SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નવાં મૂલ્ય સ્થાપવા તેમજ સ્પં સુખ, શાંતિ અને સમૃતિના વિકાસ માટેની નવી પ્રક્રિયા થઈ શકે અને ક્રાંતિકાર માટે એ કાર્ય અર્થે પ્રાણ-પ્રતિમા–પરિગ્રહને ત્યાગ ધમ બની જવો જોઈએ. એ સિવાયની જેટલી હિંસક રીતિઓ છે તે ક્રાંતિ નથી પણ અપક્રાંતિ છે–શાંતિની બ્રાંતિ છે. જગતે એ શામક શાંતિને રસ્તે છેડે પડશે તે જ ક્રાંતિની સાચી શાંતિ આવશે. આવા ક્રાંતિકારોનાં જીવને અંગે શિબિર પ્રવચનનું આ સારુ પુસ્તક સંપાદન કરતાં હું જે સાર ગ્રહણ કરી શકે છું તેવી જ અસર વાંચનારને પણ થશે એવી મને શ્રદ્ધા છે. અંતિ, ક્રાંતિકાર અને સર્વક્ષેત્રમાં તેની અસર અંગે પૂ. મુનિશ્રી મિચંદ્રજી અને શ્રદ્ધેય શ્રી દુલેરાય માટલિયાએ બહુ જ સ્પષ્ટતા અને સરળતાપૂર્વક પ્રવચને વડે કહ્યું છે, અને કાંતિની પરિભાષા બહુ જ સ્પષ્ટ કરી છે, એટલું જ નહીં તેમણે ક્રાંતિકાર થવા માટે આ પ્રવચને વડે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે એવું મારું ન માનવું છે. ). બીજી દિવાળe ૧૫ નવેંબર, ૧૯૬૩ મક ગાય ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy