SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પૂ. નેમિનિઃ “ચર્ચાના મુદ્દાને પાયે ન ચૂકવો જોઈએ. સાહિત્ય ઘણાએ આપ્યું છે. દેશવિદેશમાં ઘણું સમર્થ સાહિત્યકારો થઈ ગયા છે. શેકસપીયર, હેમર, નીત્સ, ગેટ, બનડશે કે બર્ફન્ડ રસેલ વગેરે અનેક છે પણ અહીં જોવાનું એ છે તેમના સાહિત્ય વડે તેઓ પિતે અને સમાજ ને ઉંચે ગયા કે કેમ? એ દષ્ટિએ કિશોરભાઈ મશરૂવાળા આવે છે. સદ્ભાગ્યે ભારતમાં એવું ચિરંજીવ સાહિત્ય ઘણું છે !” શ્રી. ચંચળબેનઃ “કવિ કાલિદાસ એમાં આવે કે કેમ?” ૫. નેમિનિઃ આપણે એ જ સાહિત્યકારોનાં નામે બહાર લઈએ છીએ જેમણે બધી કમેટીઓ પાર કરી છે. ધર્મમય સમાજરચનાનાં પાયાનાં મૂલ્યોને વિચાર કરી, જાતે આચરી બીજાઓને આચરવાની જેમનું સાહિત્ય પ્રેરણું આપે છે તેવા જ લેકેને સાહિત્યિક ક્ષેત્રના કાંતિકારમાં ગણાવી શકાય. (૩–૧૦–૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy