SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ કહ્યું કે જેલમાં જવા કરતાં મીઠા માટે માથું ફૂટયું હેત તે સારું થાત ! નરહરિભાઈને ધારાસણમાં આંખમાં મરચાં ભભરાવે પણ એ તો અડગ ! આજે જેમને જન્મ છે એ સરદાર તે કહેતા કે “બાયલા ધણીને રોટલા ખવડાવવા એમાં શું સૌભાગ્ય?” એ દિવસોમાં પરણવા આવતા વરરાજાને કન્યાઓ કહેતીઃ “શ્રીફળ મૂકી દે અને જેલ પધારો!” એ બધામાં અહિંસક સત્યાગ્રહની બલિદાનની ભાવના ભરનાર ગાંધીજીના કપાળે હંમેશાં કરચલીઓ જ પડી રહેતી. અહિંસાના સંદર્ભમાં જગતનાં રાષ્ટ્ર માટે પ્રાણ પ્રતિષ્ઠા પરિગ્રહ હેમી દેવા તૈયાર થઈ જવું એજ ખરી રાજ્યક્રાંતિ છે, જેને ચીલો ગાંધીજીએ પાડ્યો. (૩૦-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy