________________
૧૮૮
આપીને રાખવાની પદ્ધતિ અને સામ્યવાદના બીજ એની આ લશ્કરી તાલીમમાંથી પડયાં છે.
પણ, એની રાજ્યક્રાંતિ પાછળ દષ્ટિ દૈહિક હતી.
એરિસ્ટડીસ : ત્યારબાદ ગ્રીસના એરિસ્ટેડીસ નામના ડાહ્યા અને ઉદાર હૃદયના સલાહકારનું નામ આવે છે. તેણે રાજયપદ્ધતિમાં ઘણો ફેરફાર કર્યો. સમવાયી રાજયતંત્ર તેની જ બુદ્ધિનું કામ છે. તેણે ગ્રીસના અનેક નાનાં-નાનાં રાજ્યોને એક કર્યા એના ડહાપણના કારણે ગ્રીસમાં એકતા આવી અને બીજાં પણ રાજ્ય ચલાવી શકે તે માટે એ જાતે હદપાર થયો. તે એકવચની હતે વચન આપીને ફરનાર ન હતો ગ્રીસની રાજનીતિમાં એકવચન, ઉદારતા અને એકતા, આ ત્રણે ગુણો એના કારણે આવ્યા,
પરિકલીસ : ગ્રીસની એકતાને લોકશાહીમાં ઢાળનાર પરિકલીસ હતો. તેણે ગ્રીસને સેનાનું બનાવ્યું, એમ કહેવાય છે. તે એથેન્સને હતું. તેનું જીવન ઉન્નત હતું, પણ તેનામાં એથેન્સ માટે જ પક્ષપાત હતો, એટલે જે લોકશાહીને તે પુરસ્કર્તા થયો તે જ લોકશાહીને તે દાખલ ન કરાવી શકશે. પ્રાંતવાદે પરસ્પરમાં ટ્રેપ પેદા કર્યો અને ગ્રીસ લેકશાહીમાં ઢળાતા રહી ગયું.
કેમિલસ? ત્યાબાદ ગ્રીસ અને રોમને ઘડનાર સેનાપતિ કેમિલસ થયો. તે યુદ્ધ આવી પડે તો તે માટે તૈયાર હતું પણ તે ઉદાર અને શાંતિવાદી હતો. આખું રોમ યુદ્ધમાં ઊતરેલું હોય તે વખતે પણ તે દુશ્મને પ્રતિ ઉદાર રહેતે, હારેલા પ્રતિ ડંખ ન રાખત. રોમને શત્રુઓ પ્રતિ ઉદારતા અને સમાધાન વૃત્તિના ગુણ આપવામાં એનો મોટો ફાળો છે.
રોકાઈ માતાઃ એવી જ રીતે ટેકાઈ માતાનું નામ પણ શત્રુ અને ગરીબો પ્રતિ સહાનુભૂતિ પેદા કરાવનારમાં આવે છે. તે પિને અમીરની પત્ની હોવા છતાં ગરીબીમાં રહી અને પિતાના પુત્રોને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com