________________
સાધુસાવી શિબિર માથા[મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા
ધર્માનુબંધી વિશ્વદર્શન
ભાગ : ૭
કાંતિકાર
પ્રવચનકાર : મુનિશ્રી નેમિચંદ્રજી
સંપાદક: ગુલાબચંદ જૈન
: પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી
મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી - અમદાવાદ – ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com