા કરી વાદવિવાદ કર્યો પણ મતભેદ વધતો જ ગયે. અંતે જર્મન સમ્રાટે તેમને દેશપાર કર્યા. તે છતાં તેમની લોકપ્રિયતા વધતી ગઈ. તે વખતે લોકોમાં રોમનચર્ચની વિરૂદ્ધ અને પાદરીઓના વૈભવવિલાસ તરફ બધાની તીવ્ર રોષની લાગણી હતી. તેઓ લ્યુથર સાથે થયા. કેટલાક રાજાઓ પણ સ્વાર્થ માટે તેમની સાથે થયા. આમ લ્યુથરે ચર્ચની તેમ જ ધર્મતંત્રની ઘણીખરી માન્યતાઓ સામે Protest: પ્રિટેસ્ટ એટલે કે વિરોધ કર્યો. પરિણામે તેઓ પ્રોટેસ્ટંટ કહેવાયા. તે કાળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યુરોપમાં ઇભાઈઓના બે ભાગલા પડ્યા (૧) રોમન કેથલિક અને (૨) પ્રોટેસ્ટંટ. પ્રિટેસ્ટંટ પણ પાછળથી અનેક સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા. ' ચર્ચ (ધર્મસંઘ) સામેની આ ચળવળને Reformation (ધર્મ-સુધારો) કહેવામાં આવે છે. આ ધર્મપ્રવૃત્તિને વેગ આપવા માટે મુખ્ય ૬ કારણે હતા –(૧) દેવળ પાસે અઢળક પૈસો આવ્યો તેથી પિપ અને તેના હાથ નીચેના પાદરીઓ ઘમંડી; આળસુ, આપખુદ, વિલાસી, ભ્રષ્ટાચારી અને અનીતિમાન બની ગયા. જેથી લોકો તેમની વિરૂદ્ધમાં હતા. (૨) ઘણા રાજાઓને પોપને અંકુશ ગમતો ન હતો. તેઓ પિપની સત્તા તેડવા માટે આતુર હતા. એટલે તેની વિરૂદ્ધ ચળવળ કરનારને મદદ આપવા તૈયાર હતા. (૩) પાપમુકિતના પરવાના આપી કોને છેતરીને પૈસા પડાવવાને ધંધે કોઈને ગમતું નહીં. તેવામાં આવી ધાર્મિક છેતરપીંડીની વિરૂદ્ધ અવાજ બુલંદ થયો એટલે લોકો યૂથરને સાથ આપવા લાગ્યા. (૪) લે કોમાં રાષ્ટ્રીયતા આવી ગઈ હતી અને તેથી તેમને પોપની સત્તા ગમતી નહીં. " (૫) નવ જાગૃતિથી લોકોને નવી દષ્ટિ મળી. નવી શાળા, પુસ્તકો, બાઈબલના ભાષાંતરે વગેરેથી બાઈબલની કેટલીક બાબતોને ખોટો અર્થ થતો અટકા; ધર્માધ્યક્ષની એકળતા જાહેર થઈ (૬) ધર્મ અંગે લોકોને સ્વતંત્રતા જોઈતી હતી. તેમાં આ ચળવળના કારણે ઉમેરો થયો. આ ધાર્મિક ક્રાંતિની અસર લાંબે સુધી પહોંચી. ઉત્તર યુરોપ આખું પ્રોટેસ્ટંટ થયું. દક્ષિણ-યુરોપ કેથેલિક રહ્યું. ધર્મના ત્રાસથી બચવા ઘણા લોકો અમેરિકા ભાગી ગયા. ત્યાં સંસ્થાને ઊભાં થયો. કેથલિક ધર્માધ્યક્ષે ઉપર સુધારો કરવાની ફરજ પાડવામાં આવી. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ યુરોપના ઇતિહાસમાં આ ધાર્મિક-ક્રાંતિનું આગવું મહત્વ છે. તેની સાથે રાજા અને પ્રજા અને હતાં. ખેડૂતો પણ તેની સાથે હતા. તેણે યુરોપમાં ધર્મ-સુધારે દાખલ કરાવી, ધર્મ સ્વાતંત્ર્યની લડાઈ અમર બનાવી. અંતે સન ૧૫૪૬ માં તે મૃત્યુ પામે. ' માર્ટિન લ્યુથરમાં પણ ધાર્મિક ક્રાંતિકારના બધાં લક્ષણો હતાં. | ચર્ચા-વિચારણા - શ્રી. પૂજાભાઈએ ચર્ચા શરૂ કરતાં કહ્યું: “ક્રાંતિકારની પિતાના સમયમાં આકરી કસોટી થાય જ છે. પ્રાણ-પ્રતિષ્ઠા ને પરિગ્રહ ત્રણેય હેમવા છતાં તેમની જીવતા ભાગ્યે જ કદર થાય છે. મહર્ષિ દવાનંદ જીવતા હતા ત્યારે તેમની જેટલી કદર લોકોએ નહોતી કરી તેટલી કદર આજે થઈ રહી છે. પણ બદલાતા સમય પ્રમાણે સંશોધન થવું આવશ્યક છે.” શ્રી. દેવજીભાઈ : “આજે નવા ધર્મ સંસ્થાપકો કરતાં, નવા ધર્મ ક્રાંતિકારની સવિશેષ આવશ્યકતા છે!” શ્રી. માટલિયા: મારા વિનમ્ર મને આજે જે ધર્મ ક્રાંતિકારની વાત કરી તેમાં ગુરુ નાનકને પણ ઉમેરવા જોઈએ. તેમણે હિંદુધર્મને સંદેશ સાચવ્યો, મૂર્તિપૂજા દૂર કરી. તેમણે મુસ્લિમ ધર્મનું સંશોધન કર્યું અને જ્ઞાનનું અવલંબન જનતાને આવ્યું. નાનકનું કાર્ય બીજા કરતાં કપરું હતું કારણ કે સત્તા–રાજ્યની સત્તા ઈતરધમ પાસે હતી. તે વખતે બાદ્ધ ધર્મ પરદેશ સીધાવ્યો હતો; જૈને સંકીર્ણ થવા લાગ્યા હતા, એટલે એક શૂન્યાવકાશ પેદા થા. એક તરફ સંકુચિત બનતો હિંદુધર્મ અને બીજી તરફ ઝનૂને ચઢેલે ઇસ્લામ; ત્યાં વિચારપૂર્વક નાનકે જ પહેલ કરી. રામ અને ગપૂજાને લઈને ઇસ્લામી શાસન સામે ધર્મયુદ્ધ છેડયું. તેમણે તેના સારાં તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લીધાં. તેમણે પિતાના શિષ્યોને તલવાર અને ત્રિશૂળના બદલે કિરપાણ આપ્યું. કદરાની પરંપરા પારસીની જેમ આપી. વાળની સાથે કાંસકી અને હાથમાં રક્ષણાર્થે કડું આપ્યું. ચારિત્ર્ય માટે કચ્છ આપ્યું. તેમણે મુસ્લિમેની એક વાત લઈ લીધી કે મુસલમાનની જેમ કડું ગમે તે ભજનને અડે તે પવિત્ર, (પાક) થઈ જાય. આમ વટાળવૃત્તિનો ઉકેલ આપે; અને અનેક હિંદુઓને ફરી નવા હિંદુ-શીખ બનાવી લીધા. શું તે ઉપરથી તેમને ધક્રાંતિકારમાં સ્થાન ન આપવું જોઈએ ?” પૂ. શ્રી નેમિમુનિ : “અન્યાયનો પ્રતિકાર કરે એ જુદી વાત છે. પણ નવો ધમ પેદા કરે એ ધર્મક્રાંતિકારનું લક્ષણ નથી. એટલે નાનક તેમાં ઘટી શકતા નથી. પૂ. મુનિશ્રી સંતબાલજી ધર્મક્રાંતિકારનાં લક્ષણો જે આપવામાં આવ્યાં છે તેને જોતાં નાનકનું નામ ન ઉમેરી શકાય. નહીંતર એ નામાવલિ વધવા લાગશે. નવે સંપ્રદાય ઊભો થયો એટલે આજે આપણે શીખેમાં પણ એ જ ઝનૂન જોઈએ છીએ.” પૂ. શ્રી દંડી સ્વામી : “દયાનંદ સરસ્વતીને શિવરાત્રીના જ્ઞાન થયું એટલે લોકો તેને જ્ઞાન-ત્રિ તરીકે ઓળખાવે છે. દયાનંદ સાથે વટળાયેલા હિંદુને ખ્રિસ્તી કે મુસલમાનમાંથી ફરી શુદ્ધિ કરી હિંદુ બનાવવાની વાત ધર્મક્રાંતિકાર તરીકે બેસે છે ખરી ? જે કે ગાંધીજી એની વિરૂદ્ધ હતા. શ્રી. શકરાચાર્યે ખરેખર ઘણી રીતે સમન્વય કર્યો છે. તેમણે પારિમાર્થિક સત્તા પ્રમાણે માયાને મિથ્યા કહી, પણ પ્રતિભાસિક સત્તા મુજબ માયાને સપનું કહ્યું પણ વહેવારિક સત્તા મુજબ માયાને સાચી પણ કહી-આમ શૈવ-વૈષ્ણવને સમન્વય કરી આપે. બૌદ્ધ અને જેનાં તે સંન્યાસ અને તે લઈ સમન્વય કર્યો છે. સામત ઇસ્લામની શાખા છે. તે માણસને ખુદાનું નૂર ન માનતાં ખુદ રૂપ જ માને છે. આ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૫ શંકરાચાર્યની “ જીવ શિવ છે તેને મળતી આવે છે. એટલે તેમને ઇસ્લામ સાથે સમન્વય આપોઆપ થઈ જાય છે. હજરત મુહંમદને ધર્મક્રાંતિકાર તરીકે ગણવા કે કેમ એ ભારે એક પ્રશ્ન છે. આપણે તેમને સર્વાગીક્રાંતિની દિશામાં તે લીધા છે પણ ધર્માચાર્ય કદિ રાજા થયા નથી. તે જમાનામાં હજરત મુહંમદ ધર્માચાર્ય છતાં રાજા થયા એ ક્રાંતિ કે નહીં ? જે કે તિબેટમાં બૌદ્ધ ધર્માચાર્યો રાજા જેટલાજ હક્ક જોગવતા હતા.”, પૂ. મુનિશ્રી સંતબાલજી : “અહિંસા દ્વારા ધર્મક્રાંતિ થાય એ જ ધર્મક્રાંતિકાર માટેની પૂર્વશરત સ્વીકારીએ છીએ. તે તેમની ગણના ધર્મક્રાંતિકારમાં ન થઈ શકે. રાજયતંત્ર ઉપર દંડશક્તિ અનિવાર્ય હેઈને જ સાચી ક્રાંતિ રાજ્યસત્તા દ્વારા થતી નથી. તે કાળે જે થયું તે સગવશ થયું હશે; પણ હવે ઈસ્લામમાંથી ભય અને ખ્રિસ્તી ધર્મમાંથી લાલચનો તત્તવો બાદ કરી, તે બન્નેને સર્વધર્મસમન્વયની દિશામાં આગળ ધપાવવા સાચા ઇસ્લામી અને સાચા ખ્રિસ્તીઓએ આગળ આવવાને પુરુષાર્થ કરવો જોઇશે જ. (૧૮-૯-૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ક્રાંતિકારની દિશામાં ગય વખતે ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ ક્રાંતિ માટે વ્યકિત પ્રેરક બની શકે પણ તેનું વાહન તે સંસ્થા જ બની શકે છે. એવી વ્યકિતઓને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકાર તરીકે આપણે લીધા છે પણ જેમણે વિચારે વહેતા કર્યા કે જેમની પાછળ સંસ્થા ન થઇ શકી તે બધાને ધાર્મિક ક્રાંતિકારની દિશામાં ગયેલા ગણશું. - ભક્ત મીરાંબાઈ આમાં સૌથી પહેલાં મીરાંબાઈને લેશું. તેમના જન્મકાળની પરિસ્થિતિ એવી હતી કે એક તરફ શુષ્ક વેદાંત ચર્ચા ચાલતી હતી, જેના કારણે અનિષ્ટ તરફ આંખ મિંચામણ કરી લોકો ઉદાસીનતા સેવતા હતા ત્યારે કેટલાક કેવળ કર્મકાંડમાંજ રાચીને રહી જનારા લોકો હતા. સમાજ મૂઢ હતા. સ્ત્રીઓને બ્રહ્મચારિણું રહેવાને કે સન્યાસ હોવાને અધિકાર ન હતું, મીરાંબાઈને જન્મ આવે સમયે મારવાડમાં મેડતામાં થયે હતો. તેમના પીયરમાં શ્રીકૃષ્ણ-ચતુર્ભ જનું મંદિર હતું. જ્યાં તે દરરોજ જતી સતસંગ કરતી અને ભક્તિમાં લીન થઈને ગીતો ગાતી તેમજ ઊર્મિ ભર્યું ત્ય કરતી. લોકોને આ બધું નવું અને પરંપરા વિરૂદ્ધ લાગતું. તેનાં લગ્ન ચિતોડના રાણુ સાથે થયાં. ત્યાં એકલિંગ-શિવ-પૂજા ચાલુ હતી. તે છતાં મીરાંબાઈની કૃષ્ણભક્તિ ચાલુ જ રહી. જયાં સખત • પાઁ પાળવામાં આવે ત્યાં મીરાંબાઈ નાચતા, ગાતાં ધૂન લગાવતાં અને તેમણે બધાં ખેટાં બધાને તેડી નાખ્યાં. એમણે બતાવ્યું કે શીલનું રક્ષણ આત્મબળથી થાય છે. ખોટી રીતિઓ કે રૂઢિઓથી નહીં. તેઓ રાજરાણી હતા, તે છતાં સાદી શેતરંજ કે સાદડી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ “યતા, સાદા કપડાં પહેરતાં, ઘરેણાંથી દૂર રહેતા. એ જોઈ રાણાએ ટકોર કરીઃ “જો આમ જ રહેવું હતું તે મને શા માટે પરવાં?" - મીરાંબાઈએ કહ્યું: “તમને પરણયાં પહેલાં જ હું શ્રીકૃષ્ણને વરી ચૂિકી છું. એટલે તમારી સેવામાં ખામી નહીં આવવા દઉં પણ બેગ-વિલાસ તરફ તે વળીશ જ નહીં.” રાણાએ ખૂબ સમજાવી; રાણીની બહેન ઉદાબાઈએ ખૂબ સમજાવી પણ મીરાં ને “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ”ને નાદ લાગી ચૂક્યો હતો. જે કોઈ તેમને સમજાવવા જતું તે તેમના રમે માઈને આવતું. અંતે રાણાએ ઝેરનો પ્યાલો મોકલે કૃષ્ણ-ભક્તિના ઉલટભાવે તે ઝેર મીરાં ગટગટાવી ગઈ અને કંઈ ન થયું. અને મીરાંબાઈ ચિતોડને ત્યાગ કરે છે? અવ્યકત બળના સહયોગ અને પિતાના અદ્દભૂત આત્મબળે તે પગપાળા, મથુરા, વૃંદાવન, કાશી વગેરે તીર્થો કરે છે. * ત્યાં તેમને ભેટ છવા ગોસાઇથી થાય છે. સ્ત્રીને સ્પર્શ માત્ર નરકનું કારણ માનનાર એ ગોસાંઈ મીરાંબાઈના વાત્સલ્ય ભાવે પિતાના વિચાર બદલે છે અને બન્નેને સત્સંગ થાય છે. એક લંપટ સાધુ મળે છે પણ મીરાંબાઇના બ્રહ્મચર્ય-તેજના કારણે તે સુધરી જાય છે. , અંતે મીરાંબાઈ સાધ્વી તરીકે ઓળખાય છે. તે દ્વારિકા જાય છે. જ્યાં જાય છે ત્યાં તેઓ ઠેર-ઠેર પિતાની ભક્તિમાં બધાને તરબોળ કરતાં જાય છે. - મીરાંબાઈએ મોટામાં મોટી બે વાત કરી કે એક તો જે લોકો ઓછા ભણેલા હોય, જેમને શુષ્ક વેદાંત કે કર્મકાંડની ગતાગમ ન હોય, તેવા લોકો માટે રસમય ભક્તિ માર્ગ તેમણે ચીધ્યો. જેથી કૃષ્ણ પ્રત્યે ભક્તિ-વાત્સલ્યમાં તરબોળ બની, અભણમાં અભણ માણસ પણ એ ભક્તિ કરી શકે. આ ભક્તિ પામવા માટે સરળ, અને પવિત્ર-હદયના બનવું જ પડે. સાથે જ બધાં પાપને એકરાર, પ્રાયશ્ચિત અને શુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ આચરણની ત્રિવેણીમાં તેમને સ્નાન કરવું જ પડે. આ માર્ગ જનસાધારણ માટે સહેલો છે. બીજું એ કે તેમની (મીરાંની) પ્રેરણાથી તે યુગના અનેક બહેનોમાં જાગૃતિ આવી. આ ધમાક્રાંતિ સંસ્થા દ્વારા થઈ હત તે આજે પછાતવર્ગ અને નારી-સમાજની જે દશા છે તે ન રહેવા પામત અને તેઓ ખૂબ જ આગળ આવી શકત. - સંત કબીર એવી જ રીતે હિંદુ-મુસ્લિમ-સંસ્કૃતિના મિલનનાં પ્રતીક જેવા સંત કબીરે પણ ધર્મક્રાંતિની દિશામાં પગલાં માંડ્યા હતાં. ઈ. સ. ૧૩૯૮માં એમને જન્મ કાશીમાં એક વિધવા બ્રાહ્મણ માતાની કુખે થયે, જેણે સમાજના ડરના કારણે કાશીના લહરા તળાવના કાંઠે એમને ત્યાગી દીધા. ત્યાં સૂતર જેવા આવેલ “નીમા' નામના મુસલમાને તેમને અપનાવી ઘરે આયા. આ એક અદ્દભૂત સંગ જ હતો કે જે બાળકને મરવા માટે નાખી દેવામાં આવેલું તે બાળકને જીવતદાન મળે છે. નામ પાડવા કાજ આવે છે. તેનું નામ કુરાન ઉધાડતાં કબીર પાડવાનું નક્કી થાય છે. પણ વણકરના છોકરાને કબીર એટલે વિશ્વ નિયતા નામ કઈ રીતે આપી શકાય? બીજા કાજીઓ આવે છે. કોઈને ખબર પડે છે કે એ બાળક તે હિંદુ છે–બધા તેને કાફર ગણું મારી નાખવાનું કહે છે પણ પાલક માતા “નીરૂ” એને બચાવી લે છે. તેનું નામ કબીર રાખવામાં આવે છે. મુસિલમ-વાતાવરણમાં ઉછરતે કબીર તિલક કરે છે, યજ્ઞોપવીત ધારણ કરે છે, “નમો-નારાયણ વદે છે. હિંદુઓને લાગે છે કે તે અમારા ધર્મની મશ્કરી કરે છે. મુસ્લિમો માને છે કે તે અમારે મઝહબ વટલાવી મારવા ઈચ્છે છે. આમ વિરોધી વાતાવરણ વચ્ચે કાપડના તાણાવાણું મેળવતા કબીર ભેટા થાય છે. - એ યુગના વિખ્યાત વિષ્ણુ સંત રામાનંદ રોજ સવારે ગંગાનાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ જાય છે. એક દિવસ એમની ચાખડીઓ કેઈની સાથે અથડાય છે. એકદમ બૂમ પડે છેઃ “અરે...મારા કાનનો પડદો ભૂટી ગયો !” કરૂણા સ્વામી રામાનંદજીનું કોમળ હૈયું દ્રવી ઉઠે છે. તરત હાથ પકડીને એ વ્યકિતને ઉઠાડે છે. એ હતા કબીર. તેમના કાનમાં પ્રભુનું નામ લેવાનો આદેશ આપે છે. તે દિવસથી કબીર રામાનંદના ગૃહસ્થ શિષ્ય બને છે. કબીરજી તે દિવસથી ઊંડા તત્વજ્ઞાનમાં ઊતરીને સાર કાઢે છે. કાશી અને કાબા, મક્કા અને પ્રયાગ, રામ અને રહીમ, કૃષ્ણ અને કરીમ, એ બધા એક છે; એમ કહે છે. લોકોને ઈશ્વર-અલ્લાહ એક જ છે, તે સમજાવે છે. પરિણામે કાશીના ધાર્મિક-જગતમાં વિરોધીઓને વટાળ ચડે છે. તેમની અગ્નિ પરીક્ષા રૂપે હિંદુ-મુસ્લિમ નેતાઓ વારાણસીના ન્યાયાધીશ આગળ ફરિયાદ કરે છે: “કબીર બન્ને કોમમાં ઉશ્કેરણું કરે છે !” કબીરને ન્યાયાધીશ પૂછે છે: “તમે બન્ને ધર્મોને એક કહી બન્નેનાં દિલને આઘાત પહોંચાડે છે. બને કોમના નેતાઓએ તમારા ઉપર આ તહેમત મૂક્યું છે. બોલે તેને શું જવાબ છે ?” કબીરજી કહે છે કેઃ “માણસનુ દિલ એક મંદિર છે, તેમાં સાહેબ વસે છે. એટલે ખરી રીતે કોઇનું દિલ ન દુભવવું જોઈએ. બધા જ ઈશ્વરના પુત્રો છે,' એમ હિંદુઓ કહે છે. તેમજ “બધા અલ્લાહના બંદા છે, એમ મુસ્લમાને કહે છે. પછી રામ અને રહીમના નામની શા માટે લડાઈ જોઈએ ? તેનાં કરતાં ભેદભાવ ભૂલીને એક્ય થાય છે તે ઈશ્વર કે ખુદાને વધુ ગમશે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરવા જેમ બધા ભેગા થયા છે, તેમ તેઓ ઈશ્વરને ભજવા એક થાય? એજ હું કહું છું . ન્યાયાધીશે તેમને નિર્દોષ છોડી દીધા. કબીરનાં લગ્નજીવન અંગે ખાસ જાણવા મળતું નથી. જમની નિરાધાર બાળા તેમના અપૂર્વ જ્ઞાનથી વારી જાય છે. તે સાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તેને દૂધ આપતી. પણ કબીરથી પ્રભાવિત થઈને તેમની સાથે રહે છે. લોકો તેને કબીરની પત્ની તરીકે ઓળખે છે. : : આ પત્ની કેવી હતી તેનું દાંત છે. એકવાર એક ભણેલો બ્રાહ્મણ યુવક કબીરજીને પૂછે છે. “મારે ગૃહસ્થાશ્રમમાં પડવું સારું કે સંન્યાસ આશ્રમમાં ? " વણવાના કામમાં મગ્ન કબીરજી પત્નીને કહે છે. “અરે, દાવો લાવે તે ?' પત્ની વિચારે છે કે દિવસ ઉજળા છે, વળી કોઈ વાદળું પણ ચઢયું નથી છતાં પતિ દીવો મંગાવે છે તે કોઈક કારણ હશે જ! તે સહેજ પણ કંટાળે લાવ્યા વગર દી લાવે છે. તરત જ કબીરજી tપકો આપે છે. એટલું યે ભાન નથી કે અત્યારે દિવસ છે. દીવ પાછા લઈ જાવ !” આ પત્ની કશા પણ કંટાળા વગર કહે છે. “માફ કરજે મારી કઈક સમજફેર થઈ લાગે છે !' આજની કેઈપણ શિક્ષિત યુવતી હોય તે એવો છણકો કરે કે વાગબાણ બંધ ન થાય. પણ લેઈબાઈ શાંતિથી કંઈ ન થયું હોય તેમ વતીને ચાલી જાય છે. છે. કબીર કહે છે. “આપી દીધે, સમજ્યા નહીં તમે યુવક કહે, “ના હું તો જરાય સમજો નથી !' ' ' ત્યારે કબીરજી કહે છે, જેને ત્યાં આના જેવું આજ્ઞાપાલન કરનાર નારી રત્ન હોય તેને ગૃહસ્થાશ્રમ ઊંચે ! પણ સંકલ્પ વિકલ્પ ત્યાગી આત્માલ્યાણ સાથે સમાજ-કલ્યાણ સધાય તે સંન્યાસ ઊગે ! કબીરછ કમલ અને કમાલી બેયને પાળી પિષીને મટાં કરે છે. જગત એમને એમનાં પુત્ર-પુત્રી તરીકે માને છે. : બીરછ શ્રમનિષ્ઠામાં માનતા હતા. એક તરફ સાળ ઉપર કપડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ વણતા અને બીજી તરફ દુહાઓ રચતા, પદે અને ભજને બનાવતા. તેની સાથે આગંતુકોને સત્સંગ તે રહેતો જ. * એકવાર કબીરજી જલદી કપડું વણતા હોય છે. એક સત્સંગ-પ્રેમી તેમને પૂછે છે. આજે કેમ જલદી વણે છે.' ' , " બીરજી કહે છે. વેપારીને સાંજે તાકો પહચાડીશ તો મારી મળશે અને ઘરમાં અનાજ લાવી શકીશ.' પેલા ભાઈ કહે છે. તમારે તે ઘણા શ્રીમંત શિષ્યો છે. કોઈ એકને કહેશે તે અનાજને પ્રબંધ થઈ જશે. પછી શા માટે આટલી તકલીફ કરો છો ?' - કબીર કહે છે. “ઈશ્વરે આપેલા બે હાથ સાબુત છે, પછી બીજા પાસે શા માટે માંગવું જોઈએ ? કામ કરી શકે છતાં જે આળસુ રહે તે ઇશ્વરને ગુનેગાર છે” પેલા ભાઇ નિરૂત્તર થઈ ગયા. કબીરજીએ હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મમાં પેસી ગયેલી અનેક જડ માન્યતાઓ અને અંધ વિશ્વાસને સીધા-સાદા શબ્દોમાં કહીને દુર કર્યા. હિંદુ-મુસ્લિમ એકતાની તેમની વાતો આજે પણ એટલી સ્પષ્ટ અને ગંભીર છે. જાતિવાદનાં તે તેમણે મળિયાજ ઉખેડી નાખ્યાં હતાં. તાછૂતની તે ખુબ જ ઝાટકણી કાઢતા હતા. એક વખત હરપાલ નામને એક બ્રાહ્મણ તૃષાતુર થઈને પાછું ભરતી કમાલી પાસે પાણી માંગે છે. તે ઘડામાંથી ગાળેલું સાફ પાણી આપે છે. પાણું પીધા પછી તે પૂછે છે. “તમારી જાત કઈ છે?” . કમાલી કહે છે. નાતજાતમાં અમે માનતા નથી. બધા માનને સાહેબનાં પુત્ર ગણુએ છીએ. પણ ધધા તરીકે અમે મુસલમાન વણકર ઓળખાવીએ છીએ. .. પેલો બ્રાહ્મણ ધગધગી ઊઠે છે. “અરે હું જાતિ શુદ્ધ બ્રાહણ ! અને તું મને વટલાવી માર્યો !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પર કમાલી તેને સમજાવી કબીર પાસે લઈ જાય છે. કશ્મીરજી કહે છે એટલું બધું જાત માટે હોય તે પાણી પીતાં પહેલાં પૂછવું હતું ! પશુ આ પાણીને તે અસંખ્ય વસ્તુ એને સ્પર્શ થયા ઢાય છે. માછ્યાં, હાડકાં, સડેલી વનસ્પતિ, દેડકાં ત્યારે તું વટલાતે નથી. પણ મળેલું લડાનું પાણી તેમાં વટલાઈ જાય છે !' પેલે બ્રાહ્મણ યુવક તે સાંભળતા રહ્યા. ખીર તેને કહે છે. ‘ગંગામાં હિંદુ નહાય છે. મુસલમાન નહાય છે. મડદાંની રાખ પડે છે. આ લડાની માટીમાં એવી કેટલીયે રાખ ભળી છે. એવા ધડે કુંભારને ત્યાં તે। સરખા હોય છે. ત્યાંથી બધા લાવે છે તેમાં કાઇ અભડાતુ નથી। ગંદી નરક અને વિષ્ટા ઉપર બેસેલી માખીઓ તને સ્પર્શે” એમાં પણ તું અભડાતે નથી? તે પછી મારી દીકરીના સ્પર્શ માત્રથી કઇ રીતે અભડાઈ જવાય !” 66 ક્ખીરજી તેને વધુમાં કહે છેઃ તારા દેહને તું બ્રાહ્મણુ માનતા હાય તે! તારા શરીરને ખાળનારને બ્રહ્મહત્યા લાગે ને ? જો આત્માને જ બ્રાહ્મણુ ગણાતા હાય તો તે દરેક જન્મે બ્રાહ્મણુ રહેશે; પછી સારુંમાટે કર્મનું શું? અમારી વણેલી જે જનેાઇ તમે ધારણ કરી છે. તેનાથી પણ બ્રાહ્મણુ અભડાતા નથી. પછી ભગવાનના પાણીમાં આટલે ભેદ શા માટે ? ” તે બ્રાહ્મણને સાચું જ્ઞાન થાય છે, એટલું જ નહીં તે કમાલી સાથે લગ્ન કરે છે અને ખીરના શિષ્ય બને છે. બીરજી નારીજાતિની પ્રતિષ્ઠામાં માનતા હતા. એક દિવસ તે એક ગામમાં ગયા. ત્યાં જોયું કે લેાકેા એક વસ્યાને ગામ બહાર કાઢવા ભાગતા હતા, પણ તે ગામ ઘેાડવા માગતી ન હતી. આખરે ગામ લેાકાએ તેનુ ઘર બાળી નાખવાનું નકકી કર્યું. કખીરજીને આ ખબર પડતાં મામલેાકાને તેમણે એમ કરતાં અટકાવ્યા. બીજે દિવસે ભિક્ષાપાત્ર વર્ષ તે વેશ્યાને ઘરે ગયા. તેણે મિઠાઇ ધરી. કશ્મીરજીએ તે તરફ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ જોયું. તેમણે કહ્યું. “તારા ઉપર વિષય-વાસના અને મોહનું જે આવરણ છવાયું છે તેની મને ભિક્ષા આપ !” વેશ્યા સમજી ગઈ કે કબીરજી તેને શરીર વેચવાનો ધંધો બંધ કરવાનું કહેતા હતા. તેણે કહ્યું, “શરીરની ચામડી જેવું એ થઈ ગયું છે.' કબીરજીએ કહ્યું. “પણ તેના કારણે હડધુત થવાય ત્યારે કોઈકવાર કબીર મદદ કરવા આવી ચઢે. પણ હશે તે હંમેશાં આફત આવશે. હું તો હંમેશ માટે તારામાં માત-સ્વરૂપ પ્રગટાવવા આવ્યો છું. જેથી તું હમેશ માટે હડધૂત થતાં અટકી જાય !” તે બહેને કબૂલ કર્યું અને સ્થાને ધંધે બંધ કર્યો અને આગળ જતાં સાધ્વી જેવું જીવન વીતાવવા લાગી. . . . કબીરજી ઘણું સહનશીલ હતા. એના પણ બેએક પ્રસંગ છે. તેમની પ્રશંસા હિંદુ અને મુસલમાન બને કરતા એટલે બ્રાહ્મણો ચીડાયા. તેમણે કાવતરું રચ્યું અને એક બદચલન બાઈને કબીરનું નામ ખરાબ કરવા રોકી. રોજની જેમ કબીર વણેલું કપડું લઇને વેપારીને આપવા જતા હતા ત્યારે પેલી સ્ત્રીએ રસ્તો રોકીને જરા જોરથી કહ્યું કે વહાલા, તમે તો ભારે કરી! મને ઘરે લઈ જવાનું કહીને કયાં ચાલ્યા ગયા હતા ?” - પેલાં લોકો ભેગા થયા. બીજા પણ ભળ્યા. કબીરજીએ જરા પણ ડર્યા વગર કહ્યું : “તારા માટે તે મારું ઘર સદા ખુલ્લું છે. ચાલ બહેન ” તેઓ પેલી બાઈને ઘરે લાવ્યા અને ઘરમાં કહ્યું કે “મારી બહેન આવી છે. બધા લોકો કબીરના ઉમદા ચરિત્રથી દિંગ થઈ ગયા. પિલી બાઈએ પણ તેમના પગે પડીને માફી માગી; અને કહ્યું કે અમુક કાવતરાંખર માણસે તે બેગ બની છે. ( પિલા વિરોધીઓ ચૂપ ન રહ્યા અને તેમણે બાદશાહના કાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ બિજોય. એટલે તે જ વખતે બાદશાહના સિપાહીઓ આવ્યા અને કબીરને દરબારમાં આવવાનું ફરમાન કહ્યું. કબીર પેલી બાઈ સાથે દરબારમાં ગયા. તે બાઈએ સાચી વાત કહી, એટલે બાદશાહે ખુશ થઈ કબીરનું સન્માન વધાર્યું. પણ વિરોધીઓ એટલાથી ચૂપ થઈને ન બેઠા. તેમણે દિલ્હીના બાદશાહ સિકંદર લોદીના કાન ભંભેર્યા. તેમને ત્યાં હાજર થવાનું ફરમાન આવ્યું. દિલ્હી દરબારમાં તેઓ થોડાક મોડા પહેઓ. બાદશાહે પૂછયું : * કેમ મોડા પડયા ?” કબીરજીએ કહ્યું: “માર્ગમાં એક તમાશો નિહાળો હો ?” બાદશાહે પૂછયું: “એવો તમારો કર્યો હતો કે મારા દુકમની પણ તમે પરવાહ ન કરી?” કબીરજીએ કહ્યું: “શું કહુ? એક સેયના કાણામાંથી અસંખ્ય Bટે પસાર થતાં જેમાં પણ એક કીડીને અટકી જતાં જોઈ?” બાદશાહે કહ્યું: “આ તે નવાઇની વાત છે ! કહે તે સામું શું છે?” કબીરે કહ્યું : “બાદશાહ આ સેય તે આંખની કીકીની અંદર રહેલ નાનકડો તલ છે. તેમાંથી અસંખ્ય જળચર, સ્થળચર, નભચર જોઇ શકાય છે પણ તેમાંથી એક હિંદુની આંખે મુસલમાન અને મુસલમાનની આંખે હિંદુ દેખાતું નથી. એ કીડી જેમ ખટકે છે, પણ બધાને અલ્લાહના બંદા માનીએ તો પછી એ કીડી નહીં અટકે બાદશાહ તેમને જવાબ સાંભળી ફિદા થઈ જાય છે. તેમનું સન્માન કરીને મોકલે છે. પણ વિરોધીઓ તો ય ચૂપ રહેતા નથી. ફરી બાદશાહન ભંભેરે છે. એકવાર તેમને ગંગામાં ડુબાડવામાં આવે છે. બીજી વાર ગાંડે હાથી તેમના પર છોડવામાં આવે છે. બન્નેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કબીરજી હેમખેમ પાર ઊતરે છે. હવે બાદશાહને ભાન આવે છે અને તે પિતાનાં દુષ્કાની ક્ષમા માગે છે. * અંત સમયે કબીરછ કાશીમાંથી મગહરમાં જઈને પિતાને દેહ છોડે છે. એ રીતે તેમણે રહસ્ય બતાવ્યું કે કાશી હોય કે મગહર, માણસ પિતાના સદાચરણથી જ મુક્તિ મેળવી શકે છે. તેને ગંગામાં પધરાવી દેવાથી કે કાશીમાં રહેવાથી જ કંઇ મુકિત મળતી નથી. આ રીતે તેમણે ધર્મનું સંશોધન કરતાં અને હિંદુ-મુસ્લિમ એકતા સાધતાં પિતાને પ્રાણ ત્યાગ્યો. કબીરજીએ કહેલ સર્વે જીવે પ્રભુના સરજેલા એક સમાન છે!” તેણે માનવજાતિની એકતાને સ્થાપવામાં મોટો ફાળો આપ્યો. પણ તેમનું એ કાંતિનું કાર્ય વ્યકિતગત જ રહ્યું. તેમના બાદ કબીરપંથ સ્થપાયે પણ તે કેવળ ભજન – પૂરતો જ રહ્યો. તે એમની ધર્મકાંતિને આગળ ન વધારી શકો. સ્વામી વિવેકાનંદ આ પછી સ્વામી વિવેકાનંદને પણ એ જ શ્રેણીમાં આપણે મૂકશે. તેમનું બચપણનું નામ નરેંદ્ર હતું. ગર્ભશ્રીમંત અને વિજ્ઞાનના તેમ જ દર્શનશાસ્ત્રના તેઓ વિદ્યાર્થી હતા. તેમને બચપણથી એક પ્રશ્ન મૂંઝવતે હતે. “ઈશ્વર શું છે? ક્યાં છે?” તેમણે બધા ધર્મોને પરિચય સાથે પણ કોઈ તેમની સ્મસ્યાનું નિરાકરણ ન કરી શકયા. અંતે કોઈકે કહ્યું: “દક્ષિણેશ્વરમાં એક સંત છે. તે કદાચ તમારી શકાને ખરે ખુલાસો કરી શકશે !” . તે દક્ષિણેશ્વર ઉપડે છે. ત્યાં એક અર્ધ-ઉઘાડા તને કાલીમાતાના મંદિરમાં જએ છે. તેની આસપાસ ઘણું યે શ્રીમતે, ગરીબે બેઠા છે. સંત દરેકને બોલાવે છે અને તેને પૂછે છે. એમ કરતાં નરેંદ્રને વાર આવ્યા. નરેદ્ર તેમને પૂછયું: “શું આપે ઇશ્વરને જોયા છે” સ્વામી કોઈપણ પિષ્ટપિંજણ કર્યા વગર કહે છે: “હા જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રીતે હું તને જોઈ રહ્યો છું એવી જ રીતે મેં ઈશ્વરને જોયા છે. તારે ઈશ્વરને જેવા હેય તે હું કરું તેમ કરજે !” - તે યુવક તેમને શિષ્ય બની જાય છે. એ. સંત હતા. રામણ પરમહંસ અને તેમણે યુવકનું નામ રાખ્યું વિવેકાનંદ. તેમણે ત્યાં રહીને અબ સંશોધન – મનન કર્યું અને હિંદુ ધર્મના પુરસ્કર્તા બન્યા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મને પ્રચાર વિદેશમાં કર્યો. તેમણે વેદાંતમાંથી જનસેવાનું તત્વ શોધી કાઢયું. તેની જ ફલશ્રુતિરૂપે આજના રામકૃષ્ણ સેવાશ્રમે છે. કલકત્તામાં એક વખતે ભયંકર ‘મરકીને રોગચાળો ફાટી નીકળે. લોક ટપોટપ મરવા લાગ્યા. બધાં શહેર છોડીને ભાગવા લાગ્યા. કોઈ માંદાની સારવાર માટે ન રહ્યું ત્યારે તેમણે રામકૃષ્ણ આશ્રમ - બેલુર મઠના સંન્યાસીઓને તૈયાર કર્યા. ભગિની નિવેદિતા સહિત સૌ દરદીઓની સારવારમાં રોકાઈ ગયા. દવાદારૂ માટે નાણાંભીડ ઊભી થઈ. આશ્રમમાં પૈસા ન હતા. અંતે સ્વામી વિવેકાનંદે કહ્યું: “પૈસા નથી તે આ મઠ શું કામનો છે? લોકો ભૂખે મરે અને આપણે મઠમાં મેજ કરીએ એ શોભે નહીં. મઠ વેચીને પૈસા ઊભા કરા” આવી હતી તેમની પરિગ્રહ છોડવાની તૈયારી. “બેલૂર - મઠ વેચાય છે.” સાંભળી લોકોની મદદનો પ્રવાહ શરૂ થયો અને સેવાનું કામ ઉકલી ગયું. . • સન ૧૮૯૩ ની સાલ! ચિકાગોમાં જગતના બધા ધર્મોની પરિષદ મેળવાની હતી. તેમાં બધા ધર્મવાળા હતા, પણ હિંદુધર્મને નિમંત્રણ નહોતું મળ્યું. મળે તો પણ કઈ જવા તૈયાર ન હતું કારણ કે દરિયે પાર કરનારને નાતબહાર મૂકવામાં આવે. સવામી વિવેકાનંદ તૈયાર થયા. . . - પણ, તેમનું કામ સરળ ન હતું. ત્યાં કે તેમને સાંભળવા માગતું ને હતું. અંતે તેઓ ચિકાગોથી બોસ્ટન ગયા. ત્યાં એક વિધાન અધ્યાપક તેમના સંપર્કમાં આવ્યા અને એટલા પ્રભાવિત થયા કે ધર્મ પરિષદના આયોજકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપર પત્ર લખી આપ્યો કે “આ વ્યકિતને સાંભળ્યા વગર ધર્મ પરિષદુ અધૂરી ગણાશે.” - સ્વામીજી ચિકાગો આવ્યા પણ આ કાળા માનવીને રંગષના કારણે કયાંયે હોટલમાં ઉતારો ન મળે. કકડતી શરદીમાં ભૂખ્યા તેઓ રેલવેના બાંકડા ઉપર સૂતા હતા; ત્યાં અચનાક એક શ્રીમંતબાઈનું ધ્યાન ખેંચાતા તેમને રહેવા-જમવાને બધે પ્રબંધ થઈ ગયો. ધર્મપરિષદમાં તેમને છેલ્લે બેલવાનો વારો આવ્યા. બ્રહ્મચર્યનું તેજ, ભગવાં વસૅ, ચમકતી આંખે અને સ્વામી વિવેકાનંદે નવી જ રીતે લોકોને સંબોધ્યાઃ “મારા અમેરિકાના ભાઈઓ અને બહેને !” અત્યાર સુધી બધા “સદગૃહસ્થો અને સન્નારીઓ” તરીકે સંબોધતા હતા. આ નવું સંબંધન બધાને એટલું પ્રિય લાગ્યું કે તેમણે તાળીઓથી સ્વામીજીને વધાવી લીધા. તેમનું ભાષણ શરૂ થયું કે બધા જનારા પણ બેસી ગયા અને તેમને પંદર મિનીટના બદલે કલાક માટે બલવાને આગ્રહ સહુએ કર્યો. પછી તે જેટલા દિવસ ધર્મપરિષટ્ટ ચાલી, તેના આજકો સ્વામીજીનું ભાષણ છેલ્લે રાખતા જેથી શ્રોતાઓની હાજરી અંત સુધી એવીને એવીજ રહેતી. તેમણે ત્યારબાદ અમેરિકામાં ઠેરઠેર ભાષણ આપ્યાં. ત્યાંથી ઇગ્લાંડ-યુરો૫ ગયા. ત્યાં પણ તેમણે હિંદુધર્મનું ખરું સ્વરૂપ લોકોને સમજાવ્યું. વેદાંતમાં જનસેવાનો તેમણે પ્રચાર કર્યો. ભારતીય સાધુ-સંસ્થામાં, હિંદુ સાધુઓ માટે ન ચીલો પાડ્યો. ૧૯૦૨માં માત્ર ૩૮ વર્ષની ઉમ્મરે તેઓ અવસાન પામ્યા. તેમના પછી સંસ્થાઓ જરૂર સ્થપાઇ. તે સંસ્થા માત્ર શિક્ષણ અને વિદ્યકીય રાહત સુધી વિકસિત થઇ. સ્વામીજીની ધર્મક્રાંતિ વ્યાપક ન થઈ શકી. - સ્વામી રામતીર્થ એવા જ કાંતિકારની દિશામાં જનાર ધર્મપુરૂષ તરીકે સ્વામી રામતીર્થને લઈ શકાય. તેમનું નામ તીર્થરામ હતું. તેઓ લાહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ કોલેજમાં પ્રોફેસર હતા. પણ આત્માનું જ્ઞાન મેળવવા માટે તેમને તાલાવેલી એટલી લાગી કે બે બાળક થયા બાદ તેમણે પોતાની પત્નીને કહ્યું: “હું હિમાલય જવા ઈચ્છું છું.” પત્નીએ પણ સાથે ચાલવાને આગ્રહ કર્યો તે કહ્યું કે બાળકો અને રાચરચીલું નહીં ચાલે. પત્નીએ બધાને ત્યાગ કર્યો પણ રામતી મેટો આંચકો આપે. “તમારે ચાલવું હોય તે પત્ની તરીકે નહીં પણ માતાના સંબધે આવી શકો છો !” પત્નીએ પણ દઢતાથી કહ્યું: “તમે ઇચ્છો છો એ સ્વરૂપમાં સાથે ચાલવા તૈયાર છું.” આ બને મહાભિનિષ્પણ કરી હિમાલયમાં ગયા. એકવાર ત્યાં ગંગાત્રીના અને જમનોત્રીના શિખર ઉપર ફરતા હતા ત્યાં તોફાન થયું અને કેઈએ બૂમ પાડીઃ “બચાવે બચાવો !” - સ્વામીજીએ હાથ ઊંચા કરીને બુલંદ પડકાર કર્યોઃ “રૂક જાવ!” તરત જ બરફનું તોફાન અટકી ગયું. તેમને આત્મ પ્રતીતિ થતાં, તેમણે ગેરૂઆ રંગનાં કપડાં પહેર્યા અને પિતાનું નામ રામતીર્થં રાખ્યું. તેઓ દેશ-વિદેશ ફર્યા. અમેરિકા, ઈગ્લાંડ, જાપાન, મિશ્રા, વગેરે દેશમાં ગયા. તેમના તપ-ત્યાગ અને પ્રવચનની ઘણી ઊંડી અસર થઈ. ઘણુ તેમને ઈશુના અવતાર તરીકે ઓળખવા લાગ્યા. તેમનું અવસાન ૩૨ વર્ષની નાની ઉંમરે થયું. હિંદુધર્મમાં ઉદારતાનું તત્વ તેમણે ઊમેર્યું હતું. તેમની પ્રેરણું ઘણું લોકોને મળી હતી. પણ તેમની ધર્મકાંતિ તેમના સુધી જ અટકી ગઈ, કારણ કે કોઈ સંસ્થા તેમણે નહેતી સ્થાપી. ધર્મક્રાંતિકારની દિશામાં ગયેલા, મહાપુરૂષોના જીવનને ધડે એટલો જ લેવાને કે ધર્મક્રાંતિને સમાજવ્યાપી બનાવવી હોય તે સંસ્થા દ્વારા તે કાર્ય કરવું જોઈએ. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ચર્ચા-વિચારણા શ્રી. પૂજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ઘણા નામી અને અનામી માણસે ધર્મક્રાંતિકારના માર્ગમાં હોમાયા હોય છે ત્યારે ધર્મકાંતિકારને માર્ગ ચેક થાય છે. તેવી જ રીતે ધર્મક્રાંતિકારોએ સર્વાગી ક્રાંતિકારોનો માર્ગ ચેક કર્યો હોય છે. તેથી આગળ સર્વાગી ક્રાંતિકારોએ બધાના માર્ગે ચેકખા કર્યા હોય છે. આમ ક્રાંતિનું કાર્ય પરસ્પરાશ્રિત હોય છે.” શ્રી. બળવંતભાઈ: “કેટલાક ક્રાંતિકારની દિશામાં જનાર અમે જોઈએ તે તેમના ગયા પછી બકરૂં જતાં ઊંટ પજ્યું હોય એવું લાગે છે. એટલે ઘણીવાર ગાંધીજીના મુકાબલે નરસિંહ-મીરાં-કબીર બધા ફીકા લાગે છે. ઘણીવાર ભજન સાથે દંભ પણ ચાલતો હોય છે. એટલે સર્વાગી દષ્ટિવાળા સાધુપુરૂષોની દેખરેખ હેવી જોઈએ અને ધર્મસાધના સામુદાયિક જીવનમાં અસરકારક થવી જોઈએ.” પૂ. દંડી સ્વામી : તે યુગમાં ભકતોએ જે કાર્ય કર્યું છે તે સાધારણ નથી. બાકી આજે ગમે તેટલું સારું કામ કર્યું હોય તે આવતી કાલે તેમાં સડો પેસવાન, તેથી એ થયેલાં સારાં કામને વગોવી ન શકાય. ધ્રાંગધ્રાના ક્ષેત્રમાં હરપાળસિંહ નામના ક્ષત્રિય થઈ ગયા. તેમનાં પત્ની શક્તિબાએ શાહબુદ્દીન ઘોરી અને બાર ખિલજી જેવાના સમયમાં પણ કોઈ ઝાલાને વટલાવવા ન દીધા. ત્યારબાદ, રામાનુજ, રામાનંદકબીર વ.ની પ્રજા ઉપર હંફ અનેરી હતી. નરસિંહ મહેતા મૂળ શિવ પણ પછી વૈષ્ણવ બન્યા. તેમણે અનેકવાર કષ્ટ સહી, આક્ષેપે સહી, જેલમાં પૂરાઈને પણ પ્રતિષ્ઠા હેમીને સંસ્કૃતિની રક્ષા કરી હતી. તે ઉપરાંત શો યજ્ઞ નિમિત્તે હિંસા કરતા. તે પણ નરસિંહ મહેતાએ અટકાવી છે. તેમણે છૂતાછૂત દૂર કરાવવામાં પણ ફાળો આપ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ હતો અને અસ્પૃશ્યોને હૃદયે લગાડ્યા હતા. તેમણે શૈવ અને વૈષ્ણવ બન્નેનું સંશોધન કર્યું હતું. તે વખતે સંસ્થાઓનું અનુસંધાન ન હેવાના કારણે તેમને ગાંધીજી જેટલી સફળતા ન મળી તેથી તે ધર્મ- ક્રાંતિકાર ન ગણાયા, પણ તેમનું પણું આગવું મૂલ્ય તો છે જ. કદાચ મીરાંબાઈએ ધર્મદિશા ખેડી અને ઝેરને ખ્યાલ મળતાં મૃત્યુના ભેગે પણ તેઓ આગળ વધ્યા એવી ભૂમિકા નરસિંહ મહેતાને ન ભળી તે જુદી વાત છે. પણ તેમણે દુઃખે તે સહ્યાં જ છે. તે વખતના વેદાંતીઓ સામે ટક્કર પણ લીધી હતી અને તેમને જીત્યા હતા. ઝેરથી પણ વધુ દર્દ દેનારા ભાભીઓનાં મેણાં-ટોણાં તેમણે સાંભળ્યા હતા. વેવાઈએ અને નાતે પણ તેમને વાબાણથી ઘાયલ કરેલા જ મીરાંબાઈ પણ શૈવમાંથી વણવ બન્યાં અને બન્ને ધર્મમાં તેમણે સંશોધન કર્યું. સંત કબીરે રહસ્યવાદને પ્રગટ કર્યો; તેમાં પ્રભુને ‘સનમ’ સ્ત્રી-પ્રિયા તરીકે ઉપાસવાના હેય છે. ઇશ્વરના આશક થનાર. માશુક પછવાડે આશા ફરે તેમ કરવું પડે; તેના બદલે પ્રભુને સ્વામીભાવે ન ભજીએ તે પ્રભુને આપણી પાછળ ફરવું જ પડે. જેમ અજુન શ્રીકૃષ્ણ પાછળ ફરતા હતા. કબીરે હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મમાં સંશોધન કર્યું. તે દૃષ્ટિએ તેમનું મહત્વ તો છે જ. એટલે તેમણે હેમાઇને એ દિશાને સ્પષ્ટ કરી છે એ દષ્ટિએ તેમની મહત્તા સ્વીકારવી પડશે.” (૨૬-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૦]. સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારી હવે સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર અંગે વિચાર કરીએ. સૌથી પહેલા તે સાહિત્યની પરિભાષા જોઈ જઈએ. સંસ્કૃતમાં કહ્યું છે – हितेन सह सहितं, सहितस्य भावः कर्म वा साहित्यम् –એટલે કે હિતના કાર્યો કે વિચારે જેના વડે થાય અથવા જ્યાં અંકિત હોય તે સાહિત્ય છે; એટલે જ સાહિત્ય વડે સમાજહિતના વિચારો રજૂ કરવામાં આવે છે, તે એવા વિચારોને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. તે ભૂતકાળમાં અને વર્તમાનમાં જે વિચારો, ચિંતક થઈ ગયા છે તેમના વિચારો વડે તેમને સાક્ષાત્કાર કરાવે છે. તે સમાજને પ્રેરણું આપે છે. ત્યારે આજકાલ એવું અશ્લીલ, બાજારૂ કે ઘાસલેટિયું લખાણ અને પ્રકાશન થાય છે, જેનાથી અશ્લીલતા, વિલાસ, કામોત્તેજના, હિંસા, સંસ્કૃતિનું અહિત વગેરે વધે છે. એવાં લખાણોથી કદાચ તરત પૈસે મળે છે પણ તેને ભાગ્યે જ સાહિત્ય ગણાવી શકાય. તેનું ચિરસ્થાયી મૂલ્યાંકન હેવું જોઈએ. આ ઉપરથી આપણે ખરે સાહિત્યકાર એને કહેશું કે જે એવા સાહિત્યની રચના કરે છે જેમાં લોકહિતની ભાવના કે પ્રેરણું હેય છે. તે ધન માટે નહીં, પણ માનવજાતમાં સુસંસ્કારિતાના પ્રચાર માટે પિતાના સુંદર વિચારો રજૂ કરે છે. ત્યારે સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકારે તે એથી પણ એક ડગલું આગળ વધશે. તે સમાજને કાંતિ આપનારું સાહિત્ય આપશે; આવા કાંતિકાર સાહિત્યકારના સાહિત્યને અનુરૂ૫ એનું જીવન હશે. તેનું અંગત જીવન સાદું, ત્યાગનિષ્ઠ, સંયમી અને ચારિત્ર્યશીલ હશે, તેમ જ સમાજજીવન માટે પણ તે એ જ વસ્તુની પ્રેરણા આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારના લક્ષણે આવાં સાહિત્યિક ક્રાંતિકારનાં ૫ લક્ષણે આ પ્રમાણે છે – (૧) તે પાણી અને પરિગ્રહ છોડવા તૈયાર હેય. : આમાં પ્રતિકાને આપણે લેતા નથી. કારણકે જે સાહિત્યકાર પ્રતિષ્ઠા પણ છોડી શકે અને તેમાં વિશ્વની દષ્ટિ હોય ત્યારે તેમને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારમાં ગણી શકાય. એટલે જ રસ્કિન, રવીન્દ્રબાબુ, ટોસટોય વગેરે સાહિત્યકાર છતાં તેમને સાંસ્કૃતિક ક્ષેત્રમાં લીધા હતા. પણ, પ્રાણુ અને પરિગ્રહ છોડવા તૈયાર ન હોય તે તેને કેવળ સાહિત્યકાર જ ગણું પડશે. વિદેશમાં ઘણું સાહિત્યકારોએ ઉચ્ચ સાહિત્ય લખ્યું છે પણ તેમને કાં તે રાજ્યાશ્રિત થઈને રહેવું પડ્યું છે, અગર તે તેઓ સમગ્ર સમાજ-હિતની વાત લખતાં સંકોચાયા છે. હિંદુસ્તાનમાં વિક્રમાદિત્ય, હર્ષવર્ધન, રાજા ભેજ વગેરેના દરબારમાં કાલિદાસ વગેરે કવિઓ હતા. અકબરના દરબારમાં બીરબલ, ટોડરમલ, અબુલફજલ વગેરે નવરને હતા. આ કવિઓએ કે સાહિત્યકારોએ લોકરૂચિને અનુરૂપ જ લખ્યું છે. રાજ્યથિત રહેવાને કારણે તેઓ રાજ્યના અનિષ્ટ વિરૂદ્ધ કંઈ પણ લખી શકયા નથી. એવાને સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારોમાં ન લઈ શકાય કારણ કે તેઓ પ્રતિષ્ઠા તે દૂર રહી, પ્રાણી અને પરિગ્રહ છોડવા પણ તૈયાર ન હતા. . (૨) તેનામાં સત્યશોધનની તાલાવેલી છે. જે માત્ર સાહિત્યજીવી હશે તેને સત્ય-અસત્યની ફિકર નહીં હોય, પણ સાહિત્યકાર તે સત્ય હિતકર લખશે ત્યારે સાહિત્યક ક્રાંતિકાર સત્યનું શોધન કરશે. .. (૩) સમાજના બેટાં મૂ ઉપાડવાની અને સાચાં નવાં મૂલ્યોને સ્થાપિત કરવાની પ્રેરણું આપતું, તે સાહિત્ય રચશે; (૪) એનાં સાહિત્ય વડે અનિષ્ટોને ટકે મળશે નહી, (૫) પિતે સમાજ નિર્માણ કે સમાજ રચનાના કાર્યમાં પ્રત્યક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ભાગ ભલે ન લઈ શકે પણ તેનું સાહિત્ય સમાજ-નિર્માણ માટે ઉપયોગી હોવું જોઈએ. આ પાંચ લક્ષણને નજર સામે રાખી, સર્વ પ્રથમ ભારતના અને પછી વિશ્વના સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકારોનાં જીવને તપાસીએ. વાલમીકિ રાષિ તેઓ એક લુંટારા ભીલ હતા. નારદઋષિની પ્રેરણું અને એક એ પ્રસંગ બને છે કે તેમની અંદર રહેલ કવિ–આત્મા જાગી ઊઠે છે અને ભીલ-લુંટારા જેવા પછાત, એ પુરૂષ સંત બને છે. એમને પ્રકૃતિદર્શન અને સમાજ જીવનના અનુભવોમાંથી કવિત્વનું પૂરણ થાય છે. કહેવાય છે કે કવિ થતા નથી. જન્મે છે. કવિનું લક્ષણ છે કે પ્રકૃતિ અને સમાજની અનુભવ રાશિમાંથી સહેજે પૂરણ મેળવવી. कविर्मनीषी परभूः स्वयंभूः –આ ઉપનિષદ વાક્ય પ્રમાણે કવિ મનનશીલ હોય છે. ચારે બાજને જેનાર અને સ્વયંપૂરણ કરનાર હોય છે. ચના જેડામાંથી એક બાણ વડે ઘાયલ થાય છે અને મારી જાય છે ત્યારે વાલ્મીકિનું કાવ્ય Úરીને પ્રગટ થાય છે – मा निषाद । प्रतिष्ठां त्वमगमः शाश्वती समाः ય -નિયુનામવ ધીત . હે નિષાદ! તને આ કાર્ય માટે કઈ શાશ્વત પ્રતિષ્ઠા મળવાની નથી કારણ કે તે નજીવા કારણસર આ પ્રેમ કરતાં કૉચ-યુગલમાંથી એકને મારી નાખ્યો છે.” –એ કાવ્ય સામાજિક અનિષ્ટોને દૂર કરવા માટે પ્રેરક બની ગયું. કહેવાય છે કે વાલ્મીકિમાં ત્યાંથી કવિ જાગે છે તે આશ્રમ બાંધી, જંગલમાં સાત્વિક જીવન ગાળે છે. ત્યાં જ તેઓ રામાયણ લખે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તેમાં તેઓ રામ-જીવનને પુરૂષની મર્યાદાઓનું ઉત્કૃષ્ટ સ્વરૂપે રજુ કરે છે અને આજે પણ આદર્શ-માનવના પ્રતિબિંબોને રજુ કરતો તે રામાયણ રાજા-પ્રજા બધાની આદર્શ મર્યાદા અને સંરકૃતિપ્રેરક ગ્રંથ છે. જે વખતે સીતાને વનવાસ મળે છે અને તેમના કાવ્યની નાયિકાને આમ અચાનક ભેટે થાય છે ત્યારે તેઓ વિચારે છે કે –“સમાજના અનિષ્ટોનો ભોગ બનેલી આ સતીને આશ્રય આપવાની મારી ફરજ છે. જેમ પિલા પારધિએ કાંચ માદાને મારીને તેને વિયાગ ચ નર સાથે કરાવ્યું તેમ અહીં બન્યું છે. ' તેઓ સીતાને કહે છે : “બેટી! ચિંતા ન કરીશ! અહીં નિર્દોષ વાતાવરણમાં રહે અને તારા ગર્ભનું પ્રતિપાલન કર ! અહીં સંત-સમાગમ છે અને પવિત્ર વાતાવરણ છે.” જે વખતે પતિએ તરછોડેલી એક યુવાન પત્ની તે આશ્રમમાં વસાવવા માટે વાલ્મીકિ ઋષિને સમાજનું સાંભળવું પડ્યું હશે. પણ તેમણે અબળાને આશ્રય આપવાને ન ચીલો પાડ્યો. ત્યાં સીતાએ લવ-કુશને જન્મ આપે. આશ્રમના પવિત્ર સંસ્કારે તેમને મળ્યા અને તેમને રામાયણ પણ કંઠસ્થ કરાવી દીધી. તે સાંભળી તે વખતના સમાજશાસ્ત્રીઓ ચમકી ઊઠયા અને સામાજિક મૂલ્યની નવી ક્રાંતિ થઈ. આમ મૂળ-રામાયણ વાલ્મીકિ ઋષિએ રચી તેના આધારે બીજી રામાયણ અલગ અલગ ભાષામાં રચાઈ. આજે “રામ રાજ્યોને જે આદર્શ આપણે રાખીએ છીએ તેનું મૂળ આ રામાયણ જ છે. મહિષ વેદ વ્યાસ . ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે વ્યાસમુનિ આવે છે. તેમણે વેદોને વિભાગ કર્યો અથવા વિસ્તાર કર્યો. એટલે તેમનું નામ વેદ વ્યાસ પડયું. તેમને જન્મ દ્વિીપમાં થયું હોઈને કૈપયાન અને કાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કે મુક્તિના શકતા ની રીત | હેઇને કૃષ્ણ આમ બે શબ્દો મળીને તેઓ કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાતા હતા. વ્યાસના સમયમાં સ્ત્રી અને શુદ્રો પ્રત્યે સમાજમાં શું હતી. તેમને શાસ્ત્ર કે મુક્તિને અધિકાર ન હતું. તે વખતે તેમણે મહાભારત રચ્યું જે બધા વર્ગો વાંચી શકતા હતા. તેમાં તેમણે સ્ત્રી જાતિની પ્રતિષ્ઠા, અને શુદ્રની સેવાઓનું મૂલ્યાંકન નવી રીતે કર્યું. મહાભારતમાંથી તેમણે ગીતા રૂપી કામધેનુ કાઢી. જેમાં જ્ઞાન-ભકિત અને કર્મ ત્રણેયને સમન્વય કર્યો. વ્યાસજીએ મહાભારતમાં, સમાજવ્યવસ્થા, વર્ણાશ્રમ ધર્મો, તેમાં મૂલ્ય કયાં હોવાં જોઈએ, અનિષ્ટોનું ઉમૂલન વગેરે માટે સુંદર સુંદર આખ્યાન યોજીને સરસ અને રોચક લખ્યું. તેમણે લગભગ દરેક ધર્મોને સમન્વય કરી તેના સાર રૂપે આને જ્ઞાન વિભાગ બનાવ્યો. વેદ, આગમે, પિટકો વગેરે ધર્મગ્રંથોને સાર લઈને નવી આચાર સંહિતા આપી તેને કર્મ વિભાગ રજૂ કર્યો. હિંદુ ધર્મની ઉદારતા સહિષ્ણુતા અને સમન્વય શીલતાના પ્રેરક પ્રસંગે રજૂ કરી ભકિત વિભાગને સ્પષ્ટ કર્યો. આમાં તેમનું અગાધ પાંડિત્ય, વિશાળ જ્ઞાન અને કવિત્વના દર્શન થાય છે. આટલાથી જ એમને સંતોષ ન થયો. એમણે ભગવદ્-ભક્તિ માટે “ભાગવત પુરાણ” નામને બહત વિશાળ ગ્રંથ ર. ભક્તિ વડે માણસ કેવી રીતે આત્મવિકાસ સાધી શકે તે વાતને તેમાં શ્રીકૃષ્ણના જીવન વડે રજૂ કરી છે. કૃષ્ણ જીવનમાં, તેમની સર્વાગી સાધના, સામાજિક સંગઠન, કમંગ, આધ્યાત્મ જીવન, વગેરે તને અલંકારિક ભાષામાં રજૂ કર્યા છે. તેમણે અનેક વૈદિક અને વૈદિકતર ધર્મો (જેન બૌદ્ધ)ના મહાપુરૂષનું વર્ણન કર્યું છે. ઋષભદેવ અને મૌતમબુદ્ધને હિંદુ ધર્મના અવતાર તરીકે માનીને એ બને ધર્મોને હિંદુ ધર્મમાં સમાવી દીધું છે. આ રીતે તેમણે હિંદુધર્મની ઉદરતામાં વૃદ્ધિ કરી છે. કૃષ્ણની રાસ લીલાને ઘણા અવળો અર્થ કરે છે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ - અલંકારના પડદા હટાવીએ ને તેમાંથી કૌટુંબિક, રાજકીય તેમજ સામાજિક જીવનમાં અદ્દભૂત પ્રેરણા મળે છે. એક એવી કિવદની પ્રચલિત છે કે વૃદ્ધ વ્યાસજી જયારે મહાભારત લખવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે તેમને લખનાર કોઈ ન મળ્યું; કારણકે તેમને ભાષાપ્રવાહ ઝીલવામાં શકિતમાન કોઈ ન હતું. અંતે ગણેશજી એમને મળ્યા. તેમણે ગણેશજીને કહ્યું: “તમે મહાભારત લખવાનું કામ ઉપાડે? હું બેલ જાઉં અને તમે લખતા જાવ ! તેજ આવડું મોટું પુસ્તક ઝડપથી લખાય !” ગણેશજીએ કહ્યું : “હવે તે તમે વૃદ્ધ થયા ! તમારામાં શું છે? જ્ઞાન ઝારણું સુકાઈ ગયું છે. પછી કેટલો પ્રવાહ હશે! તમે આગ્રહ કરે છે તે હું લખી દઈશ. પણ, મારી એક શર્ત છે. હું તો સતત લખતો રહીશ. વચમાં અટકીશ નહીં. તમે એક વાકય બોલશો અને વિચારવા ભશે તે હું તમારું કામ છોડી દઇશ!” વ્યાસજીએ કહ્યું: “મારી પણ એક શર્ત છે. હું જે કંઈ લખાવું તેને અર્થ સમજીને જ તમારે લખવું પડશે !” - ગણેશજીએ કહ્યું: “હું તે વિદ્યાને દેવતા છું. બધું સમજી જઈશ !" અંતે વ્યાસજી લખાવવા અને ગણેશજી ઝડપથી લખવા બેઠા. વ્યાસજીનો વિચારોને પ્રવાહ એવો વહેવા માંડે કે ગણેજી થોડીવાર સુધી તો લખતા રહ્યા, પણ પછી થાકી ગયા. હવે તેમના અક્ષર બગડવા લાગ્યા. અર્થ સમજવાની વાત જ દૂર રહી. વ્યાસજીએ કહ્યું આ કને અર્થ શું! ગણેશજીએ કહ્યું. આ લે તમારી પિથી! તમારી પાસે વિચાર રહ્યા નથી. એટલે મને અટકાવ્યું અને તમારી શરત પૂરી થઈ.” વ્યાસજીએ હસીને કહ્યું. “પણ તમે અર્થ તે બતાવા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ." અંતે ગણેશજીએ કહ્યું: “આપણું બનેની શરત પૂરી થઈ હવે તમે ચિંતનપૂર્વક બેલા અને ચિંતનપૂર્વક લખીશ.” આમ એક સમાજનાયકે (ગણેશજીએ) અને એક ધર્મ-નાયકે (વ્યાસજીએ) મળીને મહાભારતની રચના પૂરી કરી. એટલે સમાજ અને ધર્મ બન્નેના અનુભવને ખજાને મહાભારતમાં છે તેનું મૂલ્ય આજે પણ એટલું જ છે. જૈનાચાર્ય હરિભદ્ર સૂરિ ત્યારબાદ નાચાર્ય હરિભદ્રસૂરિને સાહિત્યક- કાંતિકારમાં ગણી શકાય. એમને જીવનકાળ લગભગ વિ. સં. ૭૫૭ થી ૮૪૭ સુધીને ઇતિહાસકારો માને છે. તેઓ ચિતોડના રાજપુરોહિતના પુત્ર હતા. બ્રાહ્મણ પુલહાવાથી ક્રિયાકાંડી અને સમર્થ વિદ્વાન પણ હતા. એમને મન અભિમાન હતું કે જેની વાત મને ન સમજાય તેને હું શિષ્ય બનું. એકવાર જેન-ઉપાશ્રય પાસેથી જતા હતા કે તેમણે એક પ્રાન્તભાવની ગાથા સાંભળી. તેને અર્થ ન સમજાતાં તેઓ ઉપાશ્રયમાં ગયા ત્યાં જૈન સાધ્વી યાકિની મહત્તા બેઠાં હતાં. તેમણે વંદન કરીને તે ગાથાને અર્થ પૂ. સંતોષ થતાં તેમણે નિયમ પ્રમાણે તેમના શિખ થવાનું ઇચછ્યું. સાધ્વીજી તેમને પિતાના ગુરુ જિનભદ્રસૂરિ પાસે લઈ ગયાં; અને તેમને મુનિ- દીક્ષા અપાવી. આચાર્ય હરિભદ્રસૂરિએ તે સાધ્વી યાકિની મહારને અંત સુધી ધર્મ-માતા તરીકે લેખાવી હતી. જૈનમાં તેઓને પ્રથમ ક્રાંતિકારી સાહિત્યકાર ગણી શકાય છે. તેમણે સમન્વયકાર તરીકે સમભાવપૂર્વક – મધુર શબ્દોથી વિચાર મીમાંસા વડે છએ દશનેને તે યુગમાં સમન્વય કર્યો હતો, અને ષ દર્શન સમુખ્યમ” નામને પ્રથ લખે. છતાં તે યુગ શાસ્ત્રાર્થને યુગ હતે. ત્યારે તેમણે યોગ વિષયક ધારણ બદલી વેગને નવી પરિભાષા આપી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તેનો વહેવારિક ગ્યતા અને ભૂમિકાઓ બતાવી. એમણે દરેકે દનકારની યથાયોગ્ય પ્રશંસા કરી છે. અને જૈનધર્મ પ્રત્યે નિષ્ઠા હેવા છતાં સત્યાગ્રહિણી દૃષ્ટિ રાખી છે .. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । • શુત્તિ વન , તા વાર્થ વાકઃ | –નથી મહાવીર પ્રતિ મને પક્ષપાત કે નથી કપિલ વગેરે સાથે દેવ; પણ જેમનું વાક્ય યુક્તિસંગ લાગે છે; તેને ગ્રહણ કરવું જોઈએ એ મારી દષ્ટિ છે, જેમાં સમદષ્ટિ શબ્દ સંકુચિત અર્થમાં વપરાતા તેમાં આ ઉદારતા ઉમેરાઈ " ' આ અગાઉ જૈનસ ઉપર, ભાષ્ય, ચૂર્ણ, નિયુક્તિ વગેરે પ્રાકૃત ભાષામાં હતી, પણ હવે પ્રાકૃતિભાષા દૂધ લેવાથી એમણે સંસ્કૃતભાષામાં સૌથી પહેલાં કૃતિઓ-ટીકાઓ લખી. તેમને અનેકાંત પ્રત્યે નિષ્ઠા હેઇને આ બધું સાહિત્ય સમન્વય દષ્ટિથી લખ્યું. તેમણે લગભગ ૧૪૪૪ ગ્રંથો લખ્યાની નોંધ મળે છે પણ તે બધા ગ્રંથો મળતા નથી. એમણે પેગ, ધ્યાન, શાસ્ત્ર-વાર્તા, ધર્મતત્વ, દર્શનશાસ્ત્ર વગેરે વિવિધ વિષય ઉપર અષ્ટક, બેડશક અને સાધુ-શ્રાવકાચાર ઉપર સંબંધ સારી વગેરે લખ્યાં. તે વખતનાં જૈન સમાજમાં સાધુઓ અને શ્રાવકોમાં જે સમકાવ વ્રત અને આચાર સંબંધી ઢીલાશ આવી ગઈ હતી, સાધુઓ ચૈત્યની એથે પરિગ્રહવૃત્તિવાળા બન્યા હતા તેમની આકરી ટીકા તેમણે કરી છે. તેમણે એ સડાને દૂર કરવા માટે સાહિત્યકાર પૂરો પ્રયત્ન કર્યો. કાગવાટ જ્ઞાતિ વડે સમાજમાં નવચેતના, નવું ધડતર અને નવા સંસ્કાર આપવાના પ્રયત્ન અસાંપ્રદાયિક રીતે કરનાર, તેઓ પ્રથમ આવ્યા હતા. તેઓ પ્રકૃતિના સૌમ્ય, નિષ્પક્ષપાતપૂર્ણ હૃદયવાળા, સત્ય પ્રત્યે આદર ધરાવનાર, ધર્મ તત્વના વિચારમાં મધ્યસ્થ અને ગુણાનુરાગી હતા. જૈન સમાજને ઉદારતા, તેમ જ પરમત-સહિષ્ણુતાની પ્રેરણા એમના સાહિત્યથી ખૂબ મળે છે. ' . . . : : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ચર્ચા-વિચારણું શ્રી. પૂજાભાઈઃ “દુનિયાના ઝંઝાવાતેથી નિલેપ રહીને વ્યાસ, વાલ્મીકિ અને હરિભદસૂરિ જેવાએ સંસ્કૃતિના સંગ્રહરૂપી સાહિત્ય ન આપ્યું હોત તો જગતની શું સ્થિતિ થાત? તે યુગમાં આજના આટલાં સાધન ન હોવા છતાં તેમણે જે ચિરંજીવ તત્વ આપ્યું તે માટે તેમને ઉપકાર વિષ્ણરાય તેવું નથી. એવી જ રીતે નરસિંહ, મીરાં, અખા, ધીરા વગેરે તેમ જ ઘણું યે અનામી સાહિત્યકારોને ફાળે પણ બહુમૂલો છે.” પૂ. દંડી સ્વામીઃ “મુનિશ્રીએ સાહિત્યના ક્રાંતિકારની જે વ્યાખ્યા કરી હતી તે ગળે ઊતરે એવી હતી. વેદો, સ્મૃતિઓ, આગમો વ. એ ક્રાંતિકારોનાં શાશ્વત સાહિત્ય-ફળો છે. તેમાં પણ ન સાહિત્યકારોએ સેનામાં સુગંધનું કામ કર્યું છે. વ્યાસ અંગે થોડું કે સ્પષ્ટીકરણ કરી લઉં. તેઓ મહેંદ્રનાથ કે જે પાશુપતામતના નવનાથમાં પ્રથમ નાથ હતા; તેમના ભાણેજ થાય. કારણકે વ્યાસના માતા તરીકે “મસ્યગંધા ” ગણાય છે. તે અને મસ્ટેન્દ્રનાથ ભાઈ-બહેન થતા હતા. મહેંદ્રનાથ કામરૂપ દેશની (હાલને આસામ) તિલોત્તમામાં ફસાયા હતા અને ગેરખનાથે તેમને વાળીને મૂળ ભાવમાં ભણ્યા હતા. - વ્યાસ અને નકુલીશ બને એક કાળે થયાનું ગેપીનાથ પંડિત, શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનન અને મૈસૂર કોલેજના એક પ્રાધ્યાપક વગેરે માને છે. વ્યાસ માટે કહેવાય છે કે દર કલિયુગે એક વ્યાસ જન્મે છે. આમ અઠ્ઠાવીસ વ્યાસ થયા હોવાનું જણાય છે. તેથી વેદાંત શારીરિક ભાષ્ય બ્રહ્મસૂત્રના રચયિતા વ્યાસ અને પુરાણોના રચયિતા વ્યાસ અલગ હોય તેવો સંભવ છે. સ્મૃતિઓ ૧૩૭ છે પણ તેમાં અઢાર મુખ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વાલ્મીકિ ખરેખર આર્ષદ્રષ્ટા જણાય છે. જેમને અંતઃપુરણ થતું હોય છે. ભવિષ્યમાં થવાની સંભાવનાવાળી વાતો પણ તેઓ લખી શકે છે. વાલ્મીકિ માટે એવું પણ કહેવાય છે કે તેઓ ભાવ જાતિના હતા. પણ ઊતરી ગયેલા. તેમને ઉદ્ધાર નારદજીએ કર્યો હતે. તે ઉપરાંત ઘણું અનામી સાહિત્યકારોએ પણ ક્રાંતિની જ્યોત પ્રજવલિત રાખી છે. દારાને ઔરંગઝેબે મરાવી નાખે, નહીં તે એનું સાગર–સંગમ' પુસ્તક હિંદુ-મુસ્લિમ–એકતા લાવી શકે તેવું હતું. અબુલ ફઝલ, રહીમ, રસખાન વગેરેએ પણ સમાનતાની વાત લખી છે. શંકરાચાર્ય તે મહાન સાહિત્યકાર ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રના કાંતિકાર પણ હતા. પ્રસ્થાનત્રયી ઉપર એમનાં પાંચે આચાર્યોએ ભાસ્ય લખ્યાં છે. તે સિવાય જૈન-જૈનતર વિદ્વાનોએ પણ ચિરંજીવ સાહિત્ય આપી સાહિત્યરૂપી ઉપવનને હમેશાં ખિલતું રાખ્યું છે. પણ આપણને તેને આનંદ લેવાની કુરસદ નથી!” શ્રી, પૂંજાભાઈઃ અમદાવાદના જાવડ–ભાવડ નામના કવિઓએ લેકગીત આપીને ઘણી સમાજપ્રેરણા આપી છે. વિદાય લેતી કન્યા માટે તેમણે કહ્યું છે: દાદાને આંગણે આંબલ, આંબલે ઘેર ગંભીર જે, અમે તે વનની ચકલિયું, ઊડી જાવું પરદેશ જો... –આમાં દાદાના પરિવારને આંબે કહ્યો. શાખા-પ્રશાખાને પુત્ર-પત્ર કહ્યા અને દીકરીને ચકલીઓ કહી કારણકે ચકલીઓ જેમ તે પારકા ઘરે જવાની છે. એવી જ રીતે મેઘાણે ભાઈનાં ગીતે પણ પ્રેરણા આપનાર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પૂ. નેમિનિઃ “ચર્ચાના મુદ્દાને પાયે ન ચૂકવો જોઈએ. સાહિત્ય ઘણાએ આપ્યું છે. દેશવિદેશમાં ઘણું સમર્થ સાહિત્યકારો થઈ ગયા છે. શેકસપીયર, હેમર, નીત્સ, ગેટ, બનડશે કે બર્ફન્ડ રસેલ વગેરે અનેક છે પણ અહીં જોવાનું એ છે તેમના સાહિત્ય વડે તેઓ પિતે અને સમાજ ને ઉંચે ગયા કે કેમ? એ દષ્ટિએ કિશોરભાઈ મશરૂવાળા આવે છે. સદ્ભાગ્યે ભારતમાં એવું ચિરંજીવ સાહિત્ય ઘણું છે !” શ્રી. ચંચળબેનઃ “કવિ કાલિદાસ એમાં આવે કે કેમ?” ૫. નેમિનિઃ આપણે એ જ સાહિત્યકારોનાં નામે બહાર લઈએ છીએ જેમણે બધી કમેટીઓ પાર કરી છે. ધર્મમય સમાજરચનાનાં પાયાનાં મૂલ્યોને વિચાર કરી, જાતે આચરી બીજાઓને આચરવાની જેમનું સાહિત્ય પ્રેરણું આપે છે તેવા જ લેકેને સાહિત્યિક ક્ષેત્રના કાંતિકારમાં ગણાવી શકાય. (૩–૧૦–૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ [૧૧] સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર-૨ સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારેમાં વાલ્મીકિ, વ્યાસ અને હરિભદ્રસૂરિ અંગે ગયે વખતે ઊડત દષ્ટિપાત કર્યો હતો. હવે થોડાક બીજા સાહિત્યિક ક્રાંતિકારો અંગે વિચાર કરીએ. આચાર્ય હેમચંદ્ર સૂરિ સાહિત્યિક ક્રાંતિકારોમાં આચાર્ય હેમચંદ્રનું પિતાનું આગવું સ્થાન છે. ધંધુકા ગામમાં ચચ્ચ અને ચાહિણી નામના મોઢ વણિક જાતિને ત્યાં ચંગદેવ નામને બાળક જન્મ્યો. મોટા થતાં એકવાર તેના ગામે દેવચંદ્રસૂરિ ફરતા ફરતા આવ્યા. બાળક આચાર્ય પાસે આવવા લાગ્યો અને તેને ધર્મપ્રેમ વધવા લાગ્યો. બાળક તેમને શિષ્ય થવા તૈયાર થયે તેમ જ તેમની સાથે જ વિચરણ કરવા લાગ્યો. દેવચંદ્રસૂરિ ખંભાત આવ્યા. ત્યાં બાળકને મામા નેમિચંદ્ર રહેતા હતા. આચાર્યું તેમને બાળક અંગે બધી વાત કરી. ભાઈના સમજાવવાથી બહેન અને બનેવી બને માની ગયા અને તેમણે ચંગદેવને દીક્ષાની રજા આપી. દીક્ષા વખતે તેમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. તેમણે સકળશાસ્ત્રોને ગહન અભ્યાસ કર્યો. ગુરુએ તેમની યોગ્યતા જોઈ ૧૧દરમાં નાગોર મુકામે તેમને આચાર્યપદ આપ્યું. અને ત્યારથી તેઓ હેમચંદ્રાચાર્ય કહેવડાવવા લાગ્યા. તેઓ પ્રખર વિદ્વાન હતા અને તેમની વિદ્વત્તાથી આકર્ષિત થઈને રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને પિતાના ગુરુ માન્યા હતા. તે તેમની દરેક શાસ્ત્રીય બાબતમાં સલાહ લેતો અને સમાધાન પામત. આચાર્યના પાંડિત્ય, દૂરદર્શિતા અને સર્વધર્મ પ્રત્યેના સ્નેહના કારણે તેમને પ્રભાવ વધતો ચાલ્યો. એક જૈનાચાર્ય કરતાં પણ તેમણે કરેલા વિશાળ સાહિત્ય સર્જન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ તેમના અંગે સન્માન પ્રગટ કરાવે છે. તેમણે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ જિંદગીના અંત સુધી કરી હતી અને જૈનેતરને પણ તેમણે જ્ઞાનામૃત આપ્યું હતું. એમ કહેવાય છે કે કાશમીરમાં સરસ્વતી હતી તે હેમચંદ્રાચાર્ય ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતને સંસ્કૃત–વિદ્યા અને પાંડિત્યના દર્શન કરાવનાર આચાર્ય હેમચંદ્ર હતા. તેમની પ્રેરણાથી મોટા-મોટા ગ્રંથ ભંડારો સ્થાપવામાં આવ્યા હતા એટલે જ જૈન સાહિત્યની આટલી શોધખોળ થઈ શકી. તેમણે ૭૦૦ લહિયા (લખનારા) રાખ્યા હતા. તેમની પાસે કેવળ ન ઉતરાવવાનું જ નહીં પણ નવા નવા ગ્રંથો લખાવવાનું કાર્ય પણ તેઓ લેતા. આ ઉપરથી તેમની પ્રગાટ શક્તિને ખ્યાલ આવી શકે તેમ છે. એમના આ કાર્યમાં તેમના શિષ્યો પણ સહાયક થતા હતા. આવા વિપુલજ્ઞાનને કારણે તેઓ કલિકાલ–સર્વજ્ઞ કહેવાયા. તેમણે કેવળ ધર્મગ્રંથ કે સાહિત્ય રચ્યું એટલું જ નહીં, પણ તે વખતના રાજા કુમારપાળને સાચી રાજનીતિ સમજાવી તેને ધર્મનિષ્ઠ અને નિર્વ્યસની રાજા બનાવ્યો હતો. તેમણે “સહનીતિ” લખી; તેમાં પ્રજાનીતિ અને રાજનીતિનું નવું સ્વરૂપ રજૂ કર્યું. વ્યાકરણ, ન્યાય, કેશ, છંદ, કાવ્ય, અલંકાર, યોગ, નીતિ, કથા વગેરે બધા વિષયો ઉપર નવેસરથી ગ્રંથ રચ્યા. સિદ્ધરાજના આગ્રહથી તે યુગમાં પ્રચલિત બધા વ્યાકરણનું દહન કરી, આચાર્યશ્રીએ સિહહેમ-શબ્દાનુશાસન રચ્યું. એમાં સંસ્કૃત, પ્રાકૃત બને ભાષાનું વ્યાકરણ આવી જાય છે. પ્રમાણ-મીમાંસા નામના ગ્રંથમાં ન્યાયસૂત્ર આપ્યું. કાવ્યાનુશાસન, લિંગાનુશાસન, છંદડનું શાસન, અભિધાન-ચિંતામણિ, હેમ અને કાર્ય સંગ્રહ, દેશીનામમાળા, નિઘંટુકોણ, અન્યાગ ચદ્દિકા (સ્યાદવાદમંજરી) અયોગ વ્યવચ્છેદિકા, યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિ શલાકા ચરિત્ર, સતાનુંસંધાન, મહાકાવ્ય, દ્વયાશ્રય મહાકાવ્ય, વીતરાગ મહાદેવ સ્તોત્ર, વગેરે ગ્રંથ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ . ૧૩૪ હેમચંદ્રાચાર્ય ધર્મ અને સાહિત્યના ક્ષેત્રમાં જ નહીં, સંસ્કૃતિ તેમજ રાજનીતિના ક્ષેત્રમાં પણ ક્રાંતિ કરવામાં અગ્રેસર થયા હતા; અગર તે તેમની પ્રેરણાથી ક્રાંતિના મંડાણ થયા હતા. તેમનું આ કામ કેવળ ગુજરાતમાં થયું; વિશ્વફલક સામે રાખીને ન થયું એટલે તેમને સંસ્કૃતિના બદલે સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર ગયા છે. સાહિત્યમાં ભાષાની કિલષ્ટતા વધારવાની તે વખતના પંડિતની મને દશા હતી તેના બદલે તેમણે સરળ સુબોધ સંસ્કૃતમાં જ ગ્રંથ રચ્યા. બીજી વસ્તુ એ કે તે સમયે બધા ધર્મો અને દર્શનેના શાસ્ત્રાર્થો ચાલતા હતા. પંડિતે માત્ર શબ્દોની સાઠમારીમાં રાચતા હતા. તે વખતે તેમણે સ્વાદાદ-મંજરી આપી બધા દર્શનેમાં સત્યશોધન કર્યું. મહાદેવ તેત્ર વડે જૈન શૈવને સમન્વય, ત્રિષષ્ટિ શલાકા પુરૂષચત્રિમાં હિંદુ ધર્મ માન્ય શ્રીરામ અને કૃષ્ણના જીવનને સમાવેશ કરી, તેમણે સર્વધર્મ સમન્વયને નવો ચીલે પાડે. તેમણે યોગને નવું રૂપ આપ્યું એકાંતવાસ, ધ્યાન, આસન, પ્રાણાયામ વિ. ની હઠયોગની સાધનાને ગૌણ બનાવી સાધુ અને શ્રાવકોના વ્રતાચરણરૂપ ધર્મસાધના વડે સહજ યોગની સાધનાને મહત્વ આપ્યું. ગુજરાતમાં અહિંસાના પ્રચારમાં તેમને મોટો ફાળો છે. તેઓ ધારત તો પિતાને ન ચીલે સહજાનંદ સ્વામીની જેમ પાડી શકત; પણ તેમ ન કરતાં તેમણે પિતાના સંપ્રદાયમાં જ ક્રાંતિ કરી હતી. હેમચંદ્રાચાર્ય વિષે એક વિદ્વાન આચાર્ય કહે છે: ___ कलुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवंद्वयाभयाडलंकारी प्रथिती नवी प्रकटितौ श्री योगशास्त्रं नवम । तर्क : संबनितो नवो जिनवरादीनां चरित्रं नव, बद्धं येन न केन विधिना मोहः कृतो दूरतः ॥ એટલે કે તેમણે વચનહિ માટે વ્યાકરણ વગેરે, મનહિ માટે ગશાસ્ત્ર અને કાયાશુદ્ધિ માટે વીતરામ સ્તોત્ર, ત્રિષષ્ટિશલાકા ચરિત્ર વગેરે રચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ તેમને જ પ્રભાવ હતું કે તેમના શિષ્ય રામચંદ્રસૂરિએ રાજા અજયપાલની સ્તુતિ લખવાની ના કહીને આ બ્રેક કહેવડાવ્યાઃ स्वतंत्रो देव! भूपासं सारमेयोऽपि वर्मनि । मा स्म वं पराय तस्मै लोकयस्यापि नायक : ॥ શેરીના કુતરા તરીકે હું સ્વતંત્ર રહીશ પણ ત્રણે લેકને નાયક થઈને પરાધીન નહીં બનું” અંતે અજયપાલે તેમને મરાવી નાખ્યા. સિદધસેન દિવાકર સિદ્ધસેનને જન્મ ઉજજયિની કે તેની નજીક કેઈ બ્રાહ્મણ કુળમાં થયો હતો, એમ કહેવાય છે. વિક્રમ રાજાના રાજ્યમાં વિશાલા (અવંતી)માં દેયંર્ષ બ્રાહ્મણ તેમજ દેવસારિકા બ્રાહ્મણી એ તેમના માતાપિતા હતા. તેમનું ગોત્ર “કાત્યાયન” હતું. બચપણથી તેઓ ખૂબ પ્રતિભાશાળી હતા અને સર્વશાસ્ત્રમાં નિષ્ણાત થયા. તેમણે વાદવિવાદ કરવામાં અદ્દભૂત કુશળતા મેળવી હતી. એકવાર પાદલિપ્તસૂરિના સંદિલાચાર્યના શિષ્ય મુકુંદ વાદી સાથે તેમણે રાજસભામાં વિવાદ કર્યો અને હારી જતાં તેઓ તેમના શિષ્ય થયા. વૃદ્ધવાદી પ્રબંધમાં એવો પણ ઉલ્લેખ મળે છે આ મુકુંદવાદી જે આગળ જતાં વૃદ્ધ વાદી કહેવાયા. તેમની સાથે વિવાદ કરવા માટે સિદ્ધસેન ભરૂચ આવ્યા. સિહસેનની પ્રતિજ્ઞા હતી કે જે તેને હરાવે તેને એ શિષ્ય થઈ જાય. તેમણે વૃદ્ધવાદીને કહ્યું: “મને છત અને શિષ્ય કરે, કાં હાર સ્વીકારે !” વૃદ્ધવાદીએ કહ્યું: “પણ સભ્ય કયાં છે? સભ્યા વગર વાદમાં હારવા-જીતવાનો નિર્ણય પણ કરશે?” સિદ્ધસેને પાસેના ગાવાળીયાને બતાવીને કહ્યું : “આ ગોવાળીયા રહ્યા તે સ ” હવાદીએ કહ્યું: “તો બેલ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સિદ્ધસેને સંસ્કૃતમાં બેસવાનું શરૂ કર્યું. ગોવાળીયા કંઈપણ સમજયા નહીં. વૃદ્ધવાદીએ તાળબદ્ધ ગોવાળીયા સામે પ્રાકૃત ભાષામાં કહ્યું : नवि मारियइ, नवि चोरी थइ, परदारह संगु निवारियइ भोवा थोवु दाइयइ, त्तउ सग्गि टुगुदगु जइ ।। –ગોવાળીયાને આ વાત સમજવામાં આવી એટલે તેમણે વૃદ્ધવાદીને જીતેલા જાહેર કર્યા એટલે સિદ્ધસેનને તેમણે શિષ્ય બનાવ્યા. તેમનું નામ કુમુદચંદ્ર પાડવામાં આવ્યું. પાછળથી આચાર્યપદ મળતાં સિદ્ધસેન દિવાકર” નામ રાખ્યું. એકવાર આચાર્ય સિદ્ધસેનને વિચાર થયો કે જૈન આગમગ્રંથ પ્રાપ્ત ભાષામાં હેઈને, વિદ્વાને તેનું અવલોકન કરતા નથી. એટલે આદરને પાત્ર કરતા નથી, તેમજ શ્રમણે મૂળ પાઠ ગોખી લે છે પણ ટીકા કે બાધ (ટિપ્પણી) સંસ્કૃત ભાષામાં હોય તે પ્રમાણે ઉપરાંત વિધાને સમજી શકે કારણકે ભારતના અન્ય દર્શને સંસ્કૃતમાં છે. તેથી તેમણે વિચારને આચારમાં મૂકી લિપિબદ્ધ કરવું શરૂ કર્યું. શ્રીસંઘને આની જાણ થઈ. તેમણે કહ્યું: “ગ્રથો આ બાળ વૃદ્ધ સમજી શકે એવી ભાષામાં છે તે બરાબર છે. સંસ્કૃત પંડિતની ભાષા છે, ધર્મ કેવળ થડા પંડિતેને માટે વિષય નથી. તે સર્વજનની સાધનાને આચાર છે.” શ્રીસંઘને લાગ્યું કે સિદ્ધસેનની એમાં ભૂલ છે. તે માટે સિદ્ધસેનને લાગ્યું કે તેમના કારણે શ્રીસંઘને દુઃખ થયું છે એટલે પ્રાયશ્ચિત રૂપે બાર વર્ષ સંઘની બહાર રહેવાનું પ્રાયશ્ચિત તેમણે લીધું. બાર વર્ષ બાદ તેમને શ્રીસંઘમાં લેવામાં આવ્યા અને પાછા આચાર્યપદે બેસાડવામાં આવ્યા. આ આખા પ્રસંગમાં એટલું તે ચોક્કસ છે કે સિદ્ધસેન સ્વતંત્ર વિચારતા હતા. તેમણે કેટલાંક સંશોધન કર્યા હોય, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પુરાણપંથી લોકે ભડકયા છે. તેમને રૂઢિ કે પરિપાટીને ચુંટી રહેવું ગમતું નહીં, એ તેમણે “દ્વાત્રિશત્ શ્રાવિંશિકા” ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે. તેમણે સિદ્ધાંતવાદીઓના એક સિદ્ધાંતનું, કે સર્વત્તને કેવળજ્ઞાન અને કેવળદર્શન એક ક્ષણના અંતર પછી થયા કરે છે યુકિત અને તર્કથી ખંડન કર્યું અને સિદ્ધ કર્યું કે તે યુગપત એક સાથે થાય છે. તેમની અગાઉને જમાને આગમ પ્રધાન, શ્રદ્ધા પ્રધાન હતો. તેમણે ધર્મ અને દર્શનને જોવાની નવી પદ્ધતિ તર્ક અને પ્રમાણની આપી. તેમના “ન્યાયાવતાર” અને “સન્મતિતર્ક એની સાબિતી રૂપે છે સન્મતિ પ્રકરણ દ્વારા નયવાદનું મૂળ દૃઢ કર્યું અને નયવાદ, જ્ઞાન, ય વગેરેને અનેકાંતવાદ વડે સમજાવવાને પ્રયત્ન કર્યો. આજના વિજ્ઞાનને તર્ક તેમણે તે વડે લાગુ કરી લોકોને સત્યની પ્રાપ્તિ કરવાને ઉપાય બતાવ્યું. તેમણે બધાં દર્શનેને સમન્વય અનેકાંતવાદમાં કર્યો. - અનેકાંતને જેઓ અનિશ્ચિતવાદ માનતા, તેમને સમજાવવા આકર્ષક તકે પ્રમાણે રજૂ કરી ચર્ચા ગોઠવી, તેમણે કહ્યું: “જેના વિના વહેવારનું એક પણું કામ સિદ્ધ થઈ શકતું નથી તેવા અનેકાંતવાદને નમસ્કાર છે.” તેમની કૃતિઓ ઉપરથી જણાય છે કે તેઓ જમ્બર સ્પષ્ટવાદી, સ્વતંત્ર વિચારક પ્રકૃતિના, તેજસ્વી અને પ્રતિભાએ શ્રુતકેવળી સમાન હતા. તેમની કૃતિઓમાં સ્પષ્ટ વિચારની ઝલક દેખાય છે. તેમણે નવા મૂલ્ય સ્થાપ્યાં હતાં એટલે તેમને સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર માની શકાય છે. આચાર્ય સમન્તભદ્ર આચાર્ય સમતભદ્ર દક્ષિણમાં કાંજીવરમ (કાંચીપુર)ના હતા, તેઓ ક્ષત્રિય હતા. તેમણે તે વખતની પરંપરાગત જૈન સાહિત્યમાં આવતા આડંબરને ખુલ્લો પડકાર કર્યો હતો. “ આપ્તમીમાંસા"નેં પહેલે લૅક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ देवागमनभोयान चामरादि विभुतयः । मायावि स्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ હે વીતરાગ દેવી દેવાગમન, છત્ર ધરાવવું કે ચામર લગાવવું એથી આપ મારા માટે મહાન નથી કારણ કે તે બધી વસ્તુઓ તે ઇજાળ કરનાર જાદુગરોમાં પણ જોવા મળે છે. તેમણે એ રીતે ઈશ્વરવાદમાં એક નવો યુક્તિસંગત વિચાર મૂકો. સાથે સમાજમાં દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, લેક વગેરેની જે મૂઢતાઓ સમ્યકદર્શનમાં બાધક હતી તેના ઉપર તેમણે રન કરંડ શ્રાવકાચારમાં સચોટ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ઉપરની પાંચ મૂઢતા હોય ત્યાં લગી સમઝર્શન ન થઈ શકે. તેમણે અહિંસા-સત્યની જુની ભાષામાં નવું સંશોધન કર્યું. જૈન ન્યાયને નવો ઘાટ આવે તે માટે તેઓ ન્યાય તીર્થકર કહેવાયા. તે વખતે પ્રમાણમાં પ્રત્યક્ષમાં જે લેકમાં એન્દિયક પ્રત્યક્ષને જ પ્રત્યક્ષ માનવામાં આવતું જેનદર્શન એને પક્ષ માનતું હતું. એમણે પ્રત્યક્ષના બે ભેદ કર્યા - (૧) પારમાર્થિ પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક પ્રત્યક્ષ. આ રીતે લોક પ્રત્યક્ષને સમન્વય કર્યો. નયો દ્વારા બધા દર્શનની સાથે જૈનદર્શનને સમન્વય કરવામાં તેમણે અજોડ ફાળો આપે છે. ' તેમના જીવનને એક પ્રસંગ છે કે તેમને ભસ્મક રોગ થયો અને વ્યાધિ માટે ખૂબ જ ખોરાક જોઈ એ. પણ ભિક્ષાચરીના નિયમ પ્રમાણે તે પૂરું થતું નહીં તેથી તેમણે સંથારે કરવાનું નક્કી કર્યું. પણુ ગુરુના કહેવાથી કાંચીપૂરમ ગયા અને ત્યાં મહાદેવના પૂજારી તરીકે રહ્યા. પુષ્કળ નૈવેદ્ય તેઓ આરોગી લેતા. તેથી તેમને રોગ શાંત થતા ગયા. તે વખતે કોઈએ તેમની ચાડી ખાધી કે એ તે જૈન છે, શૈવ નથી એટલે તેમણે પરીક્ષા અવસરે પોતાના પ્રભાવથી શિવને વીતરાગરૂપે બતાવી રાજાને પ્રભાવિત કર્યો. તેમને રોગ મટતાં તેઓ પાછા આચાર્યપદે સ્થાપિત થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તેઓ વનવાસ સેવતા એટલે વનવાસી કહેવાતા. અનેક રાજાએ ઉપર તેમને પ્રભાવ હતો. તેમણે “આપ્તમીમાંસા', “રત્નકરંડક શ્રાવકાચાર ”, “યુકત્યુનુશાસન ”, “ સ્વયંભૂસ્તોત્ર”, “તત્ત્વાર્થસવનું ગંધહસ્તિ મહાભાષ્ય ” વગેરે ગ્રંથ લખ્યા. તેમના સાહિત્યમાં સમાજને નવી દ્રષ્ટિ અને ચેતના આપવાની શકિત રહેલી છે. શ્રી કુંદકુંદાચાર્ય ત્યારબાદ કુંદકુંદાચાર્યને લઈ શકાય. તેઓ પણ દક્ષિણ હિંદના હતા. ક્ષિણ હિંદમાં વેદાંતને જોરશોરથી પ્રચાર હતા. તેમણે વેદાંતમાં સંશોધન કરી; જૈનદર્શનના નિશ્ચય નયની દષ્ટિને મુખ્ય રાખી, વ્યવહાર નયને ગૌણ કરી દરેક તત્ત્વ અને સવિશેષ આત્મતત્વને શોધવા અને ઓળખવાની દષ્ટિ આપી તે અંગે સાહિત્ય લખ્યું. તેમણે સમયસાર, “પ્રવચનસાર” અને “ગોમટસાર” એ ત્રણ ગ્રંથ મુખ્ય રૂપે આપ્યાં. આ બધા ગ્રંથમાં તેમણે નિશ્રયદષ્ટિથી તત્ત્વનું નિરૂપણ કર્યું છે. જીવ, કર્મ અને શુદ્ધ આત્મા એ ત્રણેનું પષ્ટ દર્શન કરાવ્યું છે. તે માટે ઘણા તેમને પ્રચ્છન્ન વેદાંતી કહે છે. આ બધા જૈનધર્મના વેતાંબર–દિગંબર સંપ્રદાયના, સાહિત્યક્ષેત્રના ક્રાંતિકાર થયા. તુલસીદાસ અને સૂરદાસ હિંદુ ધર્મના સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકારમાં ગોસ્વામી તુલસીદાસજી અને સુરદાસજીને લઈ શકાય. તેમનું જીવનચરિત્ર સુવિદિત છે. અહીં તેમના સાહિત્ય અંગે ચર્ચા કરશું. તુલસીદાસના સાહિત્યમાં રામચરિત માનસ (રામાયણ) તુલસી દેહાવલી, કવિતાવલી, વિનયપત્રિકા વગેરે પ્ર મુખ્ય છે. જે વખતે હિંદુ પ્રજા ઉપર મુસલમાની રાજાઓના આક્રમણો થતાં હતાં. તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવતી હતી. તેમની દાદ-ફરિયાદ કોઈ સાંભળતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ન હતું; એમના જીવનમાં ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ખૂટતી જતી હતી ત્યારે તુલસીદાસે વ્રજભાષામાં રામાયણ મહાકાવ્ય લખ્યું. તેથી પ્રજામાં નવી શ્રદ્ધા જાગી. તેમણે રામચંદ્રજીના જીવનને મર્યાદા પુરૂષોત્તમ ગણાવી ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્તવોની સમજણ પાડી. સમાજવ્યવસ્થા, આર્ય—અનાર્ય સમન્વય તેમ જ યુગ ધર્મ શું ; બ્રાહ્મણ, ક્ષત્રિય અને મહાજનોને ધર્મ શું ? તેમજ ઈશ્વર, ઈશ્વરનિષ્ઠા. અવતાર કલિયુગ વગેરે વિષને આ મહાકાવ્યમાં બહુ જ રસપ્રદ રીતે વર્ણવ્યાં છે. હિંદુપ્રજાને આ ગ્રંથથી ખૂબ જ આશ્વાસન મળ્યું એટલે જ તુલસી રામાયણ સામાન્યથી લઈ ઉચ્ચ કુળના હિંદુ માટે તેમજ હિંદી સાહિત્ય માટે સંસ્કૃતિ-ગ્રંથ રૂપે સિદ્ધ થયો છે. તેમણે લોકોની સાંસ્કૃતિક એકતા કરવામાં પણ મોટો ફાળો આપે છે. તુલસીદાસની ખ્યાતિ સાંભળી તે વખતના બાદશાહે તેમની પ્રશંસાનું કાવ્ય રચવા કહ્યું; પણ સરસ્વતીના આ પુત્રને તે ન ગમ્યું. પરિણામે બાદશાહની ખફાગીરી તેમના આ ગ્રંથ ઉપર પડી અને તેને બાળી નાખવામાં આવ્યું. ભાગ્યયોગે તેની બીજી નકલ એક ભાઈ પાસે હતી તેથી એ અમરગ્રંથ બચી જવા પામ્યો. તેમની રામાયણનો અનુવાદ ઘણી દેશી અને વિદેશી ભાષામાં શકે છે અને એ હિંદી સાહિત્યની આધાર શિલા મનાય છે. સૂરદાસજીને હિંદી સાહિત્ય જગતના સૂર્ય માનવામાં આવે છે. એમણે કૃષ્ણભક્તિ વડે સમાજને પિતાના સાહિત્યથી, વાસ્લય, શાંત અને કરૂણરસનું પાન કરાવ્યું છે. તેમના ગ્રંથમાં સૂરસાગર, સૂરપદાવલી, ભ્રમરગીત વગેરે મુખ્ય છે. સુરદાસજીના અધ્યાત્મિક પદોએ આધ્યાત્મિક ચેતના જગાવી છે. તેમના ઘણા દેશમાં અંતરશાધન, મંથન અને ચિંતન ખૂબ જ જેવા મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગાંધીયુગના સાહિત્યકારે હિંદના બીજા ઘણા સાહિત્યકારે જેમાં ક્રાંતિકારનાં લક્ષણો હોય તેમને ઉમેરી શકાય છે. હવે ગાંધીયુગના કેટલાક સાહિત્યકારોને લઈને તેમાં કિશોરલાલ મશરૂવાળાનું નામ મોખરે આવે છે. તેમણે સમાજરચના પલટવા માટે અને માનવજીવનની વૃત્તિઓનું શોધન શી રીતે થાય એ વિષે શ્રેષ્ઠ સાહિત્ય સજર્યું છે. તેમના સાહિત્યમાં સત્ય, શિવ અને સુંદર ત્રણેને સમાવેશ થાય છે. તેમના સાહિત્યમાં “જીવન શોધન” “કેળવણીના પાયા”, સંસાર અને ધર્મ” “સમૂળી ક્રાંતિ “ગીતા-મંથન” “ગીતા-ઇવનિ' બુદ્ધ અને મહાવીર”, “રામ અને કૃષ્ણ” “સત્યમયજીવન” સ્ત્રી-પુરૂષ-મર્યાદા” વગેરે છે. મહાત્મા ગાંધીજીએ પત્રો દ્વારા સાહિત્યમાં સત્ય અહિંસાની ભાત પાડી છે. ત્યારબાદ ૫. જવાહરલાલ, કાકા કાલેલકર. શ્રી કેદારનાથજી મહાત્મા ભગવાનદીનછ ડો. ભગવાનદાસ, સ્વામી સત્યભક્ત, ડો. રાધાકૃષ્ણન વગેરેને પણ જે તેમનું સાહિત્ય સંસારને ઉપગી હોય અને ક્રાંતિનું ભાતું આપી શકે તો સાહિત્યિક ક્રાંતિકારમાં ગણવા ઘટે. વિદેશી સાહિત્યકારે શેક્સપીયર આ પછી પાશ્ચાત્ય સાહિત્યિક ક્રાંતિકારીમાં શેકસપીયરનું નામ ઉલ્લેખનીય છે. તેમનો જન્મ ઇગ્લાંડના સ્ટેટફર્ડ અપાન એહવાન નામના સ્થાનમાં ૨૩ એપ્રિલ ૧૫૬૪માં થયો હતો. તેમના પિતા ઊનને વેપાર કરતા હતા. શેકસ્પાયરનું બચપણ દૂષિત વાતાવરણ અને ખરાબ ચરિત્રથી સંબંધિત રહ્યું. ત્યારબાદ તેમણે નાટકશાળામાં અશ્વરક્ષકની નોકરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કરી. પછી નાટકમાં ભૂમિકા ભજવતા અસફળતા મળી એટલે તેમણે નાટકે લખવા શરૂ કર્યા. તેમાં એમને સફળતા મળવા લાગી. ઈગ્લાંડની રાણી એલિઝાબેથે તેમને મદદ કરી. તેમણે અંગ્રેજી સાહિત્યને ઉચ્ચ કોટિનું સાહિત્ય આપ્યું. “મર્ચન્ટ એક વેનિટ્સ” “કિંગ લીયર” “મેકબેથ” “હેટ ” “એજ્ય લાઈક ધટ' પેસ્ટ” “જુલિયસ સીઝર” “એથેલે” “રેમિયો-જુલિયેટ” વગેરેમાં માનવીય ભાવનાઓનું સજીવ નિરૂપણ એવું છે કે લોકો તેનાં પાને પિતાના જ માનવા પ્રેરાય છે. તેઓ કોમળ હૃદયના હતા. પ્રકૃતિથી કવિ હતા અને રૂચિથી મનોવૈજ્ઞાનિક હતા. એટલે તેમણે તાત્કાલિક સામાજિક દૂષણો ઉપર પ્રહારો કર્યા છે. માનવના અર્ધચેતન અને સુષુપ્ત માનસમાં ઊઠતા આવેગે-સવેગે અને ભાવનાઓને તેમણે મૂર્તિરૂપ આપ્યું છે. નારીહદયના તેઓ વિશિષ્ટ જ્ઞાતા હતા. એટલું જ નહીં, તેમણે સંસ્કારનું પ્રમાર્જન પિતાની રીતે કર્યું “નારી તારું નામ “પવિત્રતા” એ સૂત્ર તેમણે જ આપ્યું. વ્યાપક સ્વાનુભૂતિ અને અંતરજગતને કે ઈ પણ ખૂણે ભાગ્યે જ તેમણે અધૂર રાખ્યો હશે. આ રીતે તેમણે સાહિત્યિક ક્રાંતિ વડે નવાં મૂલ્યોનું સર્જન કર્યું. ખલીલ જિબ્રાન એ જ રીતે સીરિયાના લેબનાનમાં ૧૮૮૩માં જન્મેલા ખલીલ જિબ્રાનને પણ સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર ગણાવી શકાય. બશેરી ગામમાં જન્મેલા આ સાહિત્યકારના સાહિત્યમાં આધ્યાત્મિક જીવનને લક્ષીને ખૂબ જ લખાયું છે. કુદરતી શકિતના દ્રોહ કરનારને તેમણે ખૂબ જ ફટકાર આપો છે. એમનાં લખેલા સાહિત્યમાં “પ્રેફેટ” “મેરી જ લવ” માઈસ્ટિક” “વિદ્રોહી આત્મા” વગેરે મુખ્ય છે. ભૌતિકવાદ તરફ ઢળતી જતી પ્રજાને તેમના સાહિત્યે નવી દિશામાં વિચારવા માટે પ્રેરણું આપી. , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અંગ્રેજી અને યુરોપીયન ભાષામા તે ઉપરાંત ઘણું સાહિત્યકાર થઈ ગયા છે. ગેટ, મિટન, ડીકેન્સ, રૂ, માંગેલા, વેલ્સ, હેમિટન, માકર્સઓરિલિયસ વગેરેની પ્રતિભા પણ સાહિત્ય ક્ષેત્રમાં ચમકી હતી. તે ઉપરાંત ઘણા સાહિત્યકાર થયા છે. કાલિદાસ જેવા ઘણા રાજ્યાશ્રિત રહ્યાં. તેથી તેમણે જે કાંઈ લખ્યું તે લકરંજન અને રાજયરંજન કરનારું સાહિત્ય લખ્યું એટલે એમના સાહિત્યથી સમાજમાં નવચેતના પ્રગટ થતી નથી. કેટલાક સાહિત્યકારોએ શૃંગારરસ કે તદ્દન હલકી શ્રેણીનું સાહિત્ય આપ્યું છે તેથી સમાજનું હિત નહીં પણ અહિત થયું છે. એટલે સાહિત્ય તરીકે એમનું સાહિત્ય પણ નગણ્ય છે. બાકી સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારાના જે લક્ષમાં બતાવ્યા છે તેમાં ખપતા જાણ્યા-અજાણ્યા બધા સાહિત્યકારોને આમાં સમાવેશ થઈ શકે છે. ચર્ચા-વિચારણા પૂ. શ્રી દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : નેમિમુનિએ સવારે બહુ જ સારી રીતે સાહિત્યક્ષેત્રના ક્રાંતિકારે અંગે કહ્યું છે. એમનાથ મહાદેવના મંદિરમાં હેમચંદ્રાચાર્યે બેલેલા લોકે આજે પણ યાદ કરવાનું મન થઈ જાય છે. સિદ્ધસેન દિવાકરનું નામ વૈદિક ગ્રંથમાં શ્રીચંદ્ર નામે છે. તેમને જેનસમાજે બાર વર્ષ અલગ કરેલા. મારા વિનયમને શંકરાચાર્યના ગુર ગૌડપાદાચાર્ય-પતંજલિ-ગેવિંદાચાર્ય વ. ના નામે ઓળખાય છે, તે આ શ્રી ચંદ્ર-સિદ્ધસેન હેવા જોઈએ. કહેવાય છે કે તેમને ચાર વર્ષની ચાર પત્નીઓ હતી. તેથી કરીને વરરૂચિ, વિક્રમ અને ભરથરી વગેરે ચાર પુત્ર થયા હતા. તેમને એક વૈદ્યક ગ્રંથ “રસહદય ” પણ છે. ઉજ્જૈનમાં હું પાર્શ્વનાથ મંદિરના ગર્ભમાં ગયો હતો. અત્યારે ત્યાં જે પારસનાથની મૂર્તિ છે તે મૂળ મહાકાળેશ્વર હતા. આજે જે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ મહાકાલેશ્વર-તિલિંગ ત્યાંથી ડે દૂર છે. ઉજ્જૈનના રાજાના અતિઆગ્રહને કારણે મહાદેવનું લિંગ ફાટી પારસનાથ પ્રગટ થયા એવી લોકવાયકા છે. ટૂંકમાં તે વખતે મહાદેવ અને પારસનાથ એક થયા એ સાર છે. હર્ષવર્ધન રાજાના ગુરુ મદ્રનાથ હતા. તેની બહેન રાજશ્રીના ગુરુ સિદ્ધસેન દિવાકર હતા. બૌદ્ધ ગ્રંથમાં એમને અવલોકિતેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. હર્ષને કાળ ઈ. સ. ૬૫૫ છે શંકરાચાર્યને કાળ તિલકજી ઈ. સ. ૬૮૮ ને માને છે. આમ આ બધી વાતને તાળો મળતો લાગે છે. આજે પણ સિદ્ધસેનજીએ કરેલ સર્વધર્મ સમન્વયની વાત એટલી જ અગત્યની છે અને એવા સાહિત્યની ઘણી જરૂર છે.” શ્રી. માટલિયા: “સાહિત્યનું ખેડાણ :-(૧) ઉચ્ચ પ્રકારને આનંદ આપવા; (૨) સમગ્ર સમાજનું હિત વધારતે આનંદ આપવા; (૩) સમાજને જોડી રાખતી વિશાળ હૃદયભાવના પ્રગટ કરવા માટે થાય છે. આ ગુણે જે સાહિત્યમાં હોય તેને હું સાહિત્યક્ષેત્રને ક્રાંતિકાર માનું છું.” વાલમીકિ આ દષ્ટિએ જોઈ શકયા છે “સંસાર નદીને કાંઠે, કાળ રૂપી પારધિએ, “ભેગવું” એવી વૃત્તિએ મેળવેલી આજીવિકાથી ધર્મને વીંધી નાખે છે. પોતે પણ બેટી આજીવિકાને અનુભવ લઈ ચૂકેલા એટલે કવિહૃદય ખળભળી ઊઠયું. તેમાંથી સજીવ કાવ્ય બન્યું. રામે પિતા માટે ગાદી છોડી, ભાઈ માટે બધું સહે, પ્રજાની અધૂરી ઈચ્છાએ સીતાને છોડે, લમણે ઋષિ ખાતર જળસમાધિ લેવા પ્રેરે, જનક વિદેહી ખેતી વડે આજીવિકા ચોકખી કરે. વિજ્ઞાનને જે રાવણની દશેય ઇન્દ્રિયોએ માથું કાઢયું. બાપડે કેવો દુઃખી દુઃખી છે ? સીતાજીને માત્ર એક વાર મૃગમોહ ઉપજે છે! છતાં, તેમાંથી કેટકેટલું વીતે છે? અને અંતે પૃથ્વીમાં સમાવે છે. ત્યારે જ દુઃખોથી છૂટકારો મળે છે. આત્મા અને પ્રકૃતિ અથવા પ્રકૃતિ અને પુરુષની આ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અમરકથા છે. સંયુકત કુટુંબને આદર્શ અને નૈતિક મૂલ્યાંકનની રક્ષાની પ્રેરણું આપતે ગ્રંથ છે. શિવ અને વૈષ્ણવોની એકતા! રામ પિતે જ રામેશ્વર પર શિવમૂર્તિ સ્થાપે છે અને વિષ્ણુ તેમ જ શંકરના ભેદ પાડે છે. હિમાલયથી કન્યાકુમારી લગી આખા દેશની પ્રજાને એક કરે છે. વાલ્મીકિજી આમ એક નવી વાત આપે છે. ગોસ્વામી તુલસીદાસજી એને સજીવ કરે છે. વ્યાસજીએ શું કર્યું? કુટુંબના મિથ્યાભિમાનને છોડાવ્યું. અતપ્રેમનો સંસ્કાર આપે. વિશ્વ સાથે એકથ કરાવવું. આખા રાષ્ટ્રને ધર્મની દૃષ્ટિએ ઊંચે લાવવા જુદા જુદા પાત્રનું સુંદર સંયોજન આયું. સમજણનો અર્થ સમી એમાંથી ગીતા આવી. જાતક કથા તેમજ જૈન સાહિત્યમાં ઘણું છે. રાસ, પુરાણ વગેરેમાં તીર્થકર સાથે દેવોને તેમના દાસ બનાવી દીધા છે. સગર, ભગીરથ વગેરેને પણ સાંકળ્યા છે. આથી જણાશે કે જૈન, વૈદિક, બૌદ્ધ બધા અલગ છે જ નહીં, તેઓ અલગ-અલગ રીતે પરસ્પરમાં સંકળાયેલા છે. આવી રીતે જોતાં આપણા ક્રાંતિકારી સાહિત્યકારોએ મોટું કામ કર્યું છે. રામ પુરૂષાથી છતાં દેવની સહાયથી ચાલ્યા, બુદ્ધ ભગવાન માટે પણ એવું બન્યું છે કે દેવ કુલરી સેવકો બને છે. પણ આ બધા પાત્રમાં કઈ દેવાધીન થયા નથી. યુરોપિયન સાહિત્યમાં દેવાધીનતા ઘણું દેખાશે. દા. ત. હેમરે બે મહાકાવ્યો બનાવ્યાં છે. તે યુરોપનાં રામાયણ અને મહાભારત જેવા છે. ગ્રીસની એકતામાં તેણે મોટો ફાળો આપે છે. તેમાં દેવાધીનતા પુષ્કળ જોવા મળે છે. ગ્રીસન એથેન્સના રાજાની પુત્રીનું ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અપહરણ થાય છે અને દેવો તેમાં સાથ આપે છે. વાદળામાં દેવ આવી નાયકને સાથ આપે છે, ત્યાં દેવોની આધીનતા કેળવાઈ પણ માણસની સર્વોપરિતા ન સ્વીકારાઈ પરિણામે, સોક્રેટીસને ઝેરને ખ્યાલ પીવો પડે અને એ મહાન ચિંતક સાહિત્યકારને કરૂણ અંત આવ્યો. સુકરાત પછી પ્લેટનું સાહિત્ય ઉચ્ચ ગણાય છે. એમાં કારીગર, રાજ્યકર્તા વગેરેના અમર સંવાદો આવે છે. પેલેટો અને એરિસટોટલ (પરસ્ત અને અસ્તુ) બન્ને પ્રીસના અમર સાહિત્યકાર જેવા છે. ત્યારપછી યુરોપિય સાહિત્યમાં લુટસ અને શિશિર સાહિત્યકાર આવે છે. પછી હેમર અને રૂસે આવે છે. ત્યાંના સમાજને અને વિશાળ રાજ્યને એક સમજુતી ઉપર ગોઠવવામાં આ બધાને ફાળો છે. આ બધા યુરોપના છે. શેકસપિયર ઈંગ્લાંડને કવિ સાહિત્યકાર છે; તેણે સો વર્ષથી છિન્નભિન્ન તે વિભાગને એક કર્યો. મિલ્ટને ભાવમાં રહેલ શેતાન અને ભગવાન કેમ લડે છે તે કાવ્ય વડે બતાવ્યું, બાઈબલના ક્ષેત્રને વિસ્તૃત કર્યું. આમાં કેટલુંક ચિરંજીવ સાહિત્ય ખરૂં પણ અમૂક સામયિક એટલે તે કાળને યોગ્ય લખાયેલું છે તેનું મહત્ત્વ ત્યાં સુધી જ છે. ટોસટોય, માકર્સ અને રકિનના સાહિત્યે સાંસ્કૃતિક ક્રાંતિની માનવતાની ભૂમિકા રચવામાં ખૂબ ફાળો આપ્યો છે. ગાંધી યુગે કિશોરભાઈ વિનોબા, કાલેલકર, પંડિત નહેરૂ અને એવા ઘણા નાના મોટાં સાહિત્યકારો આપ્યા. પણ એ બધાનું સાહિત્ય, પછી નાથજીનું વિવેક અને સાધના હેય, કે ગીતામંથન કિશોરભાઈનું હેય પણ તેમાં મૂળ પ્રેરણ ગાંધી વિચારની છે; સત્ય અને અહિંસાની છે. એટલે જગતમાં આ યુગના શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે ગાંધીજીને ગણાવી શકાય. સૂર્યની આસપાસ રહેની જેમ આ યુગે ગાંધી વિચારની આસપાસ ઘણું સાહિત્ય રચાયું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ * ૧૪૭ શ્રી. પંજાભાઈ: “અમારા માટે તે આમાં ઘણાં નામે અને વાત તદ્ન નવાં છે. મારા હિસાબે હું સાહિત્યના ચાર વિભાગો કહ્યું છું. (૧) ધાર્મિક સાહિત્ય સત્ય-અહિંસાની દિશામાં સમાજને ચાલના આપનાર સાધુ સંન્યાસી સંત બ્રાહ્મણ વ.નું સાહિત્ય (૨) સંસ્કૃતિરક્ષક સાહિત્યચંદબારોટ વગેરેનું જેને વાંચવાથી બલિદાનની પ્રેરણા મળે છે. (૩) કળા-સાહિત્ય જે જીવનમાં રસ ભરે છે, (૪) ભક્ત સાહિત્ય ભકતએ રચેલ સાહિત્ય અને પ્રામાણિક જીવન વહેવારનું સાહિત્ય. આ બધામાં વ્યાપક ધર્મનું સાહિત્ય જ મુખ્ય ગણાવું જોઈએ જે વ્યક્તિ અને સમાજના મનનું પરિવર્તન કરવાની તાકાત ધરાવે છે. તેથી તે ક્રાંતિ પેદા કરી શકે છે અને એવા સાહિત્યકારને ક્રાંતિકાર ગણી શકાય.” શ્રી. માટલિયાઃ ભારતના સાહિત્યના ચાર યુગ આમ પાડી શકાય. (૧) વૈદિક યુગ, (૨) બુદ્ધ-મહાવીર યુગ-પુર્નજન્મ, કર્મવાદ વ્યક્ત કરતું સાહિત્ય, (૩) ઈસ્લામી પ્રભાવવાળો યુગ–એકશ્વર વ્યક્ત કરતું ભકિત સાહિત્ય (૪) ગાંધી યુગ જેમાં રાજા રામમોહનરાય, ઋષિ દયાનંદ, શરદચન્દ્ર, બંકિમ, અને રવીન્દ્રનાથ ટગોર વ. ના સાહિત્યની પીઠિકા હતી. (૧૧-૧૦-૬૧), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ [૧૨] સામાજિક ક્ષેત્રના કાંતિકાર આજે ક્રાંતિકારોનાં જીવનમાંથી સામાજિક ક્ષેત્રના ક્રાંતિકાર અંગે વિચાર કરવાનું છે. આ પહેલાં સમાજ વિશે ડુંક સમજી લઈએ. આદિ મનુ અને ભગવાન ઋષભદેવના યુગ પહેલાં માનવ પ્રકૃતિ ઉપર નિર્ભર હતા. તે વખતે સમાજની રચના પણ થઈ ન હતી. પિતાની વ્યક્તિગત જવાબદારી પ્રમાણે માનવ વિચરતે હતે. નૃવંશ શાસ્ત્રીઓ એ યુગને પત્યયુગ અને પછીના યુગને વન્યયુગ તરીકે ઓળખાવે છે. જૈન ધર્મશાસ્ત્રમાં એને યુગલિયા (યૌગલિક) કાળરૂપે માનવામાં આવ્યા છે અને એ લોકો દશ પ્રકારના કલ્પવૃક્ષ ઉપર રહેતા ફળ-ફૂલ અને પાંદડાને ખેરાક લઈને જીવતા એવું જણાવવામાં આવ્યું છે. આ લેકે પ્રકૃતિ ઉપર રહેતા હોઈને જેટલા સરળ હતા એટલા જ જડ (મંદબુદ્ધિ) હતા. જૈનશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ઋષભદેવ એ યુલિયા-કાળને (અકર્મ ભૂમિકાને) સમાપ્ત કરી, માણસોને સમાજરૂપે (કર્મભૂમિકામાં) રહેવાનું શીખવાડયું. અને તે માટે અતિ, મસિ અને કૃષિ ત્રણ વિદ્યા આપી. જીવનશાસ્ત્રીઓ એમ માને છે કે જંગલમાં વસતા સામાન્ય ભયો આગ, તેફાન, આંધી. વન્યપશુની મુરતા વગેરેના કારણે માણસેએ ટોળાંમાં રહેવું શરૂ કર્યું અને જેમ જેમ સુરક્ષાને ખ્યાલ વધતો ગયો તેમ તેમ સમાજ વધતો ચાલ્યો. એ બાબતમાં તે ધર્મશાસ્ત્રકારોની સાથે ઈતિહાસકારે પણ સમ્મત છે કે જનસંખ્યા વધવાની સાથે ખોરાકપિશાકને પ્રશ્ન આવીને ઊભો રહ્યો, તેને માટે માનવ ખેતી વગેરે જુદા જુદા ધંધા (ક) તરફ પ્રેરાયા તેને નિયંત્રણ માટે નીતિ, * " जुगलिया किमाहारा पण्णती? पत्ताहारा, पुष्काहारा फलाहारा पण्णता"-जंबूद्वीपप्रज्ञप्रिसूत्र. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ નિયમો ઘડવામાં આવ્યા. જેણે સભ્યતા અને સંસ્કારિતાનું રૂપ ધારણ કર્યું. આજના યુગ નગરસંસ્કૃતિને યુગ ગણી શકાય છે. ' આ અંગે વૈદિક કાળને ઉલેખ જે રીતે વૈદિક ગ્રંથોમાં મળે છે તે જોતાં પ્રારંભમાં ઋષિ મુનિઓ વ્યક્તિગત વિચાર કરતા હોય તેમ લાગે છે પણ પાછળથી વ્યક્તિના બદલે સમાજને મહત્વ આપવામાં આવ્યું એવા ઉલ્લેખ વૈદિક મંત્રમાં મળે છે. કારણ કે વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી અને ઉચ્ચ વિચારશાલિની હેય પણ સમાજના સંપર્ક વગર તેને સર્વાગી વિકાસ કે ઘડતર ન થઈ શકે ! તેને સમાજ ઉપર પિતાની અગવડો માટે જ નહીં પણ, આત્મશુદ્ધિ માટે આધાર અને સંપર્ક રાખવો પડે છે. સમાજમાં રહીને વ્યક્તિનું “અહં” ઓછું થાય છે; સ્વછંતા ઘટે છે અને સગુણને વિકાસ થાય છે. આ બધા લાભો જોઈને વૈદિક ઋષિઓએ સમાજ માટે કહ્યું – वयं तुल्यं बलिहृताः स्याम –અમે તમારા (સમાજ) માટે પોતાનું બલિદાન આપીએ છીએ. તેવી જ રીતે વ્યક્તિ અને સમાજના અનુબંધને પુષ્ટ કરવા માટે કહ્યું: संगच्छध्वं, संवदध्वं सं वो मनांसि जान ताम् । देवा भागे यथा पूर्वे, संजानाना उपासते ॥ समानी वः आकृतिः सभानि हृदयानि वः। समान मस्तु वो मनो यथावः सुसहासति ॥ समानो मंत्रः समितिः समानी, समानं व्रतं सह चित्तमेषां । समानं मंत्रमभिमन्त्रये कः, समानेन वो इविषाजुहोमि ।। ૨૦/૧૨–૨૨-૪ –તમે એક સાથે ચાલે, એક સાથે સમ્યફ પ્રકારે બેલો, એક બીજાના મનને ઓળખે ! જેમ દેવતા અગાઉ એકબીજાને ઓળખી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપાસીને પાસે આવતા તેમ તમારે પણ એકબીજાની નજીક આવવું. તમારાં હદય સરખાં થાવ, તમે સમાજ મનના બંને એકબીજા માટે સહજ કરો અને ઘસાઈ છૂટે. તમારા બધાના સરખા વિચાર થાવ, તમારી સભા એક થાય, તમારા વ્રત નિયમ સમાન થાય, તમારો ઉદ્દેશ્ય એક થાવ. તમને બધાને એકસરખા વિચારોથી ઉપદિષ્ટ કરું છું, એક ધ્યેય માટે સમર્પિત થવાની વૃત્તિ રડું . ॐ सहृदयं सामनस्यं अविद्वेषं कृणोमि वः । अन्यो अन्यं अभिहर्यत, वत्सं जीतं इवाघन्या ।। –ાર્થઃ ૨/૨૦/૮ –તમને સહૃદય, એક મનવાળા, મહેષરહિત બનાવું છું. જેમ ગાય પિતાના નવજાત વાછરડાને જોઈ પ્રેમથી ખેંચાઈને આવે છે, તેમ એક બીજાને જોઈ મળવા માટે પ્રેમથી ખેંચાઈને આવો. * સમાજની સ્થાપના કરનાર આદિપુરુષોએ બહુ જ દીર્ઘદ્રષ્ટિથી વિચાર્યું હશે. જે સમાજ ના સ્થપાય હેત તે માણસ જંગલી, અવિકસિત અને પશુ જેવી સ્થિતિમાં જ આજે હેત. માનવજાતિને અહિંસા, સત્ય, ન્યાય, બ્રહ્મચર્ય વ.ની દિશામાં જે કંઈ વિકાસ થયો છે તે સમાજ સ્થાપવાથી જ થઈ શકે છે. જો કે આ બધાની વચ્ચે વ્યક્તિવાદ, એકાંતસાધના વગેરે પણ આવ્યા; પણ ખરે આધ્યાત્મિક વિકાસ સમાજના અનુબંધ વગર ન થઈ શકે; એ પરિણામને અંતે સમજી શકાયું છે. આ અંગે સાધુસંસ્થાની ઉપયોગિતા” વિષયના મુદ્દાઓમાં વધુ અને સ્પષ્ટ છણાવટ થઈ ચૂકી છે. ભારતમાં સમાજ સ્થપાયો ત્યારે તેના વિકાસ અને ઘડતર માટે સંસ્થાઓ પણ ઘડાઈ અને તેને અનુબંધ પણ રાખવામાં આવ્યા. ભારતમાં ચાર વર્ણ-સંસ્થા સ્થપાઈ અને ચારે યે વર્ણને સુમેળ રહેતો હતે, બ્રાહ્મણે ઉપર જવાબદારી હતી કે અનુબંધ જળવાઈ રહે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ કાળજી રાખે, તે ચૂકાય તે ઋષિ-મુનિએ તપ-ત્યાગ-ધ્યાન વડે સૂચવે, આ ચારેય સંસ્થાને પ્રેરક–પૂરક તરીકે અનુબંધ રહેતો હતો. આવું પશ્ચિમમાં ન થયું. ત્યાં સામાજિકતા આવી પણ માનવસમૂહનું વર્ણાશ્રમ વ્યવસ્થા જેવી સંસ્થા દ્વારા ઘડતર ન થયું. તેથી પાદરીઓ અને પુરોહિત (ધર્મ સંસ્થા અને લેકસેવા સંસ્થા) સંપૂર્ણપણે રાજ્યાશ્રિત બનીને રહેતા કારણ કે રાજ્યની સર્વોપરિતા હતી અને રાજય જેની શક્તિ વધારે તેનું બની જતું. અને તે પણ સંગઠિત વસ્તુ ન હતી. એટલે ત્યાંને માનવસમુદાય રાજ્યની પછવાડે જ દેરાતો રહ્યો. રાજ્ય કદિ ક્રાંતિ ન કરી શકે પણ રાજ્યધૂરા બદલાય એટલે લેહિયાળ પરિવર્તન થાય. આને પશ્ચિમમાં ક્રાંતિ કહેવામાં આવે છે. પણ આપણે તેને માનતા નથી. પરિણામે પશ્ચિમમાં સાચા ક્રાંતિકારે બહુ જ ઓછા પાકી શકયા. સુકરાતને રાજ્ય ઝેરને ખ્યાલ આપે, ઈશુને ક્રોસે ચઢાવ્ય પણ સમાજ, મૂંગે મોઢે જોતો જ રહ્યો અને કંઈ ન કરી શકો, દંડશક્તિરાજ્યશક્તિમાં પરિવર્તન થઈ શકે પણ તે દંડશક્તિ કે ખૂનામરકીના જેરે. દા. ત. મુસ્તફા કમાલપાશાએ તુકટોપી અને સ્ત્રીઓને પડદેબુર વ. રૂઢ પ્રથા હટાવવા માટે રાજ્યના દંડ-ભયને અશ્રય લીધો હતો. એવી જ રીતે ટોલ્સટોય, સુકરાત વગેરે એ સુધારાઓ સૂચવ્યા પણું સંગઠન ન હોઈને તે સમાજમાન્ય ન થયા. રાજ્યશક્તિ કે દંડશક્તિએ થતાં પરિવર્તને હૃદયથી થતાં નથી; પણ ખૂનામરકી કે ભય વડે થાય છે, પરિણામે લેહી રેડવાની પ્રક્રિયા વધતી જ જાય છે, ઝાર પાસેથી રશિયનોએ (સામ્યવાદીએ) રશિયાનું તંત્ર લીધું પણ આજસુધી ત્યાં વિરધીની જીભ ચૂપ રાખવા માટે લેહી જ રેડાય છે. ત્યારે હિન્દમાં રાજ્ય પ્રજા અને પ્રજાસેવકોના અંકુશમાં રહ્યું છે. છેલ્લે ગાંધીજી વડે પણ અહિંસકક્રાંતિનું બળ મળ્યું છે અને આજે આખા જગતને “શાંતિપૂર્વક સહઅસિત્વ”ના સિદ્ધાંતમાં વિશ્વાસ બેઠે છે. તે તેનું કારણ પણ ભારતની સામાજિક ક્રાંતિની પ્રક્રિયા જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સામાજિક ક્રાંતિકારનાં લક્ષણે આટલી ભૂમિકા પછી હવે સામાજિક ક્રાંતિકારનાં નીચેનાં લક્ષણે ઉપર આવીએ – (૧) પહેલું લક્ષણ એ હશે કે તેનામાં પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ત્યાગની તૈયારી હશે. બીજું લક્ષણ એ હશે કે તે સામાજિકતામાં માનતા હશે, પિતાનામાં વ્યકિતવાદિતા નહીં રાખીને તે સમાજને-સંસ્થાને મુખ્યતા આપતો હરો. (૩) ત્રીજા લક્ષણો રૂપે તે સમાજની આધ્યાત્મિક અને નૈતિક સંસ્થાઓ વડે ક્રાંતિ કરશે. (૪) ચામું લક્ષણ એ હશે કે તે ધર્મ અને સંસ્કૃતિને સાચવીને સમાજમાં ક્રાંતિ કરશે. (૫) પાંચમું લક્ષણ એ હશે કે તે સિધાંત અને નિયમોની સાતત્યરક્ષા સાથે મૂલ્ય પરિવર્તનશીલતાને વિવેક કરશે. (૬) છ લક્ષણ એ છે કે તે સર્વાગી ક્રાંતિકાર માટે ભૂમિકા તૈયાર કરશે. અહીં એક વાતની ચોખવટ કરવી રહી કે કેટલાક ધર્મ ક્રાંતિકારો સામાજિક ક્રાંતિકાર પણ હતા. કારણ કે ધર્મ અને સમાજનો સંબંધ નજીકળે છે અને તેમણે બંને ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારી જાતે સંગઠન કરી શકતા નથી પણ સામાજિક ક્રાંતિ માટે ભૂમિકા તૈયાર કરી શકે છે. એવી જ રીતે સાહિત્ય ક્રાંતિકાર પણ પ્રાણ-પરિગ્રહ તે છેડી શકે છે, પણ પ્રતિષ્ઠા છેડી શકતા નથી. જ્યારે સામાજિક ક્રાંતિકાર ત્રણેયને છોડી શકે છે. આવી ક્રાંતિની આવશ્યક શર્ત એ છે કે તે અહિંસક સાધન વડે આખા સમાજને પ્રેરણ રૂપ બની મૂલ્ય પરિવર્તન કરાવતી હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ | સર્વાગી ક્રાંતિકાર પૈકી આદિ મનુ, ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવાએ સમાજરચના અને સંધરચના કરીને સર્વાગી ક્રાંતિ કરી. એટલે તેમને સામાજિક ક્રાંતિકાર તરીકે અલગ ગણાવતા નથી. એવી જ રીતે મહાત્મા ગાંધીજીને પણ અલગ ગણુતા નથી. આટલું વિવેચન કરી લીધા બાદ સામાજિક ક્ષેત્રના ક્રાંતિકાર તરફ આવીએ એમાં સામાજિક ક્રાંતિની દિશામાં ગયેલાઓને પણ લેશું. યાજ્ઞવક્ય મુનિ એમને આપણે સામાજિક ક્રાંતિકાર નહીં પણ એ ક્રાંતિની દિશામાં ગયેલા માનીશું. એમણે યાજ્ઞવાક્ય સ્મૃતિ રચી છે તેમાં એમણે પહેલાં સમાજના કેટલાક પ્રચલિત નિયમોમાં સંશોધન અને પરિવર્તને સૂચવ્યાં છે. ચાતુર્વ સમાજ અને ચારે આશ્રમમાં એમણે પ્રચલિત મૂલ્યમાં પરિવર્તન કર્યું છે. તેમને બે પત્નીઓ હતી; મૈત્રેયી અને કાત્યાયની. ગાગ એમની શિખ્યા હતી. ઉપનિષદમાં ગાગ સાથેના એમના સંવાદો મળે છે. યાજ્ઞવલક્ય મુનિ જ્યારે વાનપ્રસ્થાગ્રામ સ્વીકારવા તૈયાર થયા ત્યારે તેમણે બંને પત્નીઓને બોલાવી. પિતાની સંપત્તિ સેપતાં કહ્યું : “આને સ્વીકાર ! તમે બંને ઘર ચલાવજો !” મૈત્રીયીએ પૂછયું : “તમને કાંઈ પણ જોઈતું નથી ?” યાજ્ઞવલકયે કહ્યું: “હું સમાજને આધારે જીવવાને છું એટલે મારા માટે સંપત્તિની જરૂર નથી. કારણ કે હું ધરબાર ચલાવવાને નથી!” મૈત્રીયીએ કહ્યું : “મને સંપત્તિ જોઈતી નથી. હું તમારે માર્ગે જઈશ !” મૈત્રીયી સાથે મુનિ વાનપ્રસ્થ સ્વીકારે છે ત્યારે કાત્યાયની ગૃહસ્થી સંભાળી સંપત્તિ સંધરે છે. આમ મૈત્રેયી તરફથી બ્રહ્મચર્ય પાળીને ત્યાગ અને સમાજસેવાની પ્રેરણા અનેક બહેનોને મળે છે. મૈત્રેયી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ પહેલાં વૈદિક પરંપરામાં કોઈ સ્ત્રીએ એ ચીલે નહીં પાડ્યો હોય એમ લાગે છે. યાજ્ઞવલાય સમાજમાં ગુણ પ્રતિષ્ઠા કરે છે, તે પહેલાં ગમે તે સંન્યાસી ગૃહસ્થી શ્રેષ્ઠ ગણું, પણ તેમના પરિચયમાં જનકવિદેહી આવે છે અને બધા રાજ સુખોમાં પણ અનાસક્ત રહેવાની પ્રેરણું પામે છે. જનકવિદેહી અનાસકત અને મહાન છે તે વાત અન્યને ગળે ઊતરતી નથી. યાજ્ઞવક્ય રાજ વ્યાખ્યાન આપે છે. એક વાર એવું થાય છે કે બધા શ્રોતા આવી જવા છતાં જનકવિદેહી આવ્યા હતા નથી. તેથી યાજ્ઞવલ્કય વ્યાખ્યાન શરૂ કરતા નથી. બધા કારણ પૂછે છે તે ખબર પડે છે કે જનવિદેહીની રાહ જોવાય છે. બધા કાનોમાં વાત કરે છે કે “જોયું ! રાજાને રીઝવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે!” તે વખતે જનવિદેહી આવે છે અને વ્યાખ્યાન શરૂ થાય છે. થડે સમય બાદ એવું દ્રશ્ય ઊભું થાય છે કે મહેલ ભડકે ન બળતે હોય ! મિથિલા નગરી ભડભડ બળતી નજરે ચઢે છે. શ્રોતામાં એકને થાય છે કે નગરી બળે છે અને બધું બળી જશે...! એક જાય છે તેને જોઈ બીજે જાય છે. ધીમે ધીમે ઋષિઓ પણ પિતાના કોપીન કમંડલ બચાવવા દોડે છે. બધા ચાલ્યા જાય છે કેવળ જનક ત્યાં બેઠા રહે છે. યાજ્ઞવલ્કય તેમને પૂછે છે: “મિથિલા બળે છે તમે કેમ જતા નથી!” જનક કહે છે: “મિથિલા બળે છે તેમાં મારું કશું બળતું નથી!” વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખ છે : “ત્રિય સમાનાયાં ન તિ જિન” એવું જ જૈન સૂત્રોમાં છે : મિત્રા, સુરક્ષ માળg કે રન જિન” “એટલે કે “મારે આત્મા તો અહીં છે. ત્યાં જડ છે. એ કંઈ મારૂં નથી. એટલે મારું કશું બળતું નથી. અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ તમારૂં પ્રવચન ચાલે છે, તેને અમલમાં મૂકવાની મારી જવાબદારી છે. એટલે હું ધ્યાનથી સાંભળવામાં તલ્લીન છું.” ધીમે ધીમે ત્રષિઓ પાછા આવવા લાગ્યા. કોઈ મૃગજળની માયાની જેમ તેમને મિથિલા બળતી દેખાણ હતી. ખરેખર કંઈ બન્યું ન હતું. બધા ઝંખવાઈ ગયા કારણ કે જનકરાજા ત્યાંથી ઊઠયા પણ ન હતા. યાજ્ઞવલ્કયે બધાને પૂછયું : “તમારાં કમંડલ કોઈન કે પરિગ્રહ સલામત છે ને?” બધાએ શરમાઈને કહ્યું : “ગુરુવર અમારી ભૂલ થઈ અમારું કંઈ બન્યું નથી.” “તો દેડ્યા કેમ ?” કોઈ કંઈ ન બોલ્યું. યાજ્ઞવલ્કયે કહ્યું : અને જેમની મિથિલા હતી. તે જનકરાજા અહીં જ મારા પ્રવચનમાં મસ્ત બેઠા રહ્યા. બેલે કાણુ મોટું છે?” ઋષિઓએ કહ્યું : “ખરેખર આપ જનકરાજાને અમારા કરતાં જે વધારે માન આપે છે તે ચોગ્ય જ છે.” આમ યાજ્ઞવલકય મુનિએ ગુણપ્રતિષ્ઠા કરી, સમાજમાં નવું મૂલ્ય સ્થાપ્યું. તેમનામાં સામાજિક ક્રાંતિકારના બીજા ગુણો તો હતા પણ સંગઠન રચી ન શકયા એટલે આપણે માનીએ છીએ કે તેઓ ક્રાંતિની દિશામાં ગયા. પારાશર મુનિ પારાશર મુનિના જીવનચરિત્ર અંગે કશું મળતું નથી પણ તેમણે રચેલી પારાશર–સ્મૃતિ મળે છે. એમણે નારીજાતિના અન્યાયને દૂર કરવા માટે નવું મૂલ્ય સૂચવ્યું. તેને ક આ પ્રમાણે છે – नष्टे मृते प्रवनिते, किलबे च पतिते पतौ। पंचस्वापत्सु नारीणां पतिख्यो विधीयते॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ' –પતિ નાસી ગયો હોય અથવા (ગુમ થઈ ગયો હોય) મરી ગયો હૈય, દીક્ષા લઈ લીધી હોય. લંપટપતિત થઈ ગયો હોય, નપુંસક થઈ ગયો હોય. આ પાંચ કારણેથી સ્ત્રીઓને બીજો પતિ કરવાનું વિધાન છે. તે વખતે પુરૂષો નજીવા કારણસર કે શોખ ખાતર અનેક પત્ની કરતા, પણ સ્ત્રીઓને તે હક્ક ન હતો. એ દષ્ટિએ તેમના આ વિચારોએ રૂઢિચુસ્ત સમાજમાં ભયંકર વંટોળ પેદા કર્યો હશે, પણ સ્ત્રીઓની સ્વતંત્રતા અને અધિકારનું એ નવું મૂલ્ય હતું અને આજે પણ કાયદામાં તેમની આ વાતને માન્ય રાખવામાં આવી છે. એટલે તે વખતને દેશકાળ જોઈ તેમણે સમાજમાં આ મૂલ્ય પરિવર્તન કર્યું. શ્રી વલ્લભાચાર્ય ત્યારબાદ શ્રી વલ્લભાચાર્ય સામાજિક ક્રાંતિકાર તરીકે સામે આવે છે. તેઓ પુષ્ટિમાર્ગના વૈષ્ણવ આચાર્ય હતા. તેમનો જન્મ દક્ષિણ હિંદમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઈસ્લામાગારૂ હતું. તેમણે સંન્યાસ લીધે પછી જોયું કે જ્ઞાનવાદમાં લકો ચઢીને ભક્તિ અને શ્રદ્ધાનું તત્વ ભૂલતા જાય છે. શાસ્ત્રાર્થમાં જ બધાની ઈતિશ્રી થતી જઈ પણ આચરણમાં મોટું મીંડું જોયું. તે વખતે એક રાજાની સભામાં એક પ્રસંગ બન્યા. ત્યાં ચાર પ્રશ્નો વિવાદ માટે મૂકવામાં આવ્યા હતા. (૧) મુખ્ય શાસ્ત્ર કયું? (૨) મુખ્ય દેવ કોણ? (૩) મુખ્ય મંત્ર કો? (૪) મુખ્ય કર્મ શું? અનેક પંડિતોએ ત્યાં જઈને જવાબ આપે પણ તેનાથી સંતોષ ન થયા. અંતે વલ્લભાચાર્ય ત્યાં પહોંચ્યા. રાજાએ તેમને ભાગ લેવા નિમંત્રણ આપ્યું. તેમણે ચારે ય પ્રશ્નોને નિમ્નપ્રકારે નિર્ણયાત્મક જવાબ આપે :– एकं शास्त्रं देवकीपुत्रगीतमेको देवो देवकीपुत्र एव । मंत्रोऽप्येको तस्य नामानि यानि, कर्माऽप्येक तस्य देवस्य एवा॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ –ભગવાન કૃષ્ણ ગાયેલ ગીતા જ શ્રેષ્ઠ શાસ્ત્ર છે. શ્રીકૃષ્ણ જ મુખ્ય દેવ છે. તેમના નામનું સ્મરણ એ જ મુખ્ય મંત્ર છે અને તેમની ઉપાસના કરવી એ જ મુખ્ય કર્મ છે. તેમના નિર્ણયને સભાએ વધાવી લીધું. ત્યાર બાદ તેમણે કૃષ્ણ ભક્તિ વડે લેક-આચારને પવિત્ર કરવાને પ્રચાર કર્યો. હજુ પણ વૈદિક સમાજમાં વ્યસન, માંસાહાર તથા ગંદકીના ખોટા સંસ્કારો હતા; તેને બદલવા માટે એમણે વૈષ્ણવ બનાવ્યા. આંતર અને બાહ્ય શુદ્ધિ ઉપર ભાર આપે. તેમણે વિજયનગરમના રાજા કૃષ્ણરાવ દેવના આગ્રહથી એક સભામાં મધ્યસ્થી બનવાનું સ્વીકાર્યું. તેમના નિર્ણયથી રાજા એટલો પ્રસન્ન થયો કે તેમનો સ્વણુભિષેક કર્યો અને તે તેનું તેમને દાનમાં આપવા લાગ્યો. તેમણે સ્નાનજલવત એને સ્વીકાર કરી, બ્રાહ્મણે અને પંડિતમાં બધું વહેંચી દીધું. તેમણે કૃષ્ણરાવદેવને સ્વધર્મ, રાજ્યધર્મ અને સેવાધર્મને બે ત્રણ ગ્લૅકે વડે કરાવ્યું. આમ તેમણે બ્રાહ્મણે અને ક્ષત્રિય બનેને કર્તવ્યની પ્રેરણા આપી હતી. સાથે ચારેય વણેને અહિંસા, શૌચ તેમજ વ્યસન-ત્યાગના સંસ્કારો આપ્યા હતા. વૈષ્ણવ સંપ્રદાય વડે તેમણે આ કામ કર્યું હતું. તે વખતના મહંતા વૈભવ-વિલાસમાં પડી ગયા હતા. દેવના નામે મળતી વસ્તુ પોતાના ભાગ માટે વાપરતા, પણ સમાજ હિત માટે નહાતા ખર્ચતા. તેમણે આ અંગે બહુ જ પ્રેરક જીવંત દાખલો લકોને દેખાડ્યો હતો. એકવાર એક મરવા પડેલો અજગર રસ્તાની બાજુમાં પડ્યો હતો. વલ્લભાચાર્ય પોતાના શિષ્યો સાથે ત્યાંથી પસાર થયા. તેને અનેક કીડીઓ કોતરતી હતી. અજગર છટપટાતો હતો. દયાર્દ થઈને આચાર્યું તેના ઉપર જળ છાંટયું અને કંઈક ઉદાસીન થઈ ગયા. તે વખતે તેમના એક શિષ્ય પૂછયું : “આપ આમ કેમ ઉદાસીન થઈ ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આચાર્યે કહ્યું: “વત્સ! આ અજગર પૂર્વજન્મમાં વૃંદાવનના મંદિરને એક મહંત હતો. ઘણા અનુયાયીઓ પાસેથી એણે પુષ્કળ ધન ભેટમાં મેળવ્યું હતું પણ એ પોતાના અનુયાયીઓના હિતાર્થે નહીં વાપરતા, પિતાના મોજશોખમાં વાપરતા. તેમજ તે એમને બોધ પણ નહેતે કરતો. એટલે એ મરીને અજગર થયો છે અને તેના અનુયાયીઓ કીડીઓ થઈ તેને ફોલી ખાય છે. એટલે આ મહંતોએ ચેતવું જોઈએ.” મહતેની પરિસ્થિતિ પલટાવવા માટે આ વિચાર એમણે મૂક્યો લાગે છે અને તેનું પિતાનું નવું મૂલ્ય છે. રામાનુ9ચાર્યના શિષ્ય રામાનુજાચાર્યે હિંદુધર્મમાં ચાલતી છૂતાછૂતની પ્રવૃત્તિને હંકારી કાઢવા માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતો. બ્રાહ્મણપણુના અને ગાળવા તેઓ નહાવા જતી વખતે બ્રાહ્મણ શિષ્યના ખભે હાથ મૂકીને જતા અને પાછા વળતી વખતે તેઓ શુદ્ર શિષ્યના ખભે હાથ મૂકીને આવતા. પણ તેમણે વાદવિવાદ કરીને અનેક જૈન અને બૌદ્ધોને મારી નખાવવાની ભયંકર પ્રવૃત્તિ આદરી હતી એટલે તેમને કાંતિકાર તરીકે ન ગણાવી શકાય. ત્યારબાદ તેમના શિષ્યોએ-ખાસ કરીને સ્વામી રામાનંદે ઘણી ક્રાંતિ કરી. અત્યાર સુધી ક્રિયાકાંડ, ભક્તિ મુક્તિ કેવળ બ્રાહ્મણને મળે છે એવી પરંપરાને તોડી તેમણે હલકા વર્ણના બધા વર્ણના શિષ્યો કર્યા અને વર્ણાશ્રમ વ્યવસ્થાની વિકૃતિને સુધારી. તેમણે શાસ્ત્રલેખનનું કાર્ય પણ કરાવ્યું જેથી તે વખતનું વૈષ્ણવ સાહિત્ય સુરક્ષિત રહી શકયું. સ્વામી સહજાનંદ (સ્વામી નારાયણ) સ્વામી સહજાનંદજીએ ગુજરાતમાં જ્યારે સવર્ણ-અવર્ણના ભેદે જોરથી ચાલતા હતા તે વખતે તેમણે પછાત અને અણઘડ ગણાતી કેમેને પિતાના પંથમાં લઈ સંસ્કારી બનાવ્યા. તેમના કુસંસ્કારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ દારૂસેવન, પરસ્ત્રીગમન વગેરે છોડાવ્યાં. લગ્નપ્રથામાં સુધારો કરાવ્યું. ભૂજ-કચ્છ વગેરે સ્થળે વામમાર્ગીઓ માંસાહારના લેભના કારણે હિંસામયયો ચલાવતા હતા; તે તેમણે બંધ કરાવ્યા. તેના કારણે તેમને જે કે ઘણું સહેવું પડયું. તેમના વિરોધીઓએ સૂબાને ઉશ્કેરી તેમને તેલની કઢાઈમાં નખાવવાનું કાવતરું રચ્યું પણ તેમાંથી તેઓ અણીના ટાણે ઉગરી ગયા. એટલે કે મૂલ્ય-પરિવર્તન કરાવવા માટે તેમને ઘણું આફત સહેવી પડી હતી. તેમણે પોતાને નવો પંથ નહોતો કર્યો પણ તેમના અનુયાયીઓએ સ્વામીનારાયણ સંપ્રદાય ઊભો કર્યો. તેમના અવસાન પછી તેમના જીવનની સાથે એટલા બધા ચમકારે ગોઠવાઈ ગયા છે કે તેમના વાસ્તવિક જીવનનો પત્તો લાગતું નથી. રાજા રામમોહનરાય ત્યારબાદ બંગાળના રાજા રામમોહનરાય આવે છે. હિંદુજ્ઞાતિમાં પરાણે સતી થવાને રિવાજ એવો ઘર કરી ગયેલું કે તેમની ભાભીને પણ એના ભોગ થતાં જોઈને તેમનું હૃદય કકળી ઊઠયું અને તેમણે તે વખતની બ્રિટીશ સતનત પાસે “સતી પ્રથા બંધ કરવાને કાયદે કરાવ્યો. તેઓ બ્રહ્મસમાજના પ્રચારક હતા. તેમણે ઉપનિષદેને અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેઓ ઈંગ્લાંડ જઈને આવ્યા હતા અને માનતા હતા કે અંગ્રેજી ભણવાથી હિંદુઓમાં આવેલી ઘણું સંકીર્ણતા દૂર થઈ શકશે. તેમના વિચારોને લઈને તે વખતને રૂઢિચૂસ્ત બંગસમાજ તેમની વિરૂદ્ધમાં થઈ ગયો હતો છતાં તેમણે સમાજપરિવર્તન કરવામાં કોઈ વાતની પરવાહ ન કરી. વાડીલાલ મોતીલાલ શાહ તેઓ પણ ચિતક સાહિત્યકાર હતા પણ તેમણે નિર્ભીક બનીને પ્રતિષ્ઠાને ત્યાગ કરી સામાજિક ક્રાંતિની દિશામાં ઝૂકાવ્યું હતું. તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપર સમાજે ઘણું આક્ષેપ કર્યા હતા છતાં તેમણે નીડરતાથી એ બધું સહ્યું હતું; અને જૂની પરિપાટી ના રીઢા ચીલાની સામે તેઓ ઝઝૂમ્યા હતા. આમ સામાજિક ક્ષેત્રે ક્રાંતિકારની પરંપરા હિદમાં તે ચાલતી જ રહી છે. ઘણું સમાજ સુધારકે થયા. તેમણે હિંસક સાધને અપનાવ્યાં હતાં. એટલે તેવાને જ સમાવેશ સામાજિક ક્રાંતિકારમાં થઈ શકે જેમનામાં ઉપલા છ લક્ષણે હેય છે. ચર્ચા-વિચારણું શ્રી પંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “મારા મને શ્રી રવિશંકર મહારાજ અને પરીક્ષિતલાલ મજુમદારને પણ સામાજિક ક્રાંતિકારી માની શકાય. શ્રી મહારાજે બાયા જેવી પછાત, ક્રર, હિંસક અને માંસાહારી કેમમાં જે માનવતાનાં દીવડાં પ્રગટાવ્યા છે, તે સુપષ્ટ છે. એક બ્રાહ્મણ આવા કામમાં ઉતરે તે તેમની કેટલી બધી ટીકા થાય ? તેમણે કન્યાના લગ્ન વખતે પણ સાદાઈથી વર્તી કહ્યું : “માયરામાં હસ્તમેળાપ એ જ લગ્નનો મૂળ સંસ્કાર છે!” બનાસકાંઠા અને ભાલનલકાંઠા જેવા નપાણીયા પ્રદેશના લોકો વચ્ચે ત્યાંના સમાજને કુટુંબ ગણીને કામ કર્યું. પિતાના દીકરાઓને ધારત તે પરદેશ મેકલી શકત પણ તેમણે એમને સુધારી વ.નું જ્ઞાન અપાવ્યું. એવી જ રીતે પરીક્ષિતલાલ મઝુમદાર જાતના નાગર હોવા છતાં હરિજનોના અદના સેવક બન્યા અને અનેક પાછળ પડી ગયેલા કેના હિતચિંતક બન્યા. હરિજન સેવકનું કામ તેમણે ઘણું મુશ્કેલી વચ્ચે પણ ટકાવી રાખ્યું છે. તેઓ કેટલીયે અગવડ વચ્ચે એ પછાત વર્ગના ભાઈ-બહેનોને સંસ્કારી બનાવવાનું કાર્ય ચાલુ જ રાખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરાંત ભાવનલકાંઠાના સુરાભાઈ ભરવાડનું નામ પણ ઉલ્લેખનીય છે. તેમણે પાઘડી ઉતારીને ટોપી પહેરી દીકરીઓને ભણવી. સમાજમાં વિરોધ થયે છતાં માતાનું કારજ ન કર્યું. તેમણે અનુબંધ વિચારધારા પ્રમાણે, ખેતી, ગોપાલન અને માનવસેવા એમ એકેએક ક્ષેત્રે પરિવર્તન આણ્યું. આવા નાના મોટા કેટલાયે સમાજ ક્ષેત્રની ક્રાંતિની દિશામાં જનારા તેમજ અન્ય ક્ષેત્રે ક્રાંતિ કરનારાઓને સાંકળી લેવા જોઈએ. પૂ. દંડી સ્વામી : “મૃતિઓ તે એક સાડત્રીસ ગણવામાં આવે છે. તેમાં મનુ, ગૌતમ, શંખ અને પારાશર એ ચારની સ્મૃતિઓને યુગસ્મૃતિ ગણવામાં આવે છે. મનુ ભગવાને બારમા અધ્યાયમાં ક્રાંતિને મસાલો આપે છે. તે ઉપરાંત તેમણે દરેક અંગની છણાવટ કરી છે ઉપરાંત શાસ્ત્રની એટલે કે અનુભવી પુરૂષની વાણી સાથે શુદ્ધ વિવેક બુદ્ધિ વગેરે રાખવાનું કહ્યું છે. જેથી સાતત્ય રક્ષા સાથે પરિવર્તન શીલતાનો લાભ મળે. મનુસ્મૃતિમાં કેટલોક ભાગ ત્યાં જપ અને પ્રક્ષિપ્ત (પાછળથી બીજાને ઉમેરેલો) લાગે છે જેમકે સ્ત્રીને સ્વતંત્રતા થવાની નથી અને કયાંક માંસાહારનાં વિધાને... તે છતાં તે કાળે તેમણે સર્વાગી ક્રાંતિ કરી એટલે તેમને સર્વાગી ક્રાંતિકાર તરીકે ગણાવ્યા છે. મનુસ્મૃતિ જ્યારે સતયુગની સ્મૃતિ ગણાય છે તો પારાશરસ્મૃતિ કળિયુગની ગણાય છે. ત્યાં તેમણે સ્ત્રીઓને સ્વતંત્રતતા આપી છે અને પાંચ પ્રકારે સ્ત્રીને પુનર્લગ્ન કરવાની છૂટ આપી છે. એવો ઉલ્લેખ નારદ મનુસ્મૃતિમાંથી પણ નીકળે છે એટલે તે બરાબર ઠરે છે. યાજ્ઞવાક્યને પણ સામાજિક ક્રાંતિકારની દિશામાં લીધા તે યોગ્ય છે. કહેવાય છે કે તેમની સભામાં ગાર્ગી નિર્વસના થઈને આવ્યા. બધા ઋષિએ શરમાઈ ગયા કે વિકારી થયા પણ યાજ્ઞવાલય સંસારી થઇને પણ નિર્વિકારી રહ્યા અને તેમના બધા પ્રશ્નોને જવાબ વાળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સામાજિક ક્રાંતિની દિશામાં વેતકેતુનું નામ પણ મૂકી શકાય છે વ્યવસ્થિત લગ્ન પ્રથા મનુના કાળમાં થઇ હશે પણ તેનું બીજારોપણ શ્વેતકેતુ વખતે દેખાય છે. રોટી-બેટી અને ભેટી (સ્પૃશ્ય-વહેવાર) આ ત્રણે બાબતના કિલ્લાઓ વેદિક ધમની અંદર ઊભા કરાયા હતા. ગાંધીજીએ તેમને સફત પૂર્વક તેડી નાખ્યા હતા એટલે ગાંધીજીને ફાળે સામાજિક ક્રાંતિને કાળે પણ જાય છે. સે વર્ષ ઉપર મુંબઈમાં વિષ્ણુ બ્રહ્મચારી કરીને થઈ ગયા. તેમણે ગુણકર્મ પ્રમાણે જાતિવાદના સંસ્કારોને ઉપર આપ્યા હતા. અલબત્ત તેમણે સંસ્થા વડે કામ કર્યું ન હતું એટલે સામાજિક ક્રાંતિકારમાં ન ખપે. રાજા રામમોહનરાયનું નામ પ્રિય નેમિમુનિએ બરાબર રજૂ કર્યું છે. પણ બ્રહ્મસમાજના આદિ સ્થાપક તે કેશવચંદ્ર સેન જ છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. એવી જ રીતે દેવસમાજ પંજાબમાં શ્રી દેવશર્મા નામના પંડિતે સ્થાપ્યો છે. પ્રેમસમાજ પણ છે અને રાધાસ્વામી દયાલબાગ નામને ફિરકે હિંદુધર્મમાં ક્રાંતિની દિશામાં આધુનિક ફિરક ગણાય છે. આ બધી બાબતો ખ્યાલ આપવા પૂરતી રજૂ કરી છે. આ લે કે સામાજિક ક્રાંતિ કે ક્રાંતિની દિશામાં ન આવી શકે પણ તેમણે ધાર્મિક ક્ષેત્રે ભૂમિકા પૂરી પાડી છે. વાડીલાલ મોતીલાલ શાહે મારા મન ઉપર ખૂબજ ઊંડી અસર પેદા કરી છે. ધમેં જૈન હોવા છતાં તેમણે જૈનત્વને અજવાળતું વ્યાપક સાહિત્ય આપ્યું છે. જેનાથી જૈન-જૈનેતર વર્તુળમાં નવા પ્રકાશ રેલાવી ચેતના જગાડી છે. તેમનું નામ સામાજિક ક્રાંતિકાર તરીકે ચોમજ લેવાયું છે. શ્રી બળવંતભાઈ : “વેદવ્યાસે બ્રહ્મનિષ્ઠ શુદ્રને પણ વેદાધિકાર આપીને જરૂર સામાજિક ક્રાંતિ કરી છે. એટલે તેમણે સુમંત, મિની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વૈશંપાયન અને શુકને વેદને અધિકાર આપે છે તેમ શુદ્રોને પણ આપ્યો. તે છતાં વેદવ્યાસને માનનારા શ્રી વલ્લભાચાર્ય તથા સહજાનંદ સ્વામીના અનુયાયીઓ શુદ્રોને એ અધિકારથી વંચિત રાખે છે તે નવાઇની વાત છે. હરિજનો તેમના મંદિરોમાં જઈ શકતા નથી. જ્યાં સુધી પાયાથી આ ભેદો નિવારવાની વાત નહીં આવે ત્યાં સુધી વલ્લભાચાર્યને સામાજિક ક્રાંતિકાર અને શ્રીજી મહારાજને ક્રાંતિની દિશામાં કેમ માની શકાય? શ્રી. પૂજાભાઈ: “પરિગ્રહ-પ્રાણુ અને પ્રતિષ્ઠા હેમિનાર તે ઘણું થયા છે પણ સંગઠન-સંસ્થાઓ દ્વારા અને તે સર્વાગી દષ્ટિએ પ્રશ્નો લેનારા ઓછા વિરલ જ છે. ક્રાંતિનું વાહન સંસ્થા ન બને તો વ્યકિત સુધી રહે એટલે તેવા લોકોને એ દિશામાં જનારાજ માની શકાય છે.” શ્રી. ચંચળબેન ઃ “મારા પિતાજીને એકદા જાહેરમાં એક બહેને કહ્યું કે હું તે તમને ઢેઢકાકા કહીશ. મારા બાપુ તે સાંભળીને ખૂબ હસ્યા. શ્રી. સવિતાબેન ઃ “અમને (શ્રી. નંદલાલભાઈને ) પણ શરૂઆતમાં લોકો ઢેઢ વાણિયા કહેતા. જ્યાં લગી વાત ચાલુ સમાજને ગળે ન ઊતરે ત્યાં લગી વિરોધ તો રહેવાને જ. વિરોધજ અગ્નિ પરીક્ષા છે. આપણે પ્રાણ-પરિગ્રહ પ્રતિષ્ઠા ત્યાગવાની જે વાત કરીએ છીએ એ માત્ર વાતો નથી પણ જીવંત આચાર છે તે તે ત્યારે જ ખ્યાલમાં આવે છે ?” (૧૭-૧૦-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ [૧૩] આર્થિક ક્ષેત્રના કાંતિકારી માનવજીવનને લગતાં સાધને, સામગ્રીઓ કે પદાર્થો અર્થ કહેવાય છે. એ અર્થના ક્ષેત્રમાં એક વખતે સંધર્ષો થયાં છે; વિષમતા ઊભી થઈ છે અને અર્થને પ્રધાનતા આપી માણસાઈને હણવાના પ્રયત્નો થયા છે. તે વખતે અમુક કર્મઠ પુરુષોએ આવીને આર્થિક ક્ષેત્રમાં જૂનાં છેટાં મૂલ્યાંકનોને બદલ્યાં છે કે નવાં મૂલ્યાંકને સ્થાપ્યાં છે. એવા પરિવર્તનકારો કે સંશોધનકારોને આર્થિક ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે ઘટાવી શકાશે. પણ આવા ક્રાંતિકારી માટે ચોક્કસ લક્ષણો ઘટાવવાં પડશે; નહીંતર આર્થિક ક્ષેત્રે કામ કરનાર દરેક આર્થિક ક્ષેત્રને ક્રાંતિકાર ગણાશે. આનાં લક્ષણે આ પ્રમાણે છે. (૧) તે અર્થને ધર્મના અંકુશમાં રાખીને જ ક્રાંતિ કરશે. (૨) તે માનવ કરૂણા અગર જીવદયાથી પ્રેરાઈને ક્રાંતિ કરશે.. (ક) તે ઋદ્ધિ (કુદરતી સંપત્તિ અન્ન, વસ્ત્ર, વસાહત) સિદ્ધિ (યાંત્રિક શક્તિની સફળતા) અને સમૃદ્ધિ (એટલે સંગઠન, સહયોગ વડે ઉત્પાદનની વ્યવસ્થા), ત્રણેયના રહસ્યને જાણકાર હશે અને એને ઉપયોગ માનવહિતમાં કરશે. (૪) તેનું જીવન પવિત્ર હશે; તેના જીવનને ઉપગ પિતના સ્વાર્થ માટે નહીં પણ સમાજહિત માટે થતો હશે. (૫) પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ત્યાગમાં બીજા ક્ષેત્રના ક્રાંતિકારી જેમ તે આગળ નહીં વધી શકે પણ એમાં એ મર્યાદિત ત્યાગ કરી શકશે. | સર્વ પ્રથમ ઉપરનાં લક્ષણ પ્રમાણે ભારતીય આર્થિક ક્ષેત્રના કાંતિકારને ચકાસીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ બાષભદેવ અને આદિમનું - સર્વ પ્રથમ આદિમન અને ઋષભદેવ જેમને સર્વાગી ક્રાંતિકાર તરીકે ગણાવી ગયા છીએ તેઓ આર્થિક ક્ષેત્રમાં પણ આદિ ક્રાંતિકાર તરીકે તરી આવે છે. આદિમનુએ આર્થિક ક્ષેત્રમાં ક્રાંતિની સ્મૃતિ આપી. ઋષભદેવે સમાજના સંગઠને રચી આર્થિક ક્ષેત્રે ક્રાંતિની પ્રક્રિયા ચલાવી ધંધાઓનું વર્ગીકરણ કર્યું. અસિ, મસિ અને કૃસિ એ ત્રણે સત્ર ધંધાદારોના પ્રતીક તરીકે મૂક્યાં. તેમાં અસિ–યાંત્રિક સિદ્ધિના પ્રતીક સમી સિદ્ધિ; મસિ-સમૃદ્ધિના પ્રતીક સમી અને કૃષિ–ઋદ્ધિના પ્રતીક સમી રજૂ કરી. તેઓ આ ત્રણેય બાબતોના રહસ્યના જાણકાર હતા. એટલે જ લોકોની અકર્મભૂમિકા (શ્રમ કર્યા વગર વનના ક્ષે ઉપર આધારિત જીવનની ભૂમિકા) ખતમ થઈ અને કર્મભૂમિકા (શ્રમ કરીને સહિયાર જીવન જીવવાની ભૂમિકા) આવી. જનસંખ્યા વધતી ગઇ એટલે જરૂરતની પૂતિ વૃક્ષોથી થવાની શકયતા ઓછી થઇ ગઈ. તેથી તેને ઉપાય બતાવવા લોકોએ ઋષભદેવને વિનંતિ કરી અને તેમણે ઉપરના ત્રણ આર્થિક-સૂરે આપ્યા તે ઉપરાંત પુરુષને ૬૪ કળા અને સ્ત્રીઓને ૭ર કળાઓ શીખવી. તેમણે ઉદ્યોગ-ધંધા માટે કૃષિ-વિઘા, વસ્ત્ર-વિધા, વાસણ-વિધા, વાસ્તુકળા (ભવનિર્માણ) પાકકળા, અક્ષરવિજ્ઞાન, સમાજ-વિજ્ઞાન, વગેરે શીખવ્યાં. એ બધું શીખવવાની પાછળ ઝષભદેવમાં પ્રજાનું હિત ભારોભાર હતું. આ અંગે જંબુદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે. _ पयाहियाए उदिसा પ્રજાના હિતાર્થે શીખવે છે–બતાવે છે. પિતાના જીવનમાં પવિત્રતા તે હતી જ તેમજ બીજના હિત માટે તેમણે પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ સર્વેને ત્યાગ કર્યો હતો. એટલે આર્થિક ક્રાંતિકાર તો હતા જ. તેમણે બીજા ક્ષેત્રોમાં પણ ક્રાંતિ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ગણપતિ ત્યારબાદ તેમાં આવતા ગણપતિને પણ આર્થિક ક્ષેત્રના ક્રાંતિકાર ગણી શકાય. તેમણે તે વખતના ધંધાદારી સંગઠને ગણબદ્ધ કર્યા. જ્યાં સુધી અલગ-અલગ ધંધાદારી લોકો સંગઠિત થઈને કામ ન કરે અને એક બીજાથી અતડા રહે ત્યાં સુધી આર્થિક ક્ષેત્રમાં ઋદ્ધિ-સિદ્ધિ અને સ્મૃદ્ધિ ન ખીલી શકે. ગણું એટલે સમૂહ અને તેને નાયકને દેવ તરીકે કલ્પાય છે એવું કામ કરનાર ગણેશ કે ગણપતિ થયા જ છે. પૃથુરાજા ત્યારબાદ પથુરાજાનું ભાગવતમાં વર્ણન આવે છે. વેણ નામને રાજા અત્યાચારી હતા, તેને ઋષિ તથા પ્રજાએ મળીને માર્યો અને તેના પગમાંથી મંથન કરીને પૃયુને કાઢ, પગમાંથી મંચનને અર્થ એ છે કે પગ શ્રમનું પ્રતીક છે; એટલે કે શ્રમજીવીઓમાંથી ચૂંટીને કાઢો. પૃથુના વખતમાં જમીન ધાન્ય ચેરી ગઈ હતી અને ગાયે દૂધ આપતી બંધ થઈ ગઈ હતી, તે માટે તેણે પર્વત શિખરો ખેઘા, મેદાને સરખાં કર્યો અને પાણીને વહેતાં કર્યા. તેણે લોકોને એ સપ્ત પરિશ્રમ બતાવ્યા, પરિણામે જમીન ફળદ્રુપ થઈ, ખેતરે લીલાં થયાં અને ગાય દુધ આપતી થઈ. તેણે આમ આર્થિક ક્રાંતિના પહેલા પાયા તરીકે કૃષિ-ગોપાલનને મજબૂત કર્યા. દિલીપ રાજા દિલીપ રાજાનું વર્ણન રઘુવંશમાં મળે છે. પૃથુરાજાની ગોપાલનની ક્રિયાને અનુસરીને તેમણે ગે સેવાનું વ્રત લીધું. ગાય બેસે તે પિતે બેસત અને ઊઠે ત્યારે ઊઠતે. ગાયની રક્ષા માટે પોતે પ્રાણ આપવા પણ તૈયાર થઈ ગયો. તેથી ગાયે તેનું મનેય ફળવાનું વરદાન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સત્યકામ જગ્ગાલ એજ રીતે ઉપનિષદમાં સત્યકામ જાબાલનું નામ આવે છે તે એક ઋષિ પાસે બ્રહ્મજ્ઞાન માટે આવે છે. ઋષિએ તેની જ્ઞાતિ-કુળ અંગે પૂછ્યું. તેણે કહ્યું કે તે કેવળ તેની માતા જાબાલ અંગે જાણે છે, ઋષિએ તે સત્ય બોલ્યો એટલે રાજી થઈ તેનું નામ સત્યકામ રાખ્યું. તેને એક ગાય અને એક સાંઢ આપીને કહ્યું કે આમાંથી ૧૦૦ ગાય કરી લાવ.” તે ગાય ચરાવવા ગયે તેમાંથી તેને ગોવિજ્ઞાનને અભ્યાસ થશે. ઉપનિષદ્દમાં રૂપક તરીકે કહેવામાં આવ્યું છે કે સાંઢ દ્વારા તેને બ્રહ્મજ્ઞાન થાય છે. ૧૦૦ ગાયો (વાછરડાં વિ.) થઈ જતાં તે ગુરુ પાસે આવે છે. ગુરુ પૂછે છે-“બ્રહ્મવિદિવ સેમ્ય ! તે મુખમાભાતિ !” (તારું મુખ બ્રહ્મજ્ઞાનીની પેઠે સૌમ્ય દેખાય છે) પછી તેઓ એની પરીક્ષા લે છે અને તેમાં એ ઉત્તીર્ણ થઈ જાય છે. આ રીતે સત્યકામે ગવશ—વિજ્ઞાન દ્વારા સમાજને તે જ્ઞાન આપી અર્થ ક્રાંતિ કરી. ગૃત્સમદ ર્કમયોગી ત્યારબાદ મંત્રદ્રષ્ટા કર્મયોગી કૃત્સમદને લઈ શકાય છે. તેમણે સર્વપ્રથમ કપાસ વિજ્ઞાન લોકોને આપ્યું. તેઓ એક વૈદિક ઋષિ હતા. તેઓ “કલબ” ગામના હતા (હાલમાં બહાર યેવતમાલ જિલ્લો), તેઓ ગણપતિના પરમ ભકત હતા. “ગણાનાં ત્વા ગણપતિ હવામ” આ પ્રસિદ્ધ મંત્ર એમને દુષ્ટ છે. આ ઋષિ જ્ઞાની–ધ્યાની તો હતા જ પણ હુન્નર કળાના વિજ્ઞાની પણ હતા. તેમણે અનેક વાતની શોધ કરી હતી. તેમણે નર્મદા-ગોદાવરી વચ્ચેના એ પ્રદેશમાં–જંગલમાં વસતિ વસાવી. ત્યાં તેમણે કપાસનું વાવેતર લાંબા વિસ્તારમાં સફળતાપૂર્વક કર્યું. તાંતણું વધ્યા અને આજના વણાટ ઉદ્યોગનું શ્રીગણેશ કર્યું. એટલે કપાસને તેમના નામ સાથે જોડીને “ગાત સમદમ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નામ આપવામાં આવ્યું. કાંતણ, વણાટ વગેરે વસ્ત્ર વિધા તેમણે બધાને શીખવી. તેમને મંત્ર છે. पुन : समन्यत विततं बयंती –એટલે સાંજે સ્ત્રીઓ અધૂરો તાણે સંકેલી લેતી. એ ઉપરથી તેમણે એ કળા સ્ત્રીઓને પણ શીખવી હતી, એમ લાગે છે. આમ આર્થિક ક્ષેત્રે વસ્ત્ર-ઉદ્યોગની ક્રાંતિ તેમણે કરી હતી. ' પરશુરામજી એવી જ રીતે પરશુરામજી જેમણે પોતાના પરશુને ઉપયોગ પહેલાં તે બીજાને હણવામાં કર્યો હતો. તેમને સુબુદ્ધિ આવવાથી તેમણે દક્ષિણ હિંદમાં નાળિયેર અને કેળાંને છોડ ઉગાડવામાં બીજા અર્થમાં લોકોને કોદાળી વડે બાગવાની કરવાની પ્રેરણા આપવામાં કર્યો. તે પણ આર્થિક ક્ષેત્રની ક્રાંતિ જ ગણી શકાય. મહાવીર પ્રભુના દશશ્રાવકે આ પછી ભગવાન મહાવીરના યુગના આનદ વગેરે દશશ્રાવકોને લઈ શકાય. તેમણે અર્થક્રાંતિમાં સાધનશુદ્ધિને આગ્રહ રાખ્યો હતે. ભગવાન મહાવીરના સમયે અગાઉથી એવી માન્યતા ચાલી આવતી હતી કે ગોપાલન કરતાં વેપાર ઉત્તમ છે અને લોકો તે તરફ વળવા લાગ્યા. તે વખતે આનંદ કામદેવ વગેરે દશ શ્રાવકોએ ખેતી અને ગોપાલનને ધંધે આદરી, એક અર્થ-કાંતિ કરી. તેમાં પણ સાધનશુદ્ધિને આગ્રહ રાખે. વેપાર હતો તેની મર્યાદા કરી અને અલ્પાર ભી ધંધાને ઉત્તેજન આપ્યું. ન્યાયનીતિને આગ્રહ, અપારંભ, વેપાર-મર્યાદા અને સાધનશુદ્ધિ આ ચાર વાતે તેમણે આર્થિક-ક્રાંતિ કરી હતી. આ શકહાલપુત્ર શ્રાવક ભગવાન મહાવીરના દશ શ્રાવકોમાં શાકડાલપુત્ર (સદ્દાલપુર) શ્રાવકે કુંભારને લોકોપયોગી વાસણો બનાવવને) ધ સ્વીકાર્યો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વિકસાવ્યો હતો. તે શ્રીમંત હોવા છતાં અપારંભી અને લોકોપયોગી ધંધા કરવા તરફ વળે અને તેણે એક સુંદર આદર્શ રજૂ કર્યો કે આર્થિક ક્ષેત્રે કોઈપણ ધંધે નાનું નથી પણ પ્રમાણિકપણે બધા ધંધા સારા અને શ્રેષ્ઠ છે. પૂણિ શ્રાવક એવી જ રીતે જીવનમાં જરૂર પૂરતું જ કમાવવું અને અત્યંત ન્યાયનીતિ તેમજ ઓછા આરંભે વેપાર કરવા માટે ભગવાન મહાવીરના પૂણિયા શ્રાવકને આર્થિક ક્રાંતિકાર તરીકે ગણાવી શકાય. તેણે અ૫ારંભ અને અલ્પપરિગ્રહથી ન્યાયનીતિપૂર્વકની આજીવિકા અને આર્થિક સમતાને એક આદર્શ સમાજ આગળ મૂક હતો. સ્વશ્રમની તેણે મહત્તા સ્થાપી હતી; કારણ કે તે માનતો હતો કે પરિશ્રમથી કોઈને હક છીનવાઈ જાય છે. તેણે સ્વૈચ્છિક ગરીબીને સ્વીકાર કર્યો હતો. તેની સામાયિકનું (આર્થિક દ્રષ્ટિએ આધ્યાત્મિક સમતા) મૂલ્ય બહુ ઊંચું હતું. સામાયિકની શુદ્ધતા માટે તેની ન્યાયનીતિ પણ વખણાય છે. એને જીવનના કેટલાક પ્રેરક પ્રસંગે ખરેખર હૃદયને હચમચાવી મૂકે તેવા છે. એક મહાત્માએ પૂણિયાની ગરીબી જોઈ તેના લોઢાના તવાને પારસમણિ અડાડી સેનાને કરી મૂક્યો. આ જોઈ પૂણિયાએ પિતાની પત્નીને કહ્યું કે “તે આપણે નથી માટે એને દાટી દે !” પત્નીએ દાટી દીધે. તવા વગર રોટલી કેમ થાય? પતિ-પત્ની બન્નેને ત્રણ દિવસના ઉપવાસ થયા. ને કમાણીની બચતમાંથી નવો તો આવ્યો ત્યારે બન્નેએ ખાધું. પેલા મહાત્માને બધી વાતની ખબર પડતાં દુ:ખ થયું. તેમણે જઇને પૂણિયાની ક્ષમા માંગી. એક બીજો પ્રસંગ છે. ' પુણિય સામાયિકમાં બેઠો હતો પણ તેનું મન એકાગ્ર થતું નહતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તેણે બહુ જ આંતનિરીક્ષણ કર્યું પણ તેને કઈ દોષ જો નહીં. સામાયિક પૂરી થતાં તેણે પત્નીને તે વાત કહી, પત્નીએ યાદ કરીને કહ્યું : “એક છાણ ઉપર અંગાર બાજુમાંથી લાવી હતી. પણ, છાણું પાછું નથી આપ્યું.” “એટલે જ મન અશાંત હતું! દેવી; તું એને જઈને પાછું આપી આવ!” પૂણિયાએ કહ્યું. ત્યારબાદ તેની ચિત્ત શાંતિ થઈ આ બેય પ્રસંગે અર્થક્ષેત્રમાં ન્યાયનીતિના પ્રેરક છે. ચાણક્ય ત્યારબાદ ભારતના અર્થશાસ્ત્રને સુવ્યવસ્થિત કરનાર ચાણકયને લઈ શકીએ છીએ. તેણે નીતિ-ધર્મની દૃષ્ટિએ ભારતની અર્થ-વિકાસ પધ્ધતિને ગોઠવી હતી. તે ચંદ્રગુપ્તના મંત્રી હોવા છતાં અત્યંત સાદાઈથી પિતાની કટિયામાં રહેતા હતા. તેમણે “કૌટિલીય અર્થશાસ્ત્ર” “ચાણક્ય નીતિસૂત્ર” અને “ચાણક્ય નીતિ દર્પણ” જેવા ગ્રંથો લખ્યા છે. તેમણે સર્વપ્રથમ રાજય વડે અર્થવિકાસ-વ્યવસ્થા દાખલ કરી હતી, બદલામાં રાજ્યની જવાબદારી પણ બતાવી હતી. ચંદ્રગુપ્તના જમાનામાં ઘરે ખુલ્લાં રહેતાં અને ચોરી ન થતી તેમજ રાજયનો ધન ભંડાર ભરપૂર હતો અને રાજય સમૃદ્ધ હતું એ તેની સફળતા રૂપે ગણાવી શકાય. આજના કેટલાક ભારતીય આર્થિક ક્રાંતિકાર આજના ભારતના આર્થિક તંત્રને સુદઢ બનાવવામાં ઘણી વ્યક્તિને ફાળો છે. ઔદ્યોગિક ક્રાંતિના પુરસ્કર્તા દાદાભાઈ નવરેજ અને જમશેદજી ટાટાનું નામ પ્રસિદ્ધ છે. એમણે ભારતની ગરીબીનાં દર્શન કર્યા. ગરીબી દૂર કરવા માટે ઉદ્યોગ-ધંધાઓ સ્થાપ્યા. ટાટાએ ખાણ વડે ખનિજ સંપત્તિ કાઢી દેશમાં ઉગ ધંધા વધારીને ભારતને સમૃદ્ધ કરવાની પ્રેરણું આપી. દાદાભાઈ નવરોજજીએ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના અને વિકાસમાં મટે ફાળો આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ હતે. યંત્રો વડે માનવને રાહત આપવાનું કામ એમણે કર્યું હતું. આ બન્નેનાં જીવન સાદાં હતાં. પારસી ધર્મની સહિષ્ણુતા, મિલનસારિતા, દાનપ્રિયતા વગેરે ગુણે બનેમાં હતા. ઉપરની બન્ને વ્યકિતઓએ ઔદ્યોગિક ક્રાંતિ કરી, પણ ભારતની ગરીબીનું મૂળ કારણ ગ્રામોદ્યોગ તરફ ઉપેક્ષા હતી. આ દિશામાં ગોપાલકૃષ્ણ ગોખલે અને ન્યાયમૂર્તિ રાનડેએ ઘણું કામ કર્યું. એ બન્નેએ ગ્રામેગની જે પ્રેરણું કરી તેની સંકલના મહાત્મા ગાંધીજીએ કરી. ગાંધીજીને સર્વાંગી ક્રાંતિકાર તરીકે માનવા છતાં તેમને ભારતના મહાન આર્થિક ક્રાંતિકાર પણ ગણવા જ પડશે. અંગ્રેજોએ જે રીતે ભારતને ચૂસવું શરૂ કર્યું હતું; અહીંના કારીગર, કુલીઓ અને શ્રમજીવીઓને રંજાડ્યા હતા, મલકામદારો ઉપર જે અન્યાય થતું હતું તેને તેમણે સફળ નીવેડે આ. ગામડાંઓમાં બેકારી વધી રહી હતી. હિંદુસ્તાનનું અર્થતંત્ર બગડી ગયું હતું, ત્યારે ગાંધીજીએ રેંટિયે, ખાદી ગ્રામોદ્યોગ વગેરે દ્વારા આર્થિક ક્રાંતિ સિધ્ધ કરી બતાવી. અંગ્રેજોના શોષણને દૂર કરવા તેમણે નવી રીતે ભારતીય અર્થશાસ્ત્રને રજૂ કર્યું. એ માટે તેમણે સ્વદેશીનું વ્રત આપ્યું. વિદેશી માલનો બહિષ્કાર કરાવ્યું. મજૂરોને ન્યાય અપાવવા મજુર મહાજન' રચ્યું. ગાંધીજીની ક્રાંતિને આગળ ધપાવવા સંત વિનોબાજીએ ભૂદાન-ગ્રામદાન દ્વારા માલિકી-વિભાજનને સંદેશે ભારતને સંભળાવી. આર્થિક ક્રાંતિના ક્ષેત્રમાં આગળ કૂચ કરી. ગાંધીજીની અર્થક્રાંતિના અનુસંધાનમાં જ મુનિશ્રી સંતબાલજીએ. ભાલ નળકાંઠા પ્રદેશમાં માલિકી હક મર્યાદા અને વ્યવસાય મર્યાદા જનસંગઠને વડે સ્થાપિત કરી. વિદેશના કેટલાક આર્થિક ક્રાંતિકારે એમાં સર્વપ્રથમ એડમ સ્મિથને લઈશું, યુરેપનું અર્થતંત્ર echo એટલે ઘર-અને nomic એટલે વ્યવસ્થા-સુધી જ હતું. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર વ્યવસ્થિત સંગઠને વડે તેને વિકાસ થયો ન હતો. તેણે એ વ્યવસ્થાને રાષ્ટ્ર સુધી વ્યાપક બનાવી. તેણે વિચાર્યું કે આ અર્થવ્યવસ્થા રાષ્ટ્ર વ્યાપી નહીં થાય ત્યાં સુધી અથડામણ ચાલ્યા કરશે? એટલે રાષ્ટ્રની સપત્તિ વધારીને તેને સુખી કરવા માટે ચાર તો મૂક્યા :- (૧) કુદરતી શક્તિ, (૨) જનશકિત (૩) સંપત્તિનો ઉપયોગ અને (૪) વ્યવસ્થા. તેણે એ ચાર તર, ઉપર નવું અર્થશાસ્ત્ર રચ્યું અને જનતાની ભાવના રાષ્ટ્રલક્ષી બનાવી. આ એક અર્થક્રાંતિ હતી. આ બાદ માલથુસ નામના એક ઈસાઈ પાદરીને લઈ શકીએ. તે વખતે જનસંખ્યા વધતી હતી. પણ પ્રમાણમાં ઉત્પાદન વધતું નહતું. તે માટે તેણે સંયમપૂર્વકના સંતતિ નિયમનને પ્રચાર કરી આર્થિક ક્રાંતિમાં નવું પગલું ભર્યું. વોટેર નામના સાહિત્યકારને ત્યારબાદ લઈ શકાય છે. તેણે નવું અર્થશાસ્ત્ર રચીને સિદ્ધ કર્યું કે ખેતી એજ પ્રથમ મૂળ અને સાચું ઉત્પાદન છે. વસ્ત્ર કે યંત્રો વડે જે સામગ્રી થાય છે તે બધી ખેતીને જ લગતી છે. પણ મૂળ ખેતી જ છે. કૃષિની ધૂરીએ આખું અર્થતંત્ર ચાલે છે. તેણે કૃષિ-વિદ્યાને ઉત્તેજન આપ્યું. “ફિજી-કેસ્ટ” નામની સંસ્થા વડે તેણે કૃષિ-વિજ્ઞાન શીખવ્યું. યૂરોપમાં ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિને નવો તબક્કો શરૂ થયો. સ્ટીવેન્સને વરાળ યંત્રની શોધ કરી અને તે ક્રાંતિને ગતિશીલતા આપી. વરાળની શક્તિએ નવા-નવા યત્ર ચલાવવાનું કાર્ય શરૂ થયું. તે વખતે ઈગ્લાંડના રાઈટ બ્રધર્સે વરાળના જુદા જુદા યંત્રની શોધ કરી અને ઔદ્યોગિક ક્રાંતિને ગતિશીલતા આપી. ઘણા લોકોને એથી મજૂરી મળી. ઔદ્યોગિક ધંધાઓ શરૂ થયા. આર્થિક ક્ષેત્રમાં સહકારી વ્યવસ્થાઓ ગેહવાઇ. લોકોને તેથી રાહત મળી પણ એનાથી નીચલા થરોનું શોષણ થવા લાગ્યું અને અમીર-ઉમરાવવર્ગ માજશેખ કરવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઔદ્યોગિક વિષમતા અને મૂડી વડે શોષણની વિરૂદ્ધ ટેલ્સટેય અને રશ્કિને નૈતિક દ્રષ્ટિએ અર્થ તંત્ર ગોઠવવાની હિમાયત કરી. તેઓ જાતે પણ એ રીતે જીવનમાં વર્તવા લાગ્યા. ખેતી અને કારખાનામાં જે શોષ લોકોનું થતું હતું તેને અટકાવવા તેમણે પ્રબળ પુરૂષાર્થ કર્યો. પિતાનું જીવન તેમણે શ્રમજીવી તરીકે ગાળ્યું. રશ્કિને nn to this last અને ટોલ્સટોયે “બ્રેડલેબર” “આપણું જમાનાની ગુલામી” વગેરે પુસ્તકો લખ્યાં. તેમના વિચારોએ નવી ક્રાંતિ પેદા કરી અને રાજ્ય લોકતંત્રીય રીતે ગોઠવાતું ગયું; અને ઉદ્યોગધંધા સહિયારા થવા લાગ્યા. અર્થની સાથે ધર્મ અને નીતિ શી રીતે ટકી શકે ? ઈશ્વરી કાયદો શું છે ? અર્થતંત્રમાં ખરા ઉત્પાદક કોણ છે ? બૌદ્ધિક શ્રમની શારીરિક શ્રમ કરતાં વધારે કીંમત છે; એ મંતવ્યનું નિરાકરણ વગેરે પ્રશ્નો તેમણે પિતાના સાહિત્યમાં છયા. તે છતાં પણ ઔદ્યોગિક ક્રાંતિમાં મૂડીની પકડ વચ્ચે માણસ હજુ ગુલામ હતો. તે વખતે જર્મનીના કાર્લ માકર્સે આ વિષમતા મટાડવા અને શ્રમિકોને પૂરૂં મળે તે માટે અર્થશાસ્ત્રનાં પુસ્તકો લખ્યાં. તેઓ પોતે ગરીબાઈમાં ઊછર્યા હતા. એકવખત તેમણે પોતાને ઓવરકોટ વેચી નાખ્યો અને શરદી સહીને પણ ક્રાંતિનું કાર્ય ચાલુ રાખ્યું હતું. તેમના હૃદયમાં ગરીબ પ્રતિ રગેરગમાં કરૂણ હતી. તેઓ પ્રચલિત ૨૮ ક્રિયાકાંડવાળા ધર્મ સંપ્રદાયમાં માનતા ન હતા પણ સત્ય, અહિંસા, ન્યાય વગેરે ધર્મતમાં માનતા હતા. તેમને પિતાનું ઘર બદલવું પડ્યું. ફાંસ ગયા. ત્યાંના એક પત્રમાં લેખો પ્રગટ થતાં ચ સરકારે તેમને દેશવટો આપે. પેરિસથી તેઓ બ્રુસેલસ ગયા. ત્યાં એક પરિસના વેપારીએ તેમને મદદ કરી. તેમના વિચારેએ મજૂર–એકતાને શંખનાદ દૂકો અને ત્યાંની સરકારે પણ તેમને બહાર કાઢયા. આથી તેમને જર્મની-ફસને મૂકીને ઈગ્લાંડ જવું પડયું. ત્યાં પણ કોઇ સગુંવહાલું નહીં એટલે તેમને સામાન ઘરનું ભાડું ન ચૂકવવા માટે લીલામ થશે. તે વખતે તેમને એંગલસ નામને એક મિલ–માલિક મળી ગયા. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપર માકના “કેપિટલ” નામની પડીની સારી અસર થયેલી. તેણે માકર્સની સલાહ પ્રમાણે સહકારી પદ્ધતિએ ચલાવવા માટે પિતાની મીલ, મજૂરોને સંપી દીધી. એ બન્નેએ મળીને અર્થશાસ્ત્રનાં આશ્ચર્ય પમાડે તેવા સિદ્ધાંત નવા સ્વરૂપે જગત આગળ રજૂ કર્યા. તેમણે “કોમ્યુનિટ મેન્યુફેસ્ટ” સામ્યવાનું જાહેરનામું બહાર પાડયું જેમાંથી સાસ્વાદે જન્મ લીધો. સાસ્વાદમાં કેટલાક ગુણો હતા તે કેટલાક દેષો પણ આવ્યા. માણસની સ્વતંત્ર ચેતનાને અવકાશ નથી. વ્યક્તિના, વાણીના અને વિચારના સ્વાતંત્રયને ફુધનાનું તેમજ હિંસા વડે સત્તા મેળવવાનું તત્વ સામ્યવાદમાં દાખલ થયું. પરિણામે મજૂરસરમુખત્યારશાહી તે આવી, પણ વર્ગસંઘર્ષો જમ્યા, વર્ગસંઘર્ષથી શાંતિ આવતી નથી. એને દૂર કરવા માટે ઈંગ્લાંડના “લે કેઈસે એક નવું આંદોલન ઊભું કર્યું. તેણે એ વાત કરી કે પૈસાદાર લોકો શ્રમિકોને મહેનતાણું પૂરેપૂરું આપે, જેથી તે લોકોમાં અસંતોષ ન જાગે અને તેમનું જીવન ધોરણ ઊંચું બની શકે. અવિકસિત પ્રજાને ખીલવીને વર્ગ સમન્વય કરવાથી જ વિશ્વશાંતિ થઈ શકશે, એવી તેની માન્યતા હતી. આ ઝુંબેશની એક નવી હવા ઈગ્લાંડમાં ફેલાઈ તેને અનુકૂળ અને પિષક યોજના અમેરિકાના પ્રેસિડૅટ રૂઝવેલ્ટે ઘડી કાઢી. ન્યુડીલ નામના પત્ર વડે તેણે આ વિચારોને પ્રચાર કર્યો. શ્રમજીવીઓને પિષનારી મૂડીવાદી જનાથી સામ્યવાદનું ઝેર શાંત કરવાની પ્રક્રિયા ચાલુ કરી. આજે અણુવિકસિત રાજ્યના વિકાસ માટે ઘણું દેશો કાર્ય કરી રહ્યા છે, જેમાં અમેરિકા, કેનેડા, જાપાન, બ્રિટન અને ઍરટ્રેલિયાને ઉલ્લેખ કરી શકાય છે. આ તરફ રશિયાએ ઉપરા ઉપરી પંચવર્ષિય યોજનાઓ ઘડી અને પાર પાડીને જગતને આશ્ચર્યમાં નાખી દીધું છે. પિતાના પ્રચાર માટે તે પણ બીજા રાષ્ટ્રની જેમ અણવિકસિત દેશેને સહાયતા કરી રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આ રીતે દુનિયાની અર્થક્રાંતિ માટે અનેક પૂર્ણ ક્રાંતિકાર કે અર્ધ-ક્રાંતિકારોએ આર્થિક ક્ષેત્રમાં પિતાનો ફાળો આપે છે. તેની તારવણું અર્થક્રાંતિકારના લક્ષણ પ્રમાણે આપણે પોતે જ કરવી પડશે. ચર્ચા-વિચારણા શ્રીપૂંજાભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “ કોઈપણ ક્રાંતિના પ્રારંભની જેમ આર્થિક ક્રાંતિનો પ્રારંભ પણ વ્યક્તિથી થયો હશે અને પાયામાં અનેકની તૈયારીઓ હશે. આર્થિક ક્રાંતિનો પ્રારંભ એક ચીજ લેવી અને બીજી ચીજ આપવી તેમાંથી થયે હો જોઈએ. સર્વપ્રથમ બદામ” વિનિમય મુદ્રા તરીકે વપરાતી હશે–તેના ઉપરથી “દામ” એટલે પૈસે આવ્યા લાગે છે. બદામ પછી કોડી, તાંબિયા દેકડે; અને અંતે રૂપા–સેનાનાં સિક્કાઓ અને અંતે કાગળની હુંડી જેવી ચલણનેટ એ પણ એક પ્રકારની અર્થ-પરિવર્તનની ક્રિયા જ ગણાય. બીજી તરફ દ્રવ્ય-સામાન તરીકે કૃષિ, પશુપાલન અને ઉદ્યોગમાં ક્રમિક વિકાસ થયો છે. યંત્રોનું પણ એવું હશે. પ્રથમ સાંબેલા વડે ધાન્ય કુટવાનું થયું હશે; પછી ઘંટી આવી અને હવે વિજળીથી સ્વયંચાલિત ઘંટીઓ ચાલે છે. યંત્રોએ પ્રારંભમાં માણસને કંઇક શારીરિક રાહતો આપી હશે, પણ પછી તે તે શેષણખોરીનું સાધન બનતું ગયું. મને ખ્યાલ છે કે અગાઉ પરદેશીઓ પિતાના યંત્રે લાંબા હપ્તાના કર્જ ઉપર આપતા. ત્યારે કેટલાક લોકો માલેતુજાર બન્યા, કેટલાક બુદ્ધિજીવીઓએ અહીં પણ યંત્રોનું નિર્માણ કર્યું. હિદમાં ઉગેના વિકાસ માટે ટાટા, બિરસા, બજાજ, ડાલમિયા, સાહુ-જૈન વગેરેના નામે વિશેષ ઉલ્લેખનીય છે. તેમનાં સંતાનોએ પણ ઉગો તરફ મૂકાવ્યું. અંબાલાલ સારાભાઈના વારસદારો મીલ-ઉગમાં પારંગત થયા. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પણ, તેના કારણે શહેરાનાં સ્વછંદતા અને વિલાસ વધ્યા. શહેરનું આકર્ષણ વધ્યું પરિણામે ગામડાં પડી ભાગ્યાં. એટલે અર્થતંત્રની કેડ ગામડાં તૂટી જતાં આજનું અર્થતંત્ર વિષમ બની ગયું છે. ત્યારે આજના આર્થિક ક્રાંતિકારોએ સાચા અર્થતંત્ર રૂપે ગામડાંને અને ગ્રામ-સંસ્કૃતિને મોખરે લાવવાના રહેશે.” શ્રી બળવંતભાઈ : “આર્થિક ક્ષેત્રે આજે આખા વિશ્વને સામે રાખવું પડશે. તે માટે ગામડાનું અનુસંધાન વિશ્વ સાથે કરવું પડશે. એટલે કે દુનિયાના બજારોને ભારતનાં સંસ્કૃતિ ધામસભા ગામડાની તરફેણમાં વાળવા પડશે. આજે તે એવો સમય છે કે અમેરિકન કોફી વધી પડી તો દરિયામાં બે ત્રણ લાખ રતલ ઠાલવી દીધી; પણ ભાવને જાળવી રાખ્યો. લોકોની જરૂરની વસ્તુઓને પણ ઉચે ભાવ ટકાવી રાખવાની વૃત્તિના કારણે અર્થતંત્રના પાયામાં નૈતિક્તા નથી; સ્વાર્થ જ છે. એટલેજ ભાલ નળકાંઠો પ્રયોગમાં નૈતિક ભાવની વાત આકર્ષે છે. બીજુ એ કે યંત્રશક્તિ, માનવશકિત કે પશુશક્તિને યોગ્ય સમન્વય ન થાય તે બેકાર થયેલાં માનવે ઉધે રસ્તે ચડી જાય. તેવી જ રીતે વધુ કમાનાર તેને બીજા માટે ઉપયોગ કરતાં ન જાણે છે તે પણ વિલાસમાં ઊતરી જાય અને સંઘર્ષ ચાલુ રહે.” - શ્રી, શ્રોફ : “મારા નમ્ર મત પ્રમાણે પ્રથમ તે ગામડાં અને શહેરનાં શ્રમજીવીઓને બધું જ અર્થતંત્ર સુપ્રત કરવું પડશે. જો કે નીતિ ન્યાયની વાતને અંકુશ તે જોઈશે જ. આ બધી વાતો તે બાલનળકાંઠા-પ્રવેગમાં પ્રથમથી છે જ. કદાચ સત્તાવાદી, શાસન પક્ષના માણસ કે શહેરનાં મૂડીવાદીઓ એવી દલીલ પેદા કરશે કે તમે અધિકાર મેળવે પછી આર્થિક સામાજિક ક્ષેત્રો ગામડાં અને કસબાના શ્રમજીવીઓને સંપીએ. આવી દલીલ બ્રિટીશ સરકાર પણ સ્વરાજ્ય ન આપવા અંગે કરતી હતી. પણ આર્થિક ક્ષેત્રની સમતા માટે અર્થતંત્ર શ્રમિક અને ગામડાના હાથે સોંપાય એજ યોગ્ય છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ શ્રી. સવિતાબેન : “ગામડાંને ઊંચે લાવવા અને પ્રતિષ્ઠા આપવી; અને તેમ કરવા જતાં, જે કોઈ મુશ્કેલી આવે તેને સહી લેવી એને જે ક્રાંતિના સંદર્ભમાં લઈએ તો અમે બધાએ ભાલ નળકાંઠા ક્ષેત્રમાં નવલભાઈ સાથે કુટુંબરૂપે જે વાત્સલ્ય માર્યું અને લોકોની ત્યારની મનોભૂમિકા અને આજની મનોભૂમિકા જોતાં તે ખરેખર અદ્દભૂત લાગે છે. જો કે ત્યાં તો સર્વાગી ક્રાંતિનું કામ ચાલે છે અને ફેલાય છે. શ્રી. પૂજાભાઈ: “ઈન્દોરની એક કોડની મિલ મજૂર કે ઈકના સહિયારા સંચાલનમાં ચાલે છે તે પણ એક આચિંક કાંતિ જ ગણાય ને?” પૂ. દંડી સ્વામી : “મને લાગે છે કે આ આર્થિક વિષમતાનું કારણ તો એ છે કે માણસે જયાં એક વીસી (વીસ વર્ષ) અર્થ પાછળ ખર્ચવા જોઈએ ત્યાં તે ત્રણ-ચાર વીસી ખર્ચી નાખે છે. તે ઉપરાંત વૈશ્ય ઉપર નવા ક્ષત્રિયો (રાજ્યસેવકો ) અને નવાં બ્રાહ્મણો (લેકસેવક)ને અંકુશ હોવો જોઈએ.” શ્રી. ચંચળબેન : “ચાણક્યનું નામ આર્થિક ક્રાંતિકાર તરીકે યોગ્ય છે. એક બાજુ તેમણે રાજ્ય અને અર્થતંત્રને કેવળ વ્યવસ્થિત ન કર્યું પણ તે અંગે પ્રથો લખ્યા એટલું જ નહીં તેના ઉપર ધર્મ સંયમની છાપ રૂપે તેઓ જાતે બ્રહ્મચારી રહ્યા અને અંતે તેમણે સંન્યાસ લીધો. આ તેમના ત્યાગની પ્રખરતા જ ગણાય. ગાંધીજીની આર્થિક ક્રાંતિથી આ યુગે રેંટીય જવાહરલાલજીના હાથમાં શોભે છે અને સ્વશ્રમ વગર કોઈપણ આર્થિક ક્રાંતિકાર વેગળો ન રહી શકે, તે સૂચવે છે. (૨૪-૧૦-૬૧ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ [૧૪] રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારે શ્રી દુલેરાય માટલિયા રાજકીય ક્ષેત્રનાં ક્રાંતિકારો વિષે વિચારતાં પહેલાં, રાજકીય ક્ષેત્રની શરૂઆત કયારે થઈ, એ વિચારી લેવું જોઈએ. કુદરતી સાધન વડે આજીવિકા પૂરી થતી ન હતી, સાધનોની ખેંચના કારણે લડાઈ થતી. હતી, ત્યારે માણસને સાધનરક્ષા (મિલકતરક્ષા) આજીવિકારક્ષા અને પ્રાણુરક્ષાની જરૂર પડી. આક્રમણ કરનારની સામે એ બધાં કારણસર જમ્બર સાધને રાખવાની જરૂર પડી, આ કામ એકલ દોકલ વ્યકિતનું ન હતું એટલે સામુદાયિક રક્ષા અને ન્યાય માટે રાજ્ય ઊભું કરાયું. લડાઈ સામે લડાઈ શસ્ત્ર સામે શસ્ત્ર, દમન સામે દમનની ક્રિયાઓ ચાલી. અહીં તેને ઈતિહાસ વિચારવાનું નથી પણ બળ સામે બળ અને છળ સામે છળ વાપરવાની ક્રિયામાં ફેરફાર કરી પિતાનાં પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહ સુદ્ધાં હેમી જેમણે એ રાજ્યપધ્ધતિનાં મૂલ્યમાં પરિવર્તન કર્યું અગર તે ન્યાય અને અહિંસક પદ્ધતિથી એ રાજ્ય પરિવર્તન કરાવ્યું; તેવા રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારો વિષે વિચાર કરવાનું છે. પુરાણ કાળ સર્વ પ્રથમ પુરાણ કાળ ઉપર આવીએ. દધીચિ: જ્યારે દેવે પાસે એશ્વર્યા અને રાજ્ય સંપત્તિ આવી ત્યારે અસુરોને અદેખાઈ થઈ કે આ લોકો માત્ર શસ્ત્રોના કારણે બળશાળી બનીને ઐશ્વર્ય અને ભોગવિલાસમાં વધી જાય છે. તેથી અસુરોએ સંગઠિત થઈને દેવેને હરાવ્યા. દેવેની હારનું એક કારણ એ પણ હતું કે અગાઉની જેમ તે લોકોમાં તિતિક્ષા, ત્યાગ અને કષ્ટ સહેવાની શકિત રહી ન હતી. તે વખતે દધીચિ ઋષિએ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શરીરનું દાન દઈ ત્યાગ અને સમર્પણનો દાખલ ઊભે કર્યો. દેવોએ ભગવૃત્તિ અને વાસના કાઢી નાખી પરિણામે તેમની જીત થઈ ત્યાગ અને પ્રાણ પણ ન હોય તે ગમે તેટલું ઐશ્વર્ય પણ વ્યકિત કે રાષ્ટ્રની રક્ષા કરી શકતું નથી. આ પહેલું મૂલ્ય પરિવર્તન દધીચિ ઋષિએ મૂક્યું કે પ્રાણસમર્પણ વડે રાષ્ટ્ર-રક્ષા કરવી. . પ્રહલાદઃ સ્વતંત્રતામાં રાજકીય સ્વાતંત્ર્ય, ઉપાસના સ્વાતંત્ર્ય અને વિચારોનું સ્વાતંત્ર્ય પણ આવી જાય છે. યાતના સહન કરીને સંવેદન જગાડવું અને પિતાની સ્વતંત્રતા માટે સામાને પ્રેરવું, એ નવું મૂલ્યાંકન છે. પ્રહલાદને પ્રભુ ઉપાસના અને ધર્મને માર્ગ સાચે લાગતો હતો પણ તેના પિતાએ દમનચક્ર ચલાવ્યું. પિતાને પગે પડવા છતાં; વિનય કરવા છતાં પિતાએ ન માન્યું તો પ્રહલાદ પિતાની સામે થયો. તેણે દારૂણ કષ્ટ સહ્યાં અને અંતે સ્વાતંત્ર્ય ટકાવ્યું. પ્રહલાદની રીતને એકરીતે ગાંધીજીએ અજમાવી હતી. પિતાની ન્યાયયુકત વાતને દંભ કે છળ વિના પ્રગટ કર્યા જ કરવી, બધી સજા હસતે મોઢે સહન કરવી. એ રીતે તેમણે ભારતની પ્રજાને બતાવી હતી અને પ્રજા શકિતને વધારી હતી. અંતે ભારતે રાજકીય સ્વતંત્રતા મેળવી યાતના સહન કરીને સ્વાતંત્ર્ય રક્ષાનું નવું મૂલ્યાંકન પ્રહલાદે રજૂ કર્યું છે. ધ્રુવઃ તેના પિતા ઉત્તાનપાદ રાજા પોતાની માનીતી પત્નીના છોકરાને ખોળામાં બેસાડી વહાલ કરે છે. ધ્રુવ બેસવા જાય છે તે અપરમાતા તેને ધૂત્કારી કાઢે છે. બે કે તારે આ ખોળામાં બેસવા માટે તપ કરી મારી કૂખમાં જન્મ લેવો હતો ને!” ધ્રુવ ત્યારે ફરિયાદ કરતો નથી; પણ તપ કરવા ચાલ્યો જાય છે. તેમાં માતા પ્રેરક અને નારદજી પોષક બને છે, ધ્રુવ પ્રજાને પ્રેમ મેળવે છે, સાચે જ પિતાના સિંહાસન અને ખેળાને અધિકાર મેળવે છે. ન્યાયરક્ષા માટે તપ કરી છે કે મૂલ્ય પરિવર્તન કર્યું હતું. આમ રાષ્ટ્ર રક્ષાની પદ્ધતિ દધીચિએ, સ્વાતંત્ર્ય રક્ષા માટેની પદ્ધતિ પ્રહલાદે અને ન્યાય રક્ષા માટેની પદ્ધતિ ધ્રુવે ઊભી કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ ત્રણેય કથાઓ વડે કથાકારે રાજકીય ક્રાંતિના ત્રણ દષ્ટિબિંદુ રજૂ કર્યા છે. વામન (વિષ્ણુકુમાર મુન) : બલિરાજામાં દાનવતા વધી ગઈ હતી. તે વખતે જૈન પુરાણ પ્રમાણે વિણકુમાર મુનિ અને વૈદિક ગ્રંથ પ્રમાણે વામનમુન તેને દુર કરવા માટે આવે છે. તે દાનવતા છોડાવવા માટે તેનાં કારણો તપાસે છે. આ કારણે છે ભોગેચ્છા, વાસના અને અહંકાર. બલિરાજાને બદ્ધ કરી ત્રણ વસ્તુઓ ત્રણ પગલાં વડે તેમણે માંગી. વાસના શરીરમાં ઊંડે હાય છે એટલે પાતાળ માગી તે ભાગી લીધી; બીજા પગલામાં ભોગેચ્છા માંગી: તે સ્વર્ગમાં વધારે હોય છે, તેના પ્રતીકરૂપે તે માગી; બીજ પગલાંમાં શરણાગતિને અવકાશ માગ્યો એથી અહંકાર તોડ્યો. અવકાશ આકાશમાં હોય છે, એટલે આકાશ માગ્યો. એથી બલિ ગભરાઈને શરણગત બને છે અને વામને તેના માથે પગ મૂકીને તેના અહંકારને નાશ કર્યો એમ માની શકાય છે. આમ રાજયપલટો કર્યા વગર, રાજય પડાવ્યા વગર, વિચાર-પરિવર્તનથી થતી રાજય-ક્રાંતિ વાનાવતારે કરી. પૃથુરાજા : વણરાજ અત્યાચારી અને જુલ્મી હવે તેને સાધુ સન્યાસીઓ અને લોકોએ પદભ્રષ્ટ કરી તેના પગમાંથી, શ્રમજીવીઓમાંથી મંથન કરી પૃથુરાજને ગાદીએ બેસાડ્યો, વેણુરાજાને વધ કર્યો. આમાં વંશ પરંપરાગતની રાજ્ય પ્રથાને બદલે ચૂંટણી દ્વારા રાજા ચૂંટીને રાજય ચલાવવાની પ્રથા ફલિત થાય છે. તે પણ એક પ્રકારની રાજકાંતિજ ગણાય. શ્રીરામ : આમ તો આપણે ભગવાન શ્રીરામને સર્વાગી ક્રાંતિકાર ગયા છે. પણ તેઓ રાજકીય ક્ષેત્રના ક્રાંતિકાર હતા. તેમણે આખા ભારતને એક કર્યું. ઉત્તર-દક્ષિણને એક કર્યા, શૈવ, વૈષ્ણવ તેમજ આર્ય–અનાયે બન્ને ને એક કર્યા. તેમણે ધર્મોની એકતા સ્થાપી વાલીનું ભોગવાદી રાજય અને રાવણનું સરમુખત્યાર શાહી રાજય પલટયું. તેમણે રાષ્ટ્રીય એકતા સ્થાપવા સાથે એક નવો આદર્શ એ ઊભે કર્યો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ વંશપરંપરા પ્રમાણે મોટા ભાઈને જ ગાદી મળતી, તેના સ્થાને નાનાભાઈને પણ મળી શકે! ઉદારતા અને એકતા સ્થાપવા માટે તેમણે ચૌદ વર્ષને વનવાસ સ્વીકર્યો હતો. રાષ્ટ્રીય એકતાની ભાવના શ્રીરામે આપેલી છે, આ રાજકીયક્રાંતિ નાનીસૂની નહતી. ભીષ્મ પિતામહ: કંચન, કામિની અને રાજ્યના ત્યાગી ભીષ્મ પિતામહ શરશયા ઉપર સૂતાં-સૂતા યુધિષ્ઠિરને રાજનીતિનો ઉપદેશ આપે છે કે રાજનીતિ પાળનાર કેટલો સંયમી, આજ્ઞાપાલક અને ત્યાગી હોવો જોઈએ. તેનું દિલ કેટલું વિશાળ હોવું જોઈએ. રાજાએ દ્રસ્ટી તરીકે સમાજની રક્ષા અને જાપાલન કરવા માટે રાજ્યગ્રહણ કરવું જોઈએ એ નવું સૂત્ર ભીષ્મ પિતામહ આપ્યું. શ્રીકૃષ્ણ : એવી જ રીતે ભીષ્મ પિતામહના સમયમાં શ્રીકૃષ્ણ ભગવાન ક્ષત્રિયપુત્ર હોવા છતાં મુગટને બદલે મોરપીંછી ધારણ કરે છે. હાથમાં ગદાને બદલે બંસી ધારણ કરે છે. તેમણે એક ક્ષત્રિય રાજપુત્ર હેવા છતાં રાજ્યને સ્પર્શ ન કર્યો પણ રાજા રાજ્યને ટ્રસ્ટી છે એ એ રીતે વૃષિગવંશાના સંધ તરીકે યાદવ-રાજ્યને દ્વારકામાં સ્થાપ્યું. જરાસંધ અને કંસ જેવા અત્યાચારી, સરમુખત્યાર–રાજાઓનું રાજ્ય પરિવર્તન કરાવ્યું. કૌરવ રાજ્યને બદલે ન્યાયી પાંડવ રાજ્યની સ્થાપના મહાભારત વડે કરાવી. આને પણ એક રાજ્યક્રાંતિજ કહી શકાય. ઐતિહાસિક કાળ (ઇ. સ. પૂર્વેને) ભારતના રાજ્ય સંચાલન અને શાસનમાં ત્યાર પછી જેને ઈતિહાસ મળી આવે છે તે કાળમાં જરા નજર નાખીએ તો નીચેની વ્યકિતઓ-રાજ્યક્રાંતિ માટે પ્રેરક બની હતી. મહાવીર અને બુદ્ધ: આ બન્ને વિભૂતિઓએ ગણરાજ્યને સમર્થન આપ્યું બને છેક શ્રમણ-સંગઠન અને જનસંગઠન ઉપર હતા. એમને વિચાર એ હતો કે જે સાધુ-સંસ્થા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કે લોકસેવક (શ્રાવક) સંસ્થા ઘડાઈ જશે તે પ્રજાને તેમની દોરવણી મળી શકશે. એ વિચારના બીજ ભગવાન મહાવીર બુદ્ધના સમયમાં એટલા બધા અંકુરિત ન થયા; કારણ કે તે વખતે કેટલાક અન્યાયી રાજાઓની સામે ભગવાન મહાવીર–બુદ્ધના ઉપાસકોને લડવું પડ્યું. કેવળ નવ મલ્લીવંશ અને નવ લિચ્છવી વંશના ૧૮ રાજાઓ અને વજજી લો કોને ગણરાજ્યની પ્રેરણા મળી. આમ ગણતંત્ર તરફ રાજ્યક્રાંતિને વાળવામાં આ બન્નેની પ્રેરણું હતી. ચાણક્ય- ચંદ્રગુપ્ત : ત્યારબાદ ભારત ઉપર બહારના આક્રમણ શરૂ થયાં. સિકંદરને હુમલો થયો. પશ્ચિમના આ હુમલાથી ભારતની રક્ષા કરવાની જરૂર હતી. તે વખતે નંદવંશ ભોગ-વિલાસમાં હતા રાજાઓ આપસમાં લડતા હતા, તે વખતે ચાણક્યમંત્રીની સહાયતાથી ચંદ્રગુપ્તને ઠીક ઝઝૂમવું પડ્યું. તેણે નંદવંશને નાબૂદ કર્યો અને ભારતીય રાજાઓને એક કરવાનું કાર્ય શરૂ કર્યું. પરસની સામે ઝઝૂમી સિકંદર ત્યાંથી પાછા વળે અને તેનું મરણ થયું. પણ ચંદ્રગુપ્ત વિચાર્યું કે વિદેશી આક્રમણ સામે ભારતની રક્ષા કરવી હોય તે ભારતે એક થવું જોઈએ. એનું જ પરિણામ હતું કે સિકંદરના સેનાપતિ સૈલ્યુકસને ચંદ્રગુપ્ત સાથે સંધિ કરવી પડી. ચાણક્ય રાજનીતિ અને અર્થશાસ્ત્ર બનેમાં નિપુણ હતો. તેણે કુટિલનીતિ અને છળનીતિ વાપરી તે એક દોષ હતો, પણ તેની ખટપટોથી ભારતીય સામ્રાજય એક થયું. જો તેમ ન થાત તે એક-ભારતની ક૯૫ના કોઈને ન આવત. તેના સાધને શુદ્ધ ન હોવા છતાં તેણે જે ભારત-એકતા સાબિત કરી, તેથી આપણે તેને અહિંસાની દિશામાં રાજ્ય-ક્રાંતિકાર ન ગણી શકીએ-તે છતાં તેનું આગવું મહત્વ તો છે જ. અશક: સમ્રાટ અશોકને કલિંગના યુદ્ધ પછી એક બૌદ્ધભિક્ષની પ્રેરણા મળી અને તેણે તલવાર છોડી ધર્મથી રાજ્ય કરવાની નીતિ અપનાવી. પિતાની પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્ર તેમજ એક ભાઈને વિદેશમાં મોકલી ધર્મચક્ર પ્રવર્તન કરાવી તે ધર્મ–પાલક રાજા બન્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ઐતિહાસિક કાળ (ઈ.સ. પછી પંદર સદી સુધી) અશોક પછી શક, હૃણ વગેરે અનેક વિદેશી જાતિઓના હુમલા ભારત ઉપર ઉપરાઉપરી થવા લાગ્યા. દેશ નિરાશ થઈ ગયા. ધર્મગુરૂઓએ પણ રાષ્ટ્રીય-એકતા ન સાધી, પરિણામે સેમિનાથ લૂંટાયું ! શાહાબુદ્દીન ગરીના હુમલા થયા તેની સામે પૃથ્વીરાજ ચૌહાણે પ્રતિકાર કર્યો. એ બહાદુર હતો પણ તેણે બીજા રાજ સાથે એકતા ના સ્થાપી. પરિણામે તેણે બહાદુરી અને શૌર્યથી વિદેશી હુમલાઓનો સાતવાર પ્રતિકાર કર્યો, પણ જો તે વખતના રાજાઓની ક્રાંત દષ્ટિ હોત તો તે બધા એક થઈ શકત અને અગાઉના વિદેશી હુમલાખોરોને પણ પિતાનામાં સમાવી લેત. ત્યારબાદ મેગલ શાસકો આવ્યા. મુસલમાન હુમલાખોરોમાં શાંતિથી રાજ્ય ચલાવી અહીંના જ થઈ જવાની ભાવના વધારે પડતી હતી. તે સમયે દિલ્હીનું રાજ્ય અકબરના હાથમાં આવ્યું. અકબર : અકબર લાંબી દષ્ટિવાળો અને ક્રાંત દા હતા. તેણે જોયું કે અહીં શક, હૃણ વગેરે પણ સમાઈને હિંદના થઈ ગયા છે તે મુસલમાનો પણ કેમ એક ન થઈ શકે ? આ અંગે શ્રદ્ધામાં મોટી મુશ્કેલી અગાઉના મુરિલમ હુમલાખોરો તેમજ કેટલાક મુસ્લિમ શાસકોની લૂંટફાટ, અત્યાચાર, સ્ત્રીઓનાં અપહરણું તેમજ તલવારના જોરે ધર્મ પરિવર્તન કરવાની નીતિની હતી. તેણે હિંદુઓમાં કદરતા, આભડછેટ વગેરે વાતોના પાયા દઢ કરવા શરૂ કર્યા. તે છતાં અકબર હારે તે ન હતો. તેણે સર્વધર્મને સમન્વય કરી “દીને-ઇલાહી” ધર્મ બનાવ્યો. ટોડરમલ, ફ્રેજી, બીરબલ જેવા હિંદુ-મુસ્લિમ વિદ્વાન રત્નોને તેણે દરબારમાં પ્રતિષ્ઠા આપી. નવરત્નોના કારણે અકબર હિંદુ-મુસ્લિમ એકતામાં કંઈક અંશે સફળ થઈ શકે. તેણે રાજપૂત જાતિ સાથે રેટી-બેટી-વહેવાર પણ શરૂ કર્યો. તેણે ઘણું રાજપૂત વીરોને જાગીરો આપી, છતાં અગાઉના મુસલમાન શાસકોની નીતિના કારણે ઘણું લેકો શકિત જ રહ્યા. તે છતાં તેણે ઉત્તર હિંદને એક કર્યું, એમાં શક નથી. પણ, અકબરમાં થેડીક કચાશ હતી તે હતી જીવનની. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આપણે તેને રાજ્યક્રાંતિકાર નહીં ગણીએ પણ રાજ્ય ક્રાંતિની દિશામાં ગયેલો માનશું. તેના જીવનમાં જે ક્યાશ હતી તેનું પરિણામ એ આવ્યું કે તેની ત્રીજી પેઢીએ આવનાર ઔરંગઝેબ થશે. તેણે તેનું બધું કામ ઊંધું વાળી દીધું. જે અકબરની ઉદાર નીતિ તેણે વધારી હોત તો રાજપૂતો ઉદાર થઈને તેમના થઇને રહેત. પણ ઔરંગઝેબના ઝનૂની૫ણા એ હિંદુ રાજાઓના દિલ આળાં કરી દીધાં હતાં. રાણા પ્રતાપ: આ દિશામાં રાણા પ્રતાપનું નામ પણ રાજ્ય ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે રજૂ કરી શકાતું નથી. તેઓ વીર હતા. બહાદુર હતા પણ તેમનું દર્શને વ્યાપક ન હતું. તેમણે બધા રાજાઓને એક કરવાની વાત કરી ન હતી. તેમણે વ્યક્તિગત રીતે લડાઈ કરી. દેશપ્રેમને દાખલો બેસાડ્યો પણ નવું માર્ગદર્શન, રાજ્યક્રાંતિના અનુસંધાને તેઓ આપી ન શક્યા. જો કે તેઓ ઉદાર દિલ અને ગુણવાળા હતા. ચારિત્ર્યવાન પણ હતા. વીર શિવાજીઃ શિવાજીએ રાણા પ્રતાપનાં ગુણોને ઝીલી લીધા હતાં. પણ તેમણે શહેરે લૂટવા તથા તે લૂંટને કેવળ મરાઠાઓમાં વહેંચવાની જે પદ્ધતિ સ્વીકારી; તે ખોટી હતી; નહીંતર તેમને રાજ્યક્રાંતિકાર કહી શકાત. તેમણે રાજય એકાંગી કે સરમુખત્યાર ન બને તે માટે રાષ્ટ્રને પ્રધાનમંડળની આજની પદ્ધતિ ભેટ આપી. તેમનું ચારિત્ર્ય પવિત્ર હતું અને ત્રીજાતિ પ્રત્યે અતિ સન્માન હતું. ધર્મ, ધર્મ સ્થાનકે અને ધર્મપુરુષ પ્રતિ એમની ઉદાર દૃષ્ટિ હતી. પણ લુંટવાને દુર્ગણ મરાઠા રાજાઓમાં ત્યારબાદ ચાલુ રહ્યો. હોલ્કર, પેશવા સિંધીયા વગેરેમાં પણ એ દુર્ગુણ રહ્યો. આ ત્રણે જણને અમુક અંશે ક્રાંતિની દિશામાં જનારા માની શકાય. પણ દરેકમાં કંઈક કમી હતી. અકબરનું દર્શન સાફ હતું પણ જીવન અશુદ્ધ હતું; પરિણામે તેના વંશ જે મોજ-શોખમાંજ વહી ગયા; રાણા પ્રતાપનું જીવન શુદ્ધ હતું પણ દર્શન વ્યાપક ન હતું એટલે તેના વંશા મેવાડના ખોટા ગર્વમાં જ રહી ગયા અને આગળ ઉપર તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ એજ મોગલ સાથે સંધિ કરવી પડી. શિવાજીનું દર્શન સાફ હતું, જીવન શુદ્ધ હતું પણ સાધન શુદ્ધ ન હતાં એટલે પ્રજામાં પણ એ દુગુણ ફેલાયો. જે આ કચાશો આ ત્રણેમાં ન રહી હતી તે ભારતની સ્વતંત્રતા કાયમ રહેવા ઉપરાંત તે એક થાત અને સ્વતંત્રતા ન ગુમાવત. ૧૮૫૭ થી ૧૯૪૭ મુગલ સામ્રાજ્યને જે અંત આવવો જોઇને હવે તે આવ્યા. ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાતું ચાલ્યું ગયું અને હિંદમાં વેપાર કરવા આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન આવી ગયું. તેમની રાજ્ય ઉપર કજે કરવાની નીતિ, ખાલસા કરવાની પદ્ધતિ વગેરેના કારણે લોકોમાં અસંતોષ વધતો ચાલ્યા. | સર્વપ્રથમ રાજા રામ મોહનરાયે સ્વતંત્રતાને સાદ પાડ્યો. તેમણે સ્વતંત્રતા નામનું છાપું કાઢયું. ૧૮પ૭ માં સમગ્ર પ્રજાએ બળવો બ્રિટિશરો સામે કર્યો. ભારતમાં હજુ એકતા ન હતી. પરિણામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના ફડકે, તાત્યા ટોપે વગેરેએ બધું છાવર કર્યું. દિલ્હીને બાદશાહ પકડાયો અને તેને રંગૂનની જનમ કેદ મળી. પણ. તે વખતે અમૂક મરાઠા, શીખ, હિંદુ અને મુસલમાને અલગ રહ્યા પરિણામે ભારત સ્વતંત્ર ન થયું. અત્યાર સુધી જે રીતને લૂંટફાટ, અત્યાચાર વગેરેનો ઈતિહાસ ભારતના જુદા જુદા શાસકોના કાળમાં રચાયો હતે તે જોતાં એક એવી સંસ્થાની જરૂર હતી જે બધાં ક્રાંતિકારી તને સાંકળી શકે અને ભિન્નતાને ભાગી શકે. આમ સ્વરાજ્ય મેળવવાનું અને બ્રિટિશરોનું રાજ્ય દૂર કરવાનું કાર્ય ઘણું કપરું અને અઘરું હતું. પણ તે કામ ધીમે-ધીમે થયું ખરું. અને તે પણ અંગ્રેજોના સહગે સ્થપાયેલી એક સંસ્થા કોગ્રેસ (રાષ્ટ્રીય મહાસભા) દ્વારા એને ઈતિહાસ રેચક અને જાણવા જેવો છે. - કોંગ્રેસ સંસ્થા : ભારતમાં અંગ્રેજી રાજ્યના પ્રતિનિધિઓમાં ફોકસ, લેબર, હ્યુમ વગેરે ઉદાર દિલના હતા. તેમનું માનવું હતું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ હિંદીઓને તેમની સ્વતંત્રતાને અધિકાર આપ જોઈએ પણ તેમનું કંઈ ચાલતું નહીં. એ લોકેએ કેટલાક ભારતીય નેતાઓને સલાહ આપી અને રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના થઈ. આ સંસ્થાએ પાયામાં રાષ્ટ્રીય એક્તાને રાખી. પણ આ આખુયે દળ વિનીત દળ કહેવાતું. ભારતમાં એવા પણ ઉગ્ર વિચારના હતા કે બેબગોળા બનાવીને બ્રિટીશ રાજ્યને ઉથલાવી પાડવું. આ અંગે બંગાળ, યૂપી; પંજાબ અને મહારાષ્ટ્રમાં કેટલાક યુવાને કાર્ય કરતા હતા, તેમાંથી કેટલાક પકડાયા, કેટલાકને ફાંસી થઈ. ખુદીરામ બોસ વગેરે આમાં અગ્રણી હતા. સાવરકરને જનમટીપની સજા થઈ. પણ આ માર્ગ સાચે ન હતો. આવા છૂટ yટ હુમલાથી બ્રિટિશ સરકાર નમે તેમ ન હતી. કેગ્રેસની પ્રારંભની વ્યક્તિઓમાં દાદાભાઈ નવરોજજી, ગોખલે વગેરે કાર્ય કરતા હતા. તિલક પણ તેમાં જોડાયા અને તેમણે સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે” એ સૂત્ર આપ્યું. ભારત અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને શ્રીમતી એની બેસંટ આયલેડથી અહીં આવ્યા, તેમણે “હેમરૂલ” (ગૃહ સ્વરાજય)ની માંગણી કરી. પણ. તે છતાં ધાર્યું કે લોકોને ન હતો. એની બેસંટ કે તિલક પાછળ જે રીતે લોકો હેવાં જોઈએ તેવું દેખાતું ન હતું. એ માટે એક એવાં માણસની જરૂર હતી. જેનું જીવન આધ્યાત્મિક હોય અને જે લોકોમાં ભળી ગયેલો હોય. આ કામ મહાત્મા ગાંધીજીએ પૂરું પાડ્યું. તેમણે આશ્રમ સ્થાપી લેકીને વ્રતબદ્ધ કર્યા. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં. લોકોને લાઠી, ગોળી માર અને જેલ યાત્રા તેમજ યાતના સહન કરવાની તેમણે તાલીમ આપી. આથી આ દેશ એકાગ્ર થયો. ગ્રેસને તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમો આપ્યા. તેમણે સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો. રાજકારણમાં બળ કે છળ નહીં પણ કળથી કામ કરવાનું સૂચવ્યું. અહિંસા વડે રાજ્યક્રાંતિનું માર્ગદર્શન ભારતને મળ્યું. તે છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પણ ભગતસિંહ, આઝાદ, સુખદેવ વ. ઉગ્રવાદી લોકો પણ હતા. તેમની ફના થવાની તૈયારી હતી પણ સાધનશુદ્ધિનો આગ્રહ ન હતો; પરિણામે આવી શક્તિ વેડફાઈ જતી હતી. ગાંધીજીએ તેને ખરે ઉપયોગી વળાંક આપ્યો. તેમની દ્રષ્ટિ સાફ હતી, સાધન-શુદ્ધિનો આગ્રહ હતો અને રચનાત્મક કાર્યો વડે ભાવાત્મક એકતા તેઓ લાવી રહ્યા હતા. જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ કે સંપ્રદાયવાદ જે રાષ્ટ્રીય એકતાને ખંડિત કરતા હતા, તે બધાને મટાડવા તેમણે અંત સુધી પ્રયત્ન કર્યો. તેમના પ્રયત્ન સફળ થયા અને ૧૯૪૭ માં પંદરમી ઓગસ્ટે ભારતને આઝાદી મળી. આ બધું કોગ્રેસ મારફત થયું. તેના બંધારણમાં સત્ય અને અહિંસાને દાખલ કરાવવા ગાંધીજીએ ઘણા પ્રયત્નો કર્યા પણ “ શાંતિમય બંધારણીય ઉપાયો ” ચાલુ રહ્યા. શાંતિની દિશામાં કોંગ્રેસને લઈ જવામાં પણ તેમનો જ મુખ્ય ફાળો છે. આમ ૧૮૮૫ થી કોંગ્રેસ સંસ્થાને રાજ્ય ક્રાંતિકારી તરીકે લઈ શકાય છે. એવી રીતે યુ. એન. ઓ. (સંયુક્ત રાષ્ટ્રસંઘ)ને પણ રાજ્ય કાંતિકારી સંસ્થા તરીકે ગણી શકાય. યુરેપ પશ્ચિમના ક્રાંતિકારે હવે આપણે પશ્ચિમની રાજ્યક્રાંતિને ઈતિહાસ તપાસીએ. લાઈકરગસ : પશ્ચિમના રાજ્યક્રાંતિકારોમાં લાઈકરસ જે સ્પાર્ટીનો શાસક હતો તેને પ્રથમ લઈ શકાય. આખા ગ્રીસને એ ક્રાંતદષ્ટા પુરૂષ હતા. તેમજ સાધુ જીવન જીવવાવાળો હતો. એની ભાભી ગર્ભિણી હતી ત્યારે તેણે એને કહ્યું, “ મારી સાથે વિષય સુખ ભોગ અને રાજય પણ ભેગા.” પણ એણે ના પાડી કે ગર્ભના બાળકનું શું થશે? એણે પોતાના મોટાભાઈના પુત્રને માટે કર્યો ભાભીની યાતનાઓ સહી. કંચન અને કામિની બન્નેને તેણે સ્પર્શ ન કર્યો. એણે સ્પાર્ટાવાસીઓ માટે ૩૦ વર્ષ સુધી લશ્કરી તાલીમ ફરજિયાત કરી, તેથી સ્પાર્ટાવાસીઓનું શરીર ખડતલ થયું. આજે લશ્કરને શિક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આપીને રાખવાની પદ્ધતિ અને સામ્યવાદના બીજ એની આ લશ્કરી તાલીમમાંથી પડયાં છે. પણ, એની રાજ્યક્રાંતિ પાછળ દષ્ટિ દૈહિક હતી. એરિસ્ટડીસ : ત્યારબાદ ગ્રીસના એરિસ્ટેડીસ નામના ડાહ્યા અને ઉદાર હૃદયના સલાહકારનું નામ આવે છે. તેણે રાજયપદ્ધતિમાં ઘણો ફેરફાર કર્યો. સમવાયી રાજયતંત્ર તેની જ બુદ્ધિનું કામ છે. તેણે ગ્રીસના અનેક નાનાં-નાનાં રાજ્યોને એક કર્યા એના ડહાપણના કારણે ગ્રીસમાં એકતા આવી અને બીજાં પણ રાજ્ય ચલાવી શકે તે માટે એ જાતે હદપાર થયો. તે એકવચની હતે વચન આપીને ફરનાર ન હતો ગ્રીસની રાજનીતિમાં એકવચન, ઉદારતા અને એકતા, આ ત્રણે ગુણો એના કારણે આવ્યા, પરિકલીસ : ગ્રીસની એકતાને લોકશાહીમાં ઢાળનાર પરિકલીસ હતો. તેણે ગ્રીસને સેનાનું બનાવ્યું, એમ કહેવાય છે. તે એથેન્સને હતું. તેનું જીવન ઉન્નત હતું, પણ તેનામાં એથેન્સ માટે જ પક્ષપાત હતો, એટલે જે લોકશાહીને તે પુરસ્કર્તા થયો તે જ લોકશાહીને તે દાખલ ન કરાવી શકશે. પ્રાંતવાદે પરસ્પરમાં ટ્રેપ પેદા કર્યો અને ગ્રીસ લેકશાહીમાં ઢળાતા રહી ગયું. કેમિલસ? ત્યાબાદ ગ્રીસ અને રોમને ઘડનાર સેનાપતિ કેમિલસ થયો. તે યુદ્ધ આવી પડે તો તે માટે તૈયાર હતું પણ તે ઉદાર અને શાંતિવાદી હતો. આખું રોમ યુદ્ધમાં ઊતરેલું હોય તે વખતે પણ તે દુશ્મને પ્રતિ ઉદાર રહેતે, હારેલા પ્રતિ ડંખ ન રાખત. રોમને શત્રુઓ પ્રતિ ઉદારતા અને સમાધાન વૃત્તિના ગુણ આપવામાં એનો મોટો ફાળો છે. રોકાઈ માતાઃ એવી જ રીતે ટેકાઈ માતાનું નામ પણ શત્રુ અને ગરીબો પ્રતિ સહાનુભૂતિ પેદા કરાવનારમાં આવે છે. તે પિને અમીરની પત્ની હોવા છતાં ગરીબીમાં રહી અને પિતાના પુત્રોને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ તેણે ગરીબીમાં જ ઉછેર્યો. તેણે એમને સલાહ આપી કે “ ગમે તેવા સંગોમાં પણ ગરીબ પ્રતિ દયા રાખજે. બીજો ભાઈ જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે ૫૦૦૦ માણસે માર્યા ગયા અને લોહીની નદી વહેવા લાગી; પણ કાઇ બંધુએ છેવટ સુધી શાંતિ રાખી. રોમની પ્રગતિમાં ગ્રેકાઈ-ભાઈઓને મોટો ફાળો છે. વર્ષો થઈ ગયાં છતાં ગરીબ પ્રતિ સહાનુભૂતિ બતાવતી ગ્રેનાઈમાતાની મૂર્તિ આજે પણ ઊભી છે. તેને દીકરાઓએ પ્રાણાંત સુધી ગરીબો પ્રતિ દયા ન તજી. એતિહાસિક કાળ ત્યારબાદ યુરોપના ઈતિહાસના કાળમાં મહત્વાકાંક્ષી રાજાઓ આવ્યા. સિકંદર વિશ્વવિજેતા લેખા. હેનબોલે રેમને ધ્રુજવ્યું. સીઝરે સામ્રાજ્ય ઊભું કર્યું. નેપોલિયન પણ સમ્રાટ કહેવાય. આ બધાને વિશ્વવિજેતા તરીકે ઈતિહાસમાં ગણવામાં આવ્યા છે. પણ આપણે તેમને ક્રાંતિકાર નથી ગણાવી શકતા કારણકે તેમણે પરાજિત, પીડિત, શોષિત્તના શોષણ અને પરાજય ઉપર પિતાના મહેલો. ચણ્યા હતા. ઘર્મ ક્રાંતિ પછી યુરોપના ઇતિહાસમાં ત્યારબાદ બે મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ એક ધર્મક્રાંતિ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ. કેટલાક લોકોએ યુરોપ છેડયું અને તેઓ અમેરિકા ગયા. ત્યાં જઈને વસી ગયા. અંબ્રાહમ લિંકન : અમેરિકાના પ્રમુખ લિંકનને આપણે રાજ્યક્રાંતિકાર તરીકે લઈ શકીએ. તેમણે ગુલામી પ્રથાને નાબુદ કરાવવા અને ગુલામને પણ અધિકાર અપાવવા માટે પ્રતિષ્ઠા અને પરિગ્રહને ત્યાગ કર્યો. અમેરિકાના ભાગલા પડવાના હતા તે વખતે તેમણે અથાક પરિશ્રમ કર્યો અને પિતાનો દેહ પડ્યો ત્યાં સુધી એકતા માટે લડ્યા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અમેરિકાને એક કર્યું. તેમનું નામ અમેરિકાની રાજ્ય ક્રાંતિમાં ધણું કારણોસર અમર થઈ ગયું છે. શિંગ્ટન: એવી જ રીતે અમેરિકાનું સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવામાં જે શિંગ્ટનને મોટો હાથ છે. તેમણે એના માટે ભેખ લીધે અને અમેરિકાને સ્વતંત્ર કરી લોકશાહીને માર્ગે મૂકવું. ગ્લૅડસ્ટન: બ્રિટનમાં પણ તે વખતે સામ્રાજ્યશાહી ચાલતી હતી. તેને લોકશાહીમાં પરિણમાવનાર ડસ્ટન હતું. તેણે કંજૂસ નીતિના બદલે ઉદારનીતિ અપનાવી. તેની ઉદાર લોકશાહીની અસર વિદેશમાં પણ થઈ. કાર્લ માકર્સ: તે વખતે જર્મનીના કાર્લ માકર્સે દુનિયાને એક નવો વિચાર આવે. લોકશાહી ગમે તેટલી હોવા છતાં વર્ચસ્વવાળા બુદ્ધિમાન અને પૈસાદાર લોકોજ ચૂંટાઈને આવે અને શ્રમિકોને સહેવાનું જ. સાધનવાળા માણસે સાધનહીનોને ગુલામ અને શોષિત રાખે છે. યત્રે આવ્યા, પરિણામે સાધને વધ્યા અને માણસોની મહત્તા ઓછી થઈ. આમ માણસની મહાનતા વધારવા દુનિયાના શ્રમિકોએ એક થવું જોઈએ અને તેઓ સત્તા ઉપર આવશે તે જ આ વ્યવસ્થા બદલી શકાશે. આ વિચારે “શ્રમિક એક થાવ”નું સૂત્ર કાર્લ માકર્સે આપ્યું. એને પ્રયોગ લેનિને રશિયામાં સામ્યવાદરૂપે કર્યો અને સાધનો શુદ્ધ કે અશુદ્ધ હોય પણ તેને અમલ કર્યો અને ઝારશાહીને મજૂર-શાહીમાં બદલી પણ કાર્લ માકર્સે જે ભાવ સેવ્યો હતો તે સામ્યવાદમાં પણ છે જ અને થોડાંક મુઠીભર બુદ્ધિમાને કે પ્રભાવશાળી નેતાઓની નેતાગીરી નીચે લાખ કરોડનું જીવન નિયત્રિત થાય છે. આમાં વિરોધને દાબી દેવાની જે ગેઝારી નીતિ છે તે હવે સ્પષ્ટ થતી જાય છે. એટલે આપણે તેને શુદ્ધ ક્રાંતિ ન કહી શકીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ચર્ચા-વિચારણા શ્રી. પૂજાભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “અતિ થાય છે તો પછી તેની ગતિ પણ થાય છે. ગારાશાહીના જલમો વધ્યા એટલે દાદાભાઈ નવરોજી જેવા પાકથા–તેમના પગલે તિલક-ચેખલે આવ્યા અને ગોખલે ગાંધીજી જેવાને ખેંચી લાવ્યા. આમ ઘણા લોકોની કાર્યની ભૂમિકા ગાંધીજીને મળી અને ઘણાને ગાંધીજીની દોરવણી મળી પરિણામે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું. - આજે જેમને જન્મદિન છે એ સરદારને પણ ભારતની એકતામાં ઓછો ફાળો ન ગણી શકાય ! જવાહર, સુભાષ, રાજેન્દ્રબાબુ આ બધાને ગાંધીજીરૂપી સૂર્યના પ્રહમંડળના જેવા ગણાવી શકીએ. પૂ. દંડી સ્વામી: “કેટલાક સાધુઓને પણ રાજકીય ક્રાંતિમાં ઉલ્લેખ કરી શકાય. ૧૭૫૭માં સંન્યાસીઓનો બળ મશહુર ગણાય. ૧૮૫૭માં બ્રિટીશ સરકાર સામે પણ કેટલાક નાગાબાવાઓ સામે થયા હતા. પણ મોટા ભાગે આવા સાધુઓ રાજ્યાશ્રિત હેઈ તે રાજાના સ્વાર્થ માટે લડતા હતા. રાજાઓમાં વીર વિક્રમનું નામ પરદુઃખ ભંજન રાજા તરીકે લઈ શકાય. પ્રજાના સુખ માટે રાજાઓના સ્વાર્થ ત્યાગને તેણે નવો ચીલો પાડ હતો. હર્ષવર્ધનનું નામ પણ ઉલ્લેખનીય ગણી શકાય. રાજા ભેજ પણ એ શ્રેણીમાં આવી શકે. રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી એ બધાને સર્વાગી ક્રાંતિકાર ગણાવી શકાય પણ તેમાં રાજ્યને ત્યાગ કરી ભેખ લેનાર મહાવીરને મે ખરે મૂકી શકાય છે. એવી જ રીતે અહિંસક રીતે રાજ્યક્રાંતિ કરવામાં ગાંધીજીને ફાળે તેમની સર્વાગી ક્રાંતિમાં જાય છે તે અને છે. તેમાં સામુદાયિક અહિંસાની મહત્તા પણ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧દર શ્રી દેવજીભાઈ: “અહિંસા સત્ય દ્વારા રાજ્યક્રાંતિ એ ગાંધીયુગની મેટી દેણ છે. તેથી જ અનુબંધ વિચારધારાએ વિશ્વની નવી રાજકીય ક્રાંતિની ભૂમિકામાં પ્રેરક–પૂરક બળાની કલ્પના આપી જગત ઉપર ઉપકાર કર્યો છે.” શ્રી, શ્રોફ : “એવી જ રીતે નવા યુગમાં સામુદાયિક અહિંસા માટે શુદ્ધિ પ્રયોગનું શસ્ત્ર પણ ક્રાંતિકારી પગલું છે.” મીમુનિ: “રાજ્યક્રાંતિને સાચો અર્થ છે બોટાં જૂનાં મૂલ્યોને દબાવી, નવાં મૂલ્યોને સ્થાપવામાં મદદગાર થવું; ત્યારે ખૂનખરાબી કરી રાજ્ય વધારનાર સિકંદર ક્રાંતિકારની શ્રેણમાં ન આવી શકે. રામે વાલીના ભગવાદી રાજાને બદલે સુગ્રીવને સોંપ્યું અગર તે રાવણનું રાજ્ય વિભિષણને સેપ્યું એમાં તેમને અંગત સ્વાર્થ ન હતા. શ્રીકૃષ્ણ કંસ અને જરાસંઘના અન્યાયી રાજ્યને ડંખ રાખ્યા વગર ખતમ કર્યા તેમાં એમને સ્વાર્થ ન હતા. તેથી રામ-કૃષ્ણને રાજ્ય ક્રાંતિકારમાં તે વખતના સંજોગે જેતા ગણાવી શકાય છે. એવા અનીતિ-અન્યાયને દૂર કરનાર ચારિત્રયની સ્થાપના કરનાર કુમારપાળનું નામ પણ રાજય-ક્રાંતિકાર તરીકે લઈ શકાય. શિવાજીનું ચારિત્ર્ય સુંદર પણ ક્ષેત્ર નાનું. પ્રતાપનું તેવું ચારિત્ર્ય નહીં, વીરતા ઘણી. એટલે ફરી ફરી આપણી નજર ગાંધીજી ઉપર ઠરે છે. ગાંધીજી સાથે કોંગ્રેસને નજ ભૂલી શકાય. તેથી જ અનુબંધ વિચારધારામાં સંસ્થાઓ ઉપર વધુ મદાર બાંધીએ છીએ. ભારતીય લોકશાહીમાં પૂરક પ્રેરકબળ ઉમેરી તેને લોકલક્ષી બનાવવા માંગીએ છીએ. એથીજ નવા ગ્રેસીઓને પૂરક પ્રેરક બળની શ્રદ્ધાએ ધારાસભા વગેરેમાં મેકલાવા ઇચ્છીએ છીએ, જેઓ ન્યાયનતિ ચારિત્ર્યની દષ્ટિએ વફાદાર હોય અને પ્રાણપ્રતિષ્ઠા પરિગ્રહને હેમવા તૈયાર હોય. શ્રી, ચંચળબેન : “દાંડી કૂચના દિવસે તે યાદ કરવા જેવા છે! મીઠું લેવા જતાં મહાદેવભાઈ જેલમાં ગયા તે ગાંધીજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કહ્યું કે જેલમાં જવા કરતાં મીઠા માટે માથું ફૂટયું હેત તે સારું થાત ! નરહરિભાઈને ધારાસણમાં આંખમાં મરચાં ભભરાવે પણ એ તો અડગ ! આજે જેમને જન્મ છે એ સરદાર તે કહેતા કે “બાયલા ધણીને રોટલા ખવડાવવા એમાં શું સૌભાગ્ય?” એ દિવસોમાં પરણવા આવતા વરરાજાને કન્યાઓ કહેતીઃ “શ્રીફળ મૂકી દે અને જેલ પધારો!” એ બધામાં અહિંસક સત્યાગ્રહની બલિદાનની ભાવના ભરનાર ગાંધીજીના કપાળે હંમેશાં કરચલીઓ જ પડી રહેતી. અહિંસાના સંદર્ભમાં જગતનાં રાષ્ટ્ર માટે પ્રાણ પ્રતિષ્ઠા પરિગ્રહ હેમી દેવા તૈયાર થઈ જવું એજ ખરી રાજ્યક્રાંતિ છે, જેને ચીલો ગાંધીજીએ પાડ્યો. (૩૦-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ [૧૫] વૈજ્ઞાનિક ક્ષેત્રનાં ક્રાંતિકાર શ્રી દુલેરાય માટલિયા વૈજ્ઞાનિક ક્ષેત્રના ક્રાંતિકારની વાત કરતાં પહેલાં વિજ્ઞાન શું છે? વિજ્ઞાનમાં ક્રાંતિ શું છે? અને આપણે જે અર્થમાં વિચારીએ છીએ તે અર્થમાં વૈજ્ઞાનિક ક્રાંતિકારોમાં ક્યાં લક્ષણો હોવાં જોઈએ, તેને ઊંડાણથી વિચાર કર જોઈએ. વિજ્ઞાન એટલે? આ સૃષ્ટિમાં અનેક અદ્દભૂતતા જેવામાં આવે છે. મેરનાં પીછાંમાં રંગ કોણે ભર્યો ? કીડીને આંતરડા ખરાં? વરસાદ કેમ વરસે છે ? વીજળી કેમ ચમકે છે? આ બધી અદ્દભૂતતા ન સમજાય તે “અહોભાવ” થાય, અને તે ચમત્કાર લાગે. કોઈ માને છે કે દેવ-દેવીના કારણે છે, કે ઈશ્વરના કારણે છે અથવા કોઈ એને શ્રદ્ધાથી ચાલતું માને છે, કે ગુરુ કૃપાથી થતુ ગણે છે. - વિજ્ઞાન તેનાથી એક ડગલું આગળ વધે છે. તે દરેકનું અંતરંગ તપાસે છે. કીડીનાં આંતરડાં માટે તેનું અંતરગ તપાસી, દષ્ટ વસ્તુને અનુભવમાં મૂકીને સિદ્ધ કરે છે, પ્રવેગો વડે વિશ્લેષણ કરે છે. તત્ત્વજ્ઞાની વસ્તુનું વિશ્લેષણ કરે છે ત્યારે વૈજ્ઞાનિક એને અનુભવ કરે છે. જે વસ્તુને અનુમાન પ્રમાણ વડે તત્વજ્ઞાની સિદ્ધ કરે છે તેને વૈજ્ઞાનિક ઈન્દ્રિય જ્ઞાનથી પારખી વર્ણવી શકે છે, ધારે તે પ્રત્યક્ષ કરી શકે છે. વૈજ્ઞાનિકે દરેક વસ્તુના કાર્ય-કારણભાવને તપાસે છે. કાર્ય-કારણસંબંધ વિચાર્યા વગર વિજ્ઞાન ચાલી શકતું નથી. તે સત્યની વધુ નજીક જાય છે પણ દરેક શેધને અંતિમ માનતું નથી. તેમાં અવકાશની અપેક્ષા રાખે છે. એટલે વિજ્ઞાન પાસે અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જડી-બૂટી મેળવી કે છોકરૂ થયું કે અમૂકે પાવૈયાઓને પણ સંતાન આપ્યાં એ બાબત માન્ય નહીં થાય. પણ ટેસ્ટ ટયૂબથી બાળકે થઈ શકે; ખાટી વસ્તુ પણ અમૂક દ્રવ્યના સંગથી મીઠી થઈ શકે એ બધી બાબતો વિજ્ઞાનને માન્ય છે. દૂધમાંથી દહીં બની શકે, કેટલું દહીં નાખવું? કેટલીવારમાં દહીં થાય વગેરે બાબતે, સૂકાઈ જવા આવેલાં ઝાડાને ફોસ્ફોરસ અને કેશીયમ પૂરવાથી તે લીલાંછમ ચાય વગેરે કુદરતી તો તેને માન્ય છે; સત્યથી તે એને જાણે છે; ગણિતથી ગણે છે અને તેને જે નિયમ બને તે જગત આગળ રજ કરે છે. આને ગુણ દોષની પ્રક્રિયા કહેવામાં આવે છે. ધર્મ અને વિજ્ઞાન: આવી વૈજ્ઞાનિક પ્રક્રિયા ભારતમાં થઈ છે. એટલે જ ભારતીય દર્શનમાં એ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે કારણ વગર કાર્ય થતું નથી!” આ આખે વૈજ્ઞાનિક સિદ્ધાંત અહીંના ધર્મ-દર્શનમાં આવી ગયો છે. તેણે એ રીતના કર્મને નિયમ સ્વીકારી લીધે કે કર્મને સંચય થવાથી કાર્ય થાય છે. દા. ત. ખેડૂત ખેતી કરે છે. મહીનાઓ પછી તેને પાક લણે છે. ઘણીવાર કર્મમાં ઝડપીપણું લાવવાથી તે કાર્ય ઝડપી થાય છે. ઘણીવાર કમ એક છતાં બીજનો લેપ લાગવાથી બદલાય છે. રાયણું નાની હોય તેમાં ચીકની કલમ ચુંટાડવાથી રાયણુ પણ ચીકુ આપે છે. ખાટું બીડું મીઠું કરી શકાય છે. પદાર્થોના રંગ-રૂપ સ્વાદ બદલાવી શકાય છે; , પણ તે ચોક્કસ નિયમ પ્રમાણે. અજાણ્યા માણસને એ જોઇને નવાઈ લાગશે પણ ભારતીય ધર્મોએ-દર્શનાએ આ વાત સ્વીકારી લીધી હતી. પરિણામે ભારતમાં ધર્મ અને વિજ્ઞાનનો ઝઘડે થવા પામ્યો નથી. તે માને છે કે માનવતીર્થંકર બની શકે છે; જેસલ જે પાપી પણ સુસંગથી સંત બની શકે છે. એવી જ રીતે જડ–વસ્તુઓમાં પણ પરિવર્તન થઈ શકે છે. પણ તેની પાછળ કાર્ય, કારણ અને નિયમ હેય છે. કોઈપણ ચમત્કાર પાછળ કંઈક કારણ હોય છે એમ અહીંના ધર્મ દર્શને એ માની લીધું. એટલે અહીં ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે ઝઘડો ન થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પશ્ચિમમાં વિજ્ઞાનની ભૂમિકા જુદી જ રીતે ઊભી થઈ. ત્યાં એમ મનાયું હતું કે ઈશ્વરે પૃથ્વીને કહ્યું: “થાળી જેવી થઈ જા!” એટલે તે તેવી થઈ ગઈ. પછી કહ્યું : “સ્થિર થઈ જા” એટલે સ્થિર થઈ ગઈ. ઈશ્વર કે ઇશ્વર પુત્રની આજ્ઞાને વિરોધ થાય નહીં. તે વિરોધ કરનારને ઇશ્વર ભક્તોએ જેલમાં પૂર્યા, યાતના આપી. નાસ્તિક કહ્યા. એવી જ રીતે ત્યાંના ઈશ્વરે આદમ, ઇવ અને બીજા પ્રાણી પેદા કર્યા. આદમ અને ઇવને સંસાર ર અને બીજા પ્રાણીઓ તેમને ભોગવવા માટે છે, એમ કહ્યું. દા. ત. “ગાયને તું ખાઈ શકીશ કારણકે તેમાં જીવન નથી.” એ લોકે પશુઓને ખાવા લાગ્યા. બાઈબલમાં એવું વિધાન છે, કુરાને શરીફમાં પણ એવું છે. તેની વિરૂદ્ધમાં કોઈ કંઈ કહે તે તેવાઓને–વૈજ્ઞાનિકોને—યાતનાથી લઈને જીવતા સળગાવી મૂકવા સુધીનું કાર્ય ધર્મના વિરોધની સજા રૂપે કરવામાં આવ્યું. ત્યાં કાર્ય-કારણ-મેળને માનવામાં ન આવ્યો. - પરિણામે ત્યાં ધર્મ સાથે વિજ્ઞાનને મેળ બેસી ન શકો. યૂરેપના વૈજ્ઞાનિકોને પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ ત્રણેને ભોગ ખૂબજ આપે પડ્યો છે. ત્યારે ભારતમાં બહુ જ ઓછો આપવો પડ્યો છે. ભારતમાં વિજ્ઞાન અને ધર્મ એ બે વસ્તુ છે તેના કરતાં સત્ય-દરનના બે પાસાં રૂપે છે તેમ માનમાં આવ્યું છે. વિજ્ઞાન વસ્તુને ભેદ કરીને (પ્રત્યક્ષ પૃથકકરણથી) જુએ છે ત્યારે ધર્મ વસ્તુને અભેદરૂપે જુએ છે. માણસ અને વાનર બન્નેનાં પિતવશે જુદા છે, એમ વિજ્ઞાન જશે પણ ધર્મ જીવ સૃષ્ટિની દષ્ટિએ બન્નેને એક અભેદ રૂપે જોવાનું કહેશે. ભૌતિક વિજ્ઞાન હું (સ્વ–આત્મા ) તું (પરમાત્મા) અને તે (બધા પ્રાણીઓ) જુદાજુદા છે એનું વિશ્લેષણ કરીને બતાવશે ત્યારે આધ્યાત્મ-વિજ્ઞાન (ધર્મ) હું, તું અને તે ત્રણે એક જ છે; “હું છું ત્યાં લગી “તુ 'રૂ૫ છું અને તે પણ જીવનની પ્રક્રિયા છે. એમ સમજવશે. “હું” છું ત્યાં લગી વાસના છે અને એમ થયા કરે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કર્મમાંથી કેવી રીતે છૂટવું? આ વસ્તુ અશક્ય નથી કારણ કે “તું” (પરમાત્મા) આ દશાને પામે છે માટે “હું' પણ આ દશાને પામીશ. આ દૃષ્ટિએ જોતા અહંકાર ન આવે તે માટે, “તે"(ઈતર જીવ સૃષ્ટિને “તે ” રૂપે જોવી જેથી અહંભાવ નીકળી જાય; અને અભેદરૂપે થઈ જાય. આ ત્રણરૂપે જોવાની પદ્ધતિને આધ્યાત્મિક વૈજ્ઞાનિકો (ધર્મવાળા) સિદ્ધસ્થિતિ કહે છે એ ત્રણેને પ્રગટ (પ્રથક) રૂપે જોવાની સ્થિતિને ભૌતિક વૈજ્ઞાનિકો પણ સફળતાની સ્થિતિ કહે છે. આ બન્નેને મેળ પાડી શકાય છે કારણ કે અહીં ધમેં જે વિજ્ઞાન બતાવ્યું છે તે ધર્મની સાથે ઓતપ્રેત છે. ભારતમાં ભૌતિક વિજ્ઞાન વિકસિત હતું; એમ જૈન અને વૈદિક પરાણે અને કથાઓમાં જોવા-સાંભળવા મળે છે. પુષ્પક વિમાને હતા; દેવ પુષ્પવૃષ્ટિ કરતા હતા, જે એ વસ્તુઓ ન હોય તે કવિની કલ્પનામાં આવે જ કઈ રીતે? ઉડનખટોલા કે ઉડત છેડે વગેરે બાબતે યાંત્રિક શકિતના વિકાસની વાત કહી જાય છે. શસ્ત્રવિજ્ઞાન પણ વિકસિત થયું હતું. અગ્નિ-અસ્ત્ર, વરુણ—અસ્ત્ર વગેરે યુદ્ધોમાં વપરાતા. એથી પણ ઊંડાણમાં જઈને જગત “પંચ-ભૂત” તત્ત્વોનું બનેલું છે, તેની પાછળ શક્તિ છે અને તે કાર્યકારણના નિયમથી ચાલે છે, એવું કહેવામાં આવ્યું. ભૌતિક વિજ્ઞાનને ઉપયોગી બને ત્યાં સુધી તેને મહત્વ આપવામાં આવ્યું. વિજ્ઞાનને દુરુપયોગ કરે તે રાક્ષસ, રાવણ જાતે બ્રાહ્મણ હેવા છતાં રાક્ષસ ગણવામાં આવ્યું. પૃથુએ વિજ્ઞાનને સદુપયેાગ કર્યો; તેણે પૃથ્વીને ફળપ કરી, ગોવંશની ઉન્નતિ કરી; પરિણામે તે સમાજના પગ એટલે કે શુદ્રમાંથી જન્મવા છતાં અવતારી ગણાયે. ભારતિય વૈજ્ઞાનિકે હવે આપણે કેટલાક ભારતીય વૈજ્ઞાનિક તરફ નજર નાખીએઃ ચકઃ હિંદુસ્તાનમાં વિજ્ઞાન-શકિતને પહેલો ઉપયોગ ચરકે કર્યો. તેણે વનસ્પિતિઓ શોધી તેના ગુણ દોષ પ્રગટ કર્યા. આખીણ બેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચડાવે છે; પણ તેને શુધ્ધ કરતાં તે ગુણકારી થઈ જાય છે. પંચ મહાભૂતના રસકસની જેમ પ્રવૃત્તિમાં પણ પરિવર્તન થઈ શકે છે.” એ વરતુને પ્રયોગ કર્યો. તેણે શારીરિક સ્વાર્થ અને ઔષધિઓનું, આહાર-વિહાર-નિયમનનું આખું વિજ્ઞાન આપ્યું. તેમણે કઠોર તપ પણ કર્યું અને સંયમ પણ રાખે એટલે તેમને વૈજ્ઞાનિક ક્રાંતિકાર, કહી શકાય. તેમના પગલે જનારાં અન્ય આયુર્વેદ-વૈજ્ઞાનિકો થયા તેમનાં નામે પણ આમાં ગણાવી શકાય. પંતજલિઃ શારીરિક રોગે સાથે માનસિક રોગોનું શું? એ વિષય અંગે પંતજલિ મને વૈજ્ઞાનિક ક્રાંતિકાર થયા. ચરકે કહ્યું કે “વેગને રોકવો ન જોઈએ !” પંતજલિએ કહ્યું: “ કેટલાક વેગોને રોકવા જોઈએ-કામ-કેધ વાસનાના વેગને જે ન રોકવામાં આવે તો અનર્થ થઈ જાય. જો કેધી અને કામી માણસને છૂટ આપવામાં આવે છે તે અનર્થ કરી બેસે.” પંતજલિએ માનસશાસ્ત્રની શોધ કરી. મનની વૃતિઓ કેટલી અને કેવી ? તે કઈ રીતે રોકાય? તેમાં અવરોધે કેટલા ? રોકવાથી શો લાભ થાય ? વિશ્વના માનસ સાથે આપણું માનસને સંબંધ આ બધું માનસશાસ્ત્ર તેમણે પાતંજલ યોગદર્શન રૂપે લખીને તેમણે મને વિજ્ઞાનને વ્યવસ્થિત કર્યું. નાગાર્જુન: ત્યારબાદ નાગાર્જુને રસવિધા અને યંત્રવિદ્યાને વ્યવસ્થિત કરી. તેની શોધને તેણે રજૂ કરી, એમાંથી કેટલીક વિધા લુપ્ત થઈ; કારણ કે રસ-વૈજ્ઞાનિક રસવિદ્યાને દુરૂપયોગ ન થાય એની કાળજી રાખતા હતા. તેથી તેમણે કેટલીક વિદ્યા ગુપ્ત રાખી, પરિણામે તેમના મરણ સાથે તે લુપ્ત પણ થઈ. * વરાહમિહિરઃ તેણે ભારતને ખગોળ અને હવામાન આગાહીનું વિજ્ઞાન આપ્યું. વરસાદ કયારે આવશે? કયા નક્ષત્રના સંગથી હવામાન બદલાશે? દુકાળ આવે શું કરવું? કેટલા ભાગમાં પુરનું * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પાણી ટકશે? વગેરે અંગે કાર્ય કારણ સમજાવતા જુદા જુદા ફલાદેશ બતાવ્યા, તેણે વેધશાળાઓની યોજનાઓ આપી; તાપમાન–હવામાન સ્થિર કરવાના નિયમો સમજવ્યા. ખેતી કરનાર માટે આ બધા નિયમો બહુ જરૂરી હતા. જે દુકાળ પડે તો જરૂર તેને ખરાબ પ્રભાવ લોકોમાં પડે આ બધાને નિવારવા માટે વરાહમિહિરે ખગોળશાસ્ત્ર આપ્યું; જે કૃષિ-વિજ્ઞાન માટે અત્યંત ઉપયોગી હતું. જગદીશચંદ્ર બેઝ: નવા વૈજ્ઞાનિકોમાં જગદીશચંદ્ર બેઝનું નામ ગૌરવભેર લઈ શકાય. તેમણે સર્વપ્રથમ શોધ કરીને બતાવ્યું કે વનસ્પતિમાં જીવ છે. તેમનામાં પણ રૂચિ-અરૂચિ, વાસના અને ચેતના છે. તેમણે વનસ્પતિમાં ચૈતન્ય બતાવી જગતને નવું જ્ઞાન આપ્યું, જેથી વિશ્વચેતના સાથે જગતને સંબંધ બંધાયે. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિનું વિજ્ઞાન આપ્યું પણ તે મૂડી વધારવા માટે નહીં.. ચંદ્રશેખર રમણ તેમણે કરમણના નામે ઓળખાતાં “ક્ષ” કિરણોની મહત્વપૂર્ણ શોધખોળ કરી. તેની અંદર રહેલાં પ્રજીવક તત્વે સમજાવ્યા. પરિણામે “પ્રકાશની ઉપયોગિતા લોકો જાણતા થયા - પ્રફુલ્લચંદ્ર રાય : તેમણે અણુ-પરમાણુના નિયમ બતાવ્યા. તેને લોકહિતમાં ઉપયોગ કેવી રીતે થઈ શકે, તે બતાવ્યું. તેમણે એનો ઉપયોગ માનવહિતમાં કર્યો, પણ અણુબંબ બનાવવામાં ન કર્યો. તે તે ઉપરાંત ભાસ્કરાચાર્ય અને લીલાવતી એ બન્ને ગણિતના વૈજ્ઞાનિકો થયા. એ બન્નેનું ગણિત વિજ્ઞાન આપણે ત્યાં તેમજ પરદેશમાં પણ ચાલે છે. અહીં થયેલા વૈજ્ઞાનિકોએ જ્ઞાનને વેચ્યું નહીં પણ લોકહિત માટે રાખ્યું તેથી લોકહિત અને વાત્સલ્ય જ તેમની સામે હતું. ', પશ્ચિમના વેજ્ઞાનિકે , થીસલ: પશ્ચિમના વૈજ્ઞાનિકોમાં થીસલ નું નામ સૌથી આગળ આવે છે. તેણે સર્વપ્રથમ કહ્યું કે સૂર્ય કે ચંદ્રહણ, તે પૃથ્વીને પડછાયે છે. ત્યાં સુધી ચંદ્ર-સૂર્યને રૌતાને હેરાન કરે છે; એમ યુરોપમાં મનાતું. લોકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તીરકામઠાં લઈને નીકળી પડતા. થીસલે જ્યારે આ સત્ય રજૂ કર્યું તો લોકોએ તેને નાસ્તિક કહ્યો કારણકે તે વાત બાઈબલથી વિરૂદ્ધ હતી. તેને દેશપાર કરવામાં આવ્યું. આજે જે કે તેની જ વાત છે કે સાચી માને છે. ગેલીલિયો : આ વૈજ્ઞાનિકે કહ્યું કે “પૃથ્વી ફરે છે!” એ વાત બાઈબલ વિરૂદ્ધ હેઈને લોકોએ તેને નાસ્તિક કહ્યો, યાતનાઓ આપી, જેલમાં કર્યો, ત્યાં માફી મંગાવીને છે. જેથી નીકળતાં મારી ફોક કરી. આજે તે પૃથ્વી-ભ્રમણને તેને સિદ્ધાંત સહુ માને છે. - બ્ર: આ વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે રજ–વીર્યના સંયોગ વગર સંતાન થતું જ નથી. ઈશુની માતા “મરિયમ” કુંવારી હતી અને ઈશું થયા. બાઈબલમાં તેને ઈશ્વરની કૃપા ગણવામાં આવી છે. પણ બંનેએ જ્યારે તેની વિરૂદ્ધમાં કહ્યું તે ધર્મગુરુઓ ચીડાયા; તેને રીબાવવામાં આવ્યું અને અને તેની માના દેખતા સળગાવી નાખે. કોપરનિગસ : તેણે દૂરબીન શોધ્યું. ધર્મગુરુઓએ કહ્યું કે એવું રિબીન હેઈજ ન શકે. એ જાદુગર છે અને શેતાન એની અંદર પેઠે છે તેથી તે જાદુમતર કરે છે. શેતાન હોય ત્યાં ભગવાન ન રહેવું કહીને તેને જિંદગી સુધી રીબાવી-રીબાવીને મારી નાખવામાં આવ્યા. આમાં અઘોગિક ક્રાંતિના પ્રારંભના તબક્કા સુધી વિજ્ઞાનિકો ઉપર ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મગુરુઓ અને, અનુયાયીઓએ જુલમ કર્યા પણ વિજ્ઞાનના ક્ષેત્રે આવાં વૈજ્ઞાનિકોના બલિદાને નિષ્ફળ ન ગયા. અંતે એમ મનાયું કે ધર્મ અને વિજ્ઞાન જુદા છે, પણ સંતબાલજી તેને સમન્વય કરે છે જે ભારતની પશ્ચાદભૂમિકામાં છે. વિનોબાજી અધ્યાત્મ સાથે વિજ્ઞાનને મેળ બેસાડવાની વાત કરે છે. જેનરઃ જે કે મોટાભાગના આધુનિક વૈજ્ઞાનિક જે શોધ કરે છે તેને પેટટે રજીસ્ટર્ડ કરાવીને પૈસો પેદા કરે છે ત્યારે “ જેનર” જેવા કેટલાક કરૂણાપ્રધાન વિજ્ઞાનિકો નિકળ્યા જેમણે જોયું કે ગાયે રોજ દેહ, તે શીતળાવાળી હોવા છતાં, વાછરડા તેને ધાવે છે અને તેમને પણ એજ રોગ લાગુ પડે છે. તે વખતે શીતળાને દેવી ગણી તે ભગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ માંગે છે, એમ ગણું માનવ કે પશુને જંગલમાં મૂકી દેવામાં આવતા. તે બ્રમણાને દૂર કરવા “જેનરે” એક લાખ પાંડની રસ્સીની માગણી કરી. તેને ઉપયોગ શીતળાવાળી ગાયો ઉપર અને રોગીઓ ઉપર કર્યો. પરિણામે શીતળાના રોગી સાજા થયા. તેના માટે સરકારે મોટી રકમ આપવાની ઓફર કરી પણ તેણે એ વસ્તુ વેંચી નહીં અને દયાપ્રેરિત થઈ અનેક લોકોને એણે સાજા કર્યા. પશ્ચર : એવી જ રીતે પેશ્વરે કોલેરાની રસ્સી બનાવી. તેને પ્રયોગ પિતાના ઉપર કરી જોયો, તેમાં સફળતા મળતાં લોકહિત માટે તે રીને પ્રચાર કર્યો. એક કંપનીએ કરોડ રૂપિયાનું પ્રલોભન આપ્યું પણ તેણે એને વેંચી નહીં. મેડમ કયરી : તેણે તેમજ તેના પતિ ડેક્ટર કયૂરીએ રેડિયમની શોધ કરી જેનાથી રોગના સમયમાં મુક્તિ માટે જલદ ઉપચાર થઈ શકે, આવી જ રીતે પશ્ચિમમાં “પેનિસિલીનના શોધકને પણ ઘણી વધારે રકમની ઓફર મૂકવામાં આવી પણ તેણે નકારી કાઢી. તેણે આરોગ્ય રક્ષા માટે એને ઉપયોગ કર્યો. મનોવૈજ્ઞાનિકોમાં ઈડ, અન્ડર વગેરે થયા. ગાંડા થવાનાં ઘણાં કારણમાં અતૃપ્ત વાસનાને મુખ્ય કારણભૂત માનવામાં આવી. તેથી તેમણે માનવ-વેગને છૂટથી પિષવાનું વિધાન કર્યું. તે અંગે પુસ્તકો લખાયાં પણ તેનાં ઉંધા પરિણામે પણ આવ્યા. કામ, ક્રોધ વગેરેને ન રોકતાં તેનાં અનિષ્ટ પરિણામે પણ આવવાં લાગ્યાં. સમાજમાં અવ્યવસ્થા થવા લાગી પરિણામે સમાજવિજ્ઞાન (સેશિયોલોજી) ઊભું થયું. તેમાં આગળ વધતાં વિશ્વમાનવશાસ્ત્ર શોધાયું. તેમાં શોધખોળ ચાલુ છે; પહેલ પશ્ચિમના વૈજ્ઞાનિકોએ કરી હતી આધુનિક વિજ્ઞાન વરદાન કે અભિશા૫? આજે ભૌતિક વિજ્ઞાન, યંત્ર-વિજ્ઞાન અને કૃષિ-વિજ્ઞાનમાં મેટાં સંશોધન થયાં છે. ઝડપી ગતિવાળા વાહન યાત્રાની શોધે વડે દુનિયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ટૂંકી કરી નાખવામાં આવી છે. તેમજ પાસે આવવાની તક પણ પદા થઈ છે. આવા સમયે વિજ્ઞાનને ઉપયોગ જગતના કલ્યાણ માટે થશે. જોઈએ જેથી વિશ્વમાં સંઘર્ષ ઓછું થાય. અણબની શોધ કરનાર આઈન્સ્ટાઈને અમેરિકાને પિતાની શોધ આપી દીધી. પછી તેને પસ્તા થયે. ભસ્માસુરને વરદાન મળ્યું તેના જેવી સ્થિતિ અમેરિકા અને રશિયાની થઈ છે. ભસ્માસુરને નાથવા ભગવાન આવેલા તેમ આજના વિજ્ઞાનનું વરદાન પામેલા ભરમાસુને નાથવા ધર્મરૂપી ભગવાને આવવું જરૂરી છે. આજે માનવજાતિ નિર્ણય કરે છે તે પોતાની બધી શક્તિને નવસર્જન અને લોકકલ્યાણ ખાતે ઉપયોગ કરશે તે એ શકય છે. તે ધારે તે આખું જગત વનસ્પતિ ઉપર આવી શકે છે કારણ કે કારેલાં દૂધી જેવાં, દૂધી માણસ જેટલી મોટી ઉગાડી શકાય છે, પાક વધુ ઉતારી શકાય છે, દૂધ વધારે પેદા કરી શકાય છે. તેના બદલે જે વિજ્ઞાનને ઉપયોગ કેવળ સંહારાત્માક શસ્ત્રોની હેડમાં થશે તે જગત ઉપર આફત વેળાવાની છે. - એટલે જ જગતના ચિંતકે મુનિશ્રી સંતબાલજી, પ. નેહરૂ વગેરે લોકો એને દેવી ઉપયોગ કરવાની વાત કરે છે. આજે પ્રાંત-દેશના સીમાડા ટુંકા થઈ ગયા છે અને જગતના માનવીઓનું દુઃખ, સહુનું દુઃખ એમ સહુ માનતા થયા છે. ત્યારે વિજ્ઞાનનો ઉપયોગ જગતના દુઃખ, ભૂખે અને રોગોના નિવારણ માટે થ જોઈએ. એ માટે કાંતિપ્રિય સાધુસાધ્વીઓનું સતત માર્ગદર્શન લોકોને મળવું જોઈએ. ભૂખ-દુઃખ રોગને દૂર કરનાર બધા વૈજ્ઞાનિક ક્રાંતિકારો કે વૈજ્ઞાનિકોને આપણે વંદન કરીએ અને આશા રાખીએ કે જે નવા વૈજ્ઞાનિક ક્રાંતિકારો થાય તે બધાની સાથે ધર્મ અને અધ્યાત્મને અનુબંધ રહે જેથી વિજ્ઞાનને દુરુપયોગ હંમેશ માટે મટી જાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ચર્ચા-વિચારણું શ્રી. પૂજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન–તે રીતે જ સામાન્ય વહેવારના જ્ઞાનમાં પણ વિશેષજ્ઞાન ઊંડું થતું જાય છે. વિજ્ઞાન તે ઉપગ ઉપર અવલંબે છે. દિવાસળી શરદીમાં ગરમી આપવા માટેનું સાધન છે પણ કોઈ નાદાન તેને ઘાસની ગંજીમાં ફેંકી દે તે બધાને નાશ પણ કરી શકાય. આજે વિજ્ઞાને વીજળી આપીને માનવસમાજને ઘણી રાહત આપી છે. ગંગા-જમુનાનાં પાણી રાજસ્થાનને મળે કે નર્મદાનું પાણી કચ્છને મળે તેવી શક્યતા પેદા કરી છે. માત્ર તેને દુરુપયોગ થતો હોય તે અટકાવવો જોઈએ અને વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનને આધ્યાત્મ અને લોકકલ્યાણના પાયા ઉપર વિકસિત કરવું જોઈએ.” શ્રી, સુંદરલાલઃ “ગામે-ગામે શ્રમયજ્ઞના પ્રતીક સમાન ડેસીને રેટિયે બાપુએ અભેરાઈથી ઉતારીને લોકોને આપો તેમાંથી યરવડા ચક્ર આવ્યું; અંબર ચરખો આપણું દેશ માટે ઔદ્યોગિક-ક્રાંતિ એટલી સફળ નહીં નીવડે પણ માનવબળ અને પશુબળ વધુ હોઇને ગામડાને અનુરૂપ જે વિજ્ઞાન શોધાશે તે જ વિજ્ઞાન ગ્રામ–અર્થતંત્રને વ્યવસ્થિત કરી શકશે. આમ બાપુએ પણ ગ્રામઅર્થતંત્રની દિશામાં એક-ક્રાંતિ જ કરી હતી. પૂ. નેમિમુન: વિજ્ઞાન હિતકર બનવું જોઈએ. તે માટે જગતે ભારત પાસે પ્રેરણા લેવી જોઈએ. અહીં વ્યાપક ધર્મને પાયે છે એટલે પ્રાચીનકાળથી વિજ્ઞાનને ઉપયોગ માનવકલ્યાણ માટે થયો અને આજે પણ એ જ રીતે વિચારાય છે. ચરક જેવાએ આરોગ્ય-વિજ્ઞાનમાં ધર્મને મુખ્ય રૂપ આપ્યું. શરીરને પણ ધર્મનું આધ સાધન માન્યું. મનોવિજ્ઞાનમાં પણ મનાયોગની સાધના અને મનને વશ કરીને સંયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪. માર્ગે વાળવાની વાત આવી. ત્યારે પ્રફુલચંદ્ર રાય જેવા પાસે અણુપરમાણુના સિદ્ધાંતો હોવા છતાં તેને ઉપગ તેમણે બેબ બનાવવામાં ન કર્યો, પણ કલ્યાણમાં કર્યો. એ જ રીતે ડે. ભાભા જેવા આજે અણુશક્તિને ઉપયોગ વિજળી, રાસાયણિક-સંશોધનો વગેરે માટે કરી રહ્યા છે. આ એક સનાતન પરંપરા છે. તેથી ભારતીય વૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિક-ક્રાંતિકાર કહી શકાય છે. ત્યારે, પશ્ચિમમાં એથી ઊલટું છે. આઈન્સ્ટાઈન જેમ પણ અમેરિકન સરકાર ખાતરી આપ્યા બાદ ફરી જાય છે અને હીરોશીમા નાગાસાકી ઉપર અણુબેન નાખે છે. એથી આઈન્સ્ટાઈન જેવા માનવતાવાદીને દુઃખ થાય છે? એવા બીજા પણ વિદેશી વૈજ્ઞાનિકો છે જેમણે કોઈપણ મૂલ્ય વેચાઈ જવાને સાફ ઈન્કાર કર્યો પણ, જે હવે વૈજ્ઞાનિકને સંબધ અધ્યાત્મ કે સેવાની સાથે કાયમ નહીં રહે, તે ભારતમાં પણ માઠાં પરિણામ આવે એની શક્યતા ઊભી છે. તે માટે અનુબંધવિચારધારાનો પ્રચાર જરૂરી છે. વિજ્ઞાનક્ષેત્રના સંગઠને નૈતિક પાયા ઉપર થાય એમ એકવાર તે મૂડીવાદ છે રાજ્યના હાથમાંથી છૂટું થાય તે ઘણું સુંદર પરિણામ આવી શકે, અને માનવ જે શાંતિને ઝખે છે તે તેને મળી શકે. શ્રી. ફલજીભાઈઃ ભારતના વિજ્ઞાનમાં નાનામાં નાની બાબતમાં પણ ધર્મનું અનુસંધાન રહેલું છે. દા. ત. દ્રોણાચાર્યજી અશ્વસ્થામાને કહે છે કે બ્રહ્માસ્ત્રને અમુક સ્થળે ઉપયોગ ન કરવું. સવણને મળેલ વૈજ્ઞાનિક સિદ્ધિઓ અમૂક સ્થળે ન વાપરવાને નિયમ હતો અને તેણે વાપરી તે તે નિષ્ફળ ગઈ આજે ભૌતિક સુખ-સગવડે વધારવી એમાં જ વિજ્ઞાનની ઇતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ર૦૫ સમાપ્તિ મનાય છે. એ દષ્ટિને ધરમૂળથી પલટાવી જોઈશે. તેથી જ પ્રાચીન કાળમાં સિદ્ધિઓ ભલે ઓછી રહે, પણ તે યોગ્ય પાત્રને મળે એનો આગ્રહ રખાયો હત; જેથી દુરૂપયોગ થતો અટકે. દા. ત. મિલો માત્ર નફાને વિચાર કરે છે. સરકારે નિયંત્રણ આપ્યું પણ મિલમાલિકો અને સરકારી કર્મચારીઓએ આંકડાની એવી રમત રમી કે અંતે સરકારને નમતું મૂકવું પડયું. આમ મૂડીને હાથમાં યંત્રે જતાં શેષણ ચાલુ જ રહ્યું. એવી જ રીતે રાજ્યના હાથમાં વિજ્ઞાન ન જાય, તે પણ જોવું જરૂરી છે. રશિયાને દાખલો લઈએ. ત્યાં કહેવાય છે કે અવકાશમાં શોધખોળ થાય છે પણ ખરેખર તે જગતને ડરાવવાના પ્રાગજ ચાલે છે. એટલે આ જમાનામાં વ્યક્તિગત રીતે નહીં પણ સામુહિક રૂપે વૈજ્ઞાનિક ક્રાંતિ ઉપર સુસંસ્થાઓને અંકુશ હોવો જોઈએ.” શ્રી. દંડી સ્વામી : “રામાયણનો રાવણ, મહાભારતનો ભય દાનવ કે વિક્રમનો આગિયો વેતાળ વૈજ્ઞાનિકો હતા જ. એ બધા ઉપર આડકતરી રીતે ધર્મને અંકુશ આવેલોજ. શ્રી. પુંજાભાઈ : “વિજ્ઞાનના દુરૂપયોગને અટકાવવા અંકુશ જરૂરી છે. બાકી સરવાળે જોવા જઈએ તે વિજ્ઞાને ફાયદેજ કર્યો છે.” શ્રી. માટલિયા : “વિજ્ઞાનના મૂળ ત્રણ પ્રકાર છે -(૧) શરીર વિજ્ઞાન (તન-વિજ્ઞાન) (૨) મનનું વિજ્ઞાન (૩) આધ્યાત્મિક વિજ્ઞાન. ખરી રીતે હું', “તું” “તે” એટલે કે વિજ્ઞાનને ઉપયોગ અલંકારવશ થાય તે તમોગુણ વધે; ઈદ્રિય સુખે તરફ નજર દડે તો તે હાનિકારક થાય છે. પછી “તું” જેની સાથે તેવું વિજ્ઞાન, તેની ખાતર ઉપાય થાય; ખરી રીતે જોતાં વિજ્ઞાનનો ઉપયોગ સમાજ ખાતર થી જોઈએ. આ સંસ્કારી સમાજનું મન જરા પહેલું હોય છે, પણ તે વધારે સંસ્કારી બને છે ત્યારે તે” આવીને ત્રીજો પુરૂષ ઊભો રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ છે. ત્યાં યુગવિજ્ઞાન આપોઆપ આવી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે “અહંકાર” પછી “સંસ્કાર', પછી “એકરાર” આવે છે અને માનવ વ્યક્તિગત વિચાર કરતા કરતા સમાજ, રાજ્ય અને સંસ્થા અને અંતે સમષ્ટિ સુધી પહોંચે છે. અલબત્ત આ સમાજ, સમષ્ટિને વિચાર કરતા નથી પણ કાંતિપ્રિય સંતે તે તેવાજ થાય છે. આથી તપ દ્વારા સાધેલી વિજ્ઞાનની ભૂમિકા મૂલ્ય-પરિવાર માટે જાઈ જાય તે આજનું વિજ્ઞાન આધ્યાત્મિકતાનું વિરોધી નહીં, પણ સહાયક બની જશે. એ કબૂલવું પડશે કે ભારત જેવા વૈજ્ઞાનિકો બીજા દેશમાં ક્રાંતિના સંદર્ભમાં પાક્યા નથી; અથવા વિરલ થયા છે. તેનું કારણ ભારતમાં યુગેયુગે થયેલા યુગપુરૂષ છે. તેને કારણે વિજ્ઞાન ઉપર નૈતિક આધ્યાત્મિક અંકુશ પણ રહ્યો અને વિજ્ઞાને હાનિ કરતાં લાભ વધારે આપો. આ દષ્ટિએ વૈજ્ઞાનિકોનું સંગઠન અને તેનું ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ સાથે અનુસંધાન અત્યંત અનિવાર્ય છે. (૭-૧૧-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ [૧૬] સર્વાગી કાંતિમાં મહાત્મા ગાંધીજીને ફાળે [શ્રી દુલેરાય માટલિયા ] સર્વાગી કાંતિકારોમાં ગાંધીજી સિવાયના મહાપુરૂષો અંગે અગાઉ વિચારાઈ ગયું છે. આજે ગાંધીજીને એ અંગે શું ફાળે છે તે વિચારીશું. સર્વપ્રથમ તો ક્રાંતિ શું છે તે જોઈએ. કાંતિને અર્થ છે પરિવર્તન થવું. બાળક બાળકમાંથી યુવાન થાય, યુવાનમાંથી વૃદ્ધ થાય. આ શરીરની સ્વાભાવિક ક્રાંતિ થઈ. ત્યારે શરીરમાં કોઈ ખોડ આવે, અગર તો શરીરનું કોઈ અવયવ ખેટવાઈ જાય ત્યારે વાઢકાપ વડે ડોકટર જે આમૂલ પરિવર્તન કરે છે તે પણ એક જાતની ક્રાંતિ છે. આ ક્રાંતિ ઝડપી છે પણ કેટલીકવાર વાસ્તવિક અંગે રહેવા પામતા નથી. સમાજ, રાજ્ય કે ધર્મમાં પણ બે પ્રકારની ક્રાંતિઓ વિશેષતઃ બીજા પ્રકારની ક્રાંતિઓ દુનિઆમાં થઈ છે. કોઈ દુષ્ટ માણસ છે કે સમાજ છે; તે બદલાતો નથી તે તેને વાઢકાપની જેમ ખતમ કરી દેવામાં આવે છે, જેથી દુષ્ટતા ન વધે. આ થઈ હિંસક-ક્રાંતિ. પણ, ભારતીય સંસ્કૃતિમાં જે ક્રાંતિ થઈ તે ક્રમે ક્રમે અને દીર્ધકાળની અસર સુધી રહે તેવી થઈ. કોઈ સંત-મુનિ કર્ષિ સાધુ વગેરેને સત્ય જગ્યું તે પ્રમાણે તે પ્રયોગ કરતા ગયા. તેને વિચાર પ્રચાર કરતા ગયા. કોઈ ઉપર સત્યને પરાણે લાદવાને કે તલવારના બળે સ્વીકારાવવાનો પ્રશ્ન જ ન હતો. વૈદિક સાષિઓથી માંડીને વિનોબાજી સુધી અહીંના સમાજમાં આ રીતે પરિવર્તન થતું રહ્યું છે. આર્યો આવ્યા, શકો આવ્યા, હુણ, યવ, મુસ્લિમ, અંગ્રેજો વગેરે જુદા જુદા વિચારવાળા આવ્યા પણ બધાના વિચારોને પચાવવામાં આવ્યાં. આ કમકવૃત્તિ રાખીને પરાણે ખૂનામરકી કે બળાકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વિચાર પરિવર્તન ન કરવામાં આવ્યું. આજ ભારતીય સંસ્કૃતિની ક્રાંતિની વિશેષતા છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા રહી કે કોઈને (બીજી જાતિને) ખતમ કરીને સંસ્કૃતિ ઊભી કરવામાં આવી નથી. જો કે દેખાદેખી ડાં પરિવર્તનો થયાં છે-સાહિત્ય-કળા-સંસ્કૃતિમાં એક બીજા ઉપર એક બીજાની અસર દેખાશે પણ તે સ્વેચ્છાપૂર્વકનું છે. જૈન કથામાં, વૈદિક સાહિત્યનું પ્રતિબિંબ દેખાશે. જૈનતીર્થંકર ઋષભદેવને ભાગવતમાં અવતાર તરીકે ગણવામાં આવ્યા છે. બૌદ્ધ ધર્મના બુદ્ધ ને પણ અવતાર ગણવામાં આવ્યા છે. હિંદુઓમાં સત્યનારાયણની કથા છે તો મુસલમાનોમાં સત્યપરની ક્યા છે. આમ પરસ્પરનાં સારાં મૂલ્યોને સમાવી લેતી પર પરા આજથી ૫૦૦૦ વર્ષ જૂની ચાલી આવતી હતી. સમાજ પોતાની રીતે ગોઠવાઈ જતું. અઢારવર્ણના લોકો રહે. તેમના ઘેર દાગીને ન હેય, શેઠને ત્યાં હોય. પણ ખાત્રી એટલી કે ભલે ત્યાં રહે, ટાણુસર જોશે ત્યારે લઈ આવશું. ગામમાં વરસાદ પડે ત્યારે બે સારાં મકાનમાં સો રહશે, કોઈ ભૂખ્યો ન રહે તેને ખ્યાલ મહાજન રાખશે. ગામ એટલે નાધારાને આધાર; તેને પોષણ મળવાનું સ્થળ. આ રીતને અર્થ-વહેવાર આપણે ત્યાં સમાજે ગોઠવ્યો હતો. બહારનું આક્રમણ ન થયું ત્યાં સુધી એ રીતે જ ચાલ્યા રાજકીય ક્ષેત્રે જરૂર બળયાના બે ભાગ જેવું થયું. અંગ્રેજોએ મુત્સદ્દીગીરી, ખટપટ, તલવારનો ઉપયોગ રાજય લેવા માટે કર્યો. આપણે ત્યાં તલવાર અને ખટપટે તેમજ મુત્સદ્દીગીરીના કાવાદાવા રાજ્ય ક્ષેત્રે ચાલુ રહ્યા; પણ બ્રાહ્મણનું કામ, સંતાનું કામ, રાજકારણના હોદ્ધા અને મેલી ખટપટથી અલગ રહીને સમાજને ઘડવાનું હતું. તેથી બધા ક્ષેત્રે ક્રમે ક્રમે ઉત્ક્રાંતિના હતા, તેમાં સમાજ બદલતા. અંગ્રેજોના હાથમાં રાજ્ય આવતાં તેમણે શિક્ષણ, ન્યાય, આરોગ્ય વિ.નું કામ પોતાના હાથમાં લીધું. શહેરો અને શિક્ષિતના નવા સમાજ દ્વારા એમણે સામાજિક આક્રમણ કર્યું, પચાસ વર્ષની અંદર અંગ્રેજોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ રંઠેટ એવું રાજ્યતંત્ર ગોઠવ્યું કે સમાજ-પ્રવાહ એમની તરફેણમાં થઈ ગયા. તે વખતે ગાંધીજી આવ્યા. તેમણે જોયું કે રાજકારણ બધાને પકડી બેઠું છે. સાતત્ય (ધર્મ) સાથે સત્ય-અહિંસાનો સ્વાભાવિક ક્રમ રાજકારણમાં તેમણે દાખલ કર્યો. સત્ય સાથે અહિંસાનો પુટ ત્યાં આપે. વિશ્વના ઈતિહાસમાં આ એક અપૂર્વ ક્રાંતિ હતી. ગાંધીજીની આ નવી વાત ભણેલા લોકોના મનમાં કેમેય ગળે ઊતરતી ન હતી. કારણકે તેમણે યુરોપની રાજ્યક્રાંતિનો અભ્યાસ કર્યો હતો. ધર્મગુરુઓએ સેના રાખીને યુદ્ધ ખેડયું હતું. માર્ટિન લ્યુથર વખતે યુદ્ધ થયું અને પિપને માનનારાઓએ સિન્ય શસ્ત્ર સાથે યુદ્ધ કર્યા. આણે એવી છાપ ઊભી કરી કે ધર્મક્રાંતિ કે કોઈપણ પરિવર્તન તલવારથી જ થઈ શકે છે. ઈંગ્લાંડની રાણી મેરી ધર્મ વિરોધીઓના લોહીથી ભરેલ હેજમાં સ્નાન કરવા લાગી. તે વખતે ઘણા લોકો “મેફલાવર” નૌકામાં બેસીને સ્વતંત્રતા માટે અમેરિકા ચાલ્યા ગયા. એ લોકોએ ત્યાં પહોંચીને ત્યાંના નિવાસીઓને સાફ કરવાની નીતિ અપનાવી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકામાં આજે ત્યાંની આદિ પ્રજા નામ માત્રની છે. મહંમદ સાહેબે પણ તલવારના જોરે ધર્મક્રાંતિ કરી. ત્યારે ભારતમાં ધર્મક્રાંતિ તલવારના જેરે થઈ નથી. કેવળ રાજ્ય-પરિવર્તન અહીં ન છૂટકે તલવારના જોરે થયું છે. હવે આર્થિક ક્રાંતિ તરફ વળીએ, શ્રીમંત અને ગરીબના ચેક્સ વર્ગો બની જતાં કાર્લ માકર્સે પડકાર કર્યો. જેમની આજીવિકા તૂટે તે બધાને ભેગા કરીને તે સર્વહારાઓ (પરાધીન)નું સંગઠન કરવા માંડ્યું. સંપત્તિશાળી લોકોની સામે યુદ્ધ કર્યું. આમ વર્ગ-વિગ્રહ દ્વારા આર્થિક ક્રાંતિ કરી; તે પણ તલવારના જોરેજ કરી. આજે પણ મોટામેટા મેગાટન બોંબના જોરે દુનિયાને ભયમાં મૂકી વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ રશિયા કરી રહ્યું છે. ત્યાં ઝારશાહીને ખતમ કરી સામ્યવાદને ઝડે ફરકાવવામાં આવ્યો. લેનિન, સ્ટાલિન, પ્રોટસ્કીને ખતમ કરવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સ્ટાલિનના સાથીને પણ ખતમ કરી દેવામાં આવ્યો. તેની કબર ખોદીને તેના મડદાનું પણ નામનિશાન ન રહે તે પ્રયત્ન કરવામાં આવ્યા. સાંસમાં નલિયનને ખતમ કરવામાં આવ્યા. પાલમેંટ બે વખત આવી અને ઈંગ્લાંડમાં પણ કાંસની આ ક્રાંતિની અસર થઈ સામાજિક કાંતિ જર્મનીમાં પણ થઈ અને યહુદીઓને આચાર ખોટો છે, એમ કહી ૫૦,૦૦૦ જેટલા યહુદીઓની કત કરવામાં આવી. મતલબ કે યુરોપના ઇતિહાસમાં વિરોધીને ખતમ કરવાની જ નીતિ અપનાવવામાં આવી. અમેરિકામાં બે ક્રાંતિવીરો થયા. એબ્રાહ્મ લિંકન અને વોશિંગ્ટન, ત્યાં ગુલામને મુક્ત કરવાને કાયદે આવ્યું પણ કાજીએ ન માન્યા. તેથી યુદ્ધ થયું. એબ્રાહમ લિંકને છેવટે ભગીરથ પુરુષાર્થ કરી અને કષ્ટો વેઠીને ગુલામને મુક્ત કરાવ્યા. વોશિંગ્ટને લોકશાહી પદ્ધતિએ અમેરિકાની સ્વતંત્રતા માટે ચૂંટણી લડી, અમેરિકાને સ્વતંત્ર કરાવ્યું. જેફટસને કહ્યું: “રંગભેદ નીકળી જ જોઈએ” તેના માટે મેટી લડાઈ થઈપણ છેવટે કાંઈ ન થઈ શક્યું; આજે રંગભેદ અમેરિકાને મુઝવનારે થઈ પડે છે.* યુરોપમાં ક્રાંતિનો અર્થ એવગે બળવાન થવું અને બીજા વર્ગને તલવારના જોરે ખતમ કરવા એમ કરવામાં આવ્યા છે. રાજય હાથમાં લીધા વગર પરિવર્તન થઈ જ ન શકે. આવો આખી ક્રાંતિઓનો ઇતિહાસ ગાંધીજીની નજર આગળ હતા. આ બધામાંથી તેમણે તત્ત્વસાર કાઢયે. વેશિઝનની સંસ્થા વડે ક્રાંતિની અને સ્વતંત્રતાની નીતિ તેમણે અપનાવી; અને કોંગ્રેસ સંસ્થામાં નવું બળ ઊભું કર્યું. મજૂરો અને રચનાત્મક કાર્યકરોનાં સંગઠને ઊભાં કયો અને તેમાં નૈતિક જાગૃતિ આણી. અંબ્રાહ્મ લિંકનની ગુલામને મુક્ત કરવાની વાત સ્વીકારી. તે વખતે * આજે રંગભેદના વિરોધમાં અમેરિકામાં ની લો દ્વારા શાન્ત અહિંસક પ્રતીકાર કરાય છે, તે પણ સારું લક્ષણ છે. - સંપાદક * ને કે હવે રશિયા અને અમેરિકા વ. રાષ્ટ્રએ અશુ-અસ્ત્ર પર આંશિક માટે કરાર કર્યા છે, તે શુભચિન્હ છે. –સંપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ગુલામ કેણ હતા ? ચંપારણના ખેડૂતે, ગળી કારખાનામાં કામ કરનારા મજૂરો. એ બન્ને ને અધિકાર અને મુક્તિ અપાવ્યાં. જેફટસની રંગભેદ-મુકિતની નીતિ તેમણે હરિજને સાથે સવર્ણો દ્વારા થતી આભડછેટ દૂર કરવામાં અપનાવી. મજૂરોનું ખેડૂતોનું નૈતિક સંગઠન કર્યું. તેમણે જૈનોને વ્રત-વિચાર લીધે. ખ્રિસ્તીઓની સેવા મુસ્લિમોને બ્રાતૃભાવ અને પારસીઓની પવિત્રતા લીધી. બધાને સમન્વય કર્યો અને એ બધાને આશ્રમ જીવનમાં વણી લીધા. પ્રાર્થનામાં બધા ધર્મની પ્રાર્થનાનો સમન્વય કર્યો. તેમના આશ્રમજીવનમાં પ્રામાણિક આજીવિકા, માનવસેવા, વ્રતબદ્ધતા, શ્રમનિષ્ઠા વગેરે વિવિધ ધર્મોનાં તારણ રૂપે આવ્યાં. તેમણે હિન્દને ઉર્દૂ, સંસ્કૃત-હિંદી વગેરેના મિશ્રણરૂપે હિંદુસ્તાની ભાષા આપી; અને ગુલામ હિંદની પ્રજા જાગૃત થઈ. બહારથી જોઈએ તે ગાંધીજીએ શું કર્યું, તે કોઇને ગણના પાત્ર ન લાગે, પણ તેમણે જેમ-જેમ સત્યો લાધતાં ગયાં તેના વડે લોકજાગૃતિ આણી અને વિજેતા બન્યા. તે માટે તેમણે આક્રમક નીતિ દાખલ ન કરી પણ ભારતીય પરંપરા પ્રમાણે તેઓ ગયા. એટલે સ્વરાજ્ય આવ્યું પણ બ્રિટીશ પ્રજા સાથે ડંખ-દ્વેષ ન રહ્યો. આપણું પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન બની શક્યા, ક્રાંતિ અહિંસા વડે ન થઈ શકે–એ આખો સિદ્ધાંત તેમણે ફેરવી નાખે. દુનિયા માટે તે એક નવી વાત હતી. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં, સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ (શુદ્ધતા ) અને સંગઠન એ ચાર તને દાખલ કર્યા. આર્થિક સમાનતા માટે તેમણે ચરખાસંઘ, ખાદી ગ્રામોદ્યોગ અને મજૂરોનાં સંગઠને આપ્યાં. સામાજિક પરિવર્તન માટે રચનાત્મક કાર્યકરોનું સંગઠન, હિન્દુસ્તાન તાલીમ વગેરે આપ્યાં. શિક્ષણ માટે નઈ તાલીમ સંધ અને વિદ્યાપીઠની સ્થાપના કરી તેમણે એક નવા સુરાજ્યની કલ્પના કરી; સત્ય-અહિંસા વડે નવી સમાજરચના કરી. રચનાત્મક કાર્યકરોને અહિંસક સમાજરચના કરવા માટે વાહન બનાવ્યા અને કહ્યું : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ “સત્ય-અહિંસાની ઉપાસના કરનારના હાથમાં સમાજ હશે ! રાજય એમની પાસે મત લેવા આવશે. એ કાર્યકરે સત્તા-નિરપેક્ષ રહીને સત્તાવાળાઓને દોરશે. જો એમ નહીં થાય તો સત્ય-અહિંસાની વાત નકામી જશે.” : ગાંધીજીએ તે પિતાની નીતિ પ્રમાણે હિંદને સ્વરાજય અપાવ્યું. પણ સ્વરાજય આવ્યા બાદ ભારતીય રાજનીતિ, ભારતીય સંસ્કૃતિના ત્યાગ કે તપને અનુસરવાને બદલે અમેરિકા અને યુરોપને અનુસરવામાં ગૌરવ માને છે. - આપણું લોકશાહી તંત્ર ભારતીય ક્રાંતિના પ્રતીક રૂપે ગરીબાઈ સાથે બંધ બેસતું શ્રમવાળું, સંયમી જીવન વાળું લેવું જોઈએ ! બીજ અનેક લોકે ગરીબીને કારણે મૂંગા છે, અન્યાયે મૂંગે મોઢે સહયે જાય છે; બોલી શકતા નથી; તેમને અહિંસક પ્રતિકાર વડે ન્યાય મળવો જોઈએ * આજે એ કોણ કરે? ગાંધીજી હતા તે તેમણે ગરીબીના પ્રતીક સમાન પિતડી પોતે પહેરી અને કરોડો ગરીબ હિંદીઓના પ્રતિનિધિ રૂપે ગોળમેજી પરિષદમાં ગયા હતા. ગરીબો, મજૂરો હરિજનોને ઉચે લાવવા તેમણે ચળવળ ઉપાડી અને તેમનાં જેવું જીવન જીવવાને તેમણે આદર્શ રાખ્યો હતો. ગરીબ પિતાનું તંત્ર જાતે રચે. સ્વાધીન બને અને વહીવટ ચલાવે તે માટે સંગઠને કેમ તૈયાર કરી આપવા; કઈ વાતની કાળજી રાખવી; સંગઠનને ઉપયોગ કઈ રીતે કરવો; એ બધું તેમણે એક નંધમાં બતાવ્યું છે. તેને અમલ આજે સવિશેષ જરૂરી છે. • તેમાં જણાવ્યું છે કે આ સંગઠનોને ઉપગ રાજકીય સત્તા માટે ન કરે. આ સંગઠનોએ કોંગ્રેસની પાંખ ન બનવું પણ તેમણે લોકક૯યાણની એકમાત્ર ભાવના સાથે કામ કરવું જોઈએ. કોઈ પણ ઝઘડાનું નિરાકરણ હિંસા, વર્ગવિગ્રહ કે યુદ્ધના બદલે, અહિંસક, વર્ગ સમન્વય અને લવાદ વડે લાવવાનું તેમણે સૂચવ્યું. તે છતાં ન પતે તે અહિંસક સત્યાગ્રહ વડે અન્યાયને અહિંસક પ્રતિકાર કરવાનું તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું. એટલે જ તેમના વિચારોને અનુરૂપ તેમનું જીવન હેઇ લોકોને તેમનામાં અપાર શ્રધ્ધા હતી. ગામડાંમાં રહેવું તે તેમના જેવું થઇને. રહેવું-એ ગાંધીજીએ આચરીને બતાવ્યું. તેમણે સમાજ સેવક માટે આટલી બાબતે ખાસ ધ્યાનમાં રાખવા માટે જણાવ્યું કે તે– (૧) સત્તામાં પાછળ રહેશે. (૨) પ્રશ્નો પતાવતી વખતે ગરીબ અને શ્રમજીવીઓને આગળ લેશે. (૩) નગ્ન બનીને નૈતિક દોરવણી આપશે. (૪) ગરીબને શોભે તેવું જીવન જીવશે. (૫) મુશ્કેલી હોય ત્યાં શ્રમિકો અને ગરીબોને સાથે લઇને વિચાર કરશે. (૬) ગ્રામસમાજ તેને પામીને નિર્ભય બનશે. બહેને એના ચરિત્રમાં સુરક્ષિત જોશે, બાળકોને તે હાથા નહીં બનાવે. (૭) તે કોઈપણ ધંધામાં નહીં જોડાય પણ સહકારી ધંધાને વિકસાવશે-તેમાંથી આજીવિકા પૂરતુ લેશે અને તેનું વ્યવસાયમર્યાદાવ્રત જળવાઈ રહેશે; કારણ કે જે તે પિતાને ખાનગી ધધ કરે તે લોક-શ્રદ્ધા તેના ઉપર જોઈએ તેટલી ન બેસે. " (૮) જે માણસ જે ભૂમિકામાંથી આવ્યો હશે તેને એજ ભૂમિકાએથી વિકસિત કરશે તેનું કોઈપણું પ્રકારે ધર્મ-જાતિ પરિવર્તન નહીં કરે આ સેવક અસંખ્ય લોકોને પ્રતિનિધિ હશે. ગાંધીજીએ જાતે આવા મહાસેવક બનીને અનેક સેવકનું જીવન ઘડયું. રવિશંકર મહારાજ, બબલભાઈ વિનોબાજી વ.ના જીવન પણ એમણે પડયાં. એ બધાએ પ્રચ્છન્ન જીવન જીવીને કોંગ્રેસને આગળ લાવવા, ટકાવવા માટે પ્રયત્ન કર્યા. એટલે ક્રાંતિમાં હિ લેનાર સેવકનું ઘડતર, સંગઠનનું ઘડતર, અન્યાયને પ્રતીકાર કરી ગરીબોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આગળ લાવવાનું કામ, ગરીબમાં ગરીબ પ્રતિ વિશ્વાસ પેદા કરવાનું કામ કરી, અહિંસામાં પ્રબળ શક્તિ છે; એ સિદ્ધ કરી આપ્યું. અહિંસ માત્ર વિચારની જ વસ્તુ નથી પણ શ્રદ્ધાપૂર્વક જીવવાની, આચારની વસ્તુ છે, એ તેમણે બતાવી આપ્યું. કાર્યકર માત્ર લડવૈયા નથી પણ અધ્યાત્મ જીવને ઘડવૈયો છે; સર્વાગી ક્રાંતિ કરે છે, એમ ગાંધીજીએ બતાવી આપ્યું. ગાંધીજીએ, સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિ, શૈક્ષણિક એમ જીવનનાં બધાંયે ક્ષેત્રમાં અહિંસા દ્વારા પરિવર્તન કર્યું. એવી જ રીતે દરેક ક્ષેત્રમાં અહિંસાની શ્રદ્ધા બેસાડી, દરેક ક્ષેત્રે તેમણે એક-એક નાનકડું સંગઠનનું પ્રતીક મૂકયું. આર્થિકક્ષેત્રનું પ્રતીક “ચરખાસંધ', સામાજિક-ક્ષેત્રનું પ્રતીક હરિજન-સેવક સંધ', શિક્ષણક્ષેત્રનું પ્રતીક નઈ તાલીમ-સંઘ', આર્થિક સમાનતાનું પ્રતીક “મજૂર-મહાજન' ભાષા સમન્વયનું પ્રતીક હિંદુસ્તાની તાલીમી સંધ. આખા હિદને પકડવા તેમણે “ગ્રેસને પકડી. દરદીઓની સેવા માટે પ્રાકૃતિક ચિકિત્સાને પકડી, તેમણે નિસર્ગોપચારને બરાબર પ્રતિષ્ઠા આપી. લોકો તેમની વાત ઉપર હસતા, પણ તેમને શ્રદ્ધા હતી. એટલે તેમણે કાર્યક્રમો પણ એવા જ આવ્યા જેથી પ્રજાનું ઘડતર થઈ જતું હતું. તેમણે લોકઘડતર કર્યું. પહેલાં વિચાર–પરિવર્તન, પછી આચાર પરિવર્તન અને અંતે પરિસ્થિતિ-પરિવર્તન પણ થયું. એટલે આ યુગે ગાંધીજીની સર્વાગી-ક્રાંતિ, બીજા પૂર્વ સર્વાગી ક્રાંતિઓ કરતાં અને ખી હતી. હવે સહેજે પ્રશ્ન થાય છે કે આજે ગાંધીજીએ કરાવેલી સર્વાગી તિ તરફ ભારતની રાજનીતિનો ઝેક નથી, ત્યારે તેમના કાર્યનું શું? જો કે આજે રાજનીતિ લોકો ઉપર સવિશેષ રૂપે છવાઈ ગઈ છે પણ નિરાશ થવાનું કારણ નથી. તેમની એ સર્વાગી ક્રાંતિની પ્રક્રિયાને વિશ્વ વાત્સલ્યના માધ્યમ વડે મુનિશ્રી સંતબાલજી આગળ ધપાવી રહ્યા છે. બીજી બાજુ સંત વિનેબાજી સર્વોદયના માધ્યમથી પિતાની દષ્ટિએ આગળ ધપાવી રહ્યા છે, અને પં. નેહરૂ કોગ્રેસના માધ્યમથી પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ રીતે આ પ્રક્રિયાને આગળ ચલાવી રહ્યા છે. પણ, ગાંધીવિચારના આ પગકારની શકિત આજે એકત્રિત નથી. તે ત્રણેને સાંકળવાનું કામ જે અનુબંધ વિચારધારાનું છે તે રીતે સંકલિત થતા નથી. તેથી જેમ સૂર્યનાં કિરણો જુદા જુદા પડી ગયાં પછી વેર-વિખેર થઈ જાય છે. તે પ્રજ્વલન શક્તિ પ્રગટ કરી શકતા નથી, પણ તેજ કિરણે જે હીરાં કાચમાં ભેગા થઈ જાય (એકત્રિત થાય) તે બાળી શકે; તેમ જે એ ત્રણેને યથાયોગ્ય અનુબંધની દષ્ટિએ ગોઠવીને એકાગ્ર કરવામાં આવે અને અનુબદ્ધ થઈને પ્રયોગ કરવામાં આવે તો સર્વાગી શક્તિ પ્રગટ થઈ શકે. એટલે મારું જ સાચું છે એવું અભિમાન છોડી ગાંધીવિચારધારાનાં મૂળિયાં તપાસી વિશ્વદષ્ટિએ સંગઠનો દ્વારા ઘડતરનું કામ એ ત્રણેએ હાથ ધરવું પડશે. તે જ ગાંધીજીએ પ્રગટાવેલ સર્વાગી ક્રિાંતિ વહેલી તકે આગળ ધપી શકશે. હવે જમાને એ આવતા જાય છે કે માત્ર વિચાર આપવાથી કામ નહીં ચાલે! વિશ્વના જુદા જુદા હિંસક પરિબળાની સામે જવા માટે અહિંસાની દિશામાં કામ કરનારા વ્યાપક અને સર્વાગી દષ્ટિવાળા સંગઠન ઊભાં કરવાં પડશે; તેમનું સંગઠન નૈતિક બુનિયાદ પર કરવું એ પડશે અને તેમના વડે અહિંસક પ્રયોગો કરવા-કરાવવા પડશે. તેજ સર્વાગી ક્રાંતિમાં ફાળો આપ્યો ગણાશે. રાહતનાં કામને બદલે શાંતિનાં કામો મૂલ્ય પરિવર્તનનાં કામો વધારે લેવાં પડશે; તેજ સર્વાગી ક્રિાંતિના પાયો નખાશે. આ કાર્ય જેટલું જલદી અનુબંધિત થશે તેટલીજ વહેલી કાંતિની ઉષા પ્રગટશે. ચર્ચા-વિચારણ શ્રી. પુંજાભાઈ એ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “ગાંધીજી આરંભે શૂરા ન હતા પણ જે કાર્ય ઉપાડતાં તેમાં આરપાર થઈ જતા. પરવડા જેલમાં તેમણે અનેક પ્રકારના કેદીઓ વગે હાથે ઝાડ કાઢવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ વાત ગળે ઉતરાવી. પોતે પોતડી પહેરી કોટપાટલૂન વાળાને સાચી એટીકેટ બતાવી. આમ જે જાતે કાર્ય કરે તેજ ક્રાંતિ કરાવી શકે. આપણાં સદ્ભાગ્ય છે કે આપણે ગાંધીજીના કાળમાં જન્મ્યા છીએ અને સર્વાગી ક્રિાંતિના તેમના કાર્યને પકડી ને ચાલતા ભાલનળકાંઠા યોગમાં ડે હિસે આપી રહ્યા છીએ. - શ્રી દેવજીભાઈ : ગાંધીજી અને સંતબાલજી બનેમાં સર્વાગી ક્રાંતિકાર અને અનુબંધકારને સુદર તાળો મળી ગયો છે. ગાંધીજી દરેક ક્ષેત્ર અને દરેક ધર્મના હતા. સંતબાલજી જૈન હોવા છતાં, ગીતા, રામાયણ, કુરાન બાઈબલની દરેક વાતે કરે છે. જનતાથી લઇને રાષ્ટ્ર અને પરરાષ્ટ્રની વાત કરે છે. આજે કદાચ લોકો તેમને જોઈએ તેટલા ન ઓળખી શકે પણ અનુબંધકારની એક પણ પ્રક્રિયા હેતુ-વગરની હોતી નથી. પૂ. દંડી સ્વામી : “ગાંધીજી ચૂસ્ત વૈષ્ણવ છતાં સર્વધર્મ સમન્વયકાર હતા. દરેક ક્ષેત્રને તેમણે પિતાને સ્પર્શ આપે છે. જેનો, બૌહો, વૈદિકે દરેકને તેઓ પતીકા લાગે છે. ત્યારે વર્ણના તેઓ હતા. બ્રાહ્મણ તેઓ સંસ્કારથી હતા. તેમણે ક્ષાત્રકર્મ આચરીને સ્વરાજય અપાવ્યું. સેવા કરીને સાચા શુદ્ર હતા અનેક જન્મે તે વૈશ્ય જ હતા. તેથી તેમને વર્ણ-ધર્મ-આશ્રમ દરેક ક્ષેત્રમાં ભળે છે. રામાનુજ, વલ્લભાચાર્ય કે શંકરાચાર્યું કંઈક કર્યું પણ ગાંધીજીએ જે કર્યું તે કોઈએ ન કર્યું. તે છતાં તેમના વિરોધીઓ હતા. તેમાં અભિમન્યુના સાત કાઠા જેવા વિરોધીઓ નીચે પ્રમાણે ગણી શકાય – (૧) બહેને તેમના દીકરા જેલમાં જતાં ને તેમને ન ફાવતું. (૨) બ્રિટીશ ? તેમના માટે ગાંધીજી ન પકડમાં આવનાર શક્તિ રૂપે હતા. (૩) છાપન લાખ સાધુઓ માંડ છપ્પને તેમની વાત સાંભળી હશે. . (૪) રાજા-મહારાજા, બાપુ-ઠાકર તેમને હતું કે આ દાળ-ભાત, માનાર ાણિયે શું સ્વરાજય આણશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ !! (૫) બ્રાહ્મણે તેમને થતું કે સનાતન ધર્મ રસાતળે જઈ રહ્યો છે. (૬) મુલ્લાઓ-મુસ્લિમે તેમને તેમની હયાતીમાં ખરી રીતે ન ઓળખી શક્યા. (૭) બકાલોઃ વાણિયાઓ જે તેમની કડી ઉડાડતા. આટલા વિરોધ છતાં તેઓ અડગ રહ્યા. હવે આપણે તેમના સર્વાગીક્રાંતિના માર્ગે વધવાનું છે.” શ્રી. સુંદરલાલઃ “ગાંધીજીએ જાતે કરીને દેખાડયું તેમ જાતે આચરણ કરીને દેખાડવું જોઈએ. વાતવાતમાં મીઠું છેડી દીધું; પરચુરે શાસ્ત્રી જેવા કઢીની સેવા કરી અને હરિજનનું કામ જાતે કર્યું. આવી જાતમહેનત જાગવી જોઇએ. તેજ ગાંધીજીના માર્ગે કામ થઈ શકે.” શ્રી. માટલિયા : “સો વર્ષમાં ત્રણ ક્રાંતિઓ થઈ (૧) ઔઘોગિક, (૨) રાજકીય (૩) આધ્યાત્મિક વસતિ વધતી જતી હતી. પ્રકૃતિ-કુદરત અને માણસ લડતા હતા. કુદરતને કેપ માની કર્મ, ય, પુનર્જન્મ વગેરેને દેષ અપાતે હતું ત્યારે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કહ્યું: “દરેક વસ્તુનું મૂળ નિયમ હોય છે ! ” આની સામે ધર્મ-મૂઢતા અને શાસ્ત્ર મૂઢતામાં પડેલાં ધર્મગુરુઓએ વિરોધ કર્યા છતાં યાતનાઓ સહીને વૈજ્ઞાનિકો ટળ્યા અને તેમાંથી ઔગિક ક્રાંતિ થઈ. . એનું પરિણામ એ આવ્યું કે ચેડાં શ્રીમતિ થઈ બાકી ગરી વધ્યા. પ્રત્યાઘાતરૂપે ઈગ્લાંડ, અમેરિકામાં રાજકીય ક્રાંતિની એક પ્રક્રિયા થઈ. ફાંસમાં બીજા પ્રકારે થઈ તે વળી રશિયામાં ત્રીજા પ્રકારે થઈ આમ સમાજવાદી, લોકશાહી, સામ્યવાદી અને વિવિધ પ્રકારની રાજ્ય-ક્રાંતિઓ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વિજ્ઞાનને લીધે સુખ વધ્યું પણ સાથે સાથે વિષમતા પણ વધી. રાજતંત્ર આ રાગદ્વેષને દૂર ન કરી શકે. એટલે ગાંધીજીએ એક બાજ ત્યાં સંયમ, ત્યાગ વગેરે માર્ગો શીખવ્યા, ત્યારે બીજી બાજ, અન્યાયને પંખ ન રહી જાય તેવો અહિંસક પ્રતિકાર શીખવ્યું. આ એક અદ્દભૂત નમૂન મંડાય છે; છતાં ઘર્ષણ વગરના સમાજના પુરૂષાર્થનું આખરી સ્વરૂપે પ્રગટયું નથી; લોકશાહી સમાજવાદી પહતિ સિદ્ધ થઈ નથી. એટલે જ મેં સવારે કહેલું કે (૧) કલ્યાણરાજ (૨) સર્વોદય અને (૩) એ બન્નેને તથા બીજા સુબળાને જોડતી અનુબંધવિચારધારા પણ અંતિમ સ્વરૂપે પહોંચી નથી. ગાંધીજીએ જેમ શંકરલાલ બેંકર, અનસૂયાબહેન પાસેથી કામ લીધું; તેમ અનુબંધવિચારધારાવાળા આપણે પણ ઉદારતાથી સાથોસાથ પિતીકાં જીવનમાં કડક થઈએ તે જ જલદીથી બધાની નિકટ આવી શકીએ. આજે ગાંધીજીની અધૂરી રહેલી કાર્યવાહી પૂ. સંતબાલજી મહારાજ કહે છે. તેમ બધા સાથે મળીને જ પૂરી કરી શકશે. સંતબાલજીએ જે યંત્રમર્યાદાની વાત દશ વર્ષ પૂર્વે કહેલી, તે હવે અણણ સાહેબ, ઝવેરભાઈ અને જયપ્રકાશજી જેવા સર્વોદયી કાર્યકરોને ગળે ઊતરી ગઈ છે. એટલે સહકારી ધોરણે નીચેથી યાત્રાને ગોઠવ્યા વગર વિશ્વ સાથે એને તો નહીં મળે. માલપરામાં યંત્રચક્કી સાથે હાથચકીને એ રીતે તાળ અમે મેળવ્યું છે. સંહારક યંત્રને નિષેધ, ગતિદાયક યંત્રમાં મર્યાદા અને સહકારી ધોરણે નફા ઉપર અંકુશ, તેમજ સહાયક યંત્રને વ્યાપક ઉપગ આમ થશે તે આજના યુગે ગાંધીજીનું અધૂરું કામ યુગાનુરૂપ આગળ ધપશે. ૧૦- ૧૧-૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ * [૧૭] શિબિરાર્થીઓને સર્વાગી કાંતિમાં ફાળે [ શ્રી દુલેરાય માટલિયા] સર્વાગી ક્રાંતિમાં શિબિરાર્થીઓ કઈ રીતે કેટલો ફાળો આપી શકે, એ અંગે કંઈક વિચારવાનું છે. આ શિબિરમાં સાધુસંન્યાસીઓ છે તેમજ બ્રહ્મચારી સાધક-સાધિકાઓ તથા જનસેવક-સેવિકાઓ પણ (જુદી જુદી કક્ષાના) છે. સૌથી પહેલાં જોઈએ કે સાધુસંન્યાસીઓ શું ફાળે આપી શકે ? ધર્મ સમસ્ત માનવમાત્ર માટે છે. તે ઘમની આરાધના કે ઉપાસનાના સ્થળો પણ માનવ માત્ર માટે ખુલ્લાં થવાં જોઈએ. કેઈપણ ધર્મ એમ નથી કહેતા કે આ અમુક જ જાતિ–વર્ગના લોકો છે. તે તે સસ્મત માનવ માટે છે એમજ તે જણાવે છેદાવો કરે છે. ત્યારે તેના ધર્મસ્થાનકે, આત્મજાગૃતિ, ઉપાસના, કે વ્યાખ્યાનો દરેક માનવમાત્ર માટે હેવાં જોઈએ. એ ન્યાયે ધર્મસ્થાનકો જેમાં મંદિર, મઠે, ઉપાશ્રયે, ચર્ચો, મજિદે ગુરુદ્વારાઓ, વિહારો બધાયે આવી જાય છે. તે બધાયે માન માટે ખુલ્લાં હોવાં જોઈએ. હવે તે ધર્મસ્થાનકે માટે વર્ગ–ભેદ કરવામાં આવે તે આંચકો આપવા માટે, ન કે દિલ દુભવવા. માટે, સાધુસંતે એટલું નક્કી કરી શકે કે “અમે તેવા ધર્મસ્થાનકમાં ઉપાસના માટે નહીં જઈએ!” પૂ. દંડી સ્વામીજીએ આવું પગલું લીધું છે અને તે સ્તુત્ય તેમજ અનુકરણીય છેજ, પણ એમાં એક ડગલું આગળ જવાય તે આ તિમાં ઉમેરો થાય. તે એકે ખાસ કરીને ગામડામાં જવાશ, દવાખાના, દુકાને વગેરે સર્વ માટે ખુલ્લો કરવાં કે કરાવવાં. ગામડાંમાં કેટલેક સ્થળે લખેલું હોય છે કે “આ સાર્વજનિક કરે છે !” પણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ત્યાં સવર્ણ લોકો હલકા વર્ણનાં લેકને પાણી ભરવા દેતા નથી; કે કુવા ઉપર ચડવા દેતા નથી. ચિકિત્સાલયો અને દુકાનમાં તે આ વાત ધટતી જાય છે પણ કુવા તળાવ વગેરે ઉપર આવું થતું ઘણીવાર જોવામાં આવે છે. સાધુસંત જ્યાં આવું થતું જુએ ત્યાં શુદ્ધિગ કરે. ઘણી વખતે આવા શુદ્ધિપ્રયોગ કરતાં પહેલાં, પેલાં અસવર્ણ લોકોની તૈયારી હતી નથી, એટલે તેમને જાગૃત કરીને. પાકા કરીને આ પગલું ભરવું જોઈએ. અગર તે એવા લોકો સાથે મીઠો સંબંધ રાખનાર સવર્ણ ભાઇઓ હેય તેમના મારફત એ લોકોને પ્રતિષ્ઠા અપાવવી જોઈએ. આ કાર્ય એક સાધક ઈચ્છે તે એક સીમિત ક્ષેત્રમાં કરી શકે છે કે જ્યાં એનું જન્મક્ષેત્ર, કર્મક્ષેત્ર કે સેવા-ક્ષેત્ર હોય ત્યાં સાર્વજનિક-સ્થળામાં અને ઉપાસના-સ્થળોમાં ભેદભાવ ન રહેવા પામે તેમજ તે સ્થળો બધાં માટે ખુલ્લાં રહે તે માટે તે આંદોલન કરી શકે; તપ-ત્યાગ-બલિદાન આપી શકે. એ માટે સાધુ-સાધ્વીની જેમ સાધક-સાધિકાઓ પણ આંદોલન કરી શકે. ' એ આંદોલન કરવાની જરૂર છે કારણકે આ પ્રશ્નના મૂળમાં પરંપરાગત ધાર્મિક માન્યતા પડી છે; આફ્રિકામાં જેમ ત્યાંના આદિવાસી નીગ્રો પ્રત્યે રંગભેદ, કરતા કે દ્વેષ છે તેમ અહીં હરિજને પ્રત્યે નથી. એ તે એક પ્રકારની મૂઢતા છે કે હરિજન લોકો મંદિર-ધર્મસ્થાનકમાં આવે તે અભડાઈ જવાય. આ શિબિરને એક વિષય મૂહતા" હતો અને તેની વિચારણા દરમ્યાન એ સારી રીતે સમજી લેવાયું છે કે મૂઢતા એ ધર્મનું અંગ નથી, પણ તેને ચેટી ગયેલી વસ્તુ છે, તેને દૂર કરી શકાય છે. - આ એક માણસને અડવું અને બીજાને અડતાં આભડછેટ લાગે એ વસ્તુ માનવતાહિણી, પાયાવગરની ખોટી છે. તે કોઇનામાં-જૈન, હિંદુ, .. કે “દર્શન વિશુદ્ધિ” નામે તે પ્રવચને પુસ્તક ૮ રૂપે છપાય છે.--સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ, ઈસાઈ ગમે તેમાં હોય; વહેલી તકે દૂર થવી જોઈએ. આ માટે કેટલીક મુશ્કેલીઓ આવશે પણ તેને દૂર કરવી જ રહી. * ગૃહસ્થ સાધક કુટુંબ સાથે રહેતે હેય-ત્યાં સગાસંબંધી વિરોધ કરતા હોય તો તેમને સમજાવવા માટે પ્રયાસ કરે એ. ઘણી વખતે ધર્મઝનૂનના કારણે તેઓ સમજતા નથી–ત્યારે એમને આંચકા આપવા પડે. એ માટે તેણે હરિજનને સ્થાને જવું જોઈએ, ત્યાં રહેવું જોઈએ. તે પોતે જમણ રસોડા બહાર જમે, પાણિયારું નેખું રાખે, તો કદાચ કટુંબના નજીકનાં પાત્રોને આંચકો લાગશે. સૌરાષ્ટ્રમાં અમારા એક પરિચિત કાર્યકરે આવું કર્યું. એની માતા અકળાઈ. પહેલાં તે તેને દૂર રાખતી. અંતે માનું હૃદય પીગળ્યું. પછી તેણે થાકીને કહ્યું: “તું જાણે તારું કામ જાણે!” સંયુક્ત કુટુંબમાં ઘણી વખત બધાને તે વિચાર ગળે ઊતરતા નથી. ત્યાં પત્ની-બાળકો વગેરેને આર્થિક સગવડ એક મર્યાદાની જેમ જ આપવી; આ ક્રાંતિની મર્યાદા પૂરેપૂરી પાળવી. તે બધાંની સાથે ચેખવટ કરી લે કે “મેં આ મર્યાદા સ્વીકારી છે. આવી મર્યાદા બીજાને વિચાર કરતા કરી મૂકે છે. એક કાર્યકર આવી મર્યાદા કરે ત્યારે પત્નીનો ભાઈ ઘરે આવે; તે રસોડે જમે અને પતિ બહાર જમે-આ બાબત પત્નીને મોટો આંચકો આપશે. પિતાની મર્યાદા ઉપર મક્કમ રહેવાય તે કુટુંબીજનેને ધીરેધીરે પિતાના તરફ વાળી શકાશે, તેમાં શક નથી. આ અંગે સાધુ-સંતો ગૃહસ્થ કરતાં આગળ છે. તેઓ ધર્મશાસ્ત્રનું વિધાન આપી પડકારી શકે છે કે ત્યાં કયાંયે આભડછેટનું વિધાન નથી. વશિષ્ઠથી વિનોબા સુધીનો સંત–પરંપરા એની સાક્ષી છે. સંતોમાં ભેદભાવ ઉત્પન્ન કરવાની વાત જ નથી. કેવળ મહત–મઠાધીશો કે પુરોહિતોએ આ ભેદબુદ્ધિ પેદા કરી છે. મહંત-પુરોહિતે મોટે ભાગે ધમને વેપાર કરતા હોય છે. એ વેપારમાં તેમને ઘરાકી તૂટવાની બીક રહે છે. તેથી સાચું જાણવા છતાં બોલી શક્તા નથી. પણ જેમણે ઘરબાર ત્યામાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ર૨૨ તેમને એવી કોઈ બાળ-બચ્ચાંની ચિંતા નથી એટલે સાધુ-સાધ્વીઓએ સ્પષ્ટ રીતે ઉપદેશ વડે અને આચરણ વડે તે કહેવું પડશે અને સાધક-સાધિકાઓ આચરણથી આ વસ્તુને છોડશે તે જ સમાજમાં મંતિ થઈ શકશે. સંતે એ વિશ્વકુટુંબી હોઈ તેમને કોઈપણ જાતની ભયની ગ્રંથિ રાખવાની જરૂર નથી. - સધર્મોના લોકોના મિલન વખતે બધાને સાંકળનાર ભજને સાધક ગાય તે બધાને તે પતીકાં લાગશે. સત્યનારાયણની કથા બધા વર્ણવાળાઓને આવરી લે છે. સૂફી અને સાયરી સંપ્રદાયમાં, બધાને સમન્વય કરતી એવી જ બીજી કથા ગોઠવેલી છે. કવિ સત્તાર શાહે આ દિશામાં મોટું કામ કર્યું છે. તેમણે સર્વધર્મના ઈશ્વરનો સમન્વય કરતું પદ રચ્યું:– 'प्रथम नमुं परब्रह्म खुदा !' –આ પદ કરીને તેમણે સર્વધર્મસમન્વય કરી નાખે. આવાં -ભજેને ગાવાથી લોકો આકર્ષાશે અને ધીમે ધીમે વિચારતા થશે. લેકને ચર્ચામાં રસ હોય છે તો કથાસાહિત્ય કે ભજનસાહિત્ય વડે સર્વધર્મ સમન્વય થઈ શકે છે. નાના ગામડામાં તે હિંદુઓ સાથે મુસલમાને પણ ભજન-કથામાં આવે છે અને ત્યારે હરિજન–પરિજનનો ભેદ મટી જાય છે, નાનાભાઈ ભટ્ટે જ્યારે ભાગવત વંચાવી ત્યારે એક શર્ત મૂકી કે ભાગવતની આરતી એક સવર્ણ કન્યા અને એક હરિજન-કન્યા ઉતારશે. તેથી તેમની પત્નીને આંચકો વાગ્યા પછી તેણે કહ્યું : “એ હરિજન કન્યા નાહી જોઈને તે આવશે ને?” નાનાભાઈએ કહ્યું : “હાસ્તો ! નહાયા વગર નહીં આવે! ” પછી પ્રસાદ વહેંચાયો ત્યારે બધાને એક લાઇનમાં બેસાડયા. બધાને કહી દીધું: “આ તે જગન્નાથનો પ્રસાદ છે. એમાં પંકિતભેદ રખાય જ નહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આ રીતે કરવાથી લોકો મૂઢતા ખખેરી નાખશે. તેમની આગળ આજના પ્રગતિશીલ દાખલા પણ મૂકવા કે જગન્નાથનું મંદિર બધા માટે ખુલ્લું છે. ત્યાં પ્રસાદમાં કોઈ ભેદભાવ રખાતો નથી. આમ કહી જેટલી ભેદબુદ્ધિ તોડી શકાય તે તોડવી જોઈએ. જે કુટુંબમાં દશાશ્રીમાળી, વૈષ્ણવ અને સ્વામીનારાયણ પંથને માનનારી કન્યાઓ આવે છે ત્યાં જદા-જુદા ધર્મોમાં કેટલો સમન્વય છે એ વસ્તુનું પ્રતિપાદન ધર્મપ્રથાના પ્રમાણહારા કરવું. એવી જ રીતે કોઈ હિંદુઘરમાં મુસ્લિમ–કન્યા આવે તો તેને પૂરેપૂરી પ્રતિષ્ઠા આપવી. અમારે ત્યાં નાગોરીભાઈ છે. તે મુસ્લિમ છે. તેમણે લગ્ન હિંદુકન્યા સાથે કર્યા અને તેનું નામ “બ્રાહ્મણું” રાખ્યું છે. તેઓ દરરોજ બાપુજીવાળી સર્વધર્મ સમન્વયની પ્રાર્થના કરે છે; સંસ્કૃતના બલકે, કુરાનની આયાત; કોઈવાર “Lead kindly light” વાળી ખ્રિસ્તી પ્રાર્થના બોલે છે. તેથી સર્વધર્મનું સહજ મિલન થઈ જાય છે. આવા કુટુંબને પિતાના જન્મ-ધર્મ-કર્મ-ક્ષેત્રમાં લાવીને લોકોને પરિચય પમાડ કે ધર્મો જુદા હેવા છતાં કેટલા પ્રેમથી તેઓ રહી શકે છે. હવે બ્રહ્મચારી સાધક તરફ વળીએ. જે તેની હિંમત હોય અને વાત ગળે ઊતરતી હોય તે તેણે શાંતિ સૈનિક, ખડા સૈનિકનું કાર્ય કરવાની તૈયારી બતાવવી. ખાસ કરીને અપરિણીત હોય ત્યાં સુધી જ એણે નામ લખાવવું કારણકે પરણ્યા પછી, કુટુંબ વધતાં, તેને મૂકીને હેમાઈ જવાને કોઈ અર્થ નથી. “બાળકો ! ભગવાનના ભરોસે છે. હું ચાલે!” એમ કહીને જનાર પતિ બિનજવાબદાર જ ગણાશે. તે ઉપરાંત ત્યાં માત-ઉપાસના અને નારી સમાદારાની વાત પણ તૂટે છે. આ વાત આપણુ શિબિરના સાધક ઉપર કેટલી લાગુ પડે છે તે હું જાણતો નથી. સામાન્ય રીતે કેટલીક આવી વાતો સામે આવે છે ત્યારે કેટલાક સાધકો એમ કહે છે કે “ મારી સ્ત્રી સમજતી નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ દાગીના માટે જીદ કરે છે.” ત્યાં સાધકે પત્નીને માલમ કરવી પડશે અને એ રીતે બને ચાલશે. આવા સાધકો શાંતિસૈનિકનું પત્રક ભરતાં પહેલાં પત્નીની સંમતિ મેળવે. ઘણે એવી દલીલ કરે છે કે “આયુષ્યને ભરેસે નથી. પાછળનો શ્રીહરિ છેજ. એજ બધાની રક્ષા કરે છે અને જીવાડે છે. માટે અમને શું ” આ પ્રકારના લોકો જવાબદારીના બાગેડુ લકે છે. સંમતિ હોવા છતાં પણ કુટુંબની જવાબદારીને ખ્યાલ રાખનાર અને ભાગી જનારમાં મોટું અંતર છે. પરિણીત શાંતિસેનિમાં જવું હોય તે તેણે પૂર્ણ વ્યવસ્થા પહેલાંથી કરી લેવી જોઈએ. જે પિતાનું જીવન શાંતિના સૂત્ર–બ્રહ્માને અર્પણ કરે છે તેની જીવન અંગેની દષ્ટિ અને જવાબદારી પહેલાંથી સ્પષ્ટ હોવી જોઈએ. એની હળવી પ્રક્રિયા શુદ્ધિ પ્રયોગ છે. શાંતિનિકનો અર્થ તોફાનમાં સ્પતિ કરનાર લેવાય છે. તેના કરતાં શુદ્ધિ પ્રકારના ઘા તીવ્ર હોય છે. તે સામા પક્ષના ઉદયને ઢઢળવા પ્રેરે છે; હળવે હળવે દેહ ગાળતા શુદ્ધિ પ્રયોગની સંથારાના સાધનને અપનાવી દેહાધ્યાસ છોડે છે, તેની તીવ્ર અસર થાય છે. મને જાતે અનુભવ છે કે ત્રણ ઉપવાસ પછી એક પ્રકારની અકળામણ થાય છે તે માટે અગાઉથી તાલીમ લેવી જોઈએ નહીંતર અણીના ટાંકણે પડી જવાને સંભવ છે. લાંબા ઉપવાસ ચાલે તે કુટુંબીઓ, ભૂખ અને આસપાસના લોકોનું દબાણ તેને છોડવા માટે વધતું જાય છે. એટલે શુદ્ધિ-પ્રયાગનો અભ્યાસ અગાઉથી કરવું જરૂરી છે. જે એ અભ્યાસ કરી લે તે પછી તે ટકી શકનાર શાંતિનિક બની શકશે. આ અંગે પૂ. મહારાજશ્રી જેવાની દોરવણીથી કામ થાય તે વધારે સારૂં; કારણ કે તે ઘડતરકાળ છે અને તેમાં અનેક જખમો રહેલાં છે. - હવે એક સ્થળે રહેતાં સાધકો માટે કંઈક વિચારીએ. તેમણે પિતાના ક્ષેત્રમાં જનતાના સંગઠને, શુદ્ધિ-પ્રયોગ અને સર્વધર્મ સમન્વય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ - રર૩ એ ત્રણે કાર્યક્રમે અથવા ત્રણે પૈકી એક કે બે કાર્યક્રમ લેવા જોઈએ. લોકશા પેદા કરીને વર્ષમાં એકાદ આંચકો આપ જોઈએ. તે માટે લોકો અને લોકસંગઠનનું પીઠબળ તેણે પેદા કરવું જોઇએ. ગાંધીજી ૪-૫ વર્ષે આ એક મોટો આંચકો આપતા હતા. એવી રીતે સાધકો સત્તાસ્થાનેથી દૂર રહીને સાધનાનાં મૂલ્ય સાચવી ધાર્મિક જીવન જીવશે અને કવિનું કાર્ય કરશે તો તેઓ ધાર્મિક–પ્રહાવાળાઓને સમજાવી શકશે; અને ત૫ વડે આમપ્રજાનું પીઠબળ મેળવી; તપની શક્તિ સાથે શુઢિપ્રયોગ કરશે તે તે અસરકારક અને લેકઝહાને ટકાવનારા હશે. આ અંગે માર્ગદર્શન પૂ. સંતબાલજી પાસેથી મળી શકશે. • - ' હવે લોકસંગઠને કેવી રીતે ઊભાં કરવાં? તે અંગે એક જુદી જ પ્રક્રિયા છે. આને ખરો પ્રયોગ ભાલ નળકાંઠા પ્રદેશમાં થયો છે. પૂ. મુનિશ્રી સંતબાલજીને અગાઉથી કોંગ્રેસ પ્રત્યે શ્રદ્ધા હતી. ગ્રેસના નેતાઓ સાથે સંબંધ પણ હતો. બીજી તરફ લોકપાલ-પટેલ વગેરેના પ્રશ્નો લીધા. વ્યસન મુક્તિ, અને તેવા બીજા દેલન તે જાતિઓમાં તેમણે કર્યા આથી ભાવાત્મક એકતા ઊભી થઈ. પછી ગ્રામલોક–સંગઠન ઊભું થયું. આજે કોંગ્રેસના સંબધે માત્ર આપચારિક રહ્યા છે. લોકોના પ્રશ્નો, સેવાનું કાર્ય સમજી ધર્મબુદ્ધિથી લેવાય છે તેમાં નૈતિક્તા પૂરવામાં આવે છે. તે ઉપરાંત ધર્મદષ્ટિએ સમાજરચનાના કાર્યક્રમને પ્રયોગક્ષેત્રના રચનાત્મક કાર્યકરે વેગ આપે છે. આ અંગે ગુજરાત પ્રાથમિક સાધના સામાન્ય સભ્ય બની, તેની પ્રેરણા-તળે આ સંગઠને ચાલે તે એક મોટું બળ ઊભું થઈ શકે. હવે આપણે અલમ શિબિરાર્થીઓને લઇએ. સર્વપ્રથમ હું મારા અંગે કહ્યું. હું મારા પ્રદેશ સૌરાષ્ટ્રમાં કામ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તેમાં સામાજિક શુદ્ધિ અને એકસંગઠનની પ્રક્રિયા સહુથી પહેલી રહેશે. મારું જીવન ધર્મમય છે અને લોકોને તે અંગે શ્રદ્ધા છે, પ્રારંભમાં તાલુકાના ૫૦-૬૦ ગામડામાં આ વિચાર પ્રમાણે સંગઠનની ગોઠવણ કરી. તે ઉપરાંત મારા સંબંધે સાધુચરિત પુરૂષ સાથે સારા રહ્યા છે, તેમાં હું વધારે કરીશ. કોંગ્રેસ અને કોગ્રેસના કાર્યકરો, પ્રમુખ વગેર સાથે મારા મીઠા સંબંધ રહ્યા છે-તે હું વ્યક્તિગત રીતે હાલના તબકકે જાળવીશ. કાઠિયાવાડના રાજપ્રમુખ અને કેટલાક ભૂ.પૂ. નરેશ સાથે પરિચય પણ સુંદર છે. થોડાક ઘડાયેલા કાર્યકરે તાલુકા-સમિતિમાં જશે અને ઘડતરનું કાર્ય કરશે. ગ્રામસંગઠને ન થાય ત્યાં સુધી સુયોગ્ય કાર્યકરો તાલુકા સમિતિમાં જાય તેને હું ટેકો આપીશ. અમારે ત્યાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં સર્વોદય વિચારનાં, અનુબંધ વિચારના તેમજ કોંગ્રેસના ત્રણ પ્રકારના કાર્ય કરે છે. એટલે હું એ ત્રણેયને સમન્વય કરવા માંગું છું. જ્યાં સુધી સંગઠને ઊભાં ન થાય ત્યાં સુધી એક તરફ ઢેબરભાઇ-વજુભાઇ જેવાને આ બધી વાતો અધ્ધર લાગે છે અને બીજી તરફ સાથીઓમાં ભેદ-બુદ્ધિ જગાડે તેમ છે એટલે ચોગ્ય સમયે જ, લોકસંગઠનો થયા બાદ જ મારે કોંગ્રેસના પ્રેરક-પુરક બળની વાત કરવી પડશે, જેની તીવ્ર અસર થશે. એમ ન કરું તે મારા જેવા પ્રામ-ઘડતરમાં પડશે, સર્વોદયી ભાઈ રચનાત્મક ગ્રામમાં પડશે અને કોગ્રેસી સત્તાકાંક્ષી ચકકરમાં જઈ પડશે. અને આમ અમારી શક્તિ વેરવિખેર થઈ જશે. તેના કરતાં જે ત્રણે બળે રચનાત્મક સમિતિના માધ્યમથી સાથે કામ કરશું; તે મામસંગઠન કે શુદ્ધિામમાં સાથે હશું તેમ કોંગ્રેસના ઘડતર કે લાંચરૂશ્વત અને દાંડાઈની વિરૂદ્ધ મોરચામાં પણ સાથે રહેશે. તેથી લોકોને વધારે વિશ્વાસ બેસશે અને ભેદબુદ્ધિ ઊભી નહીં થાય. મારા તરફથી સર્વાગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ક્રાંતિમાં ફાળો આપવાની મારી મર્યાદા તમારી આગળ આ રીતે મકા છે, તે બરાબર છે એમ મને લાગે છે. હવે ડે. મણિભાઇ કે શ્રી સુંદરલાલ શ્રેફ એ બન્નેની પરિસ્થિતિ જોતાં મને લાગે છે કે તેઓ પિતપોતાના ક્ષેત્રમાં ગ્રામસંગઠન ગોઠવે. હાલના તબકકે કેગ્રેસ સાથે સંઘર્ષ કરવાથી, તેમને લાગશે કે આ તેમના કામમાં ડખલગીરી છે. એટલે મહારાજશ્રી ઉપર નિવેદન મોકલો અને ખેડૂતોને સહકાર આપવામાં આડખીલી પણ ઊભી કરશે, જેથી ખેડુતોને અન્યાય થશે. એટલે અત્યારે તે જે સહકારી કામ ગોઠવાતું હોય તેમાં દષ્ટિ રાખી, ગ્રામસંગઠન તરફ જ વધારે લક્ષ્ય આપવું જોઇએ. સહકારી પ્રવૃત્તિમાં જ્યાં ક્યાંયે અન્યાય લાગતું કે અનૈતિક્તા લાગે ત્યાં પ્રેમથી અધિકારીને-મહારાજશ્રીને જાણ કરવી. મને લાગે છે કે પિતાની જે સ્થિતિ છે તે દષ્ટિએ જ કામ ગોઠવવું જોઈએ. હવે સર્વ સાધકે માટે નીચેના પાંચ મુદ્દા વિચારણીય છે. (૧) વ્યસન મુક્તિ-સાધકમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન હોવું જોઇએ. (૨) ખાદીનો પિશાક અહિંસક છે, તે દરેક સાધકે અપના જોઈએ; રાષ્ટ્રીયતા અને અહિંસા બનેની દષ્ટિએ તે અનિવાર્ય બને જોઇએ. (૩) તાત્વિક ચર્ચા કરતાં કંઇક સક્કિ કાર્ય કરીને બતાવવું જોઈએ, જેથી પોતાની વિશિષ્ટ છાપ અને શ્રધ્ધા પાડી શકાય. (૪) સક્રિય કાર્ય માટે હાકલ પડે તે તૈયાર રહેવું જોઈએ, અને સહયોગ આપ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૮ | (૫) સ્વભાવમાં વિનમ્રતા આવવી જોઈએ. નાની-નાની બાબતમાં ઝઘડો કરવાની વૃત્તિ કેમ થાય છે? કેમ દૂર કરી શકાય છે? એ વિષે ઊંડાણથી વિચારવું જોઈએ. પૂ. મહારાજશ્રી (ગુરુદેવ)ને સ્વભાવ તે માતાની જેમ બધાયની ઉપર હાથ ફેરવીને હુંફ આપવાને અને આકાર આપવાને છે. કુંભાર માટીના પિંડ ઉપર હાથ ફેરવીને આકાર આપે છે, પણ તે વાસણો તડકે પડતાં જે તેમાં ચિરાડ પડે તે તેને પાણીમાં જ પધરાવી દે છે; તેવી જ રીતે આપણું થેડીક ચકાસણી થતાં આપણે તડકી જઈએ તો પાણીમાં પધરાવવા જેવી આપણું સ્થિતિ થશે. . તે, નક્કી એ કરવાનું છે કે આપણે ગારાના ગણપતિ બનશું કે પત્થરના? પહાણના ગણપતિ બનવું હોય તે મૂર્તિકાર ઘડવૈયાના હાથે ટાંચા ખાવા તૈયાર રહેવું પડશે તે માટે આપણે જાતે જ નિર્ણય કરવાને છે; અને મારું માનવું છે કે બધાને પહાણના ગણપતિ બનવું ગમતું હશે, તો તે માટે તૈયાર થવું રહ્યું, માફ કરજો આમાં હું કોઈની ભૂલથી આકરી ટીકા કરી જતે હેલું તે! આત્મીયતાને લીધે આવું બેલાઈ જવાય છે, જે સહજ છે. ચર્ચા-વિચારણા ' શ્રી. પૂંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું? આપણી પાસે મોટામાં મેટું કામ સંગઠનું છે. સંગઠને એકખાં અને નીતિના પાયામાં કરવા જોઇએ. સર્વાગી ક્રિાંતિનું કામ એકલ-દેકલનું નથી, તેમજ એકલ-દેકલ સંસ્થાઓ પણ નહીં કરી શકે. સુસંસ્થાઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ અનુબંધે વિરલ વ્યકિતઓ જરૂર કરી શકશે. અલગ અલગ વ્યક્તિઓ સંકલિત થઈ, સુસંસ્થાઓને સંકલિત કરે અને આજના બાળકોથી કાર્યક્રમ લેવાય તે ભાવિ પેઢીનું ઘડતર થઈ શકે. મને આમ બાળકોના કાર્યક્રમમાં ઊંડો રસ છે. શ્રી દેવજીભાઈ : અનુબંધ વિચારધારા તથા પ્રાયોગિત સંઘોની સંસ્થાઓ દ્વારા ગામડાનાં અને શહેરનાં જનસંગઠને ઉપર આપણે બધાએ ભેગા રહેવું જોઈએ. જ્યારે-જયારે અનિષ્ટો દ સામે અહિંસક (તપ ત્યાગાત્મક) પ્રતિકાર કરવાનો સમય આવે ત્યારે બધું ત્યાગીને સૂકી પડવાનું સર્વાગી ક્રાંતિમાં છે અને તે કાર્ય સતત ચાલુ રહે તેમજ આનંદ છે. આપણા માટે સ્વર્ગ તે કર્તવ્ય માર્ગ શોધવાની મથામણ છે અને મેક્ષ કર્તવ્ય માર્ગે ચાલવામાં છે.” શ્રી. સુંદરલાલ : “આપણું જીવનમાં, મોટરને સ્થળગ્રંક હોય તેમ કોઈ સન્મ નિયંત્રણની જરૂર છે.” શ્રી. માટલિયા : “તેથીજ જીવનમાં, જટિલ સમયના સામાજિક કાર્યક્રમોનાં માર્ગદર્શક બળ તો જોશેજ. પૂ. મહારાજશ્રી કહે છે કે “ક્રાંતિ પ્રિય સાધુ-સાધ્વીઓનું માર્ગદર્શન અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાની પ્રેરણા લઈ જનસંગઠને રાજ્યપૂરક થઇને ચાલે, તો આ બધા પ્રશ્નો પતે એ વાત યથાર્થ અને વહેવારું છે.” ડો. મણિભાઈ: “શિબિરાર્થી તરીકે આપણું નામ આના સંયોજક પૂ. મહારાજશ્રી સાથે જોડાઈ જતું હોઇને, આપણે પિતાના સ્થળે રહીને અડગપણે અનુબંધ વિચારધારાનું કામ શરૂ કરી દેવાનું છે. જ્યારે પ્રાયોગિક સ બેલાવે ત્યારે હાજર થઈ જવાનું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી. માટલિયા : ભાઈ સુંદરલાલે કહ્યું તેમ જીવનમાં સામાજિક જીવનમાં બ્રેક લાવવા માટે આપણે બધાએ ગુજરાત પ્રાયોગિક સંઘના સભ્ય બની જવું જોઈએ, તેમજ તેના કાર્યક્રમ અને આદેશને અપનાવવા જોઈએ. એટલે એમાંથી સંસ્થાના સંબંધો અને મહારાજશ્રીનું છેલ્વે માર્ગદર્શન એ બન્ને બાબતે આવી જશે.” [ ત્યારબાદ શ્રી. માટલિયા, ગેસ્વામીજી, શ્રી. બળવંતભાઈ શ્રી સુંદરલાલ, ઠે. મણિભાઈએ હૃદયસ્પર્શી વાત અને શિબિરના જાત અનુભવો કહ્યા અને સંતોષ વ્યક્ત કર્યો. દરેક સભ્ય શિબિરથી પિતાને ગયેલો લાભ કહી સંભળાવી અનુભવના આધારે કંઈક કરી છૂટવાની તત્પરતા દેખાડી.] (2--1) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com