Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001327/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ સચિત્ર VilaRus જવા સાદ] પંચ પ્રતિક્રમણના સૂત્ર-અર્થ, પદ-સંપદા, ઉચ્ચારણ પદ્ધતિ, આદાન-ગૌણ નામ, વિવિધ મુદ્રા, છંદના પ્રચલિત રાગ, દશત્રિક-નિ-પૂજા વિધિ, પ્રતિક્ર્મણ-વિધિ-રહસ્ય ઈત્યાદિ. સંપાદક-માર્ગદર્શક પરમ પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબતા શિષ્યરત્ન મુતિરાજ શ્રી રમ્યદર્શતવિજયજી મહારાજ સાહેબ સંકલક ઃ પરેશકુમાર જે. શાહ (શિહોરીવાળા) Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શનના ઉપsaો ગચર્મની of પષણ સાથે સ્મૃoft નવપદજીની આંft હા૨ મુછાટ શ્રી સુમતિનાથ સ્વામી taláu nicou ugualt auquel ( SSLOBAL) પોંબણા નવાહ મંડિત કૂર્મચક્ર બoto1 તથા એંજાની વિદ્યા હિશાજડિત સુવર્ણ અલંકા Jain Education in Page #3 -------------------------------------------------------------------------- ________________ 8921 મોરપીંછી ફુલાણી ય નવઘ Education International વાળાŽચી શામજ ચાંદીના થાળી-વાટકા દર્શનના ઉપકરણો દીપક સુવર્ણનો કળશ ધૂપ દાણી આરતી દર્પણ પંખો છાવટી સુખડ કૈશની થાળી અક્ષત મંગળદીવો દીપક દીવા હળ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ II શત્રુંજય તીર્થાધિરાજ શ્રી ઋષભદેવસ્વામિને નમઃ II || અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ II II નમામિ નિત્ય શ્રી ગુરુ-રામચન્દ્રમ્ II સંપૂર્ણ ચિત્ર આવશ્યક કિયા-સાધના DE STUF પંચ પ્રતિક્રમણતા સૂત્ર-અર્થ, પદ-સંપદા, ઉચ્ચારણ પદ્ધતિ, આાત-ગૌણ તામ, વિવિધ મુદ્રા, છંદતા પ્રચલિત રાગ, દશત્રિક-જિત-પૂજા વિધિ, પ્રતિક્રમણ-વિધિ-રહસ્ય ઇત્યાદિ. પ્રેરક સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધક, સુપ્રસિદ્ધ પ્રવચનકાર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંપાદક-માર્ગદર્શક પરમ પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજયજી મહારાજ સાહેબ સંકલક અધ્યાપક શ્રી પરેશકુમાર જશવંતલાલ શાહ (શિહોરીવાળા) પ્રકાશન મોક્ષ પથ પ્રકાશન જી/૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક બસ સ્ટોપ પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. www.joinery.org Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ ક્ષત્રિી JIGRા વિI-RISIT સંપાદક અને માર્ગદર્શક : મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજયજી મહારાજ સાહેબ સંયોજક : અધ્યાપક શ્રી પરેશકુમાર જશવંતલાલ શાહ (શિહોરીવાળા) પ્રકાશક : શ્રી સમ્યજ્ઞાન રમ્યપર્ષદા’ સંચાલિત ‘મોક્ષ પથ પ્રકાશન’, અમદાવાદ પ્રકાશન વર્ષ : વીર સંવત-૨૫૩૩, વિક્રમ સંવત - ૨૦૬૩, ઈ.સ.- ૨૦૦૭, પ્રથમ આવૃતિ : ૫૦૦૦ નકલ , સમર્પણ સમારોહ - અમદાવાદ દ્વિતીય આવૃતિ : ૫૦૦૦ નકલ, સમર્પણ સમારોહ - મુંબઈ શ્રુતભક્તિનો અણમોલ લાભ : રૂા. ૨૫૦/ પ્રાપ્તિ સ્થાન (3) : (૧) મોક્ષ પથ પ્રકાશન, શ્રી સમ્યજ્ઞાન રમ્ય પર્ષદા" જી-૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક સામે, શાંતિવન રોડ, પાલડી , અમદાવાદ-૩૮૦૦૦૭. મો. : ૯૮૨૫૦૭૪૮૮૯, ૯૨૨૮૨૬૬૫૦૧ (૨) જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખતરીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૧ ફોન : (૦૭૯) ૨૫૩૫૬૮૦૬, ૨૫૩૫૬૧૯૭. Dilip. D. Gudhka, Akshay book R/111, 1st Floor, P.J.Mewawala Chamber, 13, Kazi Sayed Street, (Sak Galli), Masjid Bunder (W), Mumbai-09. (M) : 092244 33033 (4) Sevantilal V. Jain D/52, Sarvodaynagar, Panjarapole, First Lane, Bhuleshwer, Mumbai-04. Ph. 022-22404717 (5). Khushalbhai P. Zaveri No.7, Vinayaka Mudali street, Near Elephant Gate, 1st floor, Sowcarpet, Chennai - 600 079 (T.N.) (6) Arvindbhai J. Shah B/5, 1st Floor, Karim Complex, A.M. Lane, Chickpet, Bangalore-560053.Ph. 41149167 ડિઝાઈન અને પ્રિન્ટીંગ : બોધિદર્શન ગ્રાફિક્સ, અમદાવાદ, ફોન ૯૮૨૫૦૭૪૮૮૯, ૯૨૨૮૨૬૬૫૦૧ નોંધ: શ્રી સંઘમાં-જૈન સમાજમાં, વ્યક્તિગત પ્રસંગમાં તથાં તપની અનુમોદનાર્થે આ પુસ્તક ભેટ આપવાની કે પ્રભાવના કરવાની ભાવના હોય તો મુખ્ય પ્રાપ્તિ સ્થાને સંપર્ક કરવાથી વઘુ નકલ તુરંત મળી શકશે. For Private & Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ તષશ્વર પુરાધીશી, પાશ ક્ષફલપ્રદાયક0 શંખેશ્વર, પાર્શ્વનાથ જિd gવી છે. RHIT HIYA dવાંછિત દાતાર લીક, . II 85 હી થી અહ ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: n SEE ESTગા છેvie sona seri wurwachorary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રીમાin l નીવડી નવટૂંક રામ, ભરત, થાવા પુત્ર, શુક્રાચા અને શૈલકાચાર્યની મૂર્તિ બાબુનું મંદિર પહેલું જય તલેટીનું રીત્યવંદન ૪ Jain Education Intervational पांच श्री खाहि नाथधनु थैंट्यांडल --- TTTT દ્રાવિડ, વાખિલજી, અઈમુત્તા અને નારદજીની મૂર્તિ તેમાં શ્રી નેમિનાથ, ધર્મનાથ, ૐનાપ્રભુની દેરી’ પણ જૂની વિશે ની QA 1 + તા. ચોથું ચૈત્યવંદન વામીનું सीप આ નામનાં તીર ચિંતાણતલાવની પાસે THURST શ્રી શ્રી સવવપગલી તું ચૈત્યવંદન ઘેટીપાંગની કેરીમા પ્રભુજીના પગલા સમવસરણ મંદિર Page #9 -------------------------------------------------------------------------- ________________ સદ્યારિત્ર ચૂડામણી, કર્મસાહિત્ય નિષ્ણાત, મરુધર-ભૂમિવિભૂષણ, સુવિશાલગચ્છ-પ્રણેતા, પૂજ્યપાદ્ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરણારવિંદમાં કોટિશઃ વંદનાવલિ... in - G , પhe સંપૂર્ણ સF કરુણાવરુણાગાર, મોક્ષમાર્ગસ્થ દેશકમ, રક્ષક સત્યમાર્ગસ્ટ, રામચન્દ્ર ગુરું નમઃ || | પ્રતિમા દકિક્તિ-પૂજ વિલા, પ્રતિકાક-ધંધ-ક્ષય સાતે-ગામ રામ, ધિક્ષ મુક પત માર્ક id સણ, મમર, હોરા, હિંદમય છા, . િવ -RIGI રજા ક્ષમ ના કામ માટે માં , મારા કે જેના જે પરિણામે દેવ, ન ભારતવર્ષજવાહિર, વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશુદ્ધ દેશના દક્ષ, સુવિશાલ-ગચ્છાધિપતિ, પરમશાસન પ્રભાવક, પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના કરકમળમાં સમર્પણ... 'પે Jan Education Internallonal Fat Private & Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬ વાત્સલ્ય વારિધિ, સમતા સાધક, સમર્પણમૂર્તિ, આજીવનગુરુચરણસેવી જ્યોતિર્વિદ્યામાર્તણ્ડ, સુવિશાલગચ્છ અધિનેતા, પરમશાસનપ્રભાવક, પૂજ્યપાદ્ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહોસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં ભાવભરી વંદના... વર્તમાનમાં વીરશાસનને પોતાની પ્રશાંતમૂર્તિતા, વિદ્વત્તા અને પુણ્ય પ્રભાવકતાથી દીપાવતા સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા ને કોટિશ: વંદન www.jammenbrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ પ્રવચનકાર, સૂરિમંત્ર સમારાધક, પરમ કૃપાળુ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાને ભાવભરી વંદનાવલિ પ્રસ્તુત પુસ્તકના સંપાદક-માર્ગદર્શક, ‘સૂરિ રામચંદ્ર’ના પરમ વિનયી શિષ્યરત્ન પ.પૂ. મુનિશ્રી જગદર્શનવિજ્યજી મહારાજ સાહેબને વંદના ! Jain Education ellona For Private & Personal use only www.jainelibrary. Page #12 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ત્યિા સાધના આવશ્યક પ્રિયા સાધના અનંતોપકારી શ્રી જિનશ્વરદેવ પ્રણીત દ્વાદશાંગીનો દરેક અક્ષર પ્રભાવવંતો અને પવિત્ર છે. પાઠસિદ્ધ મંત્રનો માત્ર ઉચ્ચાર, તેના અર્થના જ્ઞાન વિના પણ જેમ સાધકને સિદ્ધિ આપે છે, તેમ આ દ્વાદશાંગીના અક્ષરે અક્ષરમાં, પાપને પખાળી, આત્માને પવિત્ર બનાવવાની શક્તિ ભરેલી છે. દ્વાદ્શાંગીના આવા મહિમાવંત પદોનો અર્થ પણ જો સાચી રીતે સમજાઈ જાય તો આ તારક દ્વાદશાંગીનો અભ્યાસ, અનુષ્ઠાનોને આશયશુદ્ધ અને વિધિશુદ્ધ બનાવવામાં ખૂબ ખૂબ સહાયક બની જાય. અવશ્યકરણીય હોવાથી આવશ્યક તરીકે ઓળખાતી પ્રતિક્રમણ - ક્રિયાના સૂત્રોનું અર્થ સાથે અધ્યયન કરવામાં આવે તો તે પ્રતિક્રમણ અને અન્ય પણ ધર્મક્રિયાઓ, કર્મનિર્જરાનું અપૂર્વ-અદ્ભુત મહાસાધન બની જાય. પરમાત્મા શ્રી મહાવીરદેવે પોતાની કેવલી અવસ્થામાં જે ધર્મદેશના અર્થથી આપી, તેને ગણધરભગવંતાદિ- એ સૂત્ર સ્વરૂપે ગુંથી, તે આગમસૂત્રો તરીકે પ્રસિદ્ધ છે. આપણને પ્રાપ્ત થયેલાં આવશ્યક સૂત્રો પણ આગમ કહેવાય છે. તે ગણધરભગવંત રચિત છે. પરમાત્મા સાથે સાક્ષાત્ સંબંધ કરાવનારાં આ સૂત્રો મંત્રાક્ષરરૂપ છે. તેમાં તત્ત્વજ્ઞાનનો મહાસાગર ઘૂંઘવાટ કરી રહ્યો છે. તેના અર્થ વિશિષ્ટ છે. તેની પાછળ અજબગજબના રહસ્યો છૂપાયેલાં છે. છ આવશ્યકોની મહત્તા આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. વિશ્વકલ્યાણકર જગદ્ગુરુ તારક તીર્થંકર ભગવંતો ગણધર-ભગવંતોને પ્રશ્નના જવાબમાં ત્રિપદી આપે છે. (૧) ઉપ્પન્ગેઈ વા = જગતના પદાર્થો ઉત્પન્ન થવાના સ્વભાવવાળા છે, (૨) વિગમેઈ વા = જગતના પદાર્થો નાશ થવાના સ્વભાવાળા છે અને (૩) ધુવેઈ વા = જગતના પદાર્થો સ્થિર રહેવાના સ્વભાવવાળા છે. આ ત્રિપદી સાંભળીને ગણધરભગવંતોને દ્વાદશાંગીનો (બાર અંગો = જેમાં ચૌદ પૂર્વ પણ આવી જાય) પ્રદ્યોત (ક્ષયોપશમ) થાય છે. આ દ્વાદશાંગી જ્ઞાનાત્મક (જ્ઞાન સ્વરૂપ) છે, પરંતુ તેનો સાર ક્રિયાત્મક (ક્રિયા સ્વરૂપ) છ આવશ્યકો છે. ચતુર્વિધ શ્રી સંઘ સ્વરૂપ સાધુ-સાધ્વી અને શ્રાવકશ્રાવિકાઓએ આ ક્રિયાત્મક છ આવશ્યકો અવશ્ય કરવા જોઈએ. કદાચ વિશિષ્ટ તપ, લાખો રૂપીયાના દાન ઈત્યાદિ ન થાય તો ચાલી શકે. પરન્તુ સામાયિક આદિ છ આવશ્યકો તો ફરજીયાત કરવાનાં હોય છે. માટે જ સામાયિક આદિ છ ને આવશ્યક કહેવામાં આવ્યાં છે. દિવસ અને રાત્રિના અંતભાગે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વડે " Lication International જે અવશ્ય કરવા યોગ્ય છે, તે (સામાયિક આદિ છ) આવશ્યક કહેવાય છે. ટુંકમાં - છ આવશ્યકો ચતુર્વિધ શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિએ અવશ્ય કરવાનાં હોય છે. ‘મન્નહ જિણાણું’ની સજ્ઝાયમાં (‘છવ્વિહ આવસ્સયમ્મિ ઉજ્જુત્તો હોઈ પઈ દિવસ') શ્રાવકનાં છત્રીસ (૩૬) કર્તવ્યો બતાવ્યાં છે. તેમ છ-આવશ્યકને પણ એક કર્તવ્યરૂપે બતાવવામાં આવ્યા છે. આવશ્યક શબ્દના - સાર્થક નામ આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, ષટ્ અધ્યયન, વર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ, આ દેશ પર્યાયવાચી શબ્દો શ્રી વિશેષાવશ્યક ભાષ્ય નામના જૈનાગમસૂત્રમાં બતાવવામાં આવ્યા છે. છ આવશ્યકનાં નામ-અર્થ અને વિવરણ (૧) સામાયિક : સાવધ યોગની વિરતિ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવતોએ તો જીવનભરનું સામાયિક સ્વીકારેલું હોય છે. શ્રાવક-શ્રાવિકાઓએ પણ શક્ય તેટલા વધુ સામાયિક કરવા જોઈએ. સપાપ પ્રવૃત્તિના ત્યાગથી અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક દ્વારા ચારિત્ર ગુણની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. સામાયિકની પ્રતિજ્ઞા ‘કરેમિ ભંતે ’ સૂત્ર દ્વારા કરવામાં આવે છે. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ પડિક્કમણે ઠાઉં ?’’ આ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. તે પછી ‘કરેમિભંતે !’ થી ‘નાણમ્મિ’ ની આઠ ગાથાના કાઉસ્સગ્ગ સુધી પહેલું આવશ્યક ગણાય છે. (૨) ચઉલ્વિસત્યો : ચતુર્વિશતિસ્તવ ચોવિશ તીર્થંકરનું નામગ્રહણ પૂર્વકનું કીર્તન. દ્વાદશાંગી અને છ આવશ્યકના મૂળમાં તો તીર્થંકર પરમાત્માનો જ ઉપકાર છે. તેઓને ક્યારેય પણ ભૂલી શકાય નહિ. ‘લોગસ્સ સૂત્ર’ દ્વારા ૨૪ તીર્થંકરોની સ્તવના થાય છે. તે દ્વારા દર્શનગુણની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. ‘નાણમ્મિ’ની આઠ ગાથાના કાઉસ્સગ્ગ પછી લોગસ્સસૂત્ર બોલવાનું હોય છે, તે ‘લોગસ્સ’ એ બીજું આવશ્યક ગણાય છે. (૩) વંદન : સદ્ગુરુને વંદન. જ્ઞાન ચારિત્ર અને તપમાં વીર્ય (ઉત્સાહ-પરાક્રમ) ફોરવતાં સદ્ગુરુભગવંતને રોજ વંદન કરવું જોઈએ, તીર્થંકરોની વાણી આપણને સદ્ગુરુભગવંતો પાસેથી પ્રાપ્ત થાય છે. તેથી તેઓનો પણ વિનય કરવો જોઈએ. તે દ્વારા જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ “લોગસ્સ’ પછી મુહપત્તિ પડિલેહણ અને બે વાંદણા લેવામાં આવે છે, તે ત્રીજું આવશ્યક ગણાય છે.’ (૪) પ્રતિક્રમણ : થયેલી ભૂલોથી પાછા હટવાની ક્રિયા. મૂળગુણોમાં કે ઉત્તરગુણોમાં થયેલી સ્ખલના(ભૂલ) ની આત્મસાક્ષીએ નિંદા કરવી, ગુરુભગવંત પાસે ગહ (નિંદા) કરવી અને ગુરુભગવંત પાસે આલોચન (કથન) કરવું, તે પ્રતિક્રમણ નામનું આવશ્યક કહેવાય છે. તે દ્વારા મૂળ અને ઉત્તર ગુણોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. “વાંદણા પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવિસઅં આલોઉં ?’ થી ‘આયરિય ઉવજ્ઝાએ’ સૂત્ર સુધી ચોથું આવશ્યક ગણાય છે.” (પક્ષી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણનો ચોથા આવશ્યકમાં સમાવેશ થાય છે.) (૫) કાઉસ્સગ્ગ : સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી કાયાનો ત્યાગ. ભાવપ્રાણને દઝાડનાર રાગ-દ્વેષ રૂપી અગ્નિના શમન નિમિત્તે તેમજ દર્શન અને ચારિત્રની આરાધના નિમિત્તે કાઉસ્સગ્ગ કરવો જોઈએ. કાઉસ્સગ્ગ દ્વારા વીર્યાચારની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. “આયરિય ઉવજઝાએ' સૂત્ર પછી બે લોગસ્સ અને ૧-૧-લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવાનો હોયછે, તે પાંચમું આવશ્યક ગણાય છે.’’ (૬) પચ્ચક્ખાણ : મર્યાદા પૂર્વકની પ્રતિજ્ઞા. ત્યાગરૂપ ગુણને ખીલલવા અને સર્વ કાર્યની સિદ્ધિ માટે પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા)નું પીઠબળ હોવું જરૂરી છે. પચ્ચક્ખાણથી તપાચારની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. વીર્યાચારની પણ શુદ્ધિ થાય છે. સવારે નવકારશી આદિ અને સાંજે ચઉવિહાર આદિ પચ્ચક્ખાણ લેવાય છે, તે દ્વારા પાલન થાય છે. “કાઉસ્સગ્ગ પછી પચ્ચક્ખાણનું ગ્રહણ-સ્મરણ-ધારણા કરવામાં આવેછે.” તેછઠ્ઠું આવશ્યક ગણાય છે. આમ છ આવશ્યકો દ્વારા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર- એ પાંચ આચોરોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. પ્રતિક્રમણ આવશ્યકના પર્યાયવાચી શબ્દો અને વિવરણ (૧) પ્રતિક્રમણ - અપ્રશસ્ત યોગમાંથી પાછા હટવું તે. (૨) પ્રતિચરણા - સંયમની પરિચર્યા કરવી તે. (૩) પ્રતિહરણા ચારિત્રની રક્ષા માટે અસાવધાનીને છોડી દેવી તે (૪) વારણા - ઇન્દ્રિયોના વિષયથી મનને વારવું (રોકવું) તે. (૫) નિવૃત્તિ - ચારિત્રપાલનમાં લાગેલા અતિચારોથી નિવૃત્ત થવું તે. (૬) ગર્હા - ચારિત્રપાલનમાં લાગેલા દોષોની ગુર્વાદિક પરસાક્ષીએ નિંદા કરવી તે. (૭) શુદ્ધિ - વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત વડે ચારિત્રના દોષોને દૂર(શુદ્ધ) કરવા તે. આ પ્રમાણે પ્રતિક્રમણ આવશ્યકના બીજા પણ પર્યાયીવાચી શબ્દો સંભવે છે. પરંતુ તે બધાનું તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત ભાવમાંથી પાછા હઠીને પ્રશસ્તભાવમાં આવવું. પ્રતિક્રમણ આવશ્યકથી થતા લાભો પ્રશ્નઃ હે ભગવંત! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ? જવાબ ઃ હે ગૌતમ! પ્રતિક્રમણથી જીવને વ્રતમાં પડેલાં છિદ્રો પૂરાય છે, વ્રતનાં છિદ્રો પૂરાઈ જવાથી આશ્રવનો નિરોધ થવાથી ચારિત્રનિર્દોષ બને છે અને નિર્દોષ - ચારિત્રવાળો જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગ યુક્ત બનીને સંયમમાં અનન્યપણે સુપ્રણિધાન પૂર્વક વિચરે છે.(ઉત્તરાધ્યયનસૂત્ર-૨૯મું અઘ્યયન) પ્રશ્ન ઃ પ્રતિક્રમણની ક્રિયા કેમ યોગસ્વરૂપ કહેવાય છે? જવાબ : સાચો યોગ મોક્ષસાધક જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘યોગવિંશિકા’ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो । ભાવાર્થ : જીવનનેપરમસુખસ્વરૂપ મોક્ષની સાથે જોડનારસંબંધ કરાવી આપનાર સર્વ સાધુભગવંતોનો ભિક્ષાટનાદિ અને ઉપચારથી શ્રાવકોનો પણ સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર-સર્વ પ્રકારનું ધર્માચરણ એ યોગ છે. બીજા શબ્દોમાં વિચારીએ તો મોક્ષમાં કારણભૂત આત્માનો સઘળો વ્યાપાર, એ જ ખરેખર યોગ કહેવાય છે. અથવા ધર્મવ્યાપારત્વમેવ યોત્વમ્ = ધર્મવ્યાપારપણું એ જ યોગનું ખરેખરું યોગનું લક્ષણ છે. એ લક્ષણથી યુક્ત પ્રતિક્રમણની ક્રિયા એ સાચી યોગસાધના છે. તે સિવાય કેવળ આસન, કેવળ પ્રાણાયામ કે કેવળ ધ્યાન, ધારણા કે સમાધિની ક્રિયાએ મોક્ષસાધક યોગ સ્વરૂપ બને, એવો નિયમ નથી. મોક્ષના ધ્યેયથી થતી અષ્ટાંગયોગની પ્રવૃત્તિને જૈનાચાર્યોએ માન્ય રાખેલી છે. તો પણ તેમાં દોષો અને ભયસ્થાનો રહેલા છે, તે પણ સાથે જ બતાવ્યા છે. જૈન સિદ્ધાંત કહે છે કે કોઈ પણ આસનને તથા કોઈ પણ (બેઠી-ઉભી-સૂતી) અવસ્થાએ મુનિઓ કેવલજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. તે સંબંધી કોઈ પણ એક ચોક્કસ નિયમ નથી. નિયમ એક માત્રપરિણામની વિશુદ્ધિનો છે. પરિણામની વિશુદ્ધિ જે રીતે થાય, તે રીતે વર્તવું, એ કર્મક્ષય કે મોક્ષલાભનું અસાધારણ કારણ (=ઉપાય) છે અને તે જ વાસ્તવિક યોગ છે. પ્રતિક્રમણની ક્રિયા એ પરિણામની શુદ્ધિ માટે અનુપમ ઉપાય છે, તેથી તે પણ એક પ્રકારનો યોગ જ છે. આ આલંબનને લઈને આપણે સહુ શીઘ્ર નિરાલંબી બનીએ એજ એક અંતરની ભાવના સહ Forate & Persorial Lee gilv ૯ www.jalnelibrary Page #14 -------------------------------------------------------------------------- ________________ લોકોતરાર્થનાનું, 21&HACIsol સંપાઠની કલમે છા નશ્વર દેહના માધ્યમે શાશ્વત આત્માના સ્વરૂપને પ્રાપ્ત સુચક પ્રદેશોની સ્પર્શના કરતાં પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ! કરવા માટે જૈનશાસનની અનુપમસાધનાનું આલંબન લેવું જોઈએ, તારી ભક્તિના પ્રભાવે આઠ રુચક પ્રદેશોની જેમ મારા સર્વ તેવા શાસ્ત્રોક્ત વચનો અનેક સ્થળે જોવા મળે છે. બાલ્યવયથી આત્મપ્રદેશો પણ કર્મરહિત (મુક્ત) થાય તેવી શક્તિ આપજે...” માંડીને વયોવૃદ્ધ આરાધકો સાધના કરતા હોય છે. પરન્તુ તેમાં ઉપકરણના રહસ્યો અંગે કટાસણું લંબચોરસના બદલે કેટલીક અજ્ઞાનતા અને એકબીજાને જોઈને કરવાની વૃત્તિના કારણે સમચોરસ હોવું જોઈએ. સમતાની સાધના કરવા બેઠેલા વિભિન્નતા જોવા મળે છે. તેમાં મુખ્ય કારણ સાધનાના રહસ્યો અને આરાધકમાં વિશિષ્ટ પ્રકારની શુભ-શુદ્ધ ઉર્જા ઉત્પન્ન થતી હોય ગુઢાર્થોનું અલ્પજ્ઞાન હોય છે. તેથી સાધના કરવા છતાં જોઈએ તેવો છે.પલાઠી વાળીને બેસે ત્યારે લંબચોરસમાં ઢીંચણ(ઘોટણ)નો ભાવોલ્લાસ જાગતો નથી. આવા સંજોગોમાં જૈનશાસન ના ભાગ બહાર રહેવાથી ઉર્જા બહાર ફેલાઈ જવાની સંભાવના રહેલી આરાધકોને સાધનાના રહસ્યો અને ગૂઢાર્થોનું જ્ઞાન સરલ ભાષામાં હોય છે. સમચોરસમાં તે પ્રમાણે થતું નથી. તેથી સમચોરસ-અખંડઆપવું જરૂરી જણાતા પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરવાનો પુરુષાર્થ ગરમઊન અને સફેદ કટાસણું જ વાપરવું જોઈએ. આદરાયો છે. | મુહપત્તિ પણ સુતરાઉ-સફેદ અને એક કિનારબંધવાળી પુસ્તકમાં શુદ્ધ ઉચ્ચાર માટે વિશેષ ધ્યાન આપવા સાથે સમચોરસ ૧૬ આંગળીની વાપરવી જોઈએ. ચરવળો પણ દાંડી મુદ્રાજ્ઞાન-છંદજ્ઞાન ઈત્યાદિ વિષયોની છણાવટ સરલ ભાષામાં ૨૪- આંગળ+આંગળ દશી અથવા દાંડી+દશીનું કુલ માપ ૩૨ કરવામાં આવેલ છે. સામાયિક ના ઉપકરણો અને પ્રભુભક્તિમાં આંગળ હોવું જોઈએ (ઉભા રહેલા કોઈ પણ આરાધકના હાથની ઉપયોગી “દશત્રિક’નું સુંદર આલેખન કરવામાં આવેલ છે. દરેક આંગળીથી પગની પાની સુધીનું માપ પ્રાયઃ ૩૨ આંગળ હોય છે). ક્રિયા કરતી વખતે શરીરની શાસ્ત્રોક્ત અવસ્થા સુરમ્ય ચિત્રો દ્વારા ચરવળાથી કમરની નીચેના અને મુહપત્તિથી કમરની ઉપરના અંગજૈનશાસનમાં પ્રથમવાર આપવામાં આવેલ છે. જેથી નાનપણમાં ઉપાંગની પ્રાર્થના કરવાની હોય છે.. ભણનાર પહેલેથી શુદ્ધ ક્રિયા (શિખી) ભણી શકે અને તે સિવાય કટાસણા ઉપર પગનો સ્પર્શ થતો હોવાથી નવકારવાળીભણેલાઓ પણ આ પુસ્તકના આલંબનથી શુદ્ધ ક્રિયા કરનારા બની મુહપત્તિ-જ્ઞાનના ઉપકરણ ન રખાય. ચરવળાની દાંડીમાં ઘાઘરી ચાવી-નવકારવાળી-જ્ઞાનોપકરણ ન રખાય. મુહપત્તિને કોઈ પણ 'ઉદાહરણ :- “ખમાસમણું આપતી વખતે પાંચેય અંગ પ્રકારના પુસ્તક-જ્ઞાનોપકરણ-કટાસણામાં સાથે ન રખાય. ભેગાં થાય ત્યારે ત્રસકાયના જીવોની વિરાધનાની સંભાવનાથી આવી અનેક વાતો નો સંગ્રહ પુસ્તકમાં કરવામાં આવ્યો બચવા પાછળથી ઉંચા ન થવું જોઈએ...” “વાંદણા’ આપતી વખતે છે. ચાતર્માસ વેળાએ જિનવાણીના માધ્યમે પર્વાધિરાજ શ્રી પર્યુષણ અહો કાય...ઈત્યાદિ બોલતી વેળાએ દશેય આંગળીઓ મુહપત્તિ પર્વ પહેલા અને તે દિવસોમાં ક્યારેક જ આરાધના કરવા આવતાં (રજોહરણ) અને કપાલ પ્રદેશને સ્પર્શવી જોઈએ તેમજ “સંફાસં- ભાવિકોને યથોચિત અવસરે ક્રિયાનું કાંઈક આંશિક વર્ણન કરતી ખામેમિ’ બોલતી વખતે નીચે નમતાં પાછળથી શરીર ઉંચકાવું ન વેળાએ ભાવિકોના મુખે સહજભાવે નિકળતાં હૃદયોગાર અને જોઈએ...” “યોગમુદ્રામાં બન્ને હાથની આંગળીઓ એકબીજાની અનુપમ આનંદ અવિસ્મરણીય વાતો આજે પણ યાદ કરતાં અંદર અને કોણી ભેગી કરીને પેટ ઉપર સ્થાપવી જોઈએ. તે વખતે રોમાંચિત થઈ જવાય છે. બસ, તેવા આત્મિક આનંદનો આસ્વાદ નાભિપ્રદેશની આસપાસ રહેલા સદા સર્વ કર્મ રહિત એવા આઠ સમસ્તશ્રી જૈન સંઘના મહાનુભાવો અનુભવે, તેવી ભાવના અનેક શકે. ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ વર્ષો થી મનમાં રમતી હતી. તે દિવસો દરમ્યાન શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પરેશભાઈ પણ આવું જ કોઈ પુસ્તક પ્રકાશિત કરવાની ભાવના સાથે ચાતુર્માસ દરમ્યાન જામનગર આવેલ. તેથી તે પુસ્તકમાં માર્ગદર્શન આપવા અને સંપાદન કરવા સહમતિ આપીને આ ભગીરથ કાર્યનો પ્રારંભ દેવ-ગુરુની કૃપાદૃષ્ટિથી કરેલ. સત્યમાર્ગ-પ્રરૂપક, સુવિશુદ્ધ-ક્રિયામાર્ગદર્શક, અનંતોપકારી, પરમશાસનપ્રભાવક, પરમતારક-ગુરુદેવ, પરમારાધ્યપાદ, પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અનવરત વર્ષતિ દિવ્યકૃપાદૃષ્ટિથી તેમજ વાત્સલ્યસાગર, આજીવન ગુરુચરણોપાસક, સમર્પણમૂર્તિ, સમતાદાયક, કરુણાસિંધુ, પરમોપકારી, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અમાપ દિવ્યકૃપાદૅષ્ટિથી અસ્વસ્થ સ્વાસ્થ્યમાં પણ આ પુસ્તકનું સંપાદન કાર્ય કરવા સમર્થ બન્યો છું. પ્રથમઆવૃત્તિ ગુજરાતી ભાષામાં આલેખન કરવામાં શુભારંભ, સરલ સ્વભાવી પૂજ્ય પંન્યાસજીશ્રી ભવ્યરત્નવિજયજી ગણિવરની શુભનિશ્રામાં જામનગરમાં થયેલ. તે પુસ્તક સમસ્તશ્રી જૈન સંઘને સમર્પણ કરવાનો (વિમોચન) વિશિષ્ટ કાર્યક્રમ અને દ્વિતીય ગુજરાતી આવૃત્તિ સાથે પ્રથમહિંદી આવૃત્તિનો શુભારંભ અને શાસ્ત્રીય વિશિષ્ટ માર્ગદર્શન આદિ નિઃસ્પૃહ ઉપકારવર્ષા કરનાર પરમશાસનપ્રભાવક, પ્રસિદ્ધપ્રવચનકાર, સૂરિમંત્રપંચપ્રસ્થાન - સમારાધક, વિશુદ્ધ - ક્રિયા - ઉપાસક, શરણાગતહિતચિંતક, પરમોપકારી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની શીતલ છાયામાં પાલીતાણામાં પ્રારંભ કરેલ. પરમશાસન પ્રભાવક, સુમધુર-દેશના-દક્ષ, પરમશ્રદ્ધેય, શરણાગતવત્સલ, કૃપાસાગર, સુવિશાલ-ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની સતત વરસતી કૃપાદૃષ્ટિ પણ આ સુકૃતનું અવિભાજ્ય અંગ છે. પ્રસ્તુત પુસ્તકના સંપાદન દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપને પામનારો બનું અને જીવનના અંતિમક્ષણ સુધી ચિત્ત પ્રસન્નતા+સમાધિ સાધનારો બનું, એવી પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું. વિ.સં. ૨૦૬૩, નિજ.જેઠ સુદ-૩ મુંબઈ-૬. લિ. પૂજ્યવાદ આચાર્ય શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણોપાસક મુનિ રમ્યદર્શનવિજ્ય પ્રકાશકીય નિવેદન જિનશાસનના સમસ્ત આરાધકોને ઉપયોગી બને અને શુદ્ધતાના આગ્રહ સાથે જિનાજ્ઞા અનુસારે સઘળા અનુષ્ઠાનો થાય, તેવા શુભ +શુદ્ધ આશય થી પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરવાનો નિર્ધાર કરેલ છે. તેમાં ‘સૂરિરામચન્દ્ર’શિષ્યરત્ન પ્રવચનકાર, પૂજય મુનિરાજશ્રી રમ્યદર્શન વિજયજી મ.સા. પોતાની અસ્વસ્થ તબીયતમાં પણ પૂર્ણ માર્ગદર્શન આપી સંપાદન કાર્ય કરેલ છે, તેના અમો અગણિત આભારી છીએ. તેમજ અમારી સંસ્થાના મેનેજીંગટ્રસ્ટી શ્રાદ્ધવર્ય પંડિતશ્રી શ્રી પરેશભાઈ જશવંતલાલ શાહે (શિહોરીવાળા) પૂર્ણ ઉત્સાહપૂર્વક અનુપમ-મહેનત અને ધગશ પૂર્વક ખૂબ અલ્પ સમયમાં સંકલન-સંયોજન કરી પુસ્તક તૈયાર કરેલ છે, તે યાદ કરી આનંદ અનુભવીએ છીએ.તેની પ્રથમ આવૃત્તિ પૂર્ણ થતાં ટૂંક સમયમાં દ્વિતીયઆવૃત્તિનું કાર્યનિર્વિઘ્ને સમાપન થવા આવ્યું, તે અતિ પ્રશંસનીય છે. આ મંગલ અવસરે પુસ્તક પ્રકાશનમાં સુકૃતના સહભાગી બનેલાં સર્વે શ્રુતજ્ઞાનોપાસક દાનવીરમહાનુભાવોનો પણ અમો કૃતકૃત્ય ભાવે આભાર માનીએ છીએ. પ્રાન્તે ! આ પુસ્તકના માધ્યમે સમસ્ત આરાધકો જિનાજ્ઞા અનુસાર આરાધના કરનારા બને એજ શુભકામના.. લી. સમ્યજ્ઞાતરમ્યપર્ષદા સંચાલિત મોક્ષપથ પ્રકાશતના સમસ્ત ટ્રસ્ટીગણ શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રકાશભાઈ માનમલજી પુનમિયા, મુંબઈ | શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રકાશભાઈ કચરાભાઈ શાહ, અમદાવાદ પંડિતવર્ય શ્રી ચન્દ્રકાંતભાઈ એસ. સંઘવી, પાટણ શ્રેષ્ઠિવર્ય શ્રી સંજયભાઈ ભરતભાઈ કોઠારી, અમદાવાદ પંડિતવર્ય શ્રી પરેશભાઈ જે. શાહ, અમદાવાદ ૧૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ जगदुर्जगदुपकृतिधुरीणाः कर्मारपारीणाः प्ररूपणानिपुणाः भगवन्तोऽर्हन्तः सर्वं पदार्थसार्थं सर्वथा सर्वत्र सर्वदा सर्वजनीनतया परमार्थतया च । परमश्चासौऽर्थो न धर्ममृते, धर्मश्च नाऽहिंसां विना, अहिंसा च न प्राक्कथनम प्राककथनम् ज्ञानमन्तरा । ज्ञानं तु तदेव यदात्यन्तिकमनन्तमनुपाधिकममलञ्च तदाऽवस्था च ज्ञानस्य न सम्भवति कर्ममर्मविध्वंसनाभावेन । वयं च किल तथाविधं ज्ञानं ज्ञानांशमपि नो दध्महे । तन्निमित्तं चावश्यकं तत्प्रतिक्रमणं राइअं देवसिअं पक्खिअं चाउम्मासिअं संवच्छरिअं चेति पञ्चविधस्वरुपमिति पञ्चप्रतिक्रमण निष्कलसकलाविकलशाश्वतज्ञानवज्जिनपुङ्गवान् सन्निधातुं मित्यप्युच्यते । तस्य पञ्चप्रतिक्रमणस्य अवश्याचरणीयस्य सन्निधानमपि जगति केषामपि द्विधा भवति प्रत्यक्षं परोक्षं चेति । सविध्याचरणार्थं यानि सूत्राणि समुपयुक्तानि, तान्यनेकैर्मेधाविभिर्मुनिभिर्संपादितानि प्राज्ञैश्च पण्डितैः प्रकाशितानि । तेषु सर्वेषु मुद्रितप्रकाशितेषु पञ्चप्रतिक्रमणसूत्रग्रन्थेषु वैविध्यं विद्यतेयथा केचिन्मूलत एव, केऽपि तदर्थसमेताः, केचन प्रतिक्रमणक्रियाविधि पुरस्सराः, ,केऽपि तु सविधिक्रमं सूत्रोपनिबद्धाः, कतिपयास्तु कया रीत्या को विधिविधेय इति विधि दर्शयद्भिश्चित्रैश्चित्रकरा इति । तेषु विविधैर्विधि-विद्भिर्विद्वद्भिः प्रकाशितेषु प्रतिक्र मणसूत्रग्रन्थेषु प्रकाश्यमानमिदं "आवश्यकक्रियासाधनासूत्रम् सचित्रम्" पुस्तकं सविशेषं चेतोहरं सम्पत्स्यते स्वकीयविविधवैशिष्ट्येन । वैविध्यमस्येदं यथा : न चाऽत्र भरतक्षेत्रे पञ्चमे च दुःषमाविषमे करालकाले केवलालोकभास्करास्तीर्थकराः, तन्न क्षमाः वयं तेषां प्रत्यक्षतः सन्निधानमाधातुम्, तथाऽतः कर्तव्यतामास्कन्दति परोक्षतया सन्निधानं तेषां परमेश्वराणां परोक्षसन्निधानं खलु, प्रणिधानाभिधानवाच्यं, प्रणिधानं च तदाज्ञानुगमनेन, आज्ञानुगमनं तु आज्ञानुसारमाचार एव । साज्ञामाचार एव शिवाय, तद्वैपरीत्येन स भवाय प्रोक्तमेतत् कलिकालसर्वज्ञेन प्रभुणा हेमचन्द्राचार्येण । आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च । (वीतरागस्तोत्र) तथाप्रकारः शिवप्रदानप्रधानः सम्यगाचारो विरतिधर्मभूतः तत्राऽप्यावश्यकक्रिया प्रधानतमा । धर्मस्य विधेयत्वेन बालानां व्यवहारनयप्रधानत्वात् तीर्थस्थापनानन्तरं गणभृद्वरैराराधितत्वाच्च । सा षड्विधा - सामायिक, चतुर्विंशतिस्तवः, वन्दनकं, प्रतिक्रमणं, कायोत्सर्गः, प्रत्याख्यानं चेति । आवश्यकस्य कर्तव्यस्य क्रिया आज्ञाप्रतिषिदधेभ्यः पापेभ्यः निर्वृत्तिरुपा, आवश्यकस्य आज्ञाविहितस्य प्रवृत्तिरुपाः च, तयोर्द्विविधयोः क्रिययोर्फलं पापविध्वंसनरुपमेव हि, ૧૨ ction International पापप्रतिक्रमणरुपैवेत्यावश्यकक्रिया, प्रतिक्रमणमिति परिभाषया प्रयुज्यते तत्प्रतिक्रमणं प्रथम-चरमयोर्जिनयोः शासने सदैव कर्त्तव्यम्, मध्यमानां च द्वाविंशतेर्जिनानां शासने यावदतिचारमाचरणीयम् । यतो पञ्चमारे वर्तमाने वर्धमानजिनशासने प्रतिदिनान्तं प्रतिनिशान्तं प्रतिपक्षान्तं प्रतिचातुर्मासान्तं प्रतिवर्षान्तं तत् प्रतिक्रमणमवश्यमेव विधिवद् विधेयं सुविहितैः श्रमण- श्रमणी - श्रावक-श्राविकाजनैः।। (१) सूत्रमस्खलितमुच्चारणीयमित्यत्र सगुरुलघुतामा श्रणीया, अतोऽस्मिन् सम्पादने सूत्राणां पद-संपदा-गुरु-लघुवर्णादिकं सुस्पष्टतामाटीकते । (२) सूत्रप्रज्ञप्त्यै सूत्राभिधानं प्रधानम्-अतोऽस्मिँश्च सूत्राणि त्रैविध्येनाऽभिधानमादधति, तत्त्रैविध्यं गौणं(१) आदानं (२) शास्त्रीयं (३) चेति । तत्र गुणनिष्पन्नं नाम गौणं, व्यवहारप्रवर्तकमपि नाम न गुणीभूतमतः सर्वैरादीयमानमादानं नाम, यच्चावश्यकसूत्र- वृत्त्यादौ प्रयुक्तं तत् शास्त्रीयं, . Page #17 -------------------------------------------------------------------------- ________________ एवमभिधानत्रैविध्यमत्र प्राज्ञानां प्रज्ञामाकर्षति । (३) केन छंदसा कथं रीत्या च सूत्राणीमानि प्रोच्यानि, तन्निमित्तं छंदोऽभिधानं सूत्राणि मण्डयति । (४) अत्र सूत्रगतानां संयुक्त व्यंजनानामुच्चारणविधिरपि विधेयतामादधाति, यथाच्छंदो व्यंजनादीनां यथावदुच्चारणत एवार्थप्रतीतिरिति प्रथमतः सूत्रशकलस्य तदनन्तरं सकलसूत्रास्याऽर्थः सम्यक् प्रकटीकृतः । 00 (५) सूत्रेषु वर्णोच्चारणविषये ऽल्पमेधसां बालानां वा कतिपयाऽशुद्धिरना भोगेनावश्यं शक्येति मत्वाऽत्र पुस्तके साभिप्रायमशुद्धिप्रदर्शनपूर्वकमेव शुद्धिर्बुद्धेरादर्शे प्रदर्शिता सम्पादकमहोदयेन । (६) सूत्रेष्वक्षरोच्चारणशुद्धिविधिबुद्धावधार्यार्थ प्राधान्यं च धियामाधाय सुधीः प्रतिक्रमणक्रियाचिकी: कथं प्रतिक्र मणाऽऽचारमा चरेदिति सर्वावश्यक क्रियायाः विधेर्विधानमभिहितं । तद्यथा (१) नवपदविधि: स्थापनाचार्यस्य स्थापनोत्थापनयोर्विधिः, (२) सहेतुविवरणं गुरुवन्दन-चैत्यवन्दनयोर्विधिः, (३) मुखवस्त्रिकाप्रतिलेखनाविधिः, (४) सामायिकावश्यकस्यादानमोचनयोर्विधिः, (५) प्रत्यारव्यानसूत्राणां सविस्तारः सार्थ: विधिः, (६) दैवसिक-रात्रिक-पाक्षिक-चातुर्मासिक-सांवत्सरिक -प्रतिक्रमणहेतुगर्भोऽखिलविधिः । (७) चित्राणि स्पष्टतयाऽर्थभावमार्विभावयन्ति, ततोऽत्र सम्पादने सूत्राणां भावार्थं स्पष्टयितुमर्थान्वितानि समुचितानि चित्राण्यपि सबालाऽबलानां चतुराणां चेतांसि चित्रीयन्ते । प्रथमं तु भरते ऽत्र क्षेत्रे प्रथमोपकारिप्रथमनिर्गंथनाथनाभिनंदनजिनस्य भव्यत्वमुद्राप्रदानक्षम विमलाचलमहातीर्थमण्डनस्य चित्रं तच्च यथावदखिलतयाऽद्रेरस्य विविधशिखराणां तद्गतानां च जिनालयानां सूक्ष्मालेख्यता चक्षूषामाक्षेपदक्षत्वमीक्षितॄणामाक्षिपति एकञ्च शङ्खेश्वरपुरवराधीश्वरपार्श्वदेवस्य चित्रं भक्तचेतांसि भक्त्योल्लास पूरेणाप्लावयति, द्वितीयं यथामुद्रं विधिदर्शकानि चित्राणि विधिविधीत्सूनामुपयुक्तानि, तत्र क्षमाक्षमणसूत्रस्य, मुखवस्त्रिकाप्रतिलेखनायाः, वन्दनकसूत्रस्य, ईर्यापथिकीसूत्रस्य, चतुर्विंशतिस्तवस्य, जगचितामणिसूत्रस्य, शक्रस्तवस्य एवं बहुविधानां सूत्राणाम् चित्राणि प्रतिपदमर्थोद्योतकराणि सन्ति । सविशेषमत्र पुस्तके प्रतिक्रमणसूत्राणां छंदसां विस्तृतं विवरणं विदुषां मुदुन्मेषं प्रथयिष्यति । तत्र छंदसां लक्षणाभिधायकं गणसूत्रं छंदसो गणानां विस्तारः, सूत्रत एवोदाहरणं, केषुचित् केन रागेण गीयते इत्यपि सूचितमस्ति । एवमनेक प्रकारैनूतनसंयोजनैरिदं प्रकाशनं सर्वेषां प्रतिक्रमणसूत्राध्येतॄणां प्रतिक्रमणसूत्राणामर्थावबोधोच्चारणविधिज्ञानछंदोविच्छित्तिप्रभृतिषु जिज्ञासापूर्तिं विरचयितुमलं भविष्यति । अत एते सम्यगावश्यक्रियायाः साधनां समाहितेन चित्तेन सविधिं विधाय, दोषक्षयं कर्मक्षयं च कृत्वा निरन्तरमात्मसौरव्यलीनाः भव्याः भवेयुरित्यभिलषामि । अत्र किञ्चिदप्यर्हदाज्ञाविरुद्धं तत्र मम प्रज्ञापराधो मयि महतोपरोधेन विबुधैः समाधेय इति । अमृत पटेल अमदावाद ૧૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પ્રસ્તાવના નંતાનંત પરમતારક પરમાત્માએ પ્રરૂપેલ પ્રભુશાસન વિશ્વમાં અદ્વિતીય-અમૂલ્ય અને પ્રભુવત્ પરમતારક છે. પ્રભુશાસનનો નાનામાં નાનો યોગ અમૂલ્ય છે. તે યોગ પરમશાશ્વત સુખનું બીજ છે. એટલે જ પંચસૂત્રના પ્રથમસૂત્રનું નામ પાપપ્રણિઘાત અને ગુણ બીજાધાન રાખવામાં આવેલ છે. જ્ઞાની-પુરુષોના વચન અનુસાર ત્રિકરણ શુદ્ધ આવશ્યક ક્રિયાઓના માધ્યમથી ગુણબીજાધાન શીઘ્ર થાય છે. આવશ્યક ક્રિયાઓની વિધિ શુદ્ધ કરવા સૂત્રોના સૂક્ષ્મજ્ઞાનની અને સૂત્રના સૂક્ષ્માર્થનીવિચારણા કરવી જરૂરીછે. જિનશાસનની પ્રત્યેક આરાધના ષડાવશ્યકમય છે. પરમાત્માની રથયાત્રા હોય કે પ્રતિક્રમણરૂપ અનુષ્ઠાન હોય, પ્રત્યેક આરાધનામાં સૂક્ષ્મવિચારણાથી ષડાવશ્યક ઘટી શકે છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં (ગાથા-૮૭૩) આવશ્યક શબ્દના વિવિધ અર્થો અને પર્યાયવાચી શબ્દોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. જિનશાસનમાં આવશ્યકનું મૂલ્ય અતિશય છે. શરીરના પ્રમાદભાવને દૂર કરવા માટે અને આત્મામાં ઉર્જા પ્રગટાવવા માટે આવશ્યક ક્રિયાઓ અનિવાર્ય છે. સૂત્રોથી વ્યાપ્ત આ ક્રિયાઓમાં સૂત્રશુદ્ધિ અતિજરૂરીછે. સૂત્રશુદ્ધિ માટે ઉચ્ચારજ્ઞાન, પદજ્ઞાન, વર્ણજ્ઞાન, અર્થજ્ઞાન, સંપદાજ્ઞાન, છંદજ્ઞાન વિગેરે અતિ જરૂરી છે. પ્રસ્તુત પુસ્તક આ સઘળી આવશ્યકતા પૂર્ણ કરવા સક્ષમ છે. વિશેષમાં, પ્રત્યેક સૂત્રમાં ઉચ્ચાર શુદ્ધિ કરવા માટે સંયુક્તાક્ષરવાળા પદોને અલગ કરીને બતાવેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં જિનશાસનના ઈતિહાસમાં પ્રથમવાર છંદજ્ઞાન સાથે દરેક સૂત્રને દર્શાવેલ છે. શ્રીસંઘમાં છંદનુ જ્ઞાન શિષ્ય પરંપરા કે અભ્યાસ પરંપરામાં ચાલુ કરી દેવામાં આવે તો અભ્યુદય થયા વિના ન રહે. અપ્રશસ્ત રાગોની ઉપશાન્તિ અને શુભભાવોની ઉપલબ્ધિ સહજ થઈ જાય. છંદના નિયમો આપવા સાથે સ્તવન-સજ્ઝાય સ્તુતિ-સ્નાત્રપૂજા આદિ પ્રચલિત રાગો સાથે સમન્વય કરીને કઠીન વિષયને સરલ બનાવવા પણ પ્રયત્ન કર્યો છે. જે પ્રશંસનીય છે. તદુપરાંત ખમાસમણ-અબ્ભઢિઓ-ઈચ્છામિ ઠામિ-વાંદણાં-સાતલાખ જેવાં ગદ્યાત્મક જે સૂત્રો છે, જેની સંપદા આગમગ્રંથોમાં હોવા છતાં પ્રસિદ્ધિમાં ન હતી (અશ્રુતપ્રાયઃ હતી), તે તે સૂત્રોની સંપદા પણ બતાવવામાં આવેલ છે. આ સિવાય જિનપૂજાની અદ્ભુત માહિતિસમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો-ખમાસમણું-વાંદણાંઅબ્યુટ્ટિઓ વિગેરે કેવું આસન, કેવી મુદ્રા અને કયા-કયા પદે કેવી રીતે વર્તવું-મુહપત્તિ-શરીર પડિલેહણ વિધિ ઈત્યાદિનું સુરમ્ય ચિત્ર સંપુટ દ્વારા આબેહૂબ જ્ઞાન જિનશાસનમાં સહુ પ્રથમવાર પુસ્તકમાં આપી, પુસ્તકને રસપ્રદ-આનંદપ્રદ-જ્ઞાનપ્રદ અને બાલભોગ્ય બનાવવાનુ સુકૃત પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મહારાજ સાહેબે અસ્વસ્થ સ્વાસ્થ્યમાં પણ પ્રસન્નતા પૂર્વક કર્યુ છે, જે અતિપ્રશંસનીય છે. સંકલક-સંયોજક શ્રી પરેશભાઈ જે. શાહે સકલ શ્રીસંઘને અણમોલ સાહિત્ય અર્પણ કરીને અનન્ય ભક્તિ કરેલ છે, તે અતિસ્તુત્ય છે. આપણે સહુ પ્રસ્તુત પુસ્તકનો સુંદર ઉપયોગ કરી આવશ્યક ક્રિયા વિષયક અને જિનપૂજા વિષયક અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાન-દર્શન-ચારિત્રની વિશુદ્ધ આરાધનાના પ્રભાવથી ચિરસંચિત કર્મનો નાશ કરી શાંતિ પ્રાન્તે સમાધિ જમાન્તરમાં સદ્ગતિ અને પરંપરાએ સિદ્ધિગતિના સ્વામી બનીએ, એ જ મંગલ પ્રાર્થના. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિદુક્કડં. પ્રેષક પ્રા. શ્રી ચન્દ્રકાન્ત. એસ. સંઘવી શ્રી સિદ્ધહેમજ્ઞાનપીઠ વાડી જિન વિધાપીઠ શ્રી નીતિસૂરિજી સંસ્કૃત પાઠશાળા, પાટણ (ઉ.ગુ.) Page #19 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય આધાર સ્તંભ CCC પિતાશ્રી માણેક્લાલ નાનચંદશાહ SSC000 માતુશ્રી ચંદનબેન માણેક્લાલ શાહ જેઓની શ્રેજીમાત્રથી રોમાંચિત થઈ જવાય છે, જેઓના મુખદર્શનથી આનંદ છવાઈ જાય છે; જેઓના આશિષથી હિમ્મત ભેર જીવી જવાય છે, જેઓની છત્રછાયામાં શિતલતા પ્રસર્ણ જાય છે. એવા પાવનકારી વકીલ જનોની પવિત્ર સેવામાં સકલ શ્રીસંઘમાં આનંદદાયી પ્રસ્તુત પુસ્તકમાં ‘સૂરિરામચંદ્રશિષ્યરત્ન પ્રખર પ્રવચનકાર, પૂજ્ય મુનિરાજ શ્રી રમ્યદર્શન વિજ્યજી મહરાજ સાહેબની સહજભાવે પ્રેરણાથી લાભ મલ્યો, તે બદલ ખૂબ આભાર ! પુત્ર પત્ર નશામાઈ જિનલ પુત્રવધૂ પોત્ર પૌત્રી પોત્રી સુરેખાબેન મિતેશ કુશલ નિશી સુધીરભાઈ ક્લાશબેન નૈતિક તન્ય મિડી પ્રિયંક મૂકેશભાઈ નિરૂપાબેન નૈતિક આદેશ નાન્શી મૌક્ષી પિયુષભાઈ તૃપ્તિબેન મૌલિન અંશુલ રાજુભાઈ સીમાબેન ચૈત્ય દિલીપભાઈ હીનાબેન લિ. શ્રીમાણેક્ષાલનાનચંદ શાહ પરિવાર(ચાણસોલવાળા)નાસબહુમાન પ્રણામ સ્વીકારશોજી ૧૫. Jain Education Intematon Page #20 -------------------------------------------------------------------------- ________________ C "I"મુખ્ય મોભી ની માતુશ્રી લીલાબેન નગીનદાસ અજબાણી (ધોવેરાવાળા) જેઓ પ્રિયકારી વચત દ્વારા સહુને પ્રિય લાગતા'તા, જેઓ પ્રેમભરી નજરો દ્વારા સહુને હાલા લાગતા'તા; જેઓ હેતભર્યા વ્યવહાર દ્વારા સહુને ગમવા લાગ્યા'તા, જેઓ સૌમ્યભરી દષ્ટિ દ્વારા સહુને પોતાના કરતા'તા. એવા સૌહાર્દશીલ સ્વજનની પાવન સ્મૃતિમાં આ અદૂભુત પુસ્તકના પ્રકાશનમાં યત્કિંચિત્ લાભ અપાવવાની સહજ ભાવે પ્રેરણા કરનાર ‘સૂરિરામચંદ્રના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રીયદર્શન વિજયજી મ.સા.ના ચરણોમાં કોટિશ: વંદના! વંહના! વંદના! પિતાશ્રી - નગીનદાસ લદાસ અજબાણી પુત્ર પુત્રવધુ જમાઈ પત્રવધુ પૌત્રી પૌત્રીજમાઈ શૈલેષ કોકીલા રંજન રજનીકાંત રીતેશ ] એશા પ્રિયંકા અંકિતા દિપક | સ્મીતા કામીની | રશ્મીકાંત નિશાંત પ્રદીપ | પ્રીતિ | મોટુ પુત્રી પત્ર વિડિયો ક ક Pete) અનુમોદક (Soy • શેઠ શ્રી મોહનલાલ મંગળજી ગોળાવાળા પરિવાર, વાલકેશ્વર, મુંબઈ-૬. • અ.સૌ. વસંતીબેન ભચ્યાભાઈ વનેચંદ સંઘવી, વાલકેશ્વર, મુંબઈ-૬. • શ્રી ધર્મેશકુમાર ધીરજલાલ શેઠ, મુંબઈ | ૧૬ wain Educabon International For Private Personal use only wwwamelibrasyon Page #21 -------------------------------------------------------------------------- ________________ | મુખ્ય મોભી પૂ. વડીલ દાદીમા હરિબેન મૂળચંદ મહેતા જેઓતા તયતોમાં સમ્વજ્ઞાતતી સાધતા રમતી હતી, જેઓતા હદયમાં તીર્થયાત્રાતી સ્મરણા રમતી હતી; જેઓતા શ્વાસોચ્છવાસમાં સદા મહામંત્રતી ધૂત રમતી હતી, જેઓતી કાયા તપ દ્વારા આહાર સંજ્ઞા તોડવા ઝંખતી હતી. એવા સુદીર્ઘ આયુષ્યમાં અગણિત ગુણવૈભવતા માધ્યમે સદા પ્રસન્ન-આનંદ-સમાધિને સાધતારા એવા પૂ. હરિબેતતી પાવત-પુણ્ય સ્મૃતિમાં સકલશ્રી સંઘમાં ઉપયોગી એવા અણમોલ સાહિત્ય પ્રકાશતમાં ‘સૂરિ રામચન્દ્ર' શિષ્યરત્ન પ્રવચનપ્રવીણ, પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજ્યજી મ.સા.તી સહજ પ્રેરણાથી લાભ મળ્યો, તે બદલ ખૂબ આભાર ! સહુ સાધમિકીને ‘પ્રણામ’ અને પૂજ્ય મહાત્માઓને ‘વંદતા’ ! લિ. મહેતા ભાઈચંદ મૂળચંદ પરિવાર હસ્તે હરસુખભાઈ (મુંબઈ) ક • જેસરવાળા તારાબેન હરિલાલ શેઠ, પરિવાર. હસ્તે પ્રકાશભાઈ હાલ બોરીવલી, મુંબઈ. • શ્રી બાબુલાલ નાગરદાસ શાહ પરિવાર (પટોસણવાળા) હઃ પંકજભાઈ, વિજયભાઈ (મુંબઈ) • શ્રીમતી પન્નાબેન વિનોદભાઈ કાંતિલાલ દોશી પરિવાર (રાધનપુરવાળા) હાલ મુંબઈ-૬ ~~~~~ શુભેચ્છક 4. Private & Personal Use Only ૧૭ www.jainelibrary Page #22 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય મોભી ( જિક પિતાશ્રી જયંતિલાલ ચિમનલાલ મહેતા માતુશ્રી કોકીલાબેન જયંતિલાલ મહેતા જેઓની વાત્સલ્યભરી દૃષ્ટિએ અમોતે પલ્લવિત કર્યા, જેઓના આદભૂત જીવતે અમોને પાવત કર્યા; જેઓના હેતભર્યા વચનોએ અમોને પગભર કર્યા, જેઓની હાદિર્ક શુભકામનાએ અમોને જીવંત કર્યા. એવા પરમોપકરી પૂજ્ય પિતાશ્રી અને માતુશ્રીની પવિત્ર પુણ્ય સ્મૃતિમાં અમોને યત્કિંચિત શ્રુતભક્તિનો લાભ સૂરિરામચન્દ્ર' શિષ્યરત્ન મધુરભાષી, પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ. સાહેબની સહજભાવે પ્રેરણા ક્રવા દ્વારા મલ્યો, તે બદલ ખૂબ આભારી છીએ. પુત્રો | પુત્રવધૂ | પુત્રી |જમાઈ | | પૌત્ર | પૌત્રી | પૌત્રી | પૌત્રી નિલેશ | ઉર્વશી. રીટા | યતીનભાઈ યશ નદીની ચાંદની ક્રિના પરેશ | હીના નુપુર | | સોનમ | લિઃ શ્રી જયંતિલાલ ચિમનલાલ મહેતા પરિવાર (મૂળ વતન પાલનપુર, હાલ મુંબઈ)ના સાદર પ્રણામ સ્વીકારશોજી. છે. જો કે આ મeee) શુભેચ્છક હe sy • સ્વ. અ.સૌ. મંજુલાબેન નાગરદાસ કાનજીભાઈ શાહ (પાલીતાણા) • શ્રીમતી નારંગીબેન કપુરચંદજી શાહ. બાલીવાળા, હાલ -મુંબઈ-૬, • શ્રી કેશવલાલ ન્હાલચંદ પટવા પરિવાર હસ્તે રોહિતભાઈ, નવરંગપુરા, અમદાવાદ-૯. • શ્રી કાંતિલાલ રાઘવજી દોશી પરિવાર, હસ્તે વિજયભાઈ, જામનગર, - ૧૮ www.ainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ मुण्य भोली શ્રી બાબુભાઈ નગીનદાસ મોરખીયા શ્રી વર્ષાબેન બાબુલાલ મોરખીયા (ધાનેરાવાળા) (ધાનેરાવાળા) જેઓના સ્મરણમાત્રથી આનંદ છવાઈ જાય છે, જેઓના સાન્નિધ્યમાત્રથી જીવન જીવાઈ જાય છે; જેઓના હાસ્યમાત્રથી સંતાપ હરાઈ જાય છે, જેઓના આશિષમાત્રથી સંતોષ છવાઈ જાય છે. પુત્રવધુ સીમા એવા પુણ્યનામધેય પૂજ્ય વડીલ સ્વજનો ની પાવન સેવામાં અદ્ભુત સાહિત્ય પ્રકાશનમાં ‘સૂરિરામચન્દ્ર’ શિષ્યરત્ન પ્રવચનદક્ષ, પૂજ્ય મુનિરાજ શ્રી રમ્યદર્શન વિજયજી મહારાજ સાહેબની આત્મોન્નત્તિકારક સહજ પ્રરેણાથી અમોને લાભ મળ્યો છે, તે બદલ ખૂબ-ખૂબ આભાર ! પૌત્ર શૈલ પુત્ર વિજય દિલીપ આશા રોનીશ જયેશ ચેતના પ્રિયલ MIDOR પૌત્રી ઝીલ For Priv સીમરન આશી પુત્રજમાઈ સંકેત પૂજા પુત્રદોહિત્રી અનાયા લી. શ્રી બાબુભાઈ નગીનદાસ મોરખીયા પરિવારના સબહુમાન પ્રણામ સ્વીકારશોજી ખેતી....! સહ શુભેચ્છક ! • શ્રી ચંદુલાલ ત્રિકમલાલ શાહ, વાલકેશ્વર, મુંબઈ • શ્રીમતી દીનાબેન રમણીકભાઈ શાહ, લંડન • શ્રી અશોકભાઈ અમૃતલાલ શાહ, પૂના • શ્રી વૈભવ સુરેન્દ્રભાઈ શાહ, વાલકેશ્વર, મુંબઈ • શ્રી દલપતલાલ ચીમનલાલ શાહ, વાલકેશ્વર, મુંબઈ • શ્રી વિમળભાઈ ભોગીલાલ દોશી, વાલકેશ્વર, મુંબઈ • અ.સૌ. પ્રવીણાબેન કુમારપાળ દમણવાળા, હાલ મુંબઈ • શ્રી બાબુલાલ સકરચંદ ટોપીવાળા પરિવાર, વાલકેશ્વર, મુંબઈ • સૌ. ચંચળબેન પોપટલાલ તારાચંદ મેપાણી, (જુના ડીસા) હસ્તે : બાબુભાઈ, મુંબઈ-૬. • અ.સૌ. ભાનુબેન સેવંતીલાલ શાહ, ગઢવાળા, હાલ, સુલસા. વાલકેશ્વર, મુંબઈ-૬. માતુશ્રી જાસુદબેન બાલચંદ કેશવલાલ પરિવાર, રાધનપુરવાળા, હાલ ચંદનબાળા, મુંબઈ-૬ ૧૯ 079 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મુખ્ય મોભી સ્વ. સંઘવી રવચંદભાઈ લચંદ સ્વ. સંઘવી ચંચીબેન રવચંદ (ડીસાવાળા) (ડીસાવાળા) જેઓના ધર્મ સિંચન દ્વારા અમો કાંઈક ધાર્મિક બન્યા, જેઓના ઔદાર્ય ગુણ દ્વારા અમો કાંઈક ઉદાર બન્યા; જેઓના નામસ્મરણ દ્વારા અમો કાંઈક પાવન બન્યા, જેઓના ગુણ વૈભવ દ્વારા અમો કાંઈક ગુણી બન્યા. એવા ગુણ સૌરભે સુવાસિત પૂજ્ય વડીલ સ્વજનોની પુણ્યસ્યમૃતિમાં શ્રુતભક્તિનો યિિચંત લાભ ‘સૂરિરામચન્દ્ર'ના શિષ્યરત્ન પૂજ્યપાદ્ મુનિપ્રવરશ્રી રમ્યદર્શનવિજયજી મહારાજ સાહેબની સહજભાવે પ્રેરણાથી મલ્યો, તે બદલ ખૂબ જ આભારી છીએ !!! લી. શ્રી સંઘવી રવચંદભાઈ કકલચંદ પરિવાર (ડીસાવાળા)ના સબહુમાન પ્રણામ સ્વીકારશોજી ~~~~~ મુખ્યા મોભી – એવા શ્રુતભક્તિ કરવાના ઉચ્છરંગ પરિણામ સાથે મોટું સુકૃત કરવા છતાં પોતાના નામનો ઉલ્લેખ ન ઈચ્છનાર શ્રદ્ધાળુ મહાનુભાવ તરફથી.... જેઓ અનરાધાર વર્ષવા છતાં ક્યાંય ભીંજાયા નહિ, જેઓ સર્વત્ર છવાઈ જવા છતાં ક્યાંય દેખાયા નહિ; જેઓ સર્વદા ઉપયોગી બનવા છતાં ક્યાંય દેખાયા નહિ, જેઓ ઉદારતામાં સદા અગ્રેસર છતાં ક્યાંય લેપાયા નહિ. | Page #25 -------------------------------------------------------------------------- ________________ હૈ પાણી ! એ હંડાર તમારો સડો મ વિસરે ! * પરમારાધ્યપાદ પૂજ્યપાદ્ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વજી મહારાજા * શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રચિત્રઆલ્બમ' રચયિતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા * સુવિશાલગચ્છઅધિનેતા, પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા * સદા આશિષ વર્ષાવનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા * સદાપ્રેરણાદાતાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજા * આગમ રહસ્ય-ઉદ્યોતક.... પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી તપોરત્નવિજયજી ગણિવર્ય * ‘સૂરિ રામચન્દ્ર’શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજયજી મ.સા. * જૈનતત્ત્વજ્ઞાન દાતાર ગુરુજી પંડિતવર્ય શ્રી ચંદ્રકાન્તભાઈ એસ. સંઘવી. * દિવ્યદર્શનટ્રસ્ટના સાહિત્ય માટે સહર્ષસહમત, નિઃસ્પૃહ સ્વભાવી, શ્રી કુમારપાલભાઈ વી. શાહ, ધોળકા * મોક્ષપથપ્રકાશનના માનદ ટ્રસ્ટીગણ * સદા ઉત્સાહ-પ્રેરણા દાતા, નામી-અનામી સ્નેહી-સાધર્મિક બંધુગણ... લિ પરેશકુમાર જે. શાહ અમદાવાદ. પુસ્તકમાં ઉપયોગી ગ્રંથોતી યાદી અને આભાર સ્વીકાર (૧) આવશ્યક નિર્યુક્તિ (આગમસૂત્ર) (૨) ધર્મસંગ્રહ ભાગ - ૧ - ૨ (૩) છન્દાનુશાસનમ્ (૪) વૃત્તરત્નાકર (પ) પ્રાકૃત પેંગલ ભાગ - ૧-૨ (૬)પ્રબોધટીકા ભાગ - ૧-૨-૩ (૭) ભાવપ્રતિક્રમણનું તાળુ ખોલો (૮) શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-ચિત્ર આલ્બમ (૯) જૈનતત્ત્વ પ્રકાશ (૧૦) સૂત્રાર્થ સાર (૧૧) સૂત્રોનાં રહસ્યો - ભા-૧-૨ (૧૨) તીર્થંકર ચરિત્રસચિત્ર (હિંદી) ઇત્યાદિ અનેક ગ્રંથોના સહયોગથી પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. ઉપરોક્ત પુસ્તકોના સંપાદક - લેખક - સંકલક - સંયોજક - પ્રકાશક-ટ્રસ્ટ આદિ મહાનુભાવોના અમો સદા ઋણી રહીશું. લિ. સમ્યજ્ઞાન રમ્ય પર્ષદા સંચાલિત મોક્ષપય પ્રકાશનના સમસ્ત ટ્રસ્ટી ગણ Personal Use Only ૨૧ prary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રી ખુશાલભાઈ પોપટલાલ ઝવેરી ઉપકાર સ્મરણ જેઓની શુભ પ્રેરણાથી જીવનમાં ધર્મનો પ્રવેશ થયો, જેઓની શુભ ભાવનાથી સમ્યજ્ઞાનની સાધના શક્ય બની; જેઓની શુભ કામનાથી સમ્યગ્દર્શન પ્રત્યે રાગ ઉત્પન્ન થયો, જેઓની શુભાભિલાષાથી સમ્યગ્યારિત્ર પ્રત્યે અહોભાવ જાગ્યો. L Jain diducation International એવા સંસારી પિતાશ્રી-માતુશ્રીની અપૂર્વ- ત્યાગ વૃત્તિથી ‘સંયમ' પંથે સંચરવું શક્ય બન્યું અને પ્રસ્તુત પુસ્તકનું સંપાદન પણ સરળ બન્યું... ...મુનિ રમ્ય દર્શન વિજય વિ.સં.૨૦૬૩, નિજ જેઠ સુદ ૩ માતુશ્રી ઉર્મિલાબેન ખુશાલભાઈ ઝવેરી મુંબઈ-૪૦૦૦૦૬ હાથ અશ્ર ઉપકારીઓનું ગુણગુંજન ધ પિતાશ્રી જશવંતલાલ બચુલાલ શાહ માતુશ્રી હંસાબેન જશવંતલાલ શાહ આસનોપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સ્વબલે ઘાતિકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને વર્યા. સમવસરણની રચના થતાં કરૂણા સિંધુ પ્રભુજી ત્યાં પધાર્યા અને સુયોગ્ય પાત્ર જોઈ પટ્ટધર શિષ્યરત્નોને ગણધરપદ આપવા સાથે ‘ ત્રિપદી’ આપી. તે ત્રિપદીના આધારે બીજબુદ્ધિ નિધાનના સ્વામી એવા ગણધર ભગવંતોએ અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી, તેમાં ‘ આવશ્યક ક્રિયા સંબંધિત' બહુલતયા સૂત્રોની રચના પણ તેઓશ્રીની જ હોય છે. તે સૂત્રોને કયા રાગ, કેવા શુદ્ધ ઉચ્ચાર, કઈ મુદ્રા આદિમાં બોલવા દ્વારા અપૂર્વ કર્મ નિર્જરા સધાય, તે અંગેની આવશ્યક સંપૂર્ણ માહિતિ પ્રસ્તુત પુસ્તકમાં આપેલ છે. જે સાધના ફક્ત ક્રિયારૂપ બની ગયેલ છે અને ક્રિયા ન કરનાર માટે હાસ્ય-પાત્ર બની ગયેલ છે, તે સાધનાને સંપૂર્ણ ભાવમય બનાવવા પુસ્તકમાં યત્કિંચિત્ પ્રયત્ન કરેલ છે. ‘સૂરિરામચંદ્ર' શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.સા.ને પ્રસ્તુત પુસ્તક અંગે મારા અંતરની વાત જામનગર ચાતુર્માસ દરમ્યાન કરતાં તેઓશ્રીએ અલ્પ પરિચયમાં પણ ખૂબ ઉત્સાહ આપી જૈનશાસનમાં અત્યંત ઉપયોગી પ્રસ્તુત પુસ્તકના સંપાદક – માર્ગદર્શક બનવાની વિનંતિને સ્વીકારી મારા ઉત્સાહની અભિવૃદ્ધિ કરેલ છે, તેનો સદા આભારી રહીશ. જીવનમાં ધાર્મિક સંસ્કારોનું સતત સિંચન કરનાર, પરોપકારી, પૂજ્ય પિતાશ્રી જશવંતલાલભાઈ તથા પૂજ્ય માતુશ્રી હંસાબેનનું અનહદ વાત્સલ્ય અને ઉપકાર કદીયે ભૂલાશે નહિ. સતત ખડે પગે તૈયાર રહીને સઘળાં કાર્યો ગૌણ કરીને મારા કાર્યમાં અનવરત સહાયક બનનાર ધર્મપત્ની શ્રી રૂપા દિલ્પા) અને કોમળ પુષ્પ સમાન સુપુત્રી ધન્યા તથા સુપુત્ર રત્નના સહકારને આ પ્રસંગે સ્મૃતિપથ પર લાવતાં આનંદ અનુભવું છું. જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાયું-છપાયું હોય કે ચિત્રો આલેખાયા હોય તો મિચ્છા મિ દુક્કડં. l પૂજ્યોના ચરણારવિંદે વંદનાવલી પરેશ જે. શાહ www.jainellBrary Page #27 -------------------------------------------------------------------------- ________________ ન · ૧. ૨. • 3. ૪. ૫. • ૬. ૭. ૮. વિષય આવશ્યક ક્રિયા સાધના સંપાદક ની કલમે પ્રાક્ થન પ્રસ્તાવના ગ્રંથના દાતાઓની નામાવલી હૈ ઉપકારી!.... કલર સમજૂતિ છંદ, છંદનું વર્ણન અને રાગ સૂત્ર કંઠસ્થ કરતાં પહેલા ધ્યાન માં રાખવું શ્રી વપંજર સ્તોત્ર-શ્રી આત્મરક્ષા નવકાર મંત્ર શ્રી પંચમંગલરૂપ શ્રી નવકાર સૂત્ર શ્રી પચિંદિય સૂત્ર શ્રી ખમાસમણ પ્રમાર્જના સચિત્ર શ્રી ખમાસમણ સૂત્ર શ્રી ઇચ્છકાર સૂત્ર શ્રી મુદ્ધિઓ સૂત્ર શ્રી ગુરુ વંદન વિધિ વિવિધ મુદ્રા-૧ સચિત્ર શ્રી ઇરિયાવહિયં સૂત્ર । શ્રી તસ ઉત્તરી સૂત્ર શ્રી અન્નત્ય સૂત્ર ૯. શ્રી લોગસ્સ સૂત્ર ૧૦. શ્રી કરેમિ ભંતે સૂત્ર ૧૧. શ્રી સામાઇય વયજુત્તો સૂત્ર સામાયિક લેવા/પારવાની વિધિ મુહપત્તિ-શરીર પડિલેહણ ૫૦ બોલ મુહપત્તિ વિવરણ સચિત્ર વિવિધ મુદ્રા-૨ સચિત્ર • ૧૨. શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન સૂત્ર ૧૩. શ્રી જંકિંચિ સૂત્ર • નમસ્કાર રહસ્ય-પ્રણામ ૧૪. શ્રી નમુન્થુણં સૂત્ર ૧૫. શ્રી જાવંતિ ચેઇઆઇ સૂત્ર ૧૬. શ્રી જાવંત કે વિ સાહૂ સૂત્ર ૧૭. શ્રી નમોડતુ સૂત્ર ૧૮. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર ૧૯. શ્રી જયવીયરાય સૂત્ર । ૨૦. શ્રી અરિહંત ચેઇઆણં શ્રી ચૈત્યવંદન વિધિ પાકુંખાણ સૂત્ર-સાર્થ જિન પૂજા વિધિ સચિત્ર ૨૧. શ્રી કલ્લાણ કંદ સૂત્ર ૨૨. શ્રી સંસાર-દાવાનલ સૂત્ર ૨૩. શ્રી પુફ્તર-વર-દ્દી સૂત્ર Jaln Education Internal dalg અનુક્રમણિકા પૃષ્ઠ નં વિષય ૨૪. શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૫. શ્રી વૈયાવચ્ચગરાણે સૂત્ર . શ્રી દેવવંદન વિધિ સૂત્ર ૧૦ ૧૨ ૧૪ ૧૫ ૨૦ ૨૪ ૨૫ ૨૬ ૨૮ 30 ୪୪ ૪૮ ૫૦ પર ૫૪ ૫૫ ૫૭ ૫૮ ૬૨ ૬૩ ૬૬ ૭૧ ૭૨ ७४ ૭૮ ८० ૮૩ ૮૪ ૮૮ Ce GO ૯૪ ૯૪ Сч сч 69 ૧૦૦ ૧૦૩ ૧૦૪ ૧૧૧ ૧૩૮ ૧૪૦ ૧૪૩ ૨૬. શ્રી‘ભગવાનુઈ સૂત્ર' ૨૭. શ્રી દેવસિઅ પડિમણે ઠાઉં સૂત્ર ૨૮. શ્રી ઇચ્છામિ ઠામિ સૂત્ર ૨૯. શ્રી નાણમ્મિ સૂત્ર વાંદણા સચિત્ર • ૩૦. શ્રી સુગુરુ વાંદણા સૂત્ર ૩૧. શ્રી દેવસિએ આલોઉં સૂત્ર ૩૨. શ્રી સાત લાખ સૂત્ર ૩૩. શ્રી અઢાર પાપસ્થાનક સૂત્ર ૩૪. શ્રી સવ્વસ વિ સૂત્ર વિવિધ મુદ્રા-૩ • ૩૫. શ્રી વંદિત્તુ સૂત્ર ૩૬. શ્રી આયરિઅ ઉવજ્ઝાએ સૂત્ર ૩૭. શ્રી શ્રુતદેવતા સ્મ્રુતિ ૩૮. શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ ૩૯. શ્રી કમલદલ સ્તુતિ ૪૦. શ્રી નમોડસ્તુ વર્લ્ડમાનાય સૂત્ર ૪૧. શ્રી વિશાલલોચન સૂત્ર ૪૨. શ્રી વરકનક સૂત્ર ૪૩. શ્રી ભવનદેવતાની સ્તુતિ ૪૪. શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ ૪૫. શ્રી અાઇજ્જુસ સૂત્ર ૪૬. શ્રી લઘુશાંતિ સ્તવ સૂત્ર ૪૭. શ્રી ચક્કસાય સૂત્ર ૪૮. શ્રી મન્નહ જિણાણં સૂત્ર ૪૯. શ્રી ભરહેસરની સજ્ઝાય સૂત્ર મહાપુરુષ-મહાસતી ચરિત્ર સૂત્ર • ૫૦. શ્રી સકલ તીર્થ વંદના ૫૧. શ્રી પૌષધ વ્રત પચ્ચક્ખાણ સૂત્ર ૫૨. શ્રી પૌષધ પારવાનું સૂત્ર • દેવસિઅ પ્રતિક્રમણની વિધિના હેતુ રાઇઅ પ્રતિક્રમણની વિધિના હેતુ દેવસિઅ પ્રતિક્રમણની વિધિ રાઇઅ પ્રતિક્રમણની વિધિ ૫૩. શ્રી સ્નાતસ્યા સૂત્ર ૫૪. શ્રી સકલાહનું સૂત્ર ૫૫. શ્રી સંતિકર સૂત્ર ૫૬. શ્રી અજિતશાંતિ સ્તવ ૫૭. શ્રી બૃહદ્ શાંતિ સૂત્ર ૫૮. શ્રી અતિચાર સૂત્ર શ્રી પક્ષ્મી આદિ પ્રતિક્રમણ વિધિ પૃષ્ઠ ૧૪૬ ૧૪૮ ૧૪૮ ૧૫૦ ૧૫૦ ૧૫૨ ૧૫૪ ૧૫૬ ૧૫૮ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૮૬ ૧૮૬ ૧૮૮ ૧૮૯ ૧૮૯ ૧૯૨ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૬ ૨૦૦ ૨૦૩ ૨૦૪ ૨૦૭ ૨૨૧ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૩૪ ૨૩૮ ૨૪૨ ૨૪૫ ૨૪૭ ૨૫૩ ૨૫૬ ૨૬૭ ૨૭૩ ૨૭૮ ૨૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ • . · • એટલે રંગ બદલાય ત્યાં અટકવાનુ હોય છે. તેમાં પહેલી સંપદા બીજી સંપદા • • • દરેક સૂત્રનું નામ- સફેદ રંગા (White Colour) બહુલતયા દરેક સૂત્રોમાં ચાર સંપદા ની એક ગાથા હોય છે. તે દરેક સંપદા એ રંગ બદલવામાં આવેલ છે. રંગોની સમજૂતી ત્રીજી સંપદા ચોથી સંપદા (Violet Colour) કથ્થઈ રંગ (Brown Colour) જામલી રંગ લીલો રંગ - ભૂરો રંગ અરિહંતે કિત્તઇસ્યું, (Green Colour) (Blue Colour) ચઉવીસંપિ કેવલી ॥૧॥ વિશેષમાં શ્રી નવકાર મંત્ર તેમજ છંદોના વિવરણમાં દર્શાવેલ ગદ્યાત્મક સૂત્રોમાં ગાથા પ્રમાણે સંપદા કે સંખ્યા બતાવેલ નથી, છતાં અનેક આગમસૂત્રો આદિના આધારે ગાથાના શબ્દોની સંખ્યા પ્રમાણે સંપદા નિશ્ચિત કરીને ઉપર પ્રમાણે રંગોમાં ગોઠવામાં આવેલ છે. દરેક સૂત્રના ગાથાર્થ કાળા રંગ (Black Colour)માં કરેલ છે. દરેક સૂત્રના વિષય કાળા રંગ (Black Colour)માં કરેલ છે. દરેક સૂત્રના આદાન નામ, ગૌણ નામ, પદ, સંપદા, ગાથા, લઘુ અક્ષર, ગુરુ અક્ષર, સર્વ અક્ષર લાલ રંગ (Red Colour)માં કરેલ છે. દરેક મુદ્રાઓની સમજણ ભૂરા રંગ (Blue Colour)માં કરેલ છે. સૂત્રોના શુદ્ધ-ઉચ્ચારણ માટે રંગો (Colour)નીગોઠવણ: સૂત્રોમાં જ્યાં જ્યાં જોડાક્ષરો આવે છે, ત્યાં ત્યાં વિશેષ ભાર મૂકીને બોલવા માટે અને શુદ્ધતા જળવાઈ રહે, તે માટે ત્યાં ગુલાબી રંગ (Meganta Colour) રાખવામાં આવેલ છે. દા. ત. : લો-ગ-સ ઉજ્જોઅ-ગરે, ૨૪ : • સૂત્રના અનુક્રમ પ્રમાણે આપેલા અર્થ સંપદાના રંગ પ્રમાણે મૂકવામાં આવેલ છે. • શુદ્ધ - અશુદ્ધ ઉચ્ચારણ વિભાગમાં ગુલાબી (Magenta Colour)માં શુદ્ધ ઉચ્ચારવાળા અક્ષરો મૂક્યા છે. દા. ત. : અશુદ્ધ તિઇર્સ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્યયરે જિણા શુદ્ધ કિત્તઇસં Private & Personal Use Only d Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧) (૨) (3) 22 886655% પંચપ્રતિક્રમણ સૂત્રીમાં આવતી છંદ અને તેનું વિવરણા છંદોની યાદી કયા સૂત્રમાં? સિલોગો, શ્લોક,અનુષ્ટુપ્ શ્રી નવકારસૂત્ર ના છેલ્લા ચાર પદો, જયવીયરાય સૂત્ર ગા.નં. ૫; લોગસ્સ સૂત્ર ગા.નં. ૧; વંદિત્તુ સૂત્ર ગા.નં. ૩૮; ૩૯,૪૯,૫૦; નમોસ્તુ સૂત્ર ગા.નં.૧; વિશાલલોચન સૂત્ર ગા.નં.૧; લઘુશાંતિ સૂત્ર ગા.નં. ૧૮; સકલાર્હત્ સ્તોત્ર ૧થી ૨૭,૩૧; બૃહત્ક્રાંતિ સ્તોત્ર ૧૩, ૧૪, ૨૩, અને ૨૪. શ્રી પંચિંદિય સૂત્ર ગા.નં. ૧. શ્રી પંચિંદિય સૂત્ર ગા.નં. ૨, લોગસ સૂત્ર ગા.નં.ર થી ૭; સામાઇયવયજુત્તો સૂત્ર ગા.નં. ૧,૨; જગચિંતામણિ સૂત્ર ગા.નં. ૪, ૫; ♥ કિંચિ સૂત્ર, નમુન્થુણં સૂત્ર ગા. નં. ૧૦; જાવંતિ-સૂત્ર; જાવંત સૂત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર; જયવીયરાય સૂત્ર ગા.નં. ૧ થી ૪; પુખરવરદીવટ્ટે ગા.નં. ૧, ૨; સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર, નાણંમિ સૂત્ર, વંદિત્તુ સૂત્ર ગા.નં. ૧ થી ૩૭, ૪૦,૪૮; આયરિય-ઉવજ્જાએ સૂત્ર; સુઅદેવયા સૂત્ર, ખિત્તદેવયાસૂત્ર; ભુવનદેવયા-સૂત્ર; વરકનક સૂત્ર; લઘુશાંતિ સૂત્ર; ભરહેસર સૂત્ર; મન્નહજિણાણં સૂત્ર; નમોડસ્તુ સૂત્ર ગા. નં. ૧; વિશાલલોચન સૂત્ર ગા.નં. ૧; અડ્ડાઇજ્જૈસુ સૂત્ર; સકલાર્હત્ સ્તોત્ર ગા.નં. ૨૮; બૃહત્ક્રાંતિ-સ્તોત્ર ગા.નં. ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૨૨; શ્રી સંતિકરં સ્તોત્ર; (શ્રી તિજયપહ્ત્ત સ્તોત્ર; શ્રી નમિઊણ સ્તોત્ર;) ગીતિ/ઉદ્ગાથા ગાહા, ગાથા, આર્યા રોલા વસ્તુ ઈન્દ્રવજ્રા ઉપજાતિ વસંતતિલકા છંદ છંદ (રડ્ડા)છંદ છંદ છંદ મન્દાક્રાન્તા છંદ (૧૦) સ્રગ્ધરા છંદ (૧૧) શાર્દૂલ વિક્રીડિત છંદ (૧૨) ઔપચ્છન્દસિક છંદ (૧૩) વંશસ્થ છંદ (૧૪) પાદાકુલક છંદ (૧૫) અડિલ્લ છંદ (૧૬) ચોપાઇ છંદ (૧૭) માલિની છંદ Jale Education International શ્રી જગચિંતામણિ સૂત્ર ગા.નં. ૧. શ્રી જગચિંતામણિ સૂત્ર ગા.નં. ૨,૩. શ્રી કલ્લાણકંદ સૂત્ર ગા.નં. ૧. શ્રી કલ્લાણકંદ સૂત્ર ગા.નં. ૨,૩,૪; બૃહત્ક્રાંતિ સૂત્ર ગા.નં. ૨૦ શ્રી પુખ઼રવરદીવàસૂત્ર ગા.નં. ૩; સંસારદાવા॰ સૂત્ર ગા.નં.૨; (શ્રી ભક્તામર સ્તોત્ર તથા કલ્યાણમંદિર સ્તોત્ર) શ્રી સંસારદાવા૦ સૂત્ર ગા.નં. ૩; બૃહત્ક્રાંતિસ્તોત્ર ગા.નં.૧. શ્રી સંસારદાવા॰ સૂત્ર ગા.નં. ૪; સ્નાતસ્યા॰ સ્તુતિ ગા.નં. ૩,૪. શ્રી પુખરવરદીવટ્ટે સૂત્ર ગા.નં. ૪, સ્નાતસ્યા॰ સ્તુતિ ગા.નં.૧,૨; શ્રી સકલાર્હત્ સ્તોત્ર ૨૯,૩૨,૩૩. શ્રી નમોસ્તુ સૂત્ર ગા.નં.૨; વિશાલલોચન સૂત્ર ગા.નં. ૨. શ્રી નમોસ્તુ સૂત્ર ગા.નં. ૩; વિશાલલોચન સૂત્ર ગા.નં. ૩. શ્રી ચઉક્કસાય સૂત્ર ગા.નં. ૧. શ્રી ચઉક્કસાય સૂત્ર ગા.નં. ૨. શ્રી સકલતીર્થ સૂત્ર ગા.નં. ૧ થી ૧૫. શ્રી સકલકુશલવલ્લી; શ્રી સકલાર્હત્ સ્તોત્ર ગા.નં. ૩૦. શ્રી અજિત-શાન્તિ-સ્તવ છંદોનાં નામો તથા તેનું વિવરણ અન્ય ગ્રન્થોમાંથી જોઈ લેવું. ગધાત્મક સૂત્રો : શ્રી ખમાસમણ, ઇચ્છકાર, અદ્ભુદ્ઘિઓ, ઇરિયાવહિયં, તરસ ઉત્તરી, અન્નત્ય, કરેમિ ભંતે, નમુડથુણં, નમોર્હત્, અરિહંત ચેઇઆણં, વેયાવચ્ચઞરાણં, ભગવાë, સવ્વસવિ, ઇચ્છામિ-ઠામિ, વાંદણા, સાત લાખ, અઢાર-પાપસ્થાનક. Private & Perso ૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧) પુસ્તકને જમીન, કટાસણા કે પગ ઉપર મૂકવાના બદલે આશાતના ટાળવા સાપડા પર મૂકવુ. પુસ્તક વાંચતી વખતે થૂંક-શ્વાસોચ્છવાસથી બચવા ૧૪ ઈંચ દૂર રાખવું. સૂત્રોની મૂળ ગાથા સાથે છૂટા પાડેલ અક્ષરોને ધ્યાનમાં રાખીને ગોખવાથી શુદ્ધ ઉચ્ચાર આવશે. (૨) (૩) (૪) (૫) (૬) (૩) (c) સૂત્રો કંઠસ્થ કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવું T હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વરને ધ્યાનમાં રાખીને ક્રમશઃ ટુંકો અને લાંબો બોલવો જોઈએ. તેમ ન કરવાથી અર્થનો અનર્થ થવાની શક્યતા છે. દા.ત. ફરિયાદ = કોઈની ભૂલ કહેવી તે; ફરી યાદ = બીજીવાર ચાદ કરવું તે, દિન દિવસ; દીન-ગરીબ... (૯) સૂત્રમાં જ્યારે ‘ .’ અનુસ્વાર આવે અને તે પદાર્ન્સ આવે, ત્યારે બોલતી વખતે નાસિકામાંથી અવાજ આવવા સાથે બન્ને હોઠ બંધ થવા જોઈએ. દા.ત. કરતાં, હું, સાહૂણં, ગયાયં, વંદિઉં, આલોઉં, પડિકમિઉં ઈત્યાદિ અનુસ્વારનો ખ્યાલ રાખવો. (૧૦) સૂત્રોમાં જ્યારે સંધિવાળો અક્ષર આવે ત્યારે મૂળ શબ્દ લખવા સાથે કૌંસમાં પણ તે અક્ષર બતાવવામાં આવેલ છે. પણ ઉચ્ચાર કરતી વખતે મૂળ શબ્દ અથવા બ્રેકેટના શબ્દને જ બોલવો પણ બન્ને ન બોલવો. દા. ત. ધો (દ્યો)..... ન (૧૧) – (અ) સૂત્રોમાં જ્યારે જોડાક્ષર આવે ત્યારે અડધા અક્ષરની પૂર્વેના પૂર્ણ અક્ષરની સાથે જોડીને બોલવાથી શુદ્ધ ઉચ્ચાર થશે. દા.ત. સિક્ + ધાણં = સિદ્ધાણં, પણ્ + ચક્ ખામિ=પચ્ચક્ખામિ.... ૨૬ પુસ્તકનાં પાનાં ફેરવતી વખતે (જ્ઞાનાવણીય કર્મ બંધમાં સહાયક એવું) થૂંક લગાવીને ફેરવવું નહિ. પુસ્તકનું વાંચન પૂર્ણ થાય ત્યારે જ્યાં-ત્યાં મૂકવાના બદલે, યોગ્ય સ્થાને બહુમાનભાવ પૂર્વક મૂકવું, સભ્યજ્ઞાનનો અભ્યાસ શરુ કરતાં પૂર્વે શ્રી જ્ઞાનપદ નિમિત્તે પાંચ ખમાસમણા દેવાથી સયોપશમ ખીલતો હોય છે. જે શબ્દ, જે શબ્દની સાથે, જે રીતે બોલવો જરૂરી હોય, તે તે જ રીતે બોલવાનો ઉપયોગ રાખવો જોઈએ. (બ) જ્યારે બે અડધા અક્ષર એક સાથે આવે ત્યારે પહેલો અડધો અક્ષર પૂર્વેના પૂર્ણ અક્ષર સાથે અને બીજો અડધો અક્ષર તે પછીના પૂર્ણ અક્ષર સાથે ઉચ્ચારણ કરવાથી શુદ્ધ ઉચ્ચારણ આવશે. દા. ત. સમ્ + યક્ + ત્વ = સમ્યક્ત્વ મોહનીય..... (૧૨) સૂત્રોમાં જ્યારે પૂર્ણ અક્ષર (સ્વર સહિત) આવે ત્યારે સ્વરના ઉચ્ચાર સાથે બોલવુ જોઈએ. દા. ત. એસો પંચ્ નમુક્કારો = અહી ‘પં' ન બોલતા ‘પંચ’ બોલવું જોઈએ. સાત લાખ પૃથ્વીકાય્ અશુદ્ધ છે. પૃથ્વીકાય શુદ્ધ છે. (૧૩) સૂત્રમાં અર્થની પૂર્ણાહૂતિ આવે, ત્યારે અટકવું જોઈએ, તેને સંપદા કહેવાય છે. દરેક ગાથાની પ્રથમ પંકિત ‘પદ’ કહેવાય છે, માટે જ દરેક પદાન્તે સામાન્ય અટકવું અને ગાથા પૂર્ણ થાય ત્યારે થોડું વિશેષ અટકવું જોઈએ. દા.ત. શ્રી નવકાર મંત્રમાં પદ નવ અને સંપદા આઠ છે. આઠમા અને નવમા પદની અર્થ સંકલના એક જ હોવાથી સાથે બોલવાં જોઈએ. મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવાઈ મંગલં For Private & Personal Use On www.karav.org Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂત્રો કંઠસ્થ કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવું (૧૪) બે-ત્રણ-ચાર શબ્દો ભેગા થઈને ક્યારેક સામાસિક એક જ શબ્દ બને છે. ત્યારે એ બધા શબ્દો સાથે જ બોલવા જોઈએ. દા.ત. ‘તહ નવવિહ બંભચેર ગુત્તિધરો' માં ‘નવવિહ' સામાસિક શબ્દ છે. માટે ‘તહનવ’ ન બોલતા ‘તહ નવવિહ’ બોલવું જોઈએ. (૧૫) શુદ્ધ છાપકામવાળા પુસ્તકમાં રહેલાં સૂત્રોના અક્ષરે–અક્ષર ઉપર બરાબર એક લક્ષ્ય થઈ દૃષ્ટિ કરીને કંઠસ્થ કરવાથી કે પુનરાવર્તન કરવાથી અશુદ્ધ ઉચ્ચારણથી બચી શકાય છે. (૧૬) પૂર્ણ ઉપયોગપૂર્વક શુદ્ધ-ઉચ્ચારણ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો હોય છે અને બેદરકારી આદિના કારણે ઉપયોગરહિત અશુદ્ધ ઉચ્ચારણ કે અર્ધ કરવાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મનો બંધ થતો હોય છે. શુદ્ધ ઉચ્ચારણ (૧૭) ભણવાના સમયે ન ભણવાથી, ન ભણવાના સમયે ભણવાથી, ભણનારને (સહાયક ન બનતાં) અંતરાય કરવાથી તેમ જ છતી શક્તિએ (છ મહિને એક ગાથા કંઠસ્થ કરવાની શક્તિ છતાં) નવું જ્ઞાન મેળવવા પુરુષાર્થ ન કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૧૮) જગતની કોઈ પણ ભાષાની લીપીમાં લખાયેલ અક્ષરવાળાં કપડાં-પગરખાં (ચંપલ-બુટસેન્ડલ), હાથ રૂમાલ, અંતરવસ્ત્રો-ડીશ-ગ્લાસ આદિ પહેરવાથી કે ઉપયોગ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૧૯) કોઈ પણ મનુષ્ય-કાર્ટુન-પશુ-પક્ષી આદિ આકૃતિવાળા (ચિત્રોવાળાં) કપડાં પહેરવાથી કે ચાદર આદિનો ઉપયોગ કરવાથી તેમજ તે જ્યારે-જ્યારે ધોવામાં આવે ત્યારે-ત્યારે તે તે આકૃતિ (ચિત્ર)ની હિંસાનું પાપ અને ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તેના ફળ સ્વરૂપે જન્માન્તરમાં તોતડા-બોબડા-લંગડા-બહેરા-કાણા-મૂંગા-આંધળા આદિ પણાની પ્રાપ્તિ થાય છે. (૨૦) જ્ઞાનનાં ઉપકરણ એવાં પુસ્તક-નોટ-ચોપડા-બોલપેન-રબર-પૂંઠું-ફૂટપટ્ટી-સંચોપેન્સીલ-ચોક આદિને ઉપરથી છૂટા ફેંકવાથી, અપવિત્ર સ્થાને મૂકવાથી, તોડવાથી, પગ લગાડવાથી, થૂંક લગાડવાથી જ્ઞાનાવરણીય-કર્મ બંધાય છે. (૨૧) જ્ઞાન આપનાર જ્ઞાની, શિક્ષક, અધ્યાપક, માત-પિતા અને વડીલજનોની મશ્કરી કરવાથી, સુયોગ્ય-આજ્ઞાને ઉત્થાપવાથી, નિંદા-કુથલી કરવાથી, તિરસ્કાર-અપમાન કરવાથી અને સુયોગ્ય રીતે આદર સત્કાર-બહુમાન ન કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૨૨) ખાતાં-ખાતાં, પીતાં-પીતાં, એઠું મોઢું રાખીને બોલવાથી અને ખાતાં-પીતાં કે લઘુનીતિ (પેશાબ કરતાં)-વડીનીતિ (ઝાડે જતાં) કરતાં પોતાની પાસે પર્સ-રૂપીયા-કાગળઘડિયાળ-મોબાઈલ આદિ અક્ષરોવાળી કે કોરો કાગળ આદિ વસ્તુ રાખવાથી પણ ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૨૩) સૂત્રોમાં રહેલા શબ્દો-અક્ષરોથી ઓછા કે વધારે બોલવાથી અને ભૂલ સમજાયા પછી પણ તે જ મુજબ ચાલુ રાખવાથી પણ ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૨૪) મંત્ર કરતાં પણ સવિશેષ પ્રભાવશાળી ગણધર ગ્રંથિત આ પ્રતિક્રમણ સૂત્રોનો જ્ઞાની ગુરુમુખે શુદ્ધ-અભ્યાસ કરવાનો આગ્રહ રાખવા સાથે, ઝડપી કરવાની લાલસાને છોડીને તેમજ એક-બીજા પાસે સાંભળીને કરવાની વૃત્તિનો ત્યાગ કરીને આરાધક ભવ્યાત્માઓ સમ્યગ્ ક્રિયામય જીવન જીવી, વહેલામાં વહેલા સંસાર સાગરથી પાર ઉતરી, મોક્ષનગરને પ્રાપ્ત કરે, તેવી અભિલાષા..... For Private Persoal Use Only ૨૭ www.jainelaancom Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાત્યક્ષા Cલ્સ સલોત્રા સચિત્ર પહેલી, સાતમી , અને આઠમી ગાથા બોલતી વખતની સ્પષ્ટ મુદ્રા Ú5 નમો અરિહંતાણં’ બોલતી વખતે આપણા મસ્તક પર રક્ષાયંત્રની સ્થાપના ની કલ્પના કરવી. ‘ૐ નમો સવ્વસિદ્ધાણં' બોલતી વખતે બન્ને હથેળીને પ્રદક્ષિણાકારે મોઢા ની ફરતે ત્રણવાર ફેરવતાં મુખનું રક્ષણ કરતાં હોઈએ, તેમ કલ્પના કરવી. ‘ૐ નમો આયરિયાણં' બોલતી વખતે બન્ને હાથની હથેળીને ખભાથી નીચે કોણી સુધી ત્રણવાર સ્પર્શ કરતાં, અંગોની રક્ષા ની કલ્પના કરવી. “ૐ નમો ઉવઝાયાણં' બોલતી | વખતે બન્ને હાથની હથેળીને ચારેય આંગળીઓ દબાવીને અંગૂઠો આકાશ તરફ રાખીને હાથોમાં સશક્ત હથિયાર - શરઝની કલ્પના કરવી. ‘ૐ નમો લોએ સવ્વ સાહૂણં’ બોલતી વખતે બન્ને હાથોની હથેળી દ્વારા પગના મધ્યભાગથી પૃષ્ઠ ભાગના મધ્ય ભાગ સુધી સ્પર્શના કરતાં બન્ને પગો ની રક્ષા ની કલ્પના કરવી. ‘એસો પંચ નમુક્કારો' બોલતી વખતે આસનના મધ્યભાગને આગળ થી સ્પર્શ કરતાં પાછળના મધ્ય ભાગ સુઘી સ્પર્શ કરતાં પોતાની ચારે તરફ ની ભૂમિ વજમય બનેલી છે, તેમ કલ્પના કરવી. ‘સવ્વ પાવપ્પણાસણો 'બોલતી વખતે બન્ને હાથની તર્જની ને આકાશ તરફ આગળ બાજુ રાખી બન્ને હાથને પાછળના મધ્યભાગ સુધી લઈ જઈને પોતાની ચારે તરફ વજમય કિલ્લાની રચના થઈ છે, તેમ કલ્પના કરવી. ‘મંગલાણં ચ સર્વેસિં’ બોલતી વખતે બન્ને હાથો ને પોતાના શરીર થી થોડે દૂર એક સાથે ભેગા કરીને મધ્યભાગથી પૃષ્ઠભાગના મધ્ય ભાગ સુધી સ્પર્શ કરતાં વજમય કિલ્લાની બહાર ચારેકોર અંગારા ની ખાઈની કલ્પના કરવી. પઢમં હવઈ મંગલ” બોલતી વખતે બન્ને હાથો ને માથા થી સહેજ ઉપર રાખીને વજમય કિલ્લાના ઢાંકણ ની કલ્પના કરવી. પદ્માસન કરતી વખતે સહ પ્રથમ ડાબા પગને જમણા પગના મૂળીયામાં સ્થાપન કરી પછી જમણા પગ ને ડાબા પગ ના મૂળીયા પર થાપન કરવું. પૂર્ણ પદ્માસન થયા પછી બન્ને ઢીંચણ સહજ ભાવે જમીન ને સ્પર્શવા જોઈએ. ૨૮ Jain education et . . PRVI Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી આબરક્ષા વજuજર રસ્તોત્ર પદ આદાનનામ : શ્રી વજપંજર સ્તોત્ર | Sિ ] 8 છંદનુંનામ: અનુષ્યપ; ગૌણનામ : નમસ્કાર મહામંત્ર શિ લાી શરીર શુદ્ધિ રાગ : દર્શન દેવદેવસ્ય...(પ્રભુસ્તુતિ) : ૩૨. |સંપદા : ૩૨ તથા અશુદાથી રક્ષણ ૐ પરમેષ્ઠિ-નમસ્કાર, સારં નવપદાત્મકમ્ | ગાથા કરવા લાગી હEE આત્મરક્ષાકર વપંજરાભુ સ્મરામ્યહં // ૧ ||. અર્થ :-સાર ભૂત, નવપદમય, વના પાંજરા સમાન આત્માની રક્ષા કરવાવાળું, એવું પરમેષ્ઠિ નમસ્કારનું હું ૐ કાર પૂર્વક સ્મરણ કરુ . ૧. “ૐ નમો અરિહંતાણં', શિરસ્કે શિરસિ સ્થિત . ૐ નમો સમ્બસિદ્ધાણં', મુખે મુખપર્ટ વરમ || ૨ || અર્થ :- “ૐ નમો અરિહંતાણં' આ પદ મસ્તક ઉપર પર રહેલ શિરસ્ત્રાણ છે અને ૐ નમો સવ્વસિદ્ધાણં' આ પદ મુખ પર શ્રેષ્ઠ મુખરક્ષક વસ્ત્ર છે. ૨. ‘ૐ નમો આયરિયાણં', અંગરક્ષાતિશાયિની | ૐ નમો ઉવન્ઝાયાણં', આયુધ હસ્તયોર્દઢમ્ || ૩ || અર્થ : - “ૐ નમો આયરિયાણં' આ પદ ઉત્તમ અંગરક્ષા કવચ છે અને ૐ નમો ઉવન્ઝાયાણં' આ પદ બન્ને હાથમાં રહેલું મજબૂત હથિયાર છે. ૩. ૐ નમો લોએ સવ્વસાહૂણં', મોચકે પાડયો: શુભે | ‘એસો પંચ નમુક્કારો', શિલા વમયી તલે || ૪ || અર્થ :- ૐ નમો લોએ સવ્વસાહૂણં” આ પદ બન્ને પગની રક્ષા કરવાવાળી મોજડીયો છે અને ‘એસો પંચ નમુક્કારો' આ પદ સાધકની નીચે રહેલી પૃથ્વી વજમય શિલા છે. ૪. ‘સવ્વપાવપણાસણો', વપ્રો વમયો બહિઃ | ‘મંગલાણં ચ સવ્વસિં’, ખાદિરાંગાર-ખાતિકા || ૫ || અર્થ :- ‘સવ્વપાવપણાસણો' આ પદ બહાર ચારેબાજુ વમય કિલ્લો છે અને ‘મંગલાણં ચ સવ્વસિં' આ પદ વજમય કિલ્લાની બહાર ચારેબાજુ ખેરના અંગારાવાળી ખાઈ છે. ૫. ‘સ્વાહા'ન્ત ચ પદં , “પઢમં હવઇ મંગલ” | વપ્રોપરિ વમય, વિધાન દેહ-રક્ષણે || ૬ || અર્થ :-“સ્વાહા' અત્તવાળુ એટલે ‘પઢમં હવઈ મંગલ' સ્વાહા, આ પદ શરીરની રક્ષા માટે વમય કિલ્લાની ઉપર ઢાંકણ છે. ૬. મહાપ્રભાવા રક્ષેય, શુદ્રોપદ્રવ – નાશિની પરમેષ્ઠિ – પદોદભૂતા, કવિતા પૂર્વસૂરિભિઃ || ૭ || અર્થ :- પરમેષ્ઠિ પદોથી બનેલી આ રક્ષા મહાપ્રભાવશાળી છે, ક્ષદ્ર ઉપદ્રવની નાશક છે અને પૂર્વાચાર્યોએ કહેલી છે. ૭. યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિ-પદૈઃ સદા | તસ્ય ન સ્યાદ્ ભયં-વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન || ૮ || અર્થ :- જે (જીવ) પરમેષ્ઠિ પદો દ્વારા આ પ્રમાણે હંમેશા રક્ષણ કરે છે, તેને ક્યારેય પણ ભય, રોગ અને માનસિક ચિંતાઓ થતી નથી. ૮. ૨૯ www.alinen Education international Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મંત્રા નમો અરિહંતાણી રીદનાવરણીય કામ અનંતજ્ઞાન અનંતવીર્ય વૈદનીય કર્મ અનંતદર્શન મોહનીય કામ અગુરુલધુ દર્શનાવણીય કર્મ અરૂપીપણું નામકર્મ આયુષ્ય કર્મ અવ્યાબાધ સુખ અંતરાય કમી અનંતચારિત્ર અક્ષરસ્થિતિ નમો સિદ્ધાણં નમો આયરિયાણ કરી નમો લોએ સવ્વસાહૂણી ૩૦ an Education International For Private S unal Use Only www.jai rary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ - તો તવ નમો સિધ્ધા AERIES ઉચ્ચારણમાં સહાયક મૂળ સૂત્ર નમો અરિહંતાણં નમો અરિહન્–તા ણમ્ ||]] નમો સિદ્ધાણં II૨ા નમો-સિદ્-ધા-ણમ્ | વીઆયરિયાણ] [B] વણી આણુ રિ-યાણમ્ [B] નમો ઉવજ્ઝાયાણં ॥૪॥ નમો-ઉવજ્–ઝા-યા-ણમ્ ॥૪॥ નમો લોએ સવ્વસાહૂણં ॥૫॥ નમો-લોએ-સ-વ-સાહૂ-ણમ્ III સાહુણં સવ્વેસિગ્ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ અશુદ્ધ નમોરિહંતાણં નમો અરિઅંતાણં નમો સિધ્ધાણં નમો આરિયાણં નમો ઉવઝાયાણં પંચ નમુકારો સવ પાવ પણાસણો ચૂલિકા (નમસ્કારનો પ્રભાવ) છંદનું નામ : સિલોગો ૭ રાગ : દર્શનં દેવદેવસ્ય... (પ્રભુ સ્તુતિ) એસો પંચ નમુક્કારો ॥૬॥ એસો-પમ્ (પન્)-ચ-નમુક્-કારો III સત્વ-પાવપ્પણાસણો Ilછા સદ્-વ-પા-વ-પણા-સણો Ilell મંગલાણં ચ સવ્વસિં IIામ-ગ-લા-ણમ્-ચ-સ-વેસિમ્ III પઢમં હવઇ મંગલ III પઢ-મમ્-હવ-ઇ-મ-ગ-લમ્ IIII શુદ્ધ નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં અર્થ :- શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ૧-થી-૯. પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો સાહૂણં સન્વેસિમ્ ૧ ‘શ્રી નમરકાર સૂત્ર’ આદાનનામ : શ્રી નવકાર મંત્ર ગૌણનામ : પંચમંગલ મહાશ્રુતસ્કંધ : G : 2 ગુરુ-અક્ષર : ૭ લઘુ-અક્ષર : ૬૧ સર્વ અક્ષર : Ec • પદ સંપદા • · ♦ • વિષય : સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્ણ હૃદયથી નમસ્કાર. પદક્રમાનુસારી અર્થ નમસ્કાર થાઓ અરિહંત ભગવતીને ૧ નમસ્કાર થાઓ સિદ્ધ ભગવંતોને. ૨. નમસ્કારથાઓ આચાર્યભગવતીની છે. નમસ્કાર થાઓ ઉપાધ્યાય ભગવંતોને, ૪. નમસ્કાર થાઓ લોકમાં રહેલ સર્વ સાધુ ભગવંતોને. ૫. પ્રસ્તુત પુસ્તકમાં ઉપયોગી શબ્દોનો સરલ-સુગમ અર્થ સંપદા ઃ સૂત્ર બોલતી વખતે અટકવાનું સ્થાન. • પદ : સૂત્ર બોલતી વખતે સાવ થોડું અટકવાનું સ્થાન. · આદાન નામ : સૂત્રના પ્રથમ અક્ષરથી પ્રચલિત નામ. · આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર. ૬. સર્વપાપનો નાશ કરનાર છે. ૭. અને સર્વ મંગલોમાં ૮. પ્રથમ છે મંગલ. ૯. ગૌણનામ : સૂત્રના ગુણ અને વિષય પરથી પડેલું નામ. ગુરુ (દીર્ઘ) અક્ષર : થોડું વધારે પ્રયત્નથી બોલાતો અક્ષર જેની માત્રા ૨ છે. લઘુ (હ્રવ) અક્ષર ઃ અલ્પ પ્રયત્ન દ્વારા બોલાતો અક્ષર, જેની માત્રા ૧ છે. સર્વાક્ષર : લઘુ અને ગુરુ અક્ષરની કુલ સંખ્યાનું પ્રમાણ. પદક્રમાનુસારી અર્થ : સૂત્રમાં આવતા ક્રમ અનુસાર પદોનો અર્થ. ગાથાનો સમૂહ અર્થ : ગાથામાં વિભક્તિના ક્રમ અનુસાર થતો સુગમ અર્થ. સરલ -- For Private & Person wa Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ કેવલજ્ઞાન પામીને પૃથ્વીતલને પાવન કરતા શ્રી અરિહંત પરમાત્મા ૧૨ ગુણોથી યુક્ત હોય છે. તેમાં આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશયનો સમાવેશ થાય છે. જિનમંદિરમાં પરિકર યુક્ત જિનપ્રતિમાને અરિહંત અવસ્થાવાળી કહેવાય છે. આઠ પ્રાતિહાર્યનું વર્ણના ૧. અશોક વૃક્ષ પ્રાતિહાર્ય : જ્યાં ભગવંતનુ સમવસરણ સુગંધી-પંચવર્ણા સચિત્ત-પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ કરે રચાય, ત્યાં ભગવંતના દેહથી ૧૨ ગણું ઉંચુ ‘અશોક વૃક્ષ’ છે તે. પ્રભુજીના અનુપમ પ્રભાવથી તે સચિત્ત પુષ્પોને દેવતાઓ રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મદેશના આપે લોકોની અવર-જવરથી જરાય કિલામણા થતી નથી અને છે. તે અશોકવૃક્ષની ઉપર (ભગવંત જે વૃક્ષની નીચે મુનિભગવંતોને પણ વિરાધનાનો દોષ લાગતો નથી. કેવલજ્ઞાન પામ્યા હોય) એક ચૈત્યવૃક્ષ પણ હોય છે. ૩. દિવ્ય-ધ્વનિ પ્રાતિહાર્ય : માલકોશ રાગમાં વહેતી ૨. સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય : પ્રભુજી જ્યાં વિહરતા હોય તે ભગવાનની વાણીને દેવતાઓ વાંસળી-વીણા=મૃદંગ ક્ષેત્રમાં અને એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં આદિના સંગીત સૂરો સાથે જોડે છે તે .. દેવતાઓ જલસ્થળમાં ઉત્પન્ન થયેલાં છ એ ઋતુઓના ૪. ચામર પ્રાતિહાર્ય : રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. ૫. સિંહાસન પ્રાતિહાર્ય ભગવંતને બેસવા માટે રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬. ભામંડળ પ્રાતિહાર્ય : ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ(તેજનું વલય) દેવતા રચે છે તે. (ભામંડળ ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામે જોઇ પણ શકાય નહિ.) છે. દેવદુંદુભિ પ્રાતિહાર્ય : પ્રભુજી વિહરતા હોય ત્યારે અને સમવસરણમાં દેશના આપવા પધારે ત્યારે દેવતાઓ દેવદુંદુભિ વગાડે છે તે. તે નાદ એમ સૂચવે છે કે “હે ભવ્યો ! તમે શિવપુરના સાર્થવાહ એવા આ ભગવંતને સેવો...” છત્ર પ્રાતિહાર્ચ : શરદ ઋતુના ચંદ્ર સમાન ઉજ્જવળ અને મોતીના હારોથી સુશોભિત એવા ત્રણ છત્રો પ્રભુજી વિહરતા હોય ત્યારે હોય છે અને સમવસરણમાં દેશના આપતા હોય ત્યારે પંદરછત્રો મસ્તક ઉપર મોટાથી નાનાના અનુક્રમે હોય છે. (સમવસરણમાં પૂર્વાભિમુખ પ્રભુજીના મસ્તક ઉપર ત્રણ છત્ર સાથે ચૈત્યવૃક્ષ (કેવલજ્ઞાન પ્રાપ્તિ વૃક્ષ) ઉપર પણ ત્રણ છત્ર હોય છે એટલે ચાર દિશાના ૩X૪=૧૨ અને ચૈત્યવૃક્ષ પરના ૩=૧૫ થાય છે.) ત્રણ છત્ર એમ સૂચવે છે કે... “પ્રભુજી ! આપ ત્રણ ભુવનના સ્વામી છો.” પ્રભુનો અષ્ટપ્રાતિહાર્ય સાથે વિહાર Jarretera del Page #37 -------------------------------------------------------------------------- ________________ ચાર અતિશયોનું વર્ણન ૧. અપાયાપગમાતિશય : પ્રભુજી જ્યાં વિચરતાં હોય ત્યાં છ એ દિશામાં મળીને સવાસો યોજન સુધીમાં પ્રભુજીના પ્રભાવથી છ મહિના સુધી રોગ-મરકી-વૈરઅતિવૃષ્ટિ-દુષ્કાળ-સ્વરાજ્ય અને પર-રાજ્યનો ભય આદિ ઉપદ્રવો થાય નહિ અને પૂર્વે થયા હોય તો નાશ પામે તે. (અપાય = ઉપદ્રવ,અપગમ= નાશ; ઉપદ્રવનો નાશ) ૨. જ્ઞાનાતિશય : પ્રભુજી ની વાણી પાંત્રીશ ગુણોથી યુક્ત હોય છે. તેથી ભવ્યજીવોના સંશયો છેદાય છે તે. ૩. પૂજાતિશય: નરેન્દ્રો, અસુરેન્દ્રો અને સુરેન્દ્રો પણ પ્રભુજીની પૂજા કરે છે તે. ૪. વચનાતિશય પ્રભુજીની વાણી સર્વજીવો પોત પોતાની ભાષામાં સમજી શકે છે તે. પરમાત્માની વાણીના ૩૫ ગુણ (૧) શબ્દાલંકારો અને અર્થાલંકારોથી યુક્ત હોવાથી ‘સંસ્કારવાળી’ (૨) સ્પષ્ટ અને ઉંચા સ્વરવાળી હોવાથી‘ઉદાત્ત’ (૩) ઉદાર - શિષ્ટાચારી-સંસ્કારી અને વિદ્વાનોને ગમે તેવી ‘ઉપચાર પરીત’ (૪) સમુદ્રનું મંથન કરતાં હોય તેવા ગંભીર ધ્વનિથી અલંકૃત - “મેઘ જેવી ગંભીર” (૫) વાણીની પાછળ જાણે ઘંટનો મધુરો આલાપભર્યો રણકાર ન ચાલતો હોય, તેવી ‘પ્રતિનાદયુક્ત’ (૬) બોલવામાં અને સમજવામાં બહુજ સરળ હોય તેવી ‘દાક્ષિણ ગુણ યુક્ત’ (૭) અતિમીઠો ‘માલકોશ રાગયુક્ત' (૮) વિશાલ અને ઉંડા અર્થવાળી હોવાથી ‘મહાઅર્થયુક્ત’ (૯) પાછળનું વચન પૂર્વના વચનને વધારે પુષ્ટ કરે અને કોઈ પણ પ્રકારના અવરોધ વગર સતત વહેતી વાણી એટલે ‘અવ્યાઘાતગુણ યુક્ત’ (૧૦) સિદ્ધાંતોને અનુસરતી અને શિષ્ટજનોને પ્રિય હોવાથી ‘શિષ્ટ’ (૧૧) શ્રોતાઓની શંકા દૂર કરવામાં સમર્થ અને સંદેહ ઉત્પન્ન કરવામાં અસમર્થ એવી ‘અસંદેહકર’ (૧૨) અનવરત વહેતી વાણીમાંથી કોઈ પણ વ્યક્તિ દોષ કે દૂષણ કાઢવા અસમર્થ એટલે ‘અન્યોત્તરરહિત’ (૧૩) ગમી જાય અને હૃદયને સુગમતાથી ગ્રહણ કરવા યોગ્ય હોવાથી ‘અતિહૃદયંગમ’ (૧૪) પદો અને વાક્યો એક બીજા સાથે અપેક્ષાવાળા અને સંગતિવાળા હોય એટલે ‘સાકાંક્ષ’ (૧૫) શબ્દ- શબ્દમાં ઔચિત્યનાં દર્શન થાય અને શ્રોતાગણને ચમત્કારિક અસર પહોંચાડનારી એટલે ‘ઔચિત્ય’ (૧૬) વસ્તુતત્ત્વના સ્વરૂપને પ્રતિપાદન કરવા માટે સદા અનુસરનારી હોવાથી ‘તત્ત્વનિષ્ઠ’ (૧૭) પ્રસ્તુત સંબંધવાળા પદાર્થોને કહેનારી અને વગર કારણે અતિવિસ્તારથી રહિત હોવાથી ‘અપ્રકીર્ણપ્રસ્તુત' (૧૮) પોતાની પ્રશંસા અને બીજાની નિંદાથી રહિત હોવાથી ‘સ્વશ્લાધા-પરનિંદા રહિત' (૧૯) ઉત્તમકોટીની વિવેચના સાથે ભૂમિકા અનુસાર ઉંડા અર્થથી યુક્ત હોવાથી ‘અભિજાત્ય’ (૨૦) અમૃત કરતાં મીઠી અને તરસ-ભૂખ-થાકકંટાળો-નિદ્રાને ભૂલાવનારી હોવાથી સ્નિગ્ધ મધુર' (૨૧) લોકોમાં ચારેકોર વાણીના ગુણગાનનો ઘોષ સાંભાળવા મળે અને સાંભાળનાર શ્રોતાઓ પ્રશંસા કરતાં થાકે નહિ એટલે ‘પ્રશંસનીય’ (૨૨) કોઈ પણ શ્રોતાના મર્મને ન ખોલનારી હોવાથી ‘અમર્મવેધી’ (૨૩) કહેવાનો વિષય મહાન અને ગંભીર હોય એટલે ‘ઉદાર’ (૨૪) વાણી ધર્મ અને સારા અર્થ સાથે સંબંધવાળી હોવાથી ‘ધર્માર્થ પ્રતિબદ્ધ' (૨૫) વ્યાકરણની દૃષ્ટિએ કર્તા-કર્મ આદિ વિભક્તિ, પુલિંગ આદિ લિંગો, વર્તમાન - ભવિષ્ય-ભૂત આદિકાળમાં ક્યાંય પણ સ્ખલના, ઉલટ સુલટ કે ફેરફાર રહિત હોવાથી ‘કારકાદિનો અવિપર્યાસ' (૨૬) બોલનારના મનમાં ભ્રાંતિ, વિક્ષેપ, ક્ષોભ કે ભય આદિ દોષ રહિત હોવાથી ‘વિભ્રમાદિવિયુક્ત’ (૨૭) શ્રોતાના દિલમાં ૨સ - આતુરતાજિજ્ઞાસાને સદા જાળવવા સમર્થ હોવાથી ‘ચિત્રકારી’ (૨૮) અન્ય વક્તા કરતાં અતિશય ચઢીયાતી અને ચમત્કારીક વાણી હોવાથી ‘અદ્ભુત’ (૨૯) અતિશય જલ્દી નહિ અને અતિશય ધીમી પણ નહિ પણ પદ્ધતિસર બોલાતી વાણી હોવાથી ‘અનતિવિલમ્બી’ (૩૦) વસ્તુતત્ત્વનું વર્ણન દળદાર-માલદાર-મસાલેદાર વાણીમાં પ્રરુપિત હોવાથી ‘અનેકજાતિ વિચિત્ર’ (૩૧) વચને વચનમાં બીજા વચન કરતાં વિશેષતા સ્થપાઈ ગયેલી હોવાથી ‘આરોપિત વિશેષતાવાળી...' (૩૨) પરાક્રમ ભરેલી વાણી હોવાથી ‘સત્ત્વપ્રધાન’ (૩૩) દરેક અક્ષર-વાક્ય-પદ બરાબર છૂટાં પડતાં હોવાથી ‘વિવિક્ત’ (૩૪) વાણી યુક્તિ-તર્ક-દષ્ટાંત-પ્રમાણથી યુક્ત હોવાથી ‘અવિચ્છિન્ન’ અને (૩૫) વાણી બોલનારને ખેદ કે પરિશ્રમ ન લાગતો હોવાથી ‘અખેદ’ હોય છે. ૩૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પરમાત્મા ૩૪ અતિશયોથી યુક્ત હોય છે. (૧) મર્યાદાથી વધારે વાળ-રોમ- અને નખ ન વધે. (૨) શરીર રોગરહિત હોય. (૩) લોહી અને માંસ દૂધની જેમ સફેદ હોય. (૪) શ્વાસોચ્છ્વાસમાં કમલ જેવી સુગંધ હોય. (૫) આહાર અને નિહાર (મળત્યાગ) વિધિ ચર્મચક્ષુવાળા ન જોઈ શકે. (૬) મસ્તકની ઉપર આકાશમાં ત્રણ છત્ર હોય. (૮) પરમાત્માની આગળ આકાશમાં ધર્મચક્ર હોય. પરમાત્માની બન્ને બાજુ શ્રેષ્ઠબે ચામર હોય. (૯) આકાશની જેમ સ્વચ્છ સ્ફટિક મણિનું બનેલું સિંહાસન પાદપીઠ સાથે હોય. (૧૦) પરમાત્માની આગળ આકાશમાં ઈન્દ્રધ્વજ ચાલતો હોય. (૧૧) જ્યાં જ્યાં પરમાત્મા સ્થિરતા કરે અને બેસે, ત્યાં-ત્યાં તે જ ક્ષણે પાંદડા-પુષ્પ અને પલ્લવથી અલંકૃત છત્ર-ધ્વજા-ઘંટ અને પતાકાથી સુશોભિત અશોકવૃક્ષ ઉત્પન્ન થાય. (૧૨) કાંઈક પાછળ મુગટના સ્થાન પર તેજોમંડલ (ભામણ્ડલ) હોય; (૧૮) જાનુપ્રમાણ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થાય અને પુષ્પોના ડીંટ ઉંધામુખવાળા થઈ જાય. (૧૯) અમનોજ્ઞ (પ્રતિકૂળ) શબ્દ-રૂપ-રસ-ગન્ધ અને સ્પર્શ ન હોય. (૨૦) મનોજ્ઞ (અનુકૂળ) શબ્દ-રૂપ-૨સ-ગન્ધ અને સ્પર્શ પ્રગટ થાય. : (૧૩) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં નો પૃથ્વીભાગ સમતલ થઈ જાય. : (૧૪) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં કાંટાઓ ઉંધામોઢાવાળા બની જાય. (૧૫) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં ઋતુઓ અનુકૂળ બનીજાય. (૧૬) જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં સંવર્તક વાયુદ્વારા એક યોજન પર્યંત ક્ષેત્ર શુદ્ધ થઈ જાય. (૧૭) મેઘદ્વારા રજકણ ઉપશાંત થઈ જાય. ૩૪ Jain Education Intern (૨૧) યોજનપર્યન્ત સંભાળતી ધર્મદેશના હૃદયસ્પર્શી હોય. (૨૨) અર્ધમાગધીભાષામાં ઉપદેશ આપે. (૨૩) તે અર્ધમાગધી ભાષામાં ઉપસ્થિત આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ,પશુ, પક્ષી અને સરિસૃપો આદિને પોતપોતાની ભાષામાં પરિણમિત થાય અને તેઓને હિતકારી, સુખકારી, અને કલ્યાણકારી અનુભવાય. (૨૪) દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ અને મહોરગ આદિ પરસ્પરના વૈરભાવને ભૂલીને પ્રસન્નચિત્તે પરમાત્માની ધર્મદેશના સાંભળે. અન્ય તીર્થિકોનત મસ્તક થઈને પરમાત્માને નમન કરે. પરમાત્માની પાસે આવતાં અન્ય તીર્થિકોનિરુત્તર થઈ જાય. જ્યાં-જ્યાં પરમાત્મા પધારે, ત્યાં-ત્યાં સવાસો યોજન સુધી ઉંદર આદિનો ઉપદ્રવ ન થાય. (૨૮) પ્લેગ આદિમહારોગોનો ઉપદ્રવ ન થાય. સ્વસેનાનો વિપ્લવ (ઉપદ્રવ) ન થાય. (૩૦) અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવન થાય. (૩૧) અતિવૃષ્ટિ = અધિકવર્ષા ન થાય. (૩૨) અનાવૃષ્ટિ=વર્ષા ન આવે, તેવું ન બને. (૩૩) દુર્ભિક્ષ = દુકાલ ન પડે. (૨૯) (૩૪) પરમાત્માના ચરણ સ્પર્શથી તે ક્ષેત્રમાં પૂર્વે ઉત્પન્ન થયેલો ઉત્પાત તથા વ્યાધિઓ ઉપશાંત થાય. (૨૫) (૨૬) (૨૭) શ્રી અરિહંત પરમાત્મા ૧૮ દોષથી રહિત હોય (૧)દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભોગાન્તરાય (૪) ઉપભોગાન્તરાય (૫) વીર્યાન્તરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરતિ (૯) ભય (૧૦) શોક (૧૧) જાગુપ્સા (ઘૃણા) (૧૨) કામ (૧૩) મિથ્યા (૧૪) અજ્ઞાન (મૂઢતા) (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ અને (૧૮) દ્વેષ. અન્યરીતિએ ૧૮ દોષો રહિત (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન (૩) મદ (૪) ક્રોધ (૫) માયા (૬) લોભ (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શોક (૧૧) અલીક (અસત્ય) (૧૨) ચૌર્ય (૧૩) મત્સરતા (૧૪) ભય (૧૫) હિંસા (૧૬) પ્રેમ (૧૭) ક્રીડા અને (૧૮) હાસ્ય. શ્રી અરિહંત પરમાત્માનું શારિરીક બલ એક ઔપમિક સંકલન પ્રાણીમાં છુપેલી અનન્તી શક્તિઓને પ્રગટ કરવાનું સ્થાન એટલે જ તીર્થંકર, તેઓ અનંતબલી હોય છે. ૧૨ યોદ્ધાઓ = ૧ સાંઢ (બળદ); ૧૦ સાંઢો = ૧ ઘોડો; ૧૦ ઘોડાઓ = ૧ ભેંસ ; ૧૫ ભેંસો = ૧ હાથી; ૫૦૦ હાથીઓ; = ૧ કેશરી સિંહ; ૨૦૦૦ કેસરી સિંહ = ૧ અષ્ટાપદ પ્રાણી; ૧૦ લાખ અષ્ટાપદો (જંગલી પ્રાણી) = ૧ બલદેવ; ૨ બલદેવો = ૧ વાસુદેવ; ૨ વાસુદેવો = ૧ ચક્રવર્તી; ૧ લાખ ચક્રવર્તીઓ = ૧ નાગેન્દ્ર; ૧ કરોડ નાગેન્દ્ર = ૧ ઈન્દ્ર, અસંખ્ય ઈન્દ્રોમાં જેટલું બળ હોય છે, તેની તુલના તીર્થંકર પરમાત્માની ટચલી (કનિષ્ઠા)આંગળી સાથે પણ ન કરી શકાય. - (વિશેષ-આવશ્યક-ભાષ્ય મૂળગાથા-૭૦-૭૧) For Private & Purebral Live Only www.jainellbrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પરમાત્મા જગતકર્તા નથી પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે સંસારી ભવ્યજીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. પરન્તુ સંસારને બનાવતા (સર્જન) નથી. આ સંસાર અનાદિકાળનો છે જ. તેનો કોઈ કર્તા નથી, જે કાંઈ રૂપાન્તરો થાય છે, તે કાલનો જ સ્વભાવ છે. કદાચ કાલ્પનિક વિચારથી એવું એકવાર માની લઈએ કે પરમાત્મા જ જગતના સર્જનહાર છે. તો પરમદયાળુ અને સ્વતંત્ર સર્વશક્તિ સંપન્ન એવા પરમાત્મા કોઇ જીવને અત્યન્ત સુખી અને કોઈક જીવને દુઃખી શા માટે કરે. એટલે આ પ્રમાણે માનવું જ યોગ્ય છે કે સુખી-દુઃખી, ધનવાન-નિર્ધન, સ્વરૂપવાન કે કુરુપવાન ઈત્યાદિમાં મુખ્ય કારણ જીવાત્માએ પોતે કરેલા શુભ-અશુભ પાપ કર્મો જ છે. શ્રી સિદ્ધભગવંતોનું સ્વરૂપ ઘાતિ અને અઘાતિ એવા આઠ કર્મોથી સર્વથા મુક્ત હોવાથી આઠ ગુણથી અલંકૃત હોય છે. એક જીવાત્મા જ્યારે સિદ્ધ થાય ત્યારે અવ્યવહાર રાશિ નિગોદમાં અનાદિકાલથી રહેલો એક જીવાત્મા વ્યવહાર રાશિમાં આવે છે. તેમાં શ્રી સિદ્ધ ભગવંતોનો જ મહાન ઉપકાર છે. શ્રી અરિહંત પરમાત્માની પંચપરમેષ્ઠિમાં પ્રધાનતાનું કારણ શ્રી તીર્થની સ્થાપના કરવા દ્વારા જગતના જીવોને સન્માર્ગ બતાવવાવાળા હોવાથી અને તે તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષ તરફ પ્રયાણ કરવા સમર્થ બનતા હોવાથી તેમજ અષ્ટકર્મમુક્ત શ્રી સિદ્ધભગવંતો પણ આ જ તીર્થના આલંબન થી કર્મમુક્ત બનેલા હોવાથી અઘાતિકર્મ સહિત એવા શ્રી અરિહંત પરમાત્માને પ્રાધાન્યતા આપવામાં આવી છે. પંચ પરમેષ્ઠિના ક્રમનું કારણ તીર્થ સ્થાપનાની પ્રધાનતાના કારણે શ્રી અરિહંત ભગંવતો પ્રથમ સ્થાને યાદ કરાય છે. તીર્થના આલંબનથી ધર્મોપદેશને સંપૂર્ણતયા સમર્પિત થઈ અષ્ટકર્મમુક્ત બનેલ હોવાથી શ્રી સિદ્ધભગવંતોને દ્વિતીય સ્થાને યાદ કરાય છે. પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્મવચનને સમર્પિત એવી સુવિશુદ્ધ મોક્ષમાર્ગની દેશના આપવા દ્વારા ઉપકાર કરતા હોવાથી શ્રી આચાર્ય ભગવંતોને તૃતીય સ્થાને યાદ કરાય છે. વિનય-સ્વાધ્યાય અને સ્થિરીકરણ-ગુણથી વિશિષ્ટ યોગદાન આપનાર હોવાથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને ચતુર્થ સ્થાને યાદ કરાય છે. મોક્ષમાર્ગમાં સદા સહાયક એવા શ્રી સાધુ ભગવંતોને પંચમ સ્થાને યાદ કરાય છે. આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધિપદ-મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે, તે શ્રી સિદ્ધ ભગવંતના આઠ ગુણ. : જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, આથી લોકલોકના સ્વરૂપને જાણે છે. ૧. અનંતજ્ઞાન ૨. અનંતદર્શન : દર્શનાવરણીયકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. ૩. અવ્યાબાધસુખઃ વેદનીયકર્મનો ક્ષય થવાથી સર્વપ્રકારની પીડા રહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. ૪. અનંતચારિત્ર : મોહનીયકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વ સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે. ૫. અક્ષયસ્થિતિ : આયુઃકર્મનો ક્ષય થવાથી નાશ ન થાય એવી અનંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની (શરૂઆત) આદિ છે, પણ અંત નથી. તેથી સાદિ અનંત કહેવાય છે. ૬. અરૂપીપણું ૭. અગુરુલઘુ ૮. અનંતવીર્ય : નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસરૂપ અને સ્પર્શ રહિત થાય છે, કેમકે શરીર હોય તો એ ગુણો રહે છે પણ સિદ્ધને શરીર નથી, તેથી અરુપીપણું પ્રાપ્ત થાય છે. : ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે, હળવો, ઉંચા અથવા નીચપણાનો વ્યવહાર રહેતો નથી. : અંતરાયકર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય-શક્તિ પ્રાપ્ત થાય છે. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે, તેવી સ્વભાવિક શક્તિસિદ્ધમાં હોયે છે. છતાં તેઓ તેવું વીર્ય કદી ફોરવતા નથી અને ફોરવશે પણ નહિ. કેમકે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી પોતાના આત્મિક ગુણોને જેવા છે તેવા રુપે ધારી રાખે, ફેરફાર ન થવા દે. For Private & Person Oba Only ૩૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્ય ભગવંતોનું સ્વરૂપ શ્રી અરિહંત પરમાત્માના વિરહમાં “શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, અરિહા સમ ભાખ્યા રે...” (નવપદજીની પૂજાની ઢાળ)ના વચન અનુસાર અરિહંત સમાન અને ધર્મના નાયક એવા શ્રી આચાર્ય ભગવંતો ૩૬ ગુણોથી અલંકૃત હોય છે. “શ્રી પંચિંદિય સૂત્ર' માં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે છતાં ખૂબ ટુંકમાં અત્રે બતાવાયા છે.(૧ થી ૫) પાંચ ઈન્દ્રિયના વિષયોનું નિગ્રહ કરે, (૬ થી૧૪) નવ પ્રકારની બ્રહ્મચર્યગુણિને ધારણ કરે, (૧૫ થી ૧૮) ક્રોધ, માન, માયા, અને લોભરૂપી ચાર કષાયથી મુક્ત, (૧૯ થી ૨૩) પાંચ મહાવ્રતથી યુક્ત, (૨૪ થી ૨૮) પાંચ પ્રકારના આચારનું પાલન કરે, (૨૯ થી ૩૩) પાંચ સમિતિનું પાલન કરે અને (૩૪ થી ૩૬) ત્રણ ગુપ્તિથી ગુપ્ત એમ કુલ ૩૬ ગુણો થાય છે અને અન્ય શાસ્ત્રગ્રન્થો અનુસાર છત્રીશ છત્રીશી (૩૬ x ૩૬ = ૧૨૯૬) થી પણ શોભે છે. શ્રી ઉપાધ્યાય ભગવંતોનું સ્વરૂપ પાઠક અને વાચકના ઉપનામથી સુપ્રસિદ્ધ એવા શ્રી ઉપાધ્યાય ભગવંતો સિદ્ધાંતને ભણે અને ભણાવે તેમજ શરણે આવેલાં સંયમીને સંયમમાં સ્થિર કરવાનું મહાન કાર્ય કરતા હોય છે. યુવરાજ અને મંત્રીની ઉપમાને વરેલા એવા શ્રી ઉપાધ્યાય ભગવંતો ગચ્છ-સમુદાયની અત્યંતર પર્ષદાને સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ આદિની શિક્ષા આપનારા હોય છે. તેઓ ૨૫ ગુણોથી અલંકૃત હોય છે. ' (૧) શ્રી આચારાંગ સૂત્ર (૨) શ્રી સૂયગડાંગ સૂત્ર (3) શ્રી ઠાણાંગ સૂત્ર (૪) શ્રી સમવાયાંગ સૂત્ર (૫) શ્રી ભગવતી સૂત્ર (૬) શ્રી જ્ઞાતા-ધર્મકથા સૂત્ર (૭) શ્રી ઉપાસક દશાંગસૂત્ર (૮) અન્તઃકૃત દશાંગ સૂત્ર (૯) શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) શ્રી વિપાક સૂત્ર..., એ અગ્યાર અંગ અને (૧) શ્રી ઉવવાઈ સૂત્ર (૨) શ્રી રાયપણેણી સૂત્ર (૩) શ્રી જીવાભિગમસૂત્ર (૪) શ્રી પન્નવણા સૂત્ર (૫) શ્રી જંબૂદ્વીપપન્નત્તિ સૂત્ર (૬) શ્રી ચંદપન્નત્તિ સૂત્ર (૭) શ્રી સૂરપન્નત્તિ સૂત્ર (૮) શ્રી કપ્રિયા સૂત્ર (૯) શ્રી કષ્પવડિંસયા સૂત્ર (૧૦) શ્રી પુફિયા સૂત્ર (૧૧) શ્રી પુચૂલિયા સૂત્ર અને (૧૨) શ્રી વહિદશાંગ સૂત્ર એ બાર ઉપાંગને ભણે અને ભણાવે, તેથી ૨૩ ગુણ થયા, (૨૪) ચરણસિત્તરિ અને (૨૫) કરણસિત્તરિને પાળે, એમ કુલ ૨૫ ગુણો થયા. શ્રી સાધુ ભગવંતોનું સ્વરૂપ જેઓ મોક્ષ મેળવવા માટે સતત સાધના કરે અને બીજા જીવોને મોક્ષમાં જવા માટે સહાય કરે, તેઓ સાધુભગવંત કહેવાય છે. તેઓ ૨૭ ગુણોથી અલંકૃત હોય છે. (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત (૨) સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત (૩) સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત (૪) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત (૫) સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત (૬) સર્વથા રાત્રિભોજન વિરમણ વ્રત (૭ થી ૧૨) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની રક્ષા કરે (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિયના વિષયોનો નિગ્રહ કરે (૧૮) લોભનો નિગ્રહ કરે (૧૯) ક્ષમાને ધારણ કરે (૨૦) ચિત્તની નિર્મળતા રાખે (૨૧) વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણા કરે (૨૨) સંયમયોગમાં પ્રવૃત્ત રહે એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરે. (નિદ્રા-વિકથા અને અવિવેકનો ત્યાગ કરે.) (૨૩) અકુશળ મનનો સંરોધ એટલે અવળા માર્ગે જતાં મનને રોકે (૨૪) અકુશળ વચનને સંરોધે (૨૫) અકુશળ કાયાને સંરોધે (૨૬) શીત-ઊષ્ણાદિ ૨૨ પરિષહને સમભાવે સહન કરે અને (૨૭) મરણાદિ ઉપસર્ગ ને પણ સમભાવે સહે = એમ કુલ ૨૭ ગુણો થયા. | સતત મોક્ષમાર્ગની સાધના કરતાં અનેકવિધ કષ્ટોને સહન કરતા હોવાથી, તેઓનો વર્ણ કાળો હોય છે. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોનો સંયમથી પવિત્ર દેહ મેલ-પસીના આદિના કારણે મલીન દેખાય, ત્યારે દુર્ગછા (અરૂચિ) કરવાથી વિચિકિત્સા અતિચાર લાગે અને તેઓનું બહુમાન-અનુમોદન કરવાથી નિર્વિચિકિત્સા આચારનું પાલન થાય છે. આ પ્રમાણે શ્રી અરિહંત ભગવંતના ૧૨, શ્રી સિદ્ધ ભગવંતના ૮, શ્રી આચાર્ય ભગવંતના ૩૬, શ્રી ઉપાધ્યાય ભગવંતના ૨૫ અને શ્રી સાધુ ભગવંતના ૨૦ ગુણોનો સરવાળો કરીએ, તો પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણ થાય છે. ૩૬ Jan Educ a tional For Private 3 AT LIBEOnly www.jainelibretot Page #41 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર ભણવા અને ગણવાની પાત્રતા અંગે સ્પષ્ટીક્રણ *--*શ્રી મહાનિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ શ્રાવકોએ તપ થાય છે. તપ પૂર્ણ થાય ત્યારે પૂ. ગુરૂભગવંત પાસે શ્રી ઉપધાનતપ વિના શ્રી નમસ્કાર મહામંત્ર ભણવું અને ગણવે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું જોઈએ. શક્તિ પ્રાપ્ત થતાં નિષેધ(મનાઈ ) છે' શ્રી ઉપધાનતપનું પ્રથમ અઢારીયુ (અઢાર ! જ ઉપધાન તપ કરી લેવું જોઈએ.બાળકો સિવાય અન્ય દિવસના પૌષધ) કરવાથી શ્રી નમસ્કાર મહામંત્ર ભણવા અને ભવ્યાત્માઓ શક્તિના અભાવે અથવા સંયોગની ગણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણી નાની ઉમંરના અનુકુળતાના અભાવે કદાચ હમણાં ઉપધાન કરવા સમર્થ ન બાળકો શ્રી ઉપધાનતપ કરવા અસમર્થ હોય ત્યારે બાળકોને ૧૨ : ૯ હોય અને ભવિષ્યમાં (ટુંકા સમયમાં) શ્રી ઉપધાન તપ કરવા /. ઉપવાસ જેટલો તપ નવકારશી પચ્ચકખાણ દ્વારા પૂર્ણ પૂર્ણ ભાવના સંપન્ન હોય, તેવા ભવ્યાત્માઓ આરાધનાથી વંચિત ન રહી જાય, તેવા શુભ આશયથી શ્રી નમસ્કાર કરાવવો જોઈએ. શાસ્ત્રીય વિધિ મુજબ ૪૮ નવકારશી = ૧ મહામંત્ર ભણવા-અને ગણવાની અનુમતિ જિતાચારથી. ઉપવાસ; ૫૯૦ દિવસ સુધી નવકારશી = ૧૨ '|, ઉપવાસ જેટલો જૈનશાસનમાં અપાય છે. વિધિ પૂર્વકરેલો મંત્રનો જાપ અવશ્ય ફળદાયી બને છે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના ત્રણ પ્રકારે બતાવવામાં આવેલ છે (૧) ઉત્કૃષ્ટ આરાધના (૨) મધ્યમ આરાધના અને (૩) જઘન્ય આરાધના (૧) ઉત્કૃષ્ટ આરાધના: (૨) મધ્યમ ૬ (૩) જઘન્ય આરાધના | શ્રી ઉપધાન તપનું પ્રથમ આરાધના | ૦ ૯ દિવસ ખીરનાં એકાસણાં કરવા પૂર્વક દરરોજ અઢારીયુ આ પ્રમાણે કરાય છે. (અ) વિધિ બે હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો. • તે દિવસો ૧૮ દિવસ અહોરાત્રિ પૌષધવ્રત સાથે દરમ્યાન સતત પરમાત્મધ્યાનમય બનવું. શુભ દિવસે શ્રી અખંડ ઉપધાન તપ (બ) ૧૮૦૦ નવકાર મંત્રનો શ્રી ગુરૂભગવંતના શ્રીમુખે શ્રી નવકાર મંત્ર લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ અને જાપ શરૂ કરવો. ગ્રહણ કરવાની વિધિ. ખમાસમણાં (ક) ૯ ઉપવાસ અને ૯ તેમાં ૧૮ દિવસ પૂ. ગુરુભગવંત પાસે અગાઉથી શુભ મુહૂર્ત જાણવું. નીવી (એકાસણાં) (મૂળવિધિ પ્રમાણે સુધી સંળગા ગૃહાંગણે પ્રભુજીની પ્રતિકૃતિ સન્મુખ ધૂપ અને શુદ્ધ ઘીનો - ૫ ઉપવાસ, પછી ૮ આયંબિલ અને ૩ ખીરનાં દીવો પ્રગટાવવો. • શુભ સ્થળને આસોપાલવ આદિથી ઉપવાસ) એકાસણાં યથાશક્તિ શણગારવું. • તે દિવસે ઉપવાસ આયંબિલ ઉપધાન તપની મહત્તા અને અથવા ૧૮ અથવા એકાસણુ કરવું.• જિનાલયમાં પ્રભુજીનું ચૈત્યવંદન પવિત્રતા આયંબિલા કરવું. વાજતે-ગાજતે શ્રી ગુરુભગવંત પાસે જવું. પૂ. કોઈપણ શ્રુતને ગ્રહણ કરવા. કરવાં. ગુરુભગવંતને ગુરૂવંદન કરી માંગલિક સાંભળવા પૂર્વક માટે કરાતો વિશિષ્ટ તપ, તેને ઉપધાના તે દિવસો પ્રાર્થના કરવી કે.. “હે પરમોપકારી ગુરૂભગવંત ! હું આપ કહેવામાં આવે છે. અર્થાત જેનાથી દરમિયાન એક પૂજ્યશ્રીને ભાવપૂર્વક વંદના કરું છુ.મારી ઉપર કૃપા કરી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય, તે ઉપધાન. શ્રી શ્રી નવકાર મંત્ર મને શ્રી નવકાર મંત્ર પ્રદાન કરો...” • પૂ. ગુરૂભગવંતે ગુરુભગવંત સમીપે વિધિપૂર્વક તપશ્ચર્યા ગણી એક સાધકના કાનમાં ૬૮ અક્ષરવાળો શ્રી નવકાર મંત્ર કરી શ્રી શ્રુત ગ્રહણ કરી ધારવામાં સફેદ ફૂલ સંભળાવવો. • ફરીવાર પૂ. ગુરુભગવંતને ભાવપૂર્વક આવે, તે પણ ઉપધાન કહેવાય છે. પ્રભુજીને વંદના કરી, કૃતજ્ઞતા વ્યક્ત કરી, જાપ કરવાની અનુમતિ ઉપધાન = વિશેષ પ્રકારનો તપ . ચઢાવવા પૂર્વક માંગવી. • પૂ. ગુરુભગવંતના અગણિત ઉપકારોની પ્રથમ ઉપધાન (માળારોપણ દરરોજના સ્તવના કરવી. ૫,૦૦૦ (પાંચ વાળા)માં કરાતી આરાધનાની શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, હજાર) શ્રી ટુંકી નોધા ક્યારે અને કેવી રીતે કરવો નવકાર મંત્રનો • ૧ લાખ શ્રી નવકાર મંત્રનો જાપ કરવો. • જાપની જગ્યા નિયત અને પવિત્ર હોવી જોઈએ. • જાપ • ૭ હજાર લોગસ્સનો કાઉસગ્ગ ૧૮ દિવસ તીર્થકર ભગવાનનું કલ્યાણક જે સ્થળે થયું હોય ત્યાં અને • દોઢેક હજાર વાર શ્રીનમુસ્કુર્ણ દરમિયાન એક જ્યાં સ્થિરતા કરી હોય તે (શુભ પરમાણુમય) ક્ષેત્રમાં (શક્રસ્તવ)નો પાઠ ૦ ૪૭ દિવસ સુધી લાખ શ્રી કરવો. • તીર્થ સ્થાનોમાં • પવિત્ર-શાંત-એકાંત જગ્યાએ અહોરાત્ર પૌષધની આરાધના ૦ હજારો નવકારમંત્રનો • અશોકવૃક્ષ-શાલવૃક્ષ આદિ ઉત્તમવૃક્ષ નીચે. • નદી ખમાસમણાં.... • ૨૧ ઉપવાસ, ૧૦ જાપ પૂર્ણ કિનારે. વહેલી સવારે બ્રહ્મમુહર્ત સૂર્યોદય પહેલાં જ ઘડી આયંબિલ અને ૧૬ નીવિ.... કરવો. (૧ કલાક ૩૬ મિનિટ) પૂર્વે જાગૃત થઈ જાપ કરવો ઉત્તમ છે. Jain Education Interne ana For Livate & Reel Use Only www.jaatelierely Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ પાદલિપ્તસૂરિજી મહારાજાએ જાપના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) માનસ જાપ : સહજ ભાવે હોઠ બંધ રાખી, દાંત એક બીજાને ન સ્પર્શે તેમ રાખી, માત્ર પોતે જ જાણી શકે તેમ‘મન’ની અંદર જાપ કરવો તે. ઉત્તમકાર્ય અને શાંતિ માટે ઉપયોગી જાપ કહેવાય છે અને શ્રેષ્ઠ પણ છે. (૨). ઉપાંશુ જાપ : હોઠનો ફફળાટ વ્યવસ્થિત રાખવા સાથે બીજાને ન સંભળાય તેમ મૌનપૂર્વક મનમાં જાપ કરવો તે, મધ્યમકક્ષાના કાર્ય માટે ઉપયોગી અને મધ્યમજાપા કહેવાય છે. (૩) ભાષ્ય જાપ : તાલબદ્ધ, શુદ્ધ ઉચ્ચાર સાથે, બીજા સાંભળી શકે, તે રીતે બોલીને જાપ કરવો તે, પોતાના કાર્ય માટે ઉપયોગી જાપ કહેવાય છે. જાપ કરવાની અન્ય ત્રણ રીતો. (૧) પૂર્વાનુપૂર્વી : ક્રમ પ્રમાણે પદ ગણવાં. દા.ત. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં ઈત્યાદિ... (૨) પશ્ચાનુ પૂર્વી : ઉલટા ક્રમથી ગણવું અર્થાત ઉત્ક્રમથી ગણવું. તે બે પ્રકારે ગણાય છે. (૧) પદના ઉત્કમથી અને ૨. અક્ષરના ઉતકમથી. દા.ત. (૧) પદનો ઉત્ક્રમપઢમં હવઈ મંગલં, મંગલાણં ચ સવ્વસિં... ઈત્યાદિ (૨) અક્ષરનો ઉત્ક્રમ-લંગમં ઈવહ મંઢપ...સિંઘેસ ચ Íલાગમ... ઈત્યાદિ (3) અનાનુ પૂર્વી : પદ્ધતિ વિશેષથી ગોઠવીને ગણાય તે. દા.ત. ૮ આંક હોય ત્યાં સવ્વપાવપણાસણો, ૨ અંક હોય ત્યારે નમો સિદ્ધાણં જાપ ક્રવાની રીતના મુખ્ય ત્રણ પ્રકાર નવપદાવર્ત જાપ શંખાવર્ત જાપ સાદો આવર્ત જાપ છે. (૧) ધારણા જપ: હાથ કે માળાની સહાયતા વગર માનસિક સંકલ્પના પૂર્વક કરતો જાપ તે. દા.ત. ધ્યાનસ્થ મુદ્રામાં બેસીને પરમાત્માનું ધ્યાન કોઈપણ દ્રવ્યના સહાય વગર કરે તે. 000 C000 નંદાવર્ત ઓમકાર વતી હું કાર આવતી સિદ્ધાવત છી (૨) કર જાપ: આંગળીના વેંઠામાં જુદાં-જુદાં આવર્તાના સહારે જાપ કરવો તે. ધારણા જાપ કરવાની અસમર્થતા હોય ત્યારે કર જાપ (કર=હાથ) કરી શકાય છે. તેમાં બન્ને હાથની આંગળીઓના વેંઢાના સહારે સંખ્યાનું પરિમાણ કરી જાપ કરાય છે. વેંઢાના સહારે બન્ને હાથના અંગૂઢાથી ગણવાનું વિધાન છે. તેમાં કહેલાં આવર્ત અનુસાર ગણવાથી શ્રેષ્ઠ ફળદાયક છે. જમણા હાથે ૧૨ અને ડાબા હાથે ૯ ની સંખ્યા હોય છે. ૯ વાર ૧૨ ની સંખ્યા ગણવાથી ૧૦૮ થાય છે. આ આવર્ત નંદાવર્ત, શંખાવર્ત, ૐ કારાવર્ત, હીં કારાવર્ત, શ્રીં કારાવર્ત, સિદ્ધાવર્ત, નવપદાવર્ત વગેરે અનેક પ્રકારના છે. આવર્તમાં અંગૂઠો ફેરવતાં અંગૂઠાનો નખ કોઈપણ વેઢામાં ન લાગે અને ૧ થી ૧૨ જમણા હાથે અને ૧-૯ ડાબા હાથે ક્રમશ ગણતાં અખંડ - સળંગ અંગૂઠો ફરવો જોઈએ. અંગૂઠો વચ્ચેથી ઉઠાવવો ન જોઈએ. સુચના: કર જાપ અનંતગણું ફળ આપે છે. (આવર્તના ચિત્રોમાં ક્રમાંક મુજબ જાપ કરી શકાય) ૩િ૮ a lavate & Rersone www.aline Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩) માળા જાપ : શક્તિ મુજબ માળા ખરીદવી. સુત્તરની માળા સર્વથા યોગ્ય ગણાય છે. તે સિવાય રેશમની માળા, ચંદન, રુદ્રાક્ષ, અંકલબેર, સ્ફટિક, પરવાળા આદિની માળા પણ શક્તિ મુજબ લઈ શકાય, શાંતિ અને શુભકાર્ય માટે સફેદ રંગ ની માળા લેવી. (જાપમાં ઉપયોગમાં લેતાં પહેલાં માળાને શ્રી ગુરૂભગત પાસે મંગાવવી જોઈએ) , રી OCO GO). i કઈ ) અંગૂઠો તર્જની eખ મધ્યમાં હર . G ઇન ન ) HAH અનામિકા કનિષ્ઠિકા માળા ગણતી વખતે રાખવા યોગ્ય સાવધાની પોતાની અને પ્રતિષ્ઠા કરેલી (મંત્રેલી) માળા જ વાપરવી. માળા ગણતી વખતે મણકાને નખ ન અડવો જોઈએ. સુખડ/સુતરની માળા વાપરવી. માળા દયની નજીક, નાભિથી ઉપર અને નાસિકા એક જ નિયત સમયે અને સ્થળે માળા ગણવી. (નાક)થી નીચે હોવી જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રહે, તે રીતે બેસીને જાપ કરવો. માળા શરીરના અન્ય ભાગને અને વસ્ત્રોને ન અડવી | પૂર્વ દિશા ન મળે તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને જાપ જોઈએ. કરી શકાય. માળાની ઉપર એક મોટો મણકો હોય છે, તેને‘મેરૂ' કહેવાય છે. જાપમાં શુદ્ધ વસ્ત્ર (અખંડ) પહેરવાં, કટાસણું સફેદ એક માળા પૂર્ણ થાય ત્યારે મેરુનું ઉલ્લંઘન ન કરવું ગરમીનનું ચોરસ રાખવું. એટલે.... “માળા પૂર્ણ થતાં છેલ્લા મણકાથી બીજીવાર માળા ગણતી વખતે પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસના માળા ગણવાની શરુઆત કરવી.” અથવા પલાંઠી વાળીને સુખાસને બેસવું. માળા જમીન (ભોયમાં) કટાસણા – ચરવળા કે મુહપત્તિ માળા ગણતી વખતે કરોડરજ્જુ ટટ્ટાર અને સીધી. ઉપર ન રાખવી જોઈએ. રાખવાથી એકાગ્રતા વધતી હોય છે. માળા ભૂલથી નીચે અડી કે પડી જાય તો પૂ. ગુરુભગવંત માળા ગણતી વખતે એક મણકા ઉપર મંત્ર પૂર્ણ બોલાઈ પાસે ફરી વાર મંત્રાવવી જોઈએ. ગયા પછી જ બીજા મણકાને અડવું જોઈએ. જે માળા થી શ્રી વીતરાગ પરમાત્મા અને શ્રી સિદ્ધચજીનો માળા ગણતી વખતે પ્રમાદવશ ઉંઘ આવવાથી માળા પડી. જાપ કરતાં હોઈએ, તે માળાથી શ્રી સરસ્વતી દેવી મંત્ર - જાય તો ફરીવાર પહેલેથી માળા ગણવી જોઈએ અને વિધામંત્ર - અધિષ્ઠાયકદેવ-દેવી મંત્ર આદિ ન ગણવો ‘માળા પડી ગઈ' તેની આલોચના પૂ. ગુરુભગવંત પાસે જોઈએ. કદાચ ગણાઈ જાય તો ફરીવાર પરમાત્માનો મંત્ર તે લેવી જોઈએ. માળામાં ન ગણવો. માળા ખોવાઈ જાય કે ટુટી જાય કે અન્ય કાંઈ નુકસાન જે માળાથી દેવ-દેવી આદિ મંત્રજાપ કરતાં હોઈએ, તે થાય તો તેની પણ આલોચના લેવી જોઈએ. માળાથી પ્રભુજીનો જાપ ન કરવો. ૩૯ N. S & Personal Use Only Jainulat On Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રકારની નવકારવાળી (માળા) થી થતા લાભ નું વર્ણન • સુતરની નવકારવાળીનો જાપ સુખ આપે છે. • ચાંદીની નવકારવાળીનો જાપ શાંતિ આપે છે. * સોનાની નવકારવાળીનો જાપ સૌભાગ્ય આપે છે. • મોતીની નવકારવાળીનો જાપ આરોગ્ય આપે છે. . શંખની નવકારવાળીનો જાપ ૧૦૦ ગણો લાભ આપે છે. • પ્રવાળની નવકારવાળીનો જાપ ૧૦૦૦ ગણો લાભ આપે છે. • સ્ફટિકની નવકારવાળીનો જાપ ૧૦,૦૦૦ ગણો લાભ આપે છે. • મોતીની નવકારવાળીનો જાપ ૧,૦૦,૦૦૦ ગણો લાભ આપે છે. • સોનાની નવકારવાળી નો જાપ ૧૦ કરોડ ગણો લાભ આપે છે. • ચંદનની નવકારવાળીનો જાપ ૧૦૦ કરોડ ગણો લાભ આપે છે. રત્નની નવકારવાળીનો જાપ ૧૨,૦૦૦ કરોડ ગણો લાભ આપે છે. • પ્લાસ્ટીકની, લાકડાની નવકારવાળી ન વાપરવી, • શ્રી પંચપરમેષ્ઠિના (૧૨+૮+૩૬+૨૫+૨૭=) ૧૦૮ ગુણ હોય છે. તે સમસ્ત ગુણો પ્રત્યે આદર, સત્કાર અને બહુમાન ભાવ ઉત્પન કરવા માટે અને માળા (નવકારવાળી) ગણતી વખતે એક-એક ગુણોનું સ્મરણ કરી પોતાનામાં ઉતારવા પુરુષાર્થ કરવા માટે ૧૦૮ મણકા હોય છે. ગ ૧) ૨) ૩) ૪) ૫) ४० શૂન્ય ફળ આપે છે. કરજાપ અનંતગણું ફળ આપે છે. નવકારવાળી ના ૧૦૮ મણકા નું રહસ્ય à (૧) નમો = સામાયિક આવશ્યક (નમ્ર-સમતા ભાવની પ્રાપ્તિ) (૨) અરિહંતાણં, સિદ્ધાણં = ચતુર્વિશતિસ્તવ આવશ્યક (૨૪ તીર્થંકરોનું નામસ્તવ) (૩) આયરિયાણં, ઉવજ્ઝાયાણં, લોએ સવ્વ સાહૂણં દિવસથી રાત સુધી આકાશમાં થતા રંગોના ફેરફારને અનુસારે રાતો જાપ અક્ષરમાળા રાત્રે છેલ્લા પ્રહરે આકાશનો વર્ણ ' સફેદ' હોય ત્યારે ‘નમો અરિહંતાણં' નો જાપ કરવો. સવારે સૂર્યોદય વખતે આકાશનો વર્ણ ‘ લાલ' હોય ત્યારે ‘નમો સિદ્ધાણં' નો જાપ કરવો. બપોરે (મધ્યાહ્વ આકાશનો વર્ણ ‘પીળો’ હોય ત્યારે ‘નમો આયરિયાણં” નો જાપ કર્યો. સૂર્યાસ્ત વખતે આકાશનો વર્ણ “ લીલો' હોય ત્યારે ‘નમો ઉવજ્ઝાયાણં' નો જાપ કરવો. મધ્યરાત્રિએ આકાશનો વર્ણ ‘ કાળો' હોય ત્યારે ‘નમો લોએ સવ્વ સાહૂણં' નો જાપ કરવો. પડાવયમય શ્રી નમસ્કાર મહામંત્ર . = ગુરુ વંદન (વાંદણા) આવશ્યક (પૂ.ગુરુ ભ. ને વંદના) આપણા મનમાં રહેલી પાપ કરવાની વૃત્તિ અને પાપકર્મની શક્તિનો નાશ કરવા માટે જૈન માત્રએ ઓછામાં ઓછી એક માળા ૧૦૮ નવકારમંત્રની ગણવી જોઈએ. તેમ કરવાથી આધિ વ્યાધિ-ઉપાધિ અને વિઘ્નોની હારમાળાનો નાશ થવા સાથે પરમશાન્તિ અને આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૪) એસો પંચ નમુક્કારો, સવ્વ-પાવપ્પણાસણો = પ્રતિક્રમણ આવશ્યક (પાપથી પાછળ હટવા સ્વરૂપ) (૫) મંગલાણં ચ સવ્વસિં = કાયોત્સર્ગ આવશ્યક (કાઉસ્સગ્ગ પરમ મંગલ છે.) (૬) પઢમં હવઈ મંગલં = પ્રત્યાખ્યાન આવશ્યક (સર્વશ્રેષ્ઠ મંગલ પ્રતિજ્ઞા છે.) પ્રથમ પદના સ્મરણથી નિર્વિલ્પક દશાની પ્રાપ્તિનું વર્ણન નમો અરિહંતાણ:- 'ન'- જમણા કાનના વિવરમાં; 'મો' – ડાબા કાનના વિવરમાં: 'અ' - જમણી આંખમાં; 'રિ' – ડાબી . આંખમાં; ‘હં' – જમણા નાક ના વિવરમાં; ‘તા’ – ડાબા કાનના વિવરમાં અને ‘ણં’ – મોઢામાં સ્થાપન કરીને ધ્યાન કરવાથી સંકલ્પ-વિશ્વવ્ય દૂર થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ઠિની પ્રધાનતા જેમાં છે; એવી શ્રી નવપદજીની આરાધના આસો અને ચૈત્ર માસ દરમ્યાન ઓળી દ્વારા કરવી જોઈએ. શ્રી શાશ્વતી નવપદજીની ઓળીની વિધિ નીચે મુજબ જાણવી. કમ પદનું નામ કાઉસ્સગ્ન પ્રદક્ષિણા લોંગલ્સમા ખમાસમણ સ્વસ્તિક નવકારવાળી (૨૦) ૧૨ શ્રી અરિહંત પદ ૨ | શ્રી સિદ્ધ પદ શ્રી આચાર્ય પદ શ્રી ઉપાધ્યાયપદ | શ્રી સાધુ પદ શ્રી દર્શન પદ શ્રી જ્ઞાન પદ શ્રી ચારિત્ર પદ શ્રી તપ પદ વર્ણ અનુસાર ધાન્ય વર્ણન પદ ચોખા ઘઉં ચણા મગ અડદ ચોખા ચોખા ચોખા ચોખા ૐ નમો અરિહંતાણે ૐ નમો સિદ્ધાણં ૐ નમો આયરિયાણં ૐ નમો ઉવજઝાયાણં ૐ નમો લોએ સવ્વસાહૂણં ૐ નમો દંસણસ ૐ નમો જ્ઞાનસ્ય ૐ નમો ચારિત્તસ ૐ નમો તવસ્સ શ્રી નવપદજીની આરાધના કરનાર યશ, કીર્તિ, ઋદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ પામે છે અને નવપદજીની આરાધનાનું અંતિમ અને સંપૂર્ણ ફળ પરમપદ=મોક્ષની પ્રાપ્તિ છે. પર્યક્ર સહસ્રદલપન્ન દ્વિદીપ -આજ્ઞાચક પડશદલાઉઝ -વિશુદ્ધચક GIEMIECT US | અનાહાચક EZIECI 451 પટદલપ) થતુદલપ, મણિપૂરોચક સ્વાધિષ્ઠાનચી મૂલાધાર ચક શ્રી નવકારમંત્રના ધ્યાનથી સાત ચક્રો પ્રગટ થાય છે. આપણા શરીરમાં ૭૨,૦૦૦ નાડી હોય છે. તેનું ; એક (ખૂબ પતળી) નાડી હોય છે, તે બ્રહ્મનાડી કહેવાય છે. ઉત્પત્તિ સ્થાન (મૂળ-કંદ) જનનેન્દ્રિયથી બે આંગળ નીચે હોય : કુંડલીની જાગ્રત થાય ત્યારે બ્રહ્મનાડી મારફત મૂળાધાર થી છે. મૂળ-કંદમાંથી ઈડા- પીંગળા-અને સુષુણા- નામની ત્રણ સહસાર તરફ આગળ વધે છે. આ બ્રહ્મનાડીમાં સાત ચક્ર નાડિયો નિકળતી હોય છે, જે અગત્યની છે. તેમાં સુષુમ્મા. | ((૧) મૂળાધાર, (૨) સ્વાધિષ્ઠાન, (૩) મણીપુર,(૪) નાડી મૂળાધાર ચક થી બ્રહ્મારંધચક્ર સુધી લંબાયેલી છે. તે અનાહત, (૫) વિશુદ્ધ, (૬) આજ્ઞા અને (૭) સહચાર ચક્ર) લાલ રંગની હોય છે અને તેમાં ‘વજ નામની નાડી હોય છે. હોય છે. શ્રી નવકાર મંત્રના ઉચ્ચાર સાથે ૭૨,૦૦૦ નાડીમાં વ-નાડીમાં ‘ચિત્રા' નામની બીજી નાડી હોય છે. વર્નાડી. ચૈતન્ય શક્તિનો સંચાર થાય છે. શ્રી નવકારમંત્રથી અંત:કરણ તેજસ્વી અને ચિત્રા નાડી સાત્વિક હોય છે. તે ચિત્રા નાડીમાં : ઉપર અસર થાય છે. ૪૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચક્રીની ચતુર્વિધ ધ્યાનાસ્તોત્રથી ક્યૂલના પાંદડાનું ધ્યાન श्री श्रीतपसे सिद्धेभ्यो નમઃ | નમ: श्रीदर्शनाय નમ: श्रीसर्वसाधुभ्यो श्रीअर्हद्भयो श्रीसूरिभ्यो નમ: નમ: નમ: श्रीचारित्राय નE: | श्री श्रीज्ञानाय उपाध्यायेभ्यो | નમ: he, નમ: गुदलिङ्गमध्ये आधारचक्रं प्रथमम्। (૧) મૂળાધાર ચક્ર (ગુદા અને લિંગના મધ્યમાં આ ચક્રનું સ્થાન હોય છે.) : ચાર પાંદડાંવાળુ કમલ હોય છે. તે ‘નમઃ સિદ્ધમ’ આ ચાર અક્ષરોથી સમૃદ્ધ હોય છે. કર્ણિકામાં પ્રણવ (ૐ કાર), જે પંચ પરમેષ્ઠિના પાંચવર્ણથી યુકતા છે. તેનું ધ્યાન સુખ આપનાર હોય છે. (પંચ પરમેષ્ઠિના પ્રથમ અક્ષરથી ૐકાર - અ + આ (અશરીરી) + આ + 9 + મ્ (મુનિ) = % થાય છે.) धिष्ठानचक्रं द्वितीयम् । नाभौ मणिपूरचक्रं तृतीयम्। (૨) સ્વાધિષ્ઠાન ચક્ર (લિંગના મૂળમાં | (૩) મણિપુર ચક્ર (નાભિપ્રદેશ પર આ ચક્રનું સ્થાન): આ ચક્રનું સ્થાન) : છ ખૂણાની આકૃતિવાળો હોય આઠ પાંખડીવાળું હોય છે. તેમાં છે.તે આકૃતિના મધ્યથી લઈને મધ્ય સ્થાને અને મૂળ પ્રદક્ષિણામાં એટલે ક્રમશ : દિશાઓમાં પંચ-પરમેષ્ઠિ અને ‘નમો અરિહંતાણં” આ સાત વિદિશામાં દર્શન-જ્ઞાનઅક્ષરનો મહામંત્ર છે. તેનું ધ્યાન ચારિત્ર-તપનું ધ્યાન કરવું દુઃખનું હરણ કરે છે. જોઈએ. सक्रेश्वरी आजतबलादेखि ही सिद्धायिका गोमुख महायक्ष/निया अंबिका पद्मावती જઈ / é | snતેT | તન માથી જરા/ विजया सेना मिल / ST Ir/ , નવા (નરજાના | niધા / | પૃટ / \ા दुरितारि | कालिका र महामानसी रोहिणी TWr / रेख वक्षनायबर कालिका महाकाली | | | સ ) अ કે મા अच्छुम्मा मान L # | आ 1 | | ) | जारिणी धरणाप्रिया नरदान पज्ञतापवशंखला પ્રધાન છે श्यामा कुसुम पदकुवर अहँ नमः समीमा | पृथ्वी | ? ( ૪ ઓ X..ર૪/e/ शांता मानवी वैरोट्या * श्रीगौतमस्वामिने ( RT / TIS वजांकुश चक्रेश्वरी/ ' मातंग विजय/जी ય ( 6 TET 1 ( (૬) 7) गरुडगन्धर्व कुाटसित સ્થbe i B\ પnlધુ| | છે) T phra| IPla I inst | hnal Links / * | Au. | inહર્ષદke | ગાડી|ધe le+ | lene l»li | (પ). हृदये अनाहतचक्रं चतुर्थम् । (૪) અનાહત ચક્ર (હૃદયના મધ્યભાગ પર ચક્રનું સ્થાન) : સોળ પાંદડાંવાળુ કમલ હોય છે. તેમાં સોળ અક્ષરવાળી મહાવિદ્યા હોય છે. અને સોળ પાંદડાં સોળ સ્વરથી સૂચિત સોળ વિદ્યાદેવીઓથી યુક્ત છે. તેની કર્ણિકામાં “શ્રી ગૌતમસ્વામિને નમઃ મંત્ર છે. તેને નમસ્કાર કરવો જોઈએ.' ૪૨ कण्ठे विशुद्धिचक्रं पञ्चमम् । વિશુદ્ધ ચક્ર (ગળા પર આ ચક્રનું સ્થાન હોય છે.): ચોવીશ પાંદડાવાળું કમલ હોય છે. તેમાં ચોવીશ તીર્થકરો, તેમની માતાઓ, યક્ષ-યક્ષિણી રહેલા હોય છે. તેની કર્ણિકામાં જિનશક્તિ એટલે અહં નમઃ' મંત્ર છે. તેનું ધ્યાન કરવું જોઈએ. Jain Education Inte www. alibayon Page #47 -------------------------------------------------------------------------- ________________ द्वीपकुमारेंद्र वातकुमारेंद्र सौधर्मेंद्र अग्निकुमारेंद्र ईशानेंद्र सनत्कुमारेंद्र माहेंद्र दिक्कुमारेंद्र મhર્વરેણ્ય ब्रहोंद्र HDEJM लातंकेंद्र ૨૬૨ee शुकेंद्र S. Ihneh | = 8. सहस्त्रारेंद्र ? सरस्वत्यै नमः છે आनतेंद्र ધૂple he edc प्राणतेंद्र he e-275 आरणेंद्र કહે છે Bankhy अच्युतेंद्र ph राक्षसेंद्र चंद्रेद्र यझेंद्र गंधर्वेद्र गरुडेंद्र किंपुरुषंद्र किन्नरेंद्र आदित्येंद्र भ्रूमध्ये आज्ञाचक्रं सप्तमम् । (૭) આજ્ઞા ચક્ર (બન્ને ભ્રમરની વચ્ચે ચક્રનું સ્થાન) : ત્રણ પાંદડાંવાળુ કમલ હોય છે. તે ‘હ’, ‘લ’ અને ‘ક્ષ’ થી યુક્ત છે અને ‘ૐ નમઃ ' થી સંકલિત (હૂ કાર સ્વરૂપ) એકાક્ષરી મહાવિધાથી યુક્ત છે. આ મહાવિધા સમગ્ર સિદ્ધિને આપવા વાળી છે. धण्टिकायां ललनाचक्रं षष्ठम् ॥ (૬) લલના ચક્ર (સ્વર પેટી (ઘહિટકા) : બત્રીશ પાંદડાંવાળું કમલ હોય છે. તે બત્રીશ ઈન્દ્રોથી સમૃદ્ધ છે. અને ‘હ' રહિત એટલે ‘ક’ થી ‘સ' સુધીના બત્રીશ વ્યંજનથી યુક્ત છે. ‘સરસ્વત્યે નમ:' મંત્રથી સિદ્ધ સરસ્વતી દેવી મને સુખ આપજો. હંસ: मस्तके सोमकलाचक्रं अष्टमम् । (૮) સોમકલા ચક્ર (માથા પર આ ચક્રનું આ ચક્રનું સ્થાન) : જે અર્ધ ચન્દ્રાકારની આકૃતિ જેવું સોમકલા છે. તેમાં “અ, સિ, આ, ઉ, સા, નમઃ” મંત્રનું ચંદ્ર જેવા સફેદ વર્ણ પર ધ્યાના કરવાથી મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત બને છે. ब्रह्मद्वारे ब्रह्मबिन्दुचक्रं नवमम् । (૯) બ્રહ્મબિન્દુ ચક્ર (બ્રહદ્વાર પર આ ચક્રનું સ્થાન હોય છે.): આ બ્રહ્મનાડી (સુષુમ્ભાનાડી) થી સંયુક્ત છે. તેનું પ્રણવ (ૐ કાર)થી આપૂરિત ધ્યાન, ભવ્ય જીવોનું કલ્યાણ કરે છે. ब्रह्मद्वारोपरि हंसनादचक्रं दशमम्। (૧૦) હંસનાદ ચક્ર (બ્રહ્મદ્વારની ઉપર આ ચક્રનું સ્થાન હોય છે.): હંસ (જીવ= આત્મા)નું અત્યન્ત શુદ્ધ સ્ફટિક જેવું, જે ગલિત મન વાળો ટલો ક્ષીણવૃત્તિવાળો યોગી પુરુષ ધ્યાન કરે છે, તે (યોગી પુરુષ) ને સમગ્ર સિદ્ધિઓ વશીભૂત થાય છે. આ ચતુર્વિધધ્યાન સ્તોત્રમાં રહેલા પરમેષ્ઠિમય સર્વશ્રેષ્ઠ તત્વનું, જે આત્મા નિરંતર ધ્યાન કરે છે, તે પરમાનંદ (મોક્ષ) ને પામે છે. ૪૩ inelibrary Jain E n ternational For Pava r onerose Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ‘ગુરુ-સ્થાપના’કરતી વખતે ‘ગુરુ-સ્થાપના’કરતી વખતે ઉભડગપગે બેસીને કરવાની મુદ્રા. પલાંઠીમાં બેસીને કરવાની મુદ્રા. આદાન નામ : શ્રી પંચિંદિય સૂત્ર ગૌણ નામ • સુગુરુ સ્થાપના સૂત્ર પદ : 6 ગાથા : ૨ ગુરુ અક્ષર : ૧૦ * too લઘુ અક્ષર સર્વ અક્ષર : ૮૦ A A A A મૂળ સૂત્ર પંચિંદિય- સંવરણો, તહ નવવિહ-બંભચેર-ગુત્તિધરો। ચવિહ-કસાય-મુક્કો, ઇઅ અારસ-ગુણૅહિં સંજુો ॥૧॥ ૪૪ ૧૮ ગુણો દોષ-સાગ સ્વરૂપ છે. છંદનું નામ : ગીતિ; રાગ : જિણજમ્મસમરો મેરુસિંહરે (સ્નાત્રપૂજા) :- ઉચ્ચારણમાં સહાયક પ(પન્)-ચિન-દિય-સર્વ (સમ)-વર-ણો, ! પદાનુસારી અર્થ પંચ-મહવ્વય-જુત્તો, પંચવિહાયાર-પાલણ-સમત્વો । પંચ – સમિઓ તિ – ગુત્તો, છત્તીસ-ગુણો ગુરુ મજ્જ ॥૨॥ ૨ ‘શ્રી પંચિય શુદ્ધ ત્ત ન વિય પંચ મહાવય જુત્તો પંચવિયાર પાલણ સમત્વો છત્તીસ ગુરુ ગુરુ મજ ‘ઉત્થાપન મુદ્રા’ ઉભડગપગે કરવાની રીત. અર્થ: પાંચ ઇન્દ્રિયો (ના વિષયો) ને નિગ્રહ કરનાર, તથા રોકનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર કષાયથી મુક્ત, એ અઢાર ગુણોથી સંયુક્ત ૧. સૂત્ર વિષય : ૧૮ ગુણો દોષત્યાગ સ્વરૂપ અને ૧૮ ગુણો ગુણ-સ્વીકાર સ્વરૂપ = કુલ ૩૬ ગુણોનું વર્ણન. તહ નવ-વિહ-બમ્-ભ-ચેર-ગુત્ત્કૃતિ-ધરો । ચઉ-વિહ કસા-ય-મુક્-કો, ઇઅ અ-ઠા-રસ ગુણ-હિમ્ સઙ્ગ(સન્)-જુત્-ì ॥૧॥ ૧૮ ગુણો ગુણ-સ્વીકાર સ્વરૂપ છે. છંદનું નામ : ગાા; રાગ ઃ મચકુંદ-સંધમાલઇ..... (સ્નાત્ર પૂજા) પાંચ મહાવ્રતથી યુક્ત, પણ્ (પન્)-ચ મહ-વય જુ~તો, પણ્ (પન્)-ચ-વિહા-યારપાલ-ણ-સમતુ-થો । પાંચ પ્રકારના આચારને પાલન કરવા માટે સમર્થ, પણ્ (પન્) – ચ-સમિ- ઓ -તિ-ગુતુ-તો, છતુ-તીસ-ગુણો ગુરુ-મજુ−ઝ |ી શુદ્ધ તહ નવવિહ પંચ મહવ્વય જુત્તો પંચવિહાયાર પાલણ સમો છત્તીસ ગુણો ગુરુ મઝ ‘ઉત્થાપન મુદ્રા’ પલાંઠીમાં બેસીને કરવાની રીત. પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરનાર, તથા નવ પ્રકારના બ્રહ્મચર્યનીગુપ્તિને કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, આ અઢાર ગુણોથી સંયુક્ત.૧. For Private Personal Use Only પાંચ સમિતિવાળા (અને) ત્રણ ગુપ્તિવાળા (એ) છત્રીશ ગુણવાળા (તે) ગુરુ મારા (છે.) ૨. અર્થ : પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારને પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિવાળા અને ત્રણ ગુપ્તિવાળા, એ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. ૨. Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવની નિશ્રામાં ધર્મક્રિયા કરીને સંસારસાગરને તરવાનો હોય છે. મન-વચન-કાયાના યોગોનું જેમના ચરણે સમર્પણ કરવાનું છે એ તારક પૂ. ગુરુદેવની ઓળખાણ સૌથી પહેલા કરવી જોઇએ. તેઓ ૩૬ ગુણોથી યુક્ત હોય છે. તેમાં...... પાંચ ઈન્દ્રિયના વિષયોને વશમાં રાખનાર શ્રી આચાર્ય ભગવંતના ૩૬ ગુણોનું વર્ણન ૭ પાંચ ઇન્દ્રિયો અને તેના વિષયો = ચામડી, જીભ, નાક, આંખ અને કાન, તે પાંચ ઈન્દ્રિયો અને તેના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ હોય છે. (૧) સ્પર્શ = ૮ = ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ = (૨) સ = ૫ = તીખો, કડવો, ખાટો, મધુર, કષાય. (૩) ગંધ = ૨ = સુગંધ, દુર્ગંધ. * (૪) વર્ણ = ૫ = લાલ, પીળો, લીલો, સફેદ, કાળો ૭ (૫) શબ્દ = ૩ = સચિત્ત, અચિત્ત, મિશ્ર, એમ પાંચ ઇન્દ્રિયોના (૮+૫+૨+૫+૩) = ૨૩ વિષયો અનુકૂળ મળે તો રાગ ન કરે અને પ્રતિકૂળ મળે તો દ્વેષ ન કરે. ૪. તપાચાર: ૨. દર્શનાચાર: શુદ્ધ સમ્યક્ત્વને પોતે પાળે, બીજા પાસે પળાવે અને સમ્યક્ત્વથી પડતાને સમજાવી સ્થિર કરે. ૩. ચારિત્રાચાર: પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજા પાસે પળાવે, અને પાળનારને અનુમોદે. છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે. પાંચ મહાવ્રતથી યુક્ત (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત, (૨) સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત, (૩) સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત, (૪) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત અને (૫) સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત થી યુક્ત હોય. પાંચ પ્રકારના આચાર ૧. જ્ઞાનાચાર જ્ઞાન ભણે, ભણાવે, લખે, લખાવે, ભણનારને સહાયક બને. ૫. વીર્યાચાર : ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વીર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે. આ પ્રમાણે પાંચ આચારના પાલનમાં સમર્થ હોય. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત : ચારિત્ર ધર્મની રક્ષા માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી આઠ પ્રવચન માતાને પાળે. (૧) ઇસિમિતિ : સાડા ત્રણ હાથ આગળ દૃષ્ટિ નીચે રાખીને ભૂમિને જોતાં ચાલવું. બ્રહ્મચર્યની નવ વાડઃ ખેતરનું જેમ વાડથી રક્ષણ થાય તેમ બ્રહ્મચર્યનું આ નવ વાર્તાથી રક્ષણ થાય છે. (૧) સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. (૨) સ્ત્રીકથા અને સ્ત્રીની સાથે રાગથી વાત ન કરે. (૩) સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પ્રહર (લગભગ ૧૨ કલાક)સુધી બેસે નહિ. (૪) સ્ત્રીના અંગોપાંગ રાગપૂર્વક જુએ નહિ. (૫) એક ભીંતના આંતરે સ્ત્રી-પુરુષનો આવાસ હોય ત્યાં ન રહે. (૬) અગાઉ ભોગવેલા વિષયાદિભોગોને સંભારે નહિ. (w) સ્નિગ્ધ આહાર કરે નહિ. (૮) નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ અને (૯) શરીરની શોભા ટાપટીપ કરે નહિ. આ પ્રકારે નવ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિને ધારણ કરે છે. (૨) ભાષાસમિતિ : હિતકારી, મિત, પ્રિયકારી નિરવધ વચન બોલવું. (૩) આદાન-ભંડમત્ત-નિક્ષેપણા-સમિતિ : વસ્ત્ર-પાત્ર, પાટ આદિ મુકતાં-લેતાં પૂંજવા પ્રર્માજવાનો ઉપયોગ રાખવો. ચાર કષાયોથી મુક્ત : કષ=સંસાર + આય=લાભ, = સંસારનો લાભ. તે ચાર પ્રકારે છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. (૪) પારિષ્ઠા-પનિકા-સમિતિ : મલ, મૂત્ર, શ્લેષ્મ, કફ આદિ ત્યાગ કરવા યોગ્ય પદાર્થો જીવ ન હોય, તેવી ભૂમિએ પરઠવવાં. • ત્રણ ગુપ્તિ (૧) મનગુપ્તિ : મનમાં આર્ત્ત, રૌદ્ર, ધ્યાન ધ્યાવવાં નહિ. (૨) વચનગુપ્તિ નિરવધ વચન પણ કારણ વિના બોલવું નહિ. (૩) કાયગુપ્તિ: શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર, નવ પ્રકારની બ્રહાચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુક્ત, પાંચ પ્રકારના મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારને પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિનું પાલન કરનાર અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર (૫ + ૯ + ૪+૫+ ૫ + ૫ + ૩ = ) એવા ૩૬ ગુણોથી યુક્ત મારા પૂ. = ગુરુભગવંત હોય. For Private & Persona Use Galy ૪૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્થાપનાનું મહત્વ ગુણની પ્રાપ્તિ માટે કરાતું કોઈપણ અનુષ્ઠાન ગુણવાન ! ગુરુભગવંતોની નિશ્રામાં કરવી જોઈએ. જયારે ગુરુભગવંતની સન્મુખ રહીને કરવું જોઈએ. કેમકે સગુરુભગવંતની હાજરી ન હોય, ત્યારે આ સ્થાપનાસૂત્ર ગુરુભગવંતની હાજરીમાં ધર્મક્રિયા કરવાથી પ્રમાદ (= બોલી, તેના એક-એક પદની વિચારણા દ્વારા ગુણવાન આળસ) ન નડે, ભૂલમાંથી બચી જવાય અને પુણ્યપ્રભાવ ગુરુભગવંતને નજર સમક્ષ લાવી, ગુરુસ્થાપના કરવી સંપન્ન ગુરુભગવંતની હાજરીમાં આનંદ અને વીર્યોલ્લાસની જોઈએ. આ રીતે સ્થાપના કરવાથી આપણે ગુરુભગવંતની પણ વૃદ્ધિ થાય આથી તમામ ધર્મક્રિયા, શક્ય હોય તો નિશ્રામાં છીએ, એવો અનુભવ કરી શકાય. | સ્થાપનાથી થતા લાભોનું વર્ણન પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે શ્રી. ગુરુભગવંતના સાન્નિધ્યમાં હું છું”, તેવો ભાવ આ સૂત્ર વિશેષાવશ્યકભાષ્યમાં જણાવ્યું છે કે “જ્યારે સાક્ષાત ગુણવંત બોલતાં થાય, તો ઉચિત વિનયપૂર્વક બેસી, અવિનયગુરુભગવંતનો વિરહ હોય ત્યારે ગુરુભગવંતની. આશાતનાને ટાળી, ધર્માનુષ્ઠાન થાય અને ભાવોની વૃદ્ધિ ઉપસ્થિતિનો સાક્ષાત અનુભવ કરવા ગુરુસ્થાપના કરવી. પામવા સાથે ક્રિયા મહાન ફળદાયી બને. પરંતુ જેઓ આ સૂત્ર જોઈએ. જેમ જિનેશ્વરના વિરહમાં તેમની પ્રતિમાનું સેવના બોલી જાય પણ સૂત્ર દ્વારા આવા ગુરુભગવંતને ઉપસ્થિત કરી અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુભગવંતના વિરહમાં શકતા નથી, તેવા જીવોની ક્રિયા માત્ર દ્રવ્યક્રિયા કહેવાય છે. ગુરુભગવંતની સ્થાપના સન્મુખ કરેલો વિનય અને ક્રિયા. કેમકે સૂત્રથી થનાર ભાવ નહિ થવાના કારણે માટેનું આમંત્રણ આત્મા માટે હિતકર થાય છે.” ભાવગુરુભગવંતની સ્મૃતિ તેમને થતી નથી અને તે કારણે - પૂજ્યપાદ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજાએ શ્રી ગુરુભગવંત પ્રત્યે વિનય-બહુમાન કે ક્રિયામાં કોઈ ભાવ આવી. ગુરુવંદન ભાષ્યમાં જણાવ્યું છે કે (ધર્માનુષ્ઠાન કરતાં) : શકતો નથી, માટે જ ‘આ સૂત્ર દ્વારા ભાવ ગુરુભગવંતને સાક્ષાત ગુરુભગવંત વિદ્યમાન ન હોય, તો ગુરુભગવંતના. સ્મૃતિમાં લાવવા ખાસ મહેનત કરવી જોઈએ.' ગુણોથી જે યુક્ત હોય, તેને ગુરુભગવંત તરીકે સ્થાપવા. સ્થાપનાજી સ્થાપવાની મુદ્રાને ‘આહ્વાન (સ્થાપના) અથવા તેના સ્થાને અક્ષાદિ કે જ્ઞાન-દર્શન-ચારિત્રના મુદ્રા' કહેવાય છે. સ્થાપનાજી ઉત્થાપવાની મુદ્રાને ‘ઉત્થાપન ઉપકરણો સ્થાપવાં. મુદ્રા' કહેવાય છે. સ્થાપનાના બે પ્રકાર હેવાય છે. ચૌદ પૂર્વધર - શ્રી શ્રુતકેવલી - કલ્પસૂત્ર જૈનાગમના ! (૨) ચાવત્કથિત સ્થાપનાઃ ગુરુપ્રતિમા કે અક્ષાદિની રચયિતા પૂજ્યપાદ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ નવમા ! સ્થાપનાને ચાવત્કથિત સ્થાપના કહેવાય છે. અક્ષ, પૂર્વમાંથી ‘સ્થાપના-કલ્પ' ઉદ્ધત કરીને સ્થાપના બે પ્રકારે કહેલ ! વરાટક, ચંદન પ્રમુખ કાષ્ટમાં આલેખાયેલા ચિત્રમાં છે. તે આ પ્રમાણે : (૧) સભાવ અને (૨) અસભાવ ગુરુભગવંતની (૧) ઈત્વરકથિત સ્થાપના: અલ્પસમય માટેની સ્થાપના. આપણા ! સ્થાપના ચિરકાળ=લાંબાકાળ સુધી કરવામાં આવે ગુરુભગવંતો જે સ્થાપનાચાર્યજી રાખે છે, તેમાં શ્રી આચાર્ય છે. તેમાં દક્ષિણાવર્ત આદિ વિશિષ્ટ લક્ષણવાળા આદિ પંચપરમેષ્ઠિભગવંતની સ્થાપના કરેલી હોય છે. તે જો અક્ષ-વરાટક વિશેષ ફળદાયી કહેવાય છે. (૧) હોય તો બીજી કોઈ સ્થાપના સ્થાપવાની જરૂર રહેતી નથી. તેમની સામે બધી ક્રિયા કરી શકાય પણ જો ગુરુભગવંતના સદ્ભાવ = ગુરુભગવંતની પ્રતિમા–પ્રતિકૃતિ સ્થાપનાચાર્યજી ન હોય તો ક્રિયા કરવા માટે શ્રી નવકારમંત્ર (ફોટો) ની આબેહૂબ સ્થાપના. (૨) અસદ્ભાવ = + શ્રી પંચિંદિય સૂત્ર વાળુ પુસ્તક, તે ન હોય તો કોઈ અન્ય. અક્ષ, વરાટક, પુસ્તક આદિમાં અતદાકાર ધાર્મિક પુસ્તક અથવા નવકારવાળી અથવા ચરવળા જેવી (આકૃતિ રહિત) સ્થાપના. સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો પોતાની સામે અક્ષ = ગોળ શંખાકૃતિ, (હાલ તે મોટેભાગે રાખીને અલ્પસમય માટે જે સ્થાપના કરવામાં આવે છે, તેને સ્થાપનાચાર્યજી તરીકે વાપરવામાં આવે છે.) ઈવરકથિત સ્થાપના કહેવામાં આવે છે. (પ્લાસ્ટીક, લોઢું વરાટક = ત્રણ લીટીવાળા કોડા, (તેની સ્થાપના આદિ જઘન્ય દ્રવ્યની સ્થાપના યોગ્ય ન કહેવાય.) હાલમાં લગભગ જોવામાં આવતી નથી.) ૪૬ Jan Education International Maa Sarita Page #51 -------------------------------------------------------------------------- ________________ (૧) ઈત્વરકથિત સ્થાપના સ્થાપવાની વિધિ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપકરણોને બાજોઠ ઉપર પધરાવીને (નાભિથી ઉપર અને નાકથી નીચે રહે તેમ) ગુરુભગવંતના ૩૬ ગુણોની સ્થાપના કરતા હોઈએ, તે રીતે તેની સન્મુખ જમણો હાથ અવળો (સર્પાકારે) સ્થાપના મુદ્રામાં રાખવો અને ડાબા હાથે મુહપત્તિ મુખ આગળ રાખીને મંગલ માટે શ્રી નવકારમંત્ર બોલીને શ્રી પંચિંદિયસૂત્ર બોલવું. સ્થાપનાજી સ્થાપવાની વિધિ સ્થાપનાજી ઉત્થાપવાની વિધિ (૨) ઈત્વર કથિત સ્થાપના ઉત્થાપન વિધિ :- બધી ક્રિયા પૂર્ણ થયા બાદ જમણો હાથ સવળો રાખી ડાબા હાથે મુખ પાસે મુહપત્તિ રાખીને ઉત્થાપન મુદ્રામાં શ્રી નવકારમંત્ર ગણવો. આ ક્રિયા કર્યા પછી સ્થાપેલ વસ્તુને હલાવી શકાય. પ્રગટ ( સામાયિક – પ્રતિક્રમણ વગેરેની ક્રિયા સ્થાપનાચાર્યજી સામે કરતી વખતે વચ્ચે-વચ્ચે પવનના કારણે કે નાના બાળકના કારણે સ્થાપનાચાર્યજી હલી જાય અથવા કોઈ ભૂલથી હલાવી નાંખે, તો ફરીવાર ઉપરોક્ત શ્રી નવકારમંત્ર + શ્રી પંચિંદિયસૂત્ર વડે સ્થાપના કરવી. સ્થાપનાચાર્યજી હલી ગયા, તેની ગુરુભગવંત પાસે આલોચના લેવી.) યાવત્કથિત સ્થાપનાચાર્યજીના પડિલેહણ ની વિધિ ખમાસમણું (સત્તર સંડાસા પૂર્વક) દઈને ઈરિયાવહિયં પડિક્કમી ૧૩ બોલથી અક્ષનું પડિલેહણ કરવું. સ્થાપનાચાર્યજી પડિલેહણના ૧૩ બોલ natio સવારના પડિલેહણમાં બે હાથ જોડીને વિનમ્ર ભાવ કરીને સ્થાપનાચાર્યજીને ગ્રહણ કરીને સ્થાપનાચાર્યજીની જોળીને ૨૫ બોલથી પડિલેહવી. પછી જોળીથી ઠવણીની દાંડીને ૧૦ બોલથી પડિલેહણ કરી જોળીને ઠવણી પર મૂકવી. સ્થાપનાચાર્યજીને (મુહપત્તિ સહિત) પડિલેહણ કરેલ શુદ્ધ વસ્ત્ર (કંબલાદિ) પર મૂકવા. સ્થાપનાચાર્યજી ઉપર ઢાંકેલ પ્રથમ મુહપત્તિને ૨૫ બોલથી પડિલેહણ કરવી. તે મુહપત્તિને જમણા હાથે આંગળીઓના આંતરે પકડીને એક-એક અક્ષ ને (સ્થાપનાચાર્યજી) ૧૩૧૩ બોલથી પડિલેહણ કરી શુદ્ધ વસ્ત્ર ઉપર ક્રમશઃ ગોળાકારે સ્થાપન કરવા. પછી સ્થાપનાચાર્યજી મૂકવાની પાટલીને ૧૦ બોલથી પડિલેહણ કરવી. પડિલેહણ કરેલ પાટલી ઉપર અનુક્રમ પ્રમાણે અક્ષો (સ્થાપનાચાર્યજી) ને મૂકવા અને તેની ઉપર પડિલેહણ કરેલ પ્રથમ મુહપત્તિ ઢાંકવી. પછી ક્રમશઃ બે મુહપત્તિ અને નીચે રહેલ ખુલ્લા બે રુમાલોને ૨૫-૨૫ બોલથી પડિલેહણ કરવું. પડિલેહણ થયેલ સર્વ મુહપત્તિ આદિને ક્રમશઃ મૂકીને સ્થાપનાચાર્યજીને વ્યવસ્થિત મૂકવા અને જોળી બાંધીને ઠવણી ઉપર સ્થાપન કરવા. બપોરના પડિલેહણ વખતે જોળી-ઠવણી અને બે રુમાલ – ત્રણ મુહપત્તિનું પડિલેહણ કર્યા પછી સ્થાપનાચાર્યજી (અક્ષો) ની ક્રમશઃ પડિલેહણા કર્યા પછી પાટલીનું પડિલેહણ કરવું. પછી પાટલી પર અક્ષો (સ્થાપનાચાર્યજી) ની સ્થાપના કરી મુહપત્તિથી ઢાંકી બાંધીને બે હાથે બહુમાન ભાવપૂર્વક ઠવણી પર મૂકવા. (૧) શુદ્ધસ્વરૂપના ધારક-ગુરુ (૨) જ્ઞાનમય (૩) દર્શનમય (૪) ચારિત્રમય (૫) શુદ્ધ-શ્રદ્ધામય (૬) શુદ્ધ-પ્રરૂપણામય (૭) શુદ્ધ-સ્પર્શનામય. (૮-૯-૧૦) પંચાચાર પાળે, પળાવે, અનુમોદે. (૧૧) મનગુપ્તિ (૧૨) વચનગુપ્તિ (૧૩) કાયગુપ્તિએ ગુપ્તા. પડિલેહણ કરવાનો ક્રમ X (મુહપત્તિ-રુમાલ-જોલી = ૨૫ બોલથી, ઠવણી-પાટલી = ૧૦ બોલથી અને સ્થાપનાચાર્યજી (અક્ષો)નું = ૧૩ બોલીથી પડિલેહણ અક્ષનું કરવું.) (ઠવણી ઉત્તમદ્રવ્ય (સુખડ આદિ) ની હોવી જરૂરી છે) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ઉભય ટંક સ્થાપનાચાર્યજીની પડિલેહણા કરે અને પૌષાર્થી શ્રાવકશ્રાવિકા પણ ઉભય ટંક સ્થાપનાચાર્યજી ની પડિલેહણા કરે. પરંતુ પૌષધવ્રત સિવાયના શ્રાવક-શ્રાવિકાએ એક વખત સ્થાપનાચાર્યજીની પડિલેહણા કરવી. સ્થાપનાચાર્યજીની જરૂર ન હોય ત્યારે ચતુર્વિધ શ્રી સંઘે (સાધુ-સાધ્વીજી-શ્રાવકશ્રાવિકા) તે સ્થાપનાચાર્યજી સંપૂર્ણપણે ઢંકાઈ જાય તેટલું વાસચૂર્ણ (વાસક્ષેપ) ઉપર-નીચે નાખીને સુયોગ્ય સાધનમાં મૂકી રાખવા. સ્થાપનાચાર્યજી સાડા ત્રણ હાથ દૂર રાખવા, તેમને પૂંઠ ન પડે તેની કાળજી રાખવી, ક્રિયા કરતી વખતે સ્થાપનાચાર્ય ઉંબરાની અંદર હોય તો અંદર જઈને ક્રિયા કરવી. સ્થાપનાચાર્યજીનું બહુમાન જાળવવા માટે વિના કારણે વારંવાર એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવા નહી. સ્થાપનાચાર્યજી સ્થાપતાં પહેલાં “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી સુધર્માસ્વામી સ્થાપનાજી સ્થાપું ?” આદેશ માંગવાની જરૂર નથી. કારણ કે સ્થાપનાચાર્યજી સ્થાપ્યા પહેલાં તેમની આગળ આદેશ કેવી રીતે મંગાય ?. ખુરશી આદિ પર કારણસર બેસનારે પણ સ્થાપનાચાર્યજી નાભિ ઉપર રહે, તેમ રાખવા. ४७ Page #52 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ આપતી વખતે કરવા યોગ્ય સત્તર સંડાસા (પ્રમાર્જના) ઈચ્છામિ ખમાસમણો ” બોલતી વખત ની મુદ્રા ‘વંદિઉં'બોલતી વખત ની મુદ્રા ચરવળાની (છેડે રહેલ) ગરમ ઉણની દશીથી પાછળના ભાગે ડાબી તરફ થાપાથી પગની પાની સુધી પ્રમાર્જના ક્રવી. પાછળના ભાગે નજર #તાં મધ્ય સ્થાને થાપાથી નીચે સુધી પ્રમાર્જના ક્રવી. પાછળના ભાગે જમણી તરફ થાપાથી પાની સુધી પ્રમાર્જના ક્રવી. આગળના ભાગે ડાબી તરફ પગના મૂળીયાથી પગના પંજાના છેડા સુધી પ્રમાર્જના ક્રવી. આગળના ભાગે મધ્યસ્થાને ડુંટીથી નીચેથી બન્ને પગના વચ્ચેની અંતિમ જગ્યા સુધી પ્રમાર્જના વી. આગળના ભાગે જમણી તરફ પગના મૂળીયાથી ગના પંજાના છેડા સુધી પ્રમાર્જના ક્રવી ઢીચણની સ્થાપના નીચે ક્રવા માટે યોગ્ય અંતરે ડાબેથી જમણે તેમ ત્રણ વાર પ્રમાર્જના વી. ४८ Jal Education Interna al Use Only www.alielibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ આપતી વખતે કરવા યોગ્ય સત્તર સંડાસા (પ્રમાર્જના) ૧૦ ટીયાણ સ્થાપનની જગ્યાએ પ્રમાર્જના કર્યા પછી (કોઈની પણ સહાયતા લીધા વગર) નીચે બેસવું. ૧૩ ફોટા નં.-૧૧ અને ૧૨ની જેમ ડાબાના બદલે જમણે પ્રમાર્જના કરવી. ૧૬ બે હાય-બે પગ અને માથું = ૫ અંગ નીચે જમીન તે સાર્સે ત્યારે જ 'મથએણ વંદામિ બોલવું. Jain Education Internati ૧૧ મુખના અડધા ભાગની ડાબી તરફ આંખ-ના-હોઠ-ગાળની પ્રમાર્જના કરતાં ખભાથી પંજા સુધી પ્રમાર્જના કરવી. ૧૪ ચવળાને ખોળામાં મૂકીને મુહપત્તિથી મસ્તક સ્થાપવાની જગ્યાએ ડાબે થી જમણે, તેમ ત્રણ વાર ક્રમશઃ પ્રમાર્જના કરવી. ૧૭ ઉભા થતી વેળાએ પહેલા પાછળ સહેજ નજર કરી ડાબેથી જમણે, તેમ ત્રણવાર ક્રમશઃ પગના પંજા ને સ્થાપન કરવાની ભૂમિ પર પ્રમાર્જના કરવી. ૧૨ ડાબા હાથની હોળી સીધી પ્રમાઈને સહેજ હાથ ઉંચો કરી પાછળના ભાગે કોણી સુધી પ્રમાર્જના કરવી. ૧૫ બે હાથ- બે પગ અને માથું નીચે નમતી વખતે પાછળથી ઉંચા ન થવું જોઈએ. ૧૮ પાછળ પ્રમાર્જના ક્યાં બાદ (કોઈનો પણ સહારો લીધા વગર) ઉભા થવું. ૪૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી ખમાસમણ સૂત્ર’ પદ આદાન નામ : શ્રી ખમાસમણ સૂત્ર ગૌણ નામ : પંચાંગ પ્રણિપાત સૂત્ર : ૨ સંપદા | : ૨ ગુર અક્ષર લધુ અક્ષર : ૨૫ સર્વ અક્ષર : ૨૮ વિષય : (ખૂબ ટુંકાણમાં) પરમાત્મા તથા ગુરભગવંતને વંદના. ખમાસમણ' આપતી વખતેની સ્પષ્ટ મુદ્રા. ખમાસમણ’ આપતી વખતે પાછળ થી ઉચા ન થવું જોઈએ, તે સ્પષ્ટ મુદ્રા. મૂળ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો ||૧|| વંદિઉં જાવણિજાએ નિશીહિયાએ III મFણ વંદામિ [૩] ઉચ્ચારણમાં સહાયક ઇચ-છા-મિ-ખમા-સમ-ણો ||૧|| વન-દિઉમ જાવ-ણિજ-જાઓનિ-સી-હિ-યાએ શા. મ-થ-એણ વન-દામિ Ilal પદક્રમાનુસારી અથ હું ઇચ્છું છું કે હે ક્ષમાશ્રમણ !, ૧. વંદન કરવાને માટે શરીરની શક્તિ સહિત પાપ વ્યાપારને તજીને. ૨. મસ્તક વડે વંદન કરું છું. ૩. અશુદ્ધ શુદ્ધ અર્થ: હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ ઇચ્છામિ ખમાસણો ઇચ્છામિ ખમાસમણો સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન નિસીયાએ નિસીહિયાએ કરવા માટે ઇચ્છું છું (અને) મસ્તક વંદિઉ (વંદેઉ) જાવણિજાએ વંદિઉં જાવણિજ્જાએ વડે વંદન કરું છું.૧-૩. મથેણ વંદામિ { મયૂએણ વંદામિ સત્તર સંડાસા ૧. પાછળ કમરના ભાગથી નીચે પગની પાની સુધી કરવી. (૧૦-૧૧) ચરવળાથી ડાબે-વચ્ચે-જમણે અનુક્રમે પ્રમાર્જન કરવું. ૫. મસ્તક જ્યાં સ્થાપન કરવું હોય તે ભૂમિ પર મુહપત્તિથી. (૧ થી ૩). ત્રણ વાર પ્રમાર્જના કરવી. (૧૨ થી ૧૪). ૨. આગળ બન્ને પગ મૂળીયાથી નીચે પગની પાની સુધી ૬. હાથને જોડીને, બંને કોણી પેટ પર સ્થાપીને ચરવળાને ચરવળાથી ડાબે-વચ્ચે-જમણે અનુક્રમે પ્રમાર્જન કરવું.(૪ ખોળામાં મૂકીને, બંને હાથે જમીન પર પગની સાવ નજીક થી ૬) સ્થાપીને પાછળથી જરા પણ ઉંચા થયા વગર પ્રમાર્જન ૩. ઢીંચણ સ્થાપન કરવાની જગ્યાએ નીચે જમીન પર કરેલ ભૂમિ પર મસ્તકની સ્થાપના કરતાંની સાથે ચરવળાથી ત્રણ વાર પ્રમાર્જવું. (૭ થી ૯) મથએણ વંદામિ' બોલવું. ૪. મુહપત્તિની ડાબી બાજુ મુખથી ખભો-હાથ-કોણી-પંજો- ૬ ૭. વંદન કરી લીધા પછી પાછા ઉભા થતી વખતે પગની પાછળનો હાથનો અડધોભાગ ત્યાં સુધી મુહપત્તિ દ્વારા પાછળ દૃષ્ટિ કર્યા બાદ ચરવળાથી ત્રણ વાર પ્રમાર્જના પ્રમાર્જવું અને તે મુજબ જમણી બાજુ પણ પ્રમાર્જના કરીને ઉભા થવું. (૧૫ થી ૧૭) Vain Education International 23 Personal use only library.one Page #55 -------------------------------------------------------------------------- ________________ જેનાથી સંસારનો લાભ થાય અર્થાત સંસારમાં પરિભ્રમણ ! સાધનારો કહેવાય છે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અનેક વધે, તેનેકષાયકવ્વાય. તે ચાર પ્રકારે છે. ગુણોના ભંડાર હોય છે. તેઓમાં પ્રધાન ગુણ ‘ક્ષમા' હોય ૧. ક્રોધ ૨. માન ૩. માયા અને ૪. લોભ. છે. શ્રી અરિહંત ભગવંતાદિમાં આ ગુણ પૂર્ણ કક્ષાએ જીવનના ઉંચા વિકાસને પામેલા ધર્માત્માને પણ વિકસિત હોય છે. જ્યારે પૂ. સાધુભગવંતાદિ તે પૂર્ણ કક્ષા ભયંકર પછડાટ આપતો હોય છે. આ ક્રોધ સૌથી ખતરનાક સુધી પહુંચવા પ્રયત્નશીલ હોય છે, માટે જ તેઓ સર્વેને દોષ છે, તો તેનો પ્રતિપક્ષી ગુણ ‘ક્ષમા’ આત્મવિકાસને ‘ક્ષમાશ્રમણ'ના નામથી સંબોધિત કરીને વંદના કરવા આ : ‘ખમાસમણ' સૂત્ર ઉપયોગી કહેવાય છે. ક્ષમાશ્રમણને (ગુરુભગવંતને) વંદન ક્રવાના ત્રણ પ્રકારો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. (૧) જઘન્ય ગુરુવંદનઃ (ફિટ્ટા વંદન) (૨) મધ્યમ-ગુરુ-વંદના: (થોભ-વંદના) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો જ્યારે મળે ત્યારે પૂર્ણ પંચાંગ - પ્રણિપાત સ્વરૂપ શ્રી ખમાસમણ સૂત્ર, અનુકૂળતા ન હોય ત્યારે બે હાથ જોડી મસ્તક નમાવીને ઈચ્છાકાર સૂત્ર અને અભુઢિઓ સૂત્ર ના સહારે થોભીને ‘મલ્થ એણ વંદામિ' બોલવા દ્વારા વંદન કરાય, તેને ફિટ્ટા કરાતું વંદન, તે થોભવંદન કહેવાય છે. વંદન કહેવાય છે. લઘુ સાધુભગવંત વડીલ સાધુભગવંતોને અને - પૂ. ગુરુ ભગવંતો સામે મળે કે રસ્તામાં મળે કે અન્ય સાધ્વીજી ભગવંત વડીલ સાધ્વીજી ભગવંતો તથા સર્વ કોઈ સ્થળે મળે ત્યારે યથાયોગ્ય વિનય સાચવીને ફિટ્ટા સાધુભગવંતોને તેમજ શ્રાવક ગણ સાધુ ભગવંતોને અને વંદન કરવું જોઈએ. વાહન આદિમાં પસાર થવાનું થાય અને . શ્રાવિકાગણ સાધુ-સાધ્વીજીભગવંતોને આ થોભ-વંદના ઉભા રહેવું કે થોભવું શક્ય ન હોય, તો પણ તે તે અવસ્થામાં કરે. પણ શ્રાવક ગણ સાધ્વીજી ભગવંતને ફક્ત જઘન્ય પણ બુટ-ચંપલનો આદિનો ત્યાગ કરીને બહુમાન વંદન સ્વરૂપ ફિટ્ટા વંદન જ કરે. ભાવપૂર્વક ફિટ્ટા વંદન કરવું જોઈએ. તેમ ન કરવાથી ગુરુ (૩) ઉત્કૃષ્ટ- વંદનઃ (દ્વાદશાવત્ત-વંદન) ભગવંતનો અવિનય અને આશાતનાનો દોષ લાગે. - પૂ. ગુરુ ભગવંતને બાર આવર્ત છે જેમા એવા શ્રી સાધુભગવંતો સાધુભગવંતોને અને સાધ્વીજી ભગવંતો વાંદણા સૂત્ર આદિ દ્વારા વંદન કરાય, તે દ્વાદશાવર્ત નામનું સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમજ શ્રાવક-શ્રાવિકા ગણા ઉત્કૃષ્ટ ગુરુવંદન કહેવાય છે પૌષધમાં ‘રાઈ-મુહપત્તિ', સાધુ-સાધ્વીજી ભગવંતોને “મભૂએણ વંદામિ' દ્વાર ફિટ્ટા કરાય છે, તે પણ આ જ વંદન છે. આચાર્ય- ઉપાધ્યાયવંદન કરે. પરન્તુ રસ્તામાંથી પસાર થતી વેળાએ સાધ્વીજી પંન્યાસ પ્રવર-ગણિવર્ય અને પ્રવર્તકની વિશિષ્ટ પદવી ભગવંતો અને શ્રાવિકાગણ સાધુભગવંતોને ફિટ્ટા વંદના ધરાવનાર પૂજ્ય ગુરુભગવંતને આ વંદન કરાય છે. અવશ્ય કરવા છતાં સાધુ ભગવંતો શાસનની અપભ્રાજનાથી જ્યારે પદસ્થનો સર્વથા અભાવ હોય ત્યારે પૌષાર્થીઓ બચવા તે ફિટ્ટા વંદનનો કોઈ પ્રતિભાવ ન આપે. તે જ પ્રમાણે સ્થાપનાચાર્યજી સમક્ષ સાધુ-સાધ્વીજી ભગવંતની સાક્ષીએ સાધ્વીજી ભગવંતો પણ શ્રાવક ગણના ફિટ્ટા વંદન નો કોઈ પણ આ દ્વાદશાવર્ત (રાઈ–મુહપત્તિ) વંદન કરતા હોય છે. પ્રતિભાવ ન આપે. પ્રસ્તુત ત્રણ પ્રકારના ગુરુવંદનમાં મધ્યમ-ગુરુવંદના | (જ્યારે શ્રાવક-શ્રાવિકા અરસ-પરસ મળે ત્યારે સ્વરૂપ થોભ વંદનમાં આ શ્રીખમાસમણ સૂત્રની આવશ્યકતા (પરસ્પર સાધર્મિકને) જય જિનેન્દ્ર' બોલવાના બદલે રહેલી છે. તેમજ શ્રી અરિહંત ભગવંતાદિ પંચપરમેષ્ઠિ, ‘પ્રણામ' બોલે. એક બીજામાં રહેલા આત્મસ્વભાવ વિકાસી ! જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપપદ આદિ વિશિષ્ટ આરાધનામાં ગુણોને નજર સમક્ષ રાખીને બુટ-ચંપલનો ત્યાગ કરી પણ આ સૂત્ર અતિ-ઉપયોગી છે. મુખશુદ્ધિ સાથે બે હાથ જોડી મસ્તક નમાવીને ‘પ્રણામ' ! પરન્તુ કુળદેવતા ૨૪ તીર્થકરોના યક્ષ-યક્ષણી, ૧૬ બોલવું વધુ ઉચિત છે. પરંતુ જૈનેત્તર ભાઈ-બહેન જૈનધર્મીને વિધાદેવીઆ શાસન રક્ષક સભ્યદૃષ્ટિ દેવ-દેવીઓ કે મળે તો ‘જય શ્રી કૃષ્ણ” કે “જય સીયારામ'ના પ્રતિભાવના પોતાના માત-પિતા આદિ વડીલ જનને ક્યારે પણ આ જવાબ રૂપે ‘જય જિનેન્દ્ર’ બહુમાનભાવ પૂર્વક બોલવું જોઈએ.) . ખમાસમણ સૂત્ર દ્વારા વંદન ન જ કરાય. ૫૧ For Professoral use only Page #56 -------------------------------------------------------------------------- ________________ - ૪ શ્રી ઈચ્છકાસૂત્ર ‘ગુરુવંદન’ ક્રતી વખતે બોલતી - સાંભળતી વખતેની મુદ્રા. આદાન નામ : શ્રી ઇચ્છકાર સૂત્ર ગૌણ નામ : સુગર સુખશાતા પૃચ્છા સૂત્ર પદ સંપદા. ગુરુ અક્ષર : ૪ લઘુ અક્ષર : ૪૮ સર્વ અક્ષર : પર વિષય : સદ્ગરને સંયમયાત્રાની સુખશાતા પુછવી. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક : પદાનુસારી અર્થ ઇચ્છકાર! સુહરાઇ ? ઇચ-છ-કાર! સુહ-રાઇ ? હે ગુરુમહારાજ ! (આપની) ઈચ્છા હોય તો (સુહદેવસિ ?) (સુહ-દેવ-સિ?). : (પૂછું) આપની સુખે રાત્રી (સુખે દિવસ) સુખતા ? શરીર નિરાબાધ ? સુખ-તપ ? શરીર-નિરા-બાધ ? : સુખે તપશ્ચર્યામાં શરીર સંબંધી રોગ રહિતપણામાં ? હે સ્વામિનું ! સુખ-સંજમ-જાત્રા સુખ-સમ્ (સન)-જમ-જા–રા સુખે સંયમયાત્રામાં પ્રવર્તે છો જી, નિર્વહો છો જી ? નિર-વહો છો જી? સ્વામી ? શાતા છે જી ? સ્વામી ! શાતા છે જી ! : હે સ્વામિન્ ! આપને શાતા છે જી ! : (ગુરુ કહેઃ દેવ ગુરુ પસાય) ભાત-પાણીનો લાભ ભાત-પાણીનો લાભ દેજો-જી llll : ભાત-પાણીનો લાભ આપશો જી, દેજો જી ll૧ : (ગુરુ કહે: વર્તમાન જોગ). ૧. અર્થ: હે ગુરુમહારાજ ! (આપની) ઈચ્છા હોય તો પૂછું... આપની રાત્રી સુખપૂર્વક પસાર પસાર થઈ ? દિવસ સુખપૂર્વક પસાર થયો ? સુખપૂર્વક તપશ્ચર્યા થઈ ? શરીર રોગરહિત અવસ્થામાં છો ને ? સુખશાતાપૂર્વક સંયમની યાત્રામાં 14વર્ગો છો જી ? હે સ્વામી ! આપ શાતામાં છો જી ? મને ભાત-પાણીનો લાભ આપશોજી. ૧. સૂત્ર સંબંધિ વિવરણ ૧. પુરિમકૃ ના પચ્ચકખાણ પહેલાં ‘સુહરાઈ' અને પછી : મેળવવાની જેમને તલપ હોય, સંસારીજનોના હૈયાનો સુહદેવસિ' બોલવું, પણ બન્ને એક સાથે ન બોલવાં. તાપ શાન્ત કરી દે તેવી પ્રશાન્ત મુખમુદ્રાને ધારણ કરતા સુહરાઇ | સુહદેવસિ..થી સ્વામી ! શાતા છે જી' સુધીનાં તમામ હોય, સંસારના સર્વ પદાર્થોમાં અનાસક્ત બનીને, વાક્યો જુદા જુદા પ્રશ્નોને જણાવે છે. તેથી તે તમામ વાક્યો પ્રશ્ન આત્માના અદભુત આનંદને માણવા સાથે જેઓ પૂછતાં હોઇએ તે રીતે બોલવા. તે વાક્યો બોલતી વખતે મુખ રસલ્હાણ કરતા હોય, તેવા ગુરુભગવંતના સંસર્ગઉપર તે તે પ્રશ્નોના જવાબો જાણવાની ઇચ્છાના હાવભાવ પ્રગટ પરિચયથી ભવોભવનાં પાપો ક્ષય પામી જાય. તેમના થવા જોઇએ. ચરણોમાં વંદના કરવાથી ભવોભવના કર્મબંધનો તુટીને જૈનશાસનમાં ‘ગુરુ'ની સુંદર વ્યાખ્યા: જે સંસારને શોષે અને ખલાસ થઇ જાય. તેમને કરવામાં આવતી વંદના ચંદનથી મોક્ષને પોષે, તે ગુરુ કહેવાય. ય વધારે શીતલતા આપવા સમર્થ છે. ચંદન તો શરીરને જૈનશાસનમાં ગુરુપદનું ગૌરવ કોઇ અનેરું છે. પરમાત્માએ કેટલાક સમય માટે ઠંડક આપે છે. પણ ગુરુભગવંતને બતાવેલા જૈનશાસનને આજે આપણા સુધી પહોંચાડનાર જો કોઇ કરવામાં આવતી વંદના, કષાયના ભાવોને શાંત કરીને, હોય તો તે ગુરુભગવંત જ છે. અજ્ઞાન રુપ અંધકારનો નાશ ભવોભવના સંતાપને શમાવી અદભુત શીતળતા આપે છે. કરનાર ગુરુ છે. વિષયના વિષનું વમન કરાવીને આરાધનાના ભૂતકાળમાં ડોકીયું કરીશું તો જણાશે કે સામાન્ય રીતે જે અમૃતનું પાન કરાવનાર જો કોઇ હોય તો તે ગુરુ જ છે. જેઓ જે લોકો મહાન બન્યા છે, તે બધાયને સૌ પહેલા તો ગુરુ કંચન અને કામિનીના સર્વથા ત્યાગી હોય, પાંચ મહાવ્રતોનું સુંદર જ મળ્યા હતા. ગુરુભગવંતના સત્સંગના પ્રભાવે તેઓ પાલન કરતા હોય, પરમાત્માના માર્ગે યથાશક્તિ ચાલતા હોય, પતનની ખાઇમાંથી મહાનતાના એવરેસ્ટ શિખરોને સર પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કદીય ક્યારેય બોલતા ન હોય, મોક્ષ ' કરી શક્યા હતા. ૫૨ Vain Education internationa: Fof Private Pearl Ese Only www.jailbrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ સવાલાખ જિનચૈત્યો અને સવા કરોડ જિનબિંબોનું નાશ કરવા માટે આ વાક્ય અમોઘ શસ્ત્ર છે. કેમકે સર્જન કરનાર સમ્રાટ સંપ્રતિ મહારાજાને આર્યસુહસ્તિસૂરિજી ગુરુભગવંતની શાતાનું રહસ્ય ‘દેવ-ગુરુ'ની કૃપા જ છે પણ મળ્યા હતા. તો અઢાર દેશમાં અમારિ-અહિંસાનું પ્રવર્તના કે પોતાની હોશિયારી નહી. કરાવનાર ગુર્જરેશ્વર કુમારપાળ મહારાજાને કલિકાલસર્વજ્ઞ જેમ દેવ-ગુરુ પસાય સુંદર વાક્ય છે. તેમ બીજાં પણ બે સુંદર હેમચંદ્રાચાર્યજી મળ્યા હતા. ક્રૂર અને ખૂંખાર મોગલ શહેનશાહ વાક્યો સમજવા જેવાં છે. ૧. વર્તમાનજોગ અને ૨, કાળધર્મ અકબરમાં જીવદયાના ભાવ પેદા કરનાર પણ જગગુરુ | ૧. વર્તમાનજોગઃ- પૂ. ગુરુ ભગવંતની શાતા પૂછ્યા હીરસૂરીશ્વરજી મહારાજ જ હતા. બાદ ગોચરી - પાણી વહોરવા પધારવાની વિનંતી ‘ભાતજિનશાસનમાં ગુરુની ઇચ્છા વિના કોઇપણ કાર્ય પાણીનો લાભ દેજોજી' વાક્ય દ્વારા કરવાની હોય છે. (ભાત - કરી શકાતું નથી. તેથી જ ગુરુમહારાજને શાતા પૂછતાં પહેલાં પાણી = પૂ. ગુરુ ભગવંતને કય ખાવા - પીવાની તમામ ચીજ પણ તે અંગે તેમની ઇચ્છા જાણવી જરૂરી છે. માટે જ આ સૂત્રમાં - વસ્તુઓ) તે વિનંતી સાંભળીને પૂ. ગુરુભગવંત વર્તમાન સૌ પ્રથમ ઇચ્છકાર શબ્દ મૂકવામાં આવ્યો છે. જોગ' (= તે સમયે જેવી અનુકૂળતા) કહે પણ ‘આજે' - - જો શાતા પૂછવા માટે પણ ગુરુજીની ઇચ્છા જાણવી : “અત્યારેકે ‘સાંજે' કે “કાલે' આવીશ, તેવું ક્યારેય ન બોલે જરૂરી હોય અને જો તેમની ઇચ્છા ન હોય તો શાતા પણ ના - કેમકે તે સમયે કાંઇક આકસ્મિક કાર્ય ઉપસ્થિત થાય પૂછાય પછી ગુરુજીની ઇચ્છા વિના અન્ય કાર્ય તો ન જ અથવા આયુષ્ય સાથ ન આપે, તો આપેલ વચન વ્યર્થ (ખોટું) કરાય,તે તો સુગમતાથી સમજી શકાય તેમ છે. ટૂંકમાં કહીએ ઠરવાની શક્યતા રહે અને તેથી મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં તો ગુરુજીની ઇચ્છા જાણી તેને અનુરૂપ જ જીવન જીવવાનો ! દોષ લાગે. તેથી બીજી મહાવ્રત એવા તેઓ “વર્તમાન જોગ' પ્રયત્ન કરવો જોઇએ. તેમની ઇચ્છાની વિરુદ્ધ સ્વપ્રમાં પણ ન ! શબ્દનો ઉપયોગ કરતા હોય છે. થઇ જાય તેની સતત કાળજી રાખવી જોઇએ,માટે કહ્યું છે કે- - ૨. કાળધર્મ:- પૂ. ગુરુ ભગવંત જ્યારે આયુષ્યકર્મ ગુરુની ઇચ્છાનું પાલન અમૃતકુંભ સમાન છે, જ્યારે હું પૂર્ણ થાય ત્યારે ‘મરણ પામ્યા’ કે ‘મરી ગયા' તેમ ન બોલતાં ગુરુનો એકેક નિસાસો વધસ્તંભ સમાન છે. છે ‘કાળધર્મ', પામ્યા, તેમ બોલાય છે. કાળધર્મ=કાળનો ધર્મ જ્યારે આપણે ‘સ્વામી ! શાતા છે જી ?' સવાલ પૂછીએ . છે. નવાને જૂનું કરવું. સડન, પડન, ગલન, વિધ્વંસ આદિ ત્યારે ગુરુભગવંત જવાબ આપે છે કે “દેવ-ગુરુ પસાય” પણ કાળના જ ધર્મો છે. તેમ બાળ પણ-યુવાની-વૃદ્ધાવસ્થા - આ ‘દેવ-ગુરુ પસાય’વાક્ય એ જૈન શાસનનું . આદિ પણ કાળના ધર્મો છે. આયુષ્ય પૂર્ણ થયું એટલે કે કાળે અદભૂત વાક્ય છે. અનાદિકાળથી મજબૂત કરેલા અહંભાવ ને પોતાનો ધર્મ બજાવ્યો માટે કાળધર્મ શબ્દનો ઉપયોગ થાય છે. સુખશાતા પૃચ્છા સાથે સમજવા જેવી કેટલી અગત્યની વાત પૌષાર્થીભાઇ – બહેનોએ પણ અવશ્ય ભાત-પાણી બોલવું. ; • સાધુભગવંત સાધુભગવંતને અને સાધ્વીજીભગવંત સાધુ ઇચ્છકાર સૂત્ર દ્વારા વંદના સૂર્યાસ્ત સુધી કરવી જોઇએ. કે સાધ્વીજીને ‘ભાત-પાણી'ન કહે. • સૂર્યાસ્ત પછી શ્રાવક-શ્રાવિકા કે સાધુ-સાધ્વીજી ભગવંત ; • સૂર્યાસ્ત પછી ગુરુભગવંતને બે હાથ જોડીને ‘ત્રિકાલ થોભ વંદન ન કરે. વંદના' કહેવાય. “સૂર્યાસ્તની આસપાસ વંદન કરતી વેળાએ શ્રાવક- સાધુભગવંત અરસપરસ અને સાધ્વીજીભગવંત શ્રાવિકાએ ‘ભાત-પાણી' અવશ્ય બોલવું... કેમકે તે અરસપરસ ત્રિકાલ વંદના” નહિ પણ મયૂએણ વંદામિ' સમયે અથવા રાત્રિ સમયે શરીર અસ્વસ્થ થતાં અનિવાર્ય બોલે. સંજોગોમાં અણાહારી ઔષધ કે ડૉક્ટર આદિના તપાસ સૂર્યાસ્ત પછી અમૂક સમય સુધી ગુરુવંદન કરવાનો ઉપચાર જરૂર પડે તો તે પણ ‘ભાત-પાણી'ની પૃચ્છામાં વ્યવહાર જોવા મળે છે. આવી જાય છે. [૫૩ For Private & Personale Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી ગલુડિઓ સૂત્ર પ્રતિક્રમણ વખતે ગુરુવંદન વેળાએ આ સૂત્ર બોલતી વખતની મુદ્રા. (હાથ ખુલ્લા રાખવા જરુરી છે.) ઉપાશ્રયમાં ગુરુવંદન વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની સ્પષ્ટ મુદ્રા. આદાન નામ : શ્રી અભુઠ્ઠિઓ સૂત્ર | વિષય : ગૌણ નામ : ગુરખામણા સૂત્ર શ્રી ગુરભગવંત ગુર અક્ષર : ૧૫ લઘુ અક્ષર : ૧૧૧ પાસે અપરાધોની સર્વ અક્ષર : ૧૨૬ ક્ષમા માંગવી. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! હું ઇચ-છા-કારેણ સન-દિ-સહ ભગ-વન ! હે! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવન! અભુઓિમિ અભિતર- અબ-ભુટ-ઠિઓ-મિ અબ-ભિન્તર- ઉપસ્થિત થયો છું દિવસની (રાત્રીના)અંદર દેવસિએ (રાઈઅં) ખામેઉં? દેવ-સિઅમ-(રા-ઈ-અમ-) ખામે-ઉમ ? થયેલા અપરાધને ખમાવવા માટે, ઇચ્છે, ખામેમિ દેવસિએ (રાઈએ), ઇચ-છમ, ખામે-મિ-દેવ-સિઅમ આજ્ઞા પ્રમાણ છે, ખામું છું દિવસના | (રા-ઈ-અમ-), (રાત્રીના) અપરાધને. અર્થ:- હે ભગવન ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, દિવસના (રાત્રીના) અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું (ગુરુભગવંત ‘ખામેહ” આજ્ઞા આપે એટલે)આજ્ઞા પ્રમાણ છે, દિવસના (રાત્રીના) અપરાધને ખમાવું છું. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ જંકિંચિ અપત્તિએ, જકિગ(કિન)-ચિ અ પત-તિ-અમ, જે કોઇ અપ્રીતિ થાય તેવું, પરપતિ, ભત્ત, પાણે, પર-પત-તિ-અમ, ભત-તે, પાણે, નું વિશેષ અપ્રીતિ થાય તેવું, ભોજનને વિષે, પાણીને વિષે, વિણએ, વેયાવચ્ચે, વિણ-એ, વેયા-વચ-ચે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, આલાવે, સંલાવે, હું આલા-વે, સર્લ (સમ) -લાવે, એક વાર બોલવાના વિષે, વારંવાર બોલવાના વિષે, ઉચ્ચાસણે, સમાસણ, ઉ-ચા-સણે, સમા-સણ, ઉંચે બેસવાથી, સમાન આસને બેસવાથી, અંતર-ભાસાએ, અન–તર-ભાસા-એ, વચ્ચે બોલવાથી, ઉવરિ-ભાસાએ, ઉવ-રિ-ભાસા-એ, વધારીને બોલવાથી, અર્થ:- જે કાંઇ ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એકવાર બોલવાથી, વારંવાર બોલવાથી, ગુરુથી ઉંચે આસને બેસવાથી, ગુરુની સમાન આસને બેસવાથી, ગુરુ બોલતા હોય તેની વચ્ચે બોલવાથી, ગુરુએ કહેલી વાતને વધારીને કહેવાથી અપ્રીતિ ભાવ કે વિશેષ અપ્રીતિ ભાવ ઉપજાવ્યો હોય. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક જંકિંચિ મન્ઝ વિણય-પરિહીશં- જનિન-ચિ-મજ-ઝ વિણ-ય-પરિ-હીણમસુહુમ વા બાયરં વા સુહુ-મ-વા-બાય-ર-વાતુભે જાણહ, અહં ન જાણામિ, તુબ-ભે-જાણ-હ,અહમ-ન-જાણા-મિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં II ત–સ મિચ-છા-મિ-દુક-ક-ડ II પદાનુસારી અર્થ જે કાંઇ મારાથી વિનયરહિતપણું, નાનું અથવા મોટું કર્યું હોય, તમે જાણો છો, હું જાણતો નથી, તે મિથ્યા થાઓ મારું દુષ્કૃત(પાપ). ઉપયોગના અભાવે થતા અશુદ્ધ સામે શુદ્ધ ઉચ્ચારણ અશુદ્ધ શુદ્ધ અભુઠિઓમિ અભ્યત્તર અભુઠ્ઠિઓમિ અભિતર વિણિએ | વિણએ સુહમં વા સુહુમ વા. અર્થ:- (એવી રીતે) જે કાંઇ પણ નાનું કે મોટું મારાથી વિનય રહિત થયું હોય, જે તમે જાણો છો, (પણ) હું જાણતો નથી, તે મારું દુષ્કૃત (અપરાધ) મિથ્યા થાઓ. ૫૪ Jain Education Internation For Private & Personal use only www.jaineli Page #59 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રની પ્રથમ ત્રણ લીટી ઊભા ઊભા, બે હાથ જોડી, : ચારિત્રજીવનનો ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બને છે. મસ્તક નમાવીને બોલવી, તેમાં “ખામેઉં” બોલતી વેળાએ વિશેષ : બીજાનું તો અહીં ગજું જ નહી. શ્રાવક-શ્રાવિકાએ પણ નમવું. બાકીનું “જંકિંચિ” થી આખું સૂત્ર હાથ ઠાવીને બોલવું. હાથ : ગુરુભગવંતને વંદન કરવાથી વિનય ગુણ પ્રાપ્ત થાય છે. ઠાવવામાં જમણો હાથ ખુલ્લો જમીન પર કે ચરવાળા ઉપર સ્થાપવો. : ક્ષમા માગવી એ દીનતા નથી પણ જાગ્રત આત્માનો ડાબો હાથ મુખ પાસે રાખવો. બે ઢીંચણ જમીનને અડાલેલા અને : સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ પ્રયત્ન છે અને તેનાથી મસ્તક નમાવેલું રાખવું. હથેળી ખુલ્લી રાખવી જરૂરી છે. ચિત્ત-પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. મિચ્છા’ ‘મિ‘દુક્કડમ”એ ત્રણ અલગ અલગ પદો છે, તે ઉચ્ચાર વગેરે અંગેનાં સૂચનો ખ્યાલમાં રહેવું જોઇએ. ૧. અત્યંતર શબ્દ નથી. પણ અભિતર શબ્દ છે. તે (૧) સદ્ગુરુ પાસે અનેક પ્રકારના અપરાધોની ક્ષમા ત્યારે જ ધ્યાનમાં રાખવું. ભાવવિભોર બનીને માંગી શકાય કે જ્યારે ગુરુભગવંત પ્રત્યે ૨. આ સૂત્રમાં બે જગ્યાએ રાઇઅં-દેવસિએ શબ્દ આવે દયમાં પુષ્કળ અહોભાવ હોય. આમ આ સૂત્ર ગુરુ પ્રત્યે ના છે. તેમાં રાઈઅં-પુરિમડ઼ પચ્ચખાણ પહેલા અને સર્વોત્કૃષ્ટ અહોભાવને સૂચવે છે. ‘દેવિસ' પુરિમ પચ્ચકખાણ પછી બોલવાનો (૨) એક પછી એક તમામ અપરાધોને યાદ કરીને, તેની ક્ષમાં ઉપયોગ રાખવો. બન્ને સાથે ક્યારેય પણ નહિ.. મંગાય છે. તે એમ જણાવે છે કે જીવે પાપનો ખટકો રાખવો. : ૩. “મઝ' પદમાં ‘ઝ' નો ઉચ્ચાર ઝભલાના ‘ઝ' ની જેમ જોઇએ. શુદ્ધિની તલપ રાખવી જોઇએ. એક પણ પાપ કરવો. પ્રાયશ્ચિત કર્યા વિનાનું ન રહેવું જોઇએ. તે માટે દયમાં. : ૪. ‘અભિતર દેવસિઅં ખામેઉં' કેટલા સમય દરમ્યાન સાચા અર્થનો પશ્ચાતાપ પણ હોવો જોઇએ. થયેલા અપરાધોને ખમાવવા ઇચ્છીએ છીએ ? તે આ આમ, જિનશાસનમાં સગુરુ તથા પાપના પ્રાયશ્ચિતનું પદ દ્વારા જણાવાય છે. મહત્વ પુષ્કળ આંક્વામાં આવ્યું છે, તે વાત આ સૂત્રથી સમજાય છે.. | (દિવસના, રાત્રિના, પંદર દિવસના, ચાર | ગુરુભગવંતના ચરણોની સેવામાં જે લીન છે, : મહિનાના, કે એક વર્ષના અપરાધોને ખમાવવા માટે ગુરુભગવંતની આજ્ઞાનું પાલન વગેરે કરવા રુપ આરાધનામાં જે : અનુક્રમે દેવસિએ, રાઇ, પખિઍ, ચોમાસિકં કે સદા તત્પર રહે છે, તે જ સાધુ કહેવાય છે. તે જ સાધુ : સંવચ્છરિએ બોલવામાં આવે છે.) ગુરુવંદન વિધિ સહુ પ્રથમ પૂ.ગુરુભગવંતને બે હાથ જોડી મસ્તક : કરી ચરવળા ઉપર ચિત્ર મુજબ જમણો હાથ ખુલ્લો રાખી ડાબો નમાવીને “મ–એણ વંદામિ' બોલવું. પછી તેઓશ્રીની વંદન કરવા : હાથ મુખ પાસે રાખીને ‘જંકિંચિ... મિચ્છામિ દુક્કડં...' સુધી માટે અનુજ્ઞા (અનુમતિ) માંગવી. અનુમતિ મળતાં પ્રથમ બે : પૂર્ણ સૂત્ર બોલવું. (કોઇ પણ શ્રાવક - શ્રાવિકાએ ખમાસમણાં સત્તર સંડાસા પૂર્વક વિધિ સાથે આપવાં. પછી ઉભા ; (દીર્ધકાલીન મુમુક્ષ હોય કે દીક્ષા લેવાની તૈયારીમાં હોય થઇને બન્ને પગની વચ્ચે આગળના ભાગમાં પોતાના ચાર આંગળનું : તો પણ) ગુરુવંદન કરતી વેળાએ ‘અભુરિઓ' ખામતી અંતર અને પાછળના ભાગમાં તેથી કાંઇક ઓછું અંતર રાખીને, : વખતે ગુરુભગવંતના ચરણ આદિનો સ્પર્શ ન જ કરી શકાય. બન્ને હાથની આંગળીઓ એકબીજાની અંદર રાખીને, બન્ને હાથની કરે તો ગુરુભગવંતની આશાતના નો દોષ લાગે) પછી કોણી ભેગી કરી પેટ ઉપર સ્થાપન કરીને “ઇચ્છકારા...' સૂત્ર, ફરીવાર (સત્તર સંડાસા પૂર્વક) એક ખમાસમણું આપવું. પ્રશ્નો પૂછતા હોઇએ, તેવા હાવ-ભાવ સાથે બોલવા. રોજ ઉપાશ્રયમાં બિરાજમાન પૂજય | પૂ. સાધુ ભગવંતમાં કોઇ ગણિવર્ય કે પંન્યાસપ્રવર કે : ગુરુભગવંતને વંદન કરવું જોઇએ. જ્યારે તેઓશ્રી ન ઉપાધ્યાય કે આચાર્ય આદિ પદસ્થ હોય તો ‘ઇચ્છકાર !' સૂત્ર ; હોય ત્યારે તેઓશ્રીની પ્રતિકૃતિને અને કદાચ તે પણ ના બોલ્યા પછી વચ્ચે એક ખમાસમણું આપવું. પદસ્થ ન હોય તો ડું હોય તો પુસ્તકને સ્થાપીને પણ અવશ્ય ગુરુવંદન કરવું ‘ઇચ્છકાર!...' સૂત્ર પછી તુરંત ઉભા-ઉભા ‘ઇચ્છા...સંદિસહ. : જોઇએ. દિવસ દરમ્યાન ત્રણવાર વંદન કરવું જોઇએ. ભગવદ્ ! અભુઢિઓમિ અભિતર દેવસિઅં ખામેઉં ?' પ્રશ્ન : સૂર્યાસ્ત પછી જયણા પાલનની ઓછી સંભાવના હોવાના પૂછીને પૂ.ગુરુભગવંત ‘ખામેહ' કહે, પછી “ઇચ્છ, ખામેમિ. કારણે ત્રણેયકાળના વંદન કરવાની ભાવનાથી ‘ત્રિકાળ દેવસિએ” બોલી નીચેની ભૂમિની પ્રાર્થના કરીને ઢીંચણ સ્થાપન : વંદના” બે હાથ જોડી મસ્તક નમાવીને કરવી જોઈએ. ૫૫ www.alibrary.org Education Private & Persorial One Page #60 -------------------------------------------------------------------------- ________________ એ ગુરુવંદનનું ફળ તરણતારણ પરમાત્માએ કહ્યું છે કે હે ગૌતમ! બંધનવાળા બને છે, દીર્ધસ્થિતિવાળા હોય તે અલ્પ ગુરુવંદન કરવાથી જીવ નીચગોત્ર કર્મ ખપાવે છે, ઉચ્ચગોત્ર સ્થિતિવાળા, તીવ્રરસવાળા અને ઘણાં પ્રદેશવાળા બાંધ્યા હોય કર્મનો બંધ કરે છે અને અપ્રતિહત આજ્ઞાવાળું એટલે જેની તે અપરસવાળા અને અભ્યપ્રદેશવાળા બને છે અને તેથી આજ્ઞા કોઇ ઉલ્લંઘી ના શકે તેવા ફળવાળુ સૌભાગ્ય નામકર્મ જીવાત્મા અનાદિ-અનંત સંસારરૂપી જંગલમાં લાંબો કાળ પણ બાંધે છે. હે ગૌતમ! ગુરુવંદન કરવાથી જ્ઞાનાવરણીય પરિભ્રમણ કરતો નથી. અર્થાત જલ્દી પરમપદ = મોક્ષ સુખનો વગેરે આઠ કર્મો ગાઢ બંધનથી બાંધ્યા હોય તે ઢીલા ભોક્તા બને છે. ગુરૂવંદન ન રવાથી થતાં નુક્શાન પૂ. ગુરુ ભગવંતને વંદન ન કરવાથી તીર્થકર ! અનેક આપત્તિઓ અને પરંપરાએ અનંત દુ:ખોની ખાણ સમાન ભગવાનની આજ્ઞાનો અનાદર થાય છે. અવિધિપૂર્વક સંસારમાં પરિભ્રમણ કરવાનું થાય. વંદન કરવાથી અહંકાર – અવિનય - અક્કડતા આદિ | શ્રી ગુરુભગવંતને વંદન ક્યારે ન કરાય અને ક્યારે દોષો ઉત્પન્ન થાય છે. લોકમાં. તિરસ્કાર થાય, કરાય તેનું વર્ણન વિસ્તારથી શ્રી ગુરુવંદન ભાષ્યમાં વર્ણવાયું છે, તે નીચગોત્રકર્મનો બંધ થાય, આલોક અને પરલોકમાં ! આ પ્રમાણે: શ્રી ગુરુભગવંતને વંદન - ક્યારે ન થાય ? શ્રી ગુરુભગવંતને વંદન - ક્યારે થાય ? ૧. ગુરુ જ્યારે ધર્મચિંતામાં હોય. ૧. ગુરુ જ્યારે શાંત બેઠા હોય. ૨. ગુરુનું વંદન કરનાર ઉપર લક્ષ ન હોય અથવા ઊભા હોય. ૨. ગુરુ જ્યારે અપ્રમત્ત હોય. ૩. ગુરુ જ્યારે પ્રમાદમાં એટલે કે ક્રોધમાં કે નિદ્રામાં હોય. ૩. ગુરુ જ્યારે આસન ઉપર બેઠેલા હોય. ૪. ગુરુની જ્યારે આહાર કરવાની અથવા ઠલ્લે જવાની તૈયારી હોય. ૪. “છંદેણ” કહેવા માટે ઉધત હોય. ગુરુભગવંતને વંદન ક્યારે-ક્યારે ક્રવું જોઇએ સવાર-સાંજ પચ્ચકખાણ લેતી વખતે “ગુરુવંદન' ! • ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વાયણા લેશું ? ગુરુભગવંત કહે કરી ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી | ‘લેજો’ પછી ‘ઇચ્છે' બોલવું. પચ્ચકખાણ કરાવશોજી ! આદેશ માંગી ઇચ્છકારી ભગવદ્ ! પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી ! કહીને પચ્ચકખાણ લેવું. પણ રસ્તે આવતાં-જતાં કે બે હાથ જોડી મસ્તક નમાવીને ઉભા રહેવું. વ્યાખ્યાન કે વાચનાનો વંદન કર્યા વગર પચ્ચકખાણ લેવાય નહીં.' અવસર હોય તો પૂ.ગુરુભગવંત માંગલિક સંભળાવે, તે સામાયિક, પૌષધ લેતાં પહેલાં અને દેવસિસ એકાગ્રચિત્તે સાંભળવું. પ્રતિક્રમણ કરતાં પહેલાં ગુરુવંદન કરવું જોઇએ. કોઇ ધાર્મિક વાંચનની અનુમતિ મેળવવા કે ગાથા લેવાની હોય પૂ. ગુરુભગવંત પાસે વ્યાખ્યાન - વાચના શ્રવણ ત્યારે માંગલિક શ્રવણની આવશ્યકતાં નથી રહેતી. કરતાં પહેલાં અને પછી તેમજ ગાથા લેતાં પહેલાં ઉપાશ્રયે બિરાજમાન પૂ.ગુરુભગવંતને સંયમપર્યાયના. અને પછી ગુરુવંદન કરવું. ક્રમઅનુસાર મોટા-નાનાની મર્યાદા મુજબ અવશ્ય વંદન કરવું વ્યાખ્યાન શ્રવણ – વાચના – ગાથા લેતાં પહેલાં જોઇએ. કદાચ કોઇક અનિવાર્ય સંજોગના કારણે તે શક્ય ન હોય તો. ગુરુવંદન કર્યા પછી નીચે મુજબ આદેશ એક- ' ફિટ્ટા વંદન = “મથએણ વંદામિ' દરેક પૂ.ગુરુભગવંતને બહુમાન એક ખમાસમણા સાથે માંગવા, ભાવપૂર્વક કરવું જોઇએ. એક જગ્યાએ ઉભા રહીને સર્વ સાધુ ભગવંતોને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! વાયણા સંદિસાહું ? એક જ વંદનથી વંદન ન કરાય. શુદ્ધ ઉચ્ચાર અને શુદ્ધવિધિ સાથે ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ’ પછી ‘ઇચ્છે'. કરાયેલું ગુરુવંદન વિપુલ કર્મનિર્જરામાં સહાયક બનતું હોય છે. ૫૬ For Private Personal Use Only www.jainelibrary. Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિઘ આવશ્યકક્રિયાની સાચી મુદ્રા - ૧ ૧. ગુરુસ્થાપના મુદ્રા ૨. સામાયિક, પચ્ચખાણ પારતા અને અવિધિ આશાતના કરતી વેળાની મુદ્રા : થોડા નમ્ર બનવું. હાથ ચત્તો સપાિરે રાખવો. મુહપત્તિનો ‘ખેસ દશી સાથેનો રાખવો.' ઉપયોગ રાખવો. મુઢિમાં અંગુઠો અંદર રાખવો. ચરવળા વગર સામાયિક ન ક્રાય. ૪. “વંદિઉં ‘વંદામિ’ ‘વંદે’ ‘નમંસામિ' બોલતી વખતની મુદ્રા ૩. ખમાસમણ વખતની મુદ્રા ‘વંદન-નમાર વખતે વધુ નમ્ર બનવું.' નીચે નમતી વખતે પાછળથી ઉંચા બન્ને કોણી ન થવું. અંદર રાખવી. સામાયિકમાં પણ કંદોરો પહેરવો. બન્ને ઢીંચણ બાજુ-બાજામાં રાખવા. બે હાથ, બે પણ, મસ્તક, એમ પાંચ અંગ ભૂમિને સ્પર્શે ત્યારે મયૂએણ વંદામિબોલવું. ૫૭ Jan Education Internal Fel Privatersonal use only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઇરિયાવહિયં સૂત્ર તેઈદિયા ચઉરિંદિયા, ઈરિયાવહિયાએ વિરાણાએ ગમણાગમણે પંચિંદિયા પાણકમણે. બીયક્કમણે ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઇચ્છામિ પડિક્કમિઉ. હરિયÆમણે અભિહયા. વત્તિયા ઓસા ઉસિંગ લેસિયા સંઘાઈયા સંઘટ્ટિયા પણગ-દગમટ્ટી પરિયાવિયા મકડા-સંતાણા સંકમણે કિલામિયા ઉદ્દવિયા જે મે જીવા વિરાહિયા તસ્સ મિચ્છા મિ દુક્કડં || એબિંદિયા ઠાણાઓ ઠાણ સંકામિયા બેઈંદિયા ઈ) હક જીવિયાઓ વવરોવિયા ૫૮ stion International For Private & Personal use on Page #63 -------------------------------------------------------------------------- ________________ શી ઈરિયાવહિયા સૂa” દેવવંદન અને પ્રતિક્રમણ અને ચૈત્યવંદન કરતી આલોચના કરતી વખતે આ સુત્ર વખતે આ સુત્ર બોલતી-સાંભળતી બોલવા-સાંભળવાની વેળાની મુદ્રા. સ્પષ્ટ મુદ્રા. આદાન નામ : શ્રી ઇરિયાવહિયં (ઐયપથિકી) સૂત્ર ગૌણ નામ : લઘુ પ્રતિક્રમણ સૂત્ર વિષય : પદ : ૨૬. ગમનાગમન કરતાં સંપદા : . ગુરુઅક્ષર : ૧૪ થઈ ગયેલી જીવોની લઘુ અક્ષર : ૧૩૬ વિરાધનાની ક્ષમાપના. સર્વ અક્ષર : ૧૫૦ મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇચ-છા-કારે–ણ સન-દિ-સહ ભગ-વ! ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો હે ભગવન ! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઇરિ-યા-વહિ-યમ પડિક-કમ-મિ ? ચાલવાના માર્ગમાં જે વિરાધનાનું પાપ લાગ્યું હોય તેનાથી પાછો ફરું ? (શિષ્ય પ્રશ્ન કરે. )(ગુરુ ભગંવત કહે ‘પડિક્કમેહ' (=પાછા ફરો) ઇચ્છે, ઇચૂછયું, (શિષ્ય કહે) ગુરુભગવંતની આજ્ઞા ઈચ્છું છું. ૧. અભ્યપગમસંપદા ઇચ્છામિ પડિક્કમિઉં IIII. હું ઇચ-છા-મિ પડિક-કમિ-ઉમ ||૧|| હું ઇચ્છું છું પાછો ફરવા માટે. ૧. | ૨. નિમિત્ત સંપદા ઇરિયાવહિયાએ વિરાહણાએ IIરા ઇરિ-યા-વહિ-યાએ વિરા-હણા-એ રિસા માર્ગમાં ચાલતાં જે વિરાધના થઇ હોય. ૨. અર્થ:- હે ભગવાન ! આપ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું ? (ભગવંત કહે ‘પાછા ફરો') (ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઇચ્છું છું (પ્રમાણ ગણું છું) હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેથી પાછો ફરવા ઇચ્છું છું.૧.૨. ૩. ઓઘ સંપદા ગમણાગમણે ||૩|| ગમ-ણા-ગમ–ણે ||Bll જતાં આવતાં. ૩. ૪. ઈતરહેતુ સંપદા પાણક્કમણે, બીયÆમણે, પાણક-કમ-હે, બીય { જીવો પગ નીચે આવવાથી, હરિયÆમણે, કમ-ણે, હરિ-ય-કમ-, ધાન્ય બીજ પગ નીચે આવવાથી, લીલી વનસ્પતિ પગ નીચે આવવાથી, ઓસા-ઉસિંગ-પણગ- ઓસા-ઉત-તિÉગ-પર-ગ ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલી દગ-મટ્ટીદગ-મટ-ટી ફૂગ, સચિત્ત પાણી યુક્ત સચિત્ત માટી, મક્કડા-સંતાણા સંકમe Il૪ll મક-કડા-સ-તાણા સંક્રકમ-સે ll૪ll કરોળીયાની જાળ, પગ નીચે આવવાથી. અર્થ :- જેમકે જતાં -આવતાં, (ગમનાગમન કરતાં) જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલીફૂગ, સચિત્ત- પાણીયુકત સચિત્ત માટી, કરોળીયાની જાળ પગ નીચે આવવાથી, ૩. ૪. [૫૯ Jain Education Internatio nal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫. સંગ્રહ સંપદા જે મે જીવા વિરાહિયા પી. જે મે જીવા વિરા-હિયા પણ જે જીવોની મેં વિરાધના કરી હોય. ૫. | ૬. જીવ સંપદા એચિંદિયા, બેઇંદિયા, એગિન-દિયા, બેઇન-દિયા, એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, તેઇંદિયા, ચઉરિદિયા, તે-ઇન-દિયા, ચઉરિન-દિયા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પંચિંદિયા ||૬| પ(પ)-ચિન—દિયા ||૬|| પાંચ ઇન્દ્રિયવાળા. ૬. અર્થ :- એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના( નીચે જણાવ્યા મુજબ) કરી હોય. ૫.૬. | ૭. વિરાધના સંપદા અભિહયા, વરિયા, લેસિયા, અભિ-હયા, વ-તિયા, { લાતે માર્યા હોય, ધૂળ નીચે ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય સંઘાઇયા , સંઘટ્ટિયા, સઘા-ઇયા , સઘટિયા, માંહેં માંહે શરીર એકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુ:ખ ઉપજાવ્યું હોય. પરિયાવિયા, કિલામિયા, પરિ-યા-વિયા, કિલા-મિયા, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય. ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે ઉદ્-દ-વિયા,ઠાણાઓ ઠાણમ્ ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજાસ્થાને સંકામિયા, સકા-મિયા, મૂક્યા હોય. જીવિયાઓ વવરોવિયા, * જીવિ-ચાઓ વવ-રો-વિયા, જીવિતથી જુદા કર્યા હોય, તસ્સ મિચ્છા મિ દુક્કડં Il૭ll . ત–સ મિચ-છા મિ-દુક-ક-ડમ્ IIછાા છે તે મિથ્યા થાઓ. મારુ દુત્ય(તેની હું માફી માંગુ છું) ૭. અર્થ:- લાતે માર્યા હોય, ધૂળે કરીને ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહે માંહે અકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુ:ખી કર્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા હોય, જીવિતવ્યથી જુદા કર્યા હોય તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. એટલે એ પાપની માફી માંગુ છું. ૭. શુદ્ધ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો. અશુદ્ધ. ઇચ્છા. સંદિ. ભગવાન ઇચ્છા. સંદિ. ભગવદ્ ઇરિયાવિયાએ. ઇરિયાવહિયાએ. ઇચ્છામિ પડિકમિઉ ઇચ્છામિ પડિક્કમિઉં એકિદિયા એચિંદિયા અભિયા અભિહયા સંધાયા સંઘાઇયા મકડા મકડા ઉદુવિયા ઉવિયા વતિયા વત્તિયા | ઉચ્ચાર વગેરે અંગે સૂચનો (જે સૂત્રમાં ગાથા ન હોય છતાં આંકડા આપ્યા હોય તે સંપદાના સમજવા.) ‘ઇચ્છાકારેણ..... ઇરિયાવહિયં પડિક્કમામિ?' આ પદ બોલતાં પ્રશ્ના કરતા હોઇએ, તેવો ભાવ લાવવો જોઈએ. ‘પડિક્કમિઉં'માં અન્ત રહેલાં ‘' (અનુસ્વાર)નો ઉચ્ચાર કરતાં બન્ને હોઠ ભેગા થવા જોઇએ. ‘પડિફકમામિ, પડિક્કમિઉં, પાણક્કમણે’ વગેરે પદોમાં ‘ક્ક” જોડાક્ષરનો ઉચ્ચાર શુદ્ધ કરવા પૂર્વના અક્ષર પર ભાર મૂકવો. ‘પણગ' પછી થોડું અટકી ‘દગ-મટ્ટી’ ત્યારબાદ ‘મક્કા-સંતાણા' સાથે બોલીને ‘સંકમણે' અલગથી બોલવું. • તે જ પ્રમાણે ‘ઠાણાઓ ઠાણ સંકામિયા’, ‘જીવિયાઓ વવરોવિયા’ સાથે બોલવું પણ તસ્સ-મિચ્છા-મિ-દુક્કડમ્ અલગ બોલવું. શ્રી ઇરિયાવહિયં સૂત્રની મહત્તા અંગે હદય પૂર્વકના પશ્ચાત્તાપના ભાવ સાથે શ્રી અદભુત્તા તેમજ શ્રાવક-શ્રાવિકા કરતાં હોય છે. ૧૦૦ ડગલાંની બહાર મહામુનિએ આ ઇરિયાવહિયં સૂત્ર (લઘુ પ્રતિક્રમણ સૂત્ર) જવાનું હોય ત્યારે, કદાચ ૧૦૦ ડગલાંની અંદર પણ જીવની. બોલતાં-બોલતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ. આપણે પણ આ સૂત્ર વિરાધના થઇ હોય ત્યારે, સામાયિક – પૌષધ - ચૈત્યવંદન - પશ્ચાત્તાપથી ભાવવિભોર બનીને-ગદગદિત બનીને બોલવાનો દેવવંદન - સ્વાધ્યાય –ધ્યાનાદિ કરતાં પૂર્વે અને એક ઉપયોગ રાખવો જોઇએ. ક્રિયામાંથી બીજી ક્રિયામાં પ્રવેશ કરતાં પૂર્વે આ ઇરિયાવહિયં | શ્રી લઘુપ્રતિક્રમણ = માત્ર ગમનાગમનની ક્રિયાનું પ્રતિક્રમણ સૂત્ર સર્વજીવની ક્ષમાપના માટે કરવામાં આવે છે. સર્વ જીવોની કહેવાય છે. આ સૂત્રનો ઉપયોગ રસ્તે જતાં-આવતાં ક્ષમાપના કર્યા વગર અંતરમાં મૈત્રીભાવ ઉદભવતો નથી. તે (ગમનાગમન કરતાં) કોઇપણ જીવોની વિરાધનાનું પાપ મૈત્રીભાવ વગરની તમામ ક્રિયા વ્યર્થ કહેવાય છે. તેથી ‘ક્ષમા’ લાગેલ હોય ત્યારે પૂ.સાધુ-સાધ્વીજી ભગવંત અને પૌષાર્થી : પ્રધાન જૈનધર્મમાં આ સૂત્ર ખૂબ મહત્ત્વનું કહેવાયું છે. ૬૦ wate & Pers ..Only relibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ આરાધના - વિરાધના અંગે સમજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી અર્થાત્ સંયમમાર્ગનું વિધિ પ્રમાણે પાલન કરવું તેને આરાધના કહેવાય છે. આવી આરાધનાથી વિપરીત - વિકૃત આચરણ અથવા ખામી કે ભૂલયુક્ત આચરણ અને પ્રાણીને દુઃખ ઉપજે, તેવું આચારણ કરવું, તેને વિરાધના કહેવામાં આવે છે. (૨) નિમિત્ત સંપદા • એકેન્દ્રિય=૨૨, બેઇન્દ્રિય = ૨, તેઇન્દ્રિય = ૨, • ચઉરિન્દ્રિય= ૨= ૨૮ પંચેન્દ્રિયમાં નરક = ૧૪, દેવ = ૧૯૮, મનુષ્ય = ૩૦૩, તિર્યંય = ૨૦ = કુલ = ૫૬૩ • ૫૬૩ ભેદના જીવોને૧૦ (અભિહયા...થી વવરોવિયા સુધી) પ્રકારે વિરાધના=૫,૬૩૦ • ૨= (રાગ દ્વેષ), મન-વચન-કાયા =૩, કરણ-કરાવણ (૩) ઓઘસંપદા તે વિરાધનાથી બચવા માટે આ ‘ઇરિયાવહિયં સૂત્ર' બોલવામાં આવે છે. વિરાધના ચાર પ્રકારે છે (૧) અતિક્રમ :- આરાધના ભંગ માટે કોઇ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે. વિરાધના માટે તૈયારી કરે. કાંઇક અંશે દોષનું સેવન કરે. સંપૂર્ણતયા આરાધનાનો ભંગ કરે. (૨) વ્યતિક્રમ (૩) અતિયાર (૪) અનાચાર શ્રી ઇરિયાવહિયં સૂત્ર દ્વારા વિરાધનાની ક્ષમાપના અંગે સમજ અનુમોદન =૩ = શ્રી ઇરિયાવહિયં સૂત્રની ૭ સંપદા અને તસઉત્તરી સૂત્રની ૮ મી સંપદા કહેવાય છે (૧) અશ્રુપગમસંપદા : આલોચના પ્રતિક્રમણ રૂપ (૫) સંગ્રહ સંપદા પ્રાયચ્છિત્તનું અંગીકાર કરવાપણું હોવાથી બે પદની સંપદા “ઇચ્છાકારણ... થી... પરિમિ"િ ||૧|| શી... (૬) જીવ સંપદા જે જીવની વિરાધના કરી હોય એનો સમૂહ જે મેં જીવા વિરાહિયા’ ||૫|| સંગ્રહમાં ભેગા કરેલા જીવોના પ્રકાર દર્શાવ્યા એÍિદિયા... પચિંદિયા' |૬|| વિરાધના થવાનું નિમિત્ત અર્થાત્ કર્યાં પાપ કાર્યની આલોચના (૭) વિરાધના સંપદા : તમામ પ્રકારના જીવોની ૧૦ ‘ઇરિયાવહિયાએ કરવાની વિરાણાએ ૨ી પ્રકારે વિરાધના ‘અભિહયા... વવરોવિયા... દુક્કડું' llll (૮) પ્રતિક્રમણ સંપદા : જે જે પાપો થયા છે, તે તે પાપોનું પ્રતિક્રમણ ‘તસ્સઉત્તરી... કાઉસ્સગ્ગુ' III : વિરાધના થવાનું સામાન્ય કારણ અર્થાત્ માર્ગમાં ગમનાગમન કરતાં વિરાધના થઇ હોય ' ગમનાગમણે" 11311 (૪) ઇત્તરહેતુ સંપદા વિરાધના થવાનાં વિશેષ કારણો... ‘પાણક્કમણે... સંકમણે’ ||૪| :: ભૂતકાળ વર્તમાનકાળ-ભવિષ્યકાળ =૩, આ બધી વિરાધનાઓની ૬ની સાક્ષીએ માફી માંગુ છું અરિહંતસિદ્ધ-સાધુ-સમ્યગ્દષ્ટિદેવ-ગુરુ અને આત્મા = ૬ ૫૬૩૦ x ૨ x ૩ X ૩ x ૩ x ૬ = ૧૮,૨૪, ૧૨૦ (આ સૂત્ર દ્વારા અઢાર લાખ, ચોવિશ હજાર એકસોને વીશ પ્રકારની ક્ષમાપના માંગવામાં આવે છે) આમાં પ્રથમ પાંચ સંપદા એ શ્રી ઇરિયાવહિયં સૂત્રની મુખ્ય સંપદા કહેવાય છે. તેમજ જીવ સંપદા, વિરાધના સંપદા અને પ્રતિક્રમણ સંપદા એ ચૂલિકા સંપદા કહેવાય છે, e & Per || ૬૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૭ થી તરસ ઉતરીટી” વિષયઃ દેવવંદન અને ચૈત્યવંદન પ્રતિક્રમણ અને આલોચના કરતી વખતે આ સૂત્ર કરતી વખતે આ સૂત્રા બોલતી-સાંભળતી. બોલવા-સાંભળવાની વેળાની મુદ્રા. સ્પષ્ટ મુદ્રા. આદાન નામ : શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર | ગૌણ નામ : ઉત્તરીકરણ સૂત્ર પદ સંપદા ગુરુ અક્ષર : ૧૦ લઘુ અક્ષર | : ૩૯ સર્વ અક્ષર : ૪૯ પાપોની વિશેષ શુદ્ધિ કરવા કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ. ૮. પ્રતિક્રમણ સંપદા મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારીઅર્થ તસ્સ ઉત્તરી-કરણેણં, છે ત–સ ઉત-તરી-કર-ણે-ખમ, તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે ઉત્તરીકરણનો ઉપાય, પાયચ્છિત્ત-કરણેણં, પાયછિ –ત કર-ણે-ણમ્, પ્રાયશ્ચિત કરવા માટે (ગુરુ પાસે આલોચન કરવા માટે) પ્રાયશ્ચિતકરણનો ઉપાય વિસો-હી-કર-e-ણમ્, આત્માની વિશુદ્ધિ કરવા માટે (અંતરમેલને ટાળવા માટે) વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, વિશોધીકરણનો ઉપાય વિસ–લી-કરણે-ખમ, આત્માને શલ્યથી રહિત કરવા માટે કાયોત્સર્ગનું પ્રયોજન પાવાણું કમ્માણ નિશ્થાયણટ્ટાએ, પાવા-ણ કમ-માણમ,નિ-ઘા-ચણ-ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગ II૧il. ઠામિ કાઉ-સ-ગમ્ III પાપકર્મોનો ઘાત કરવા માટે. કરું છું કાઉસ્સગ્ન. ૧. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો. અશુદ્ધ શુદ્ધ પાયછિત કર્ણણ | પાયચ્છિત્ત કરણેણં નિશ્થાયણ ઠાએ નિશ્થાયણટ્ટાએ કાઉસગં કાઉસ્સગ્ન અર્થ :- (જે વિરાધનાનું પાપ થયુ હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ = કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ = કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ)રહે છે, તે શ્રી અન્નત્યસૂત્રમાં જણાવેલ છે)કરુ . ૧. શ્રી તસ્સઉત્તરી સૂત્રની મહત્તા અને ગૂઢ રહસ્ય અંગે સમજ વિરાધનાના પાપથી લેપાયેલો આત્મા ‘ઈરિયાવહિયંસૂત્ર'થી ! ૩. બીજી વિકૃતિ પેદા ન કરે તે માટે જ્ઞાનશુદ્ધ થાય છે. તેમ છતાં જેટલી અશુદ્ધિ રહી હોય, તેને વિશેષ દર્શન-ચારિત્રની આરાધના વડે આત્માની શુદ્ધ કરવા માટે આ સૂત્રમાં ક્રમ અનુસાર પ્રક્રિયા બતાવેલ છે. વિશુદ્ધિ કરવા માટે (વિશોધીકરણ). ૧. પાપરૂપી શલ્યને સહુ પ્રથમ બહાર લાવવાનો પ્રયત્ન કરવા . ૪. નિંદેલાં-ગહૅલાં-આલોચેલાં તે પાપોને માટે (ઉત્તરીકરણ). આત્માથી સદા બહાર કાઢવા માટે અને તે ૨. આલોચના- નિંદા- ગર્તા વગેરે રૂપી પ્રાયશ્ચિત વડે શલ્યને પાપોના ઉપદ્રવથી મુક્ત થવા કાયોત્સર્ગ ઉપર લાવવા માટે પ્રાયશ્ચિત્તકરણ). કરવા માટે (વિસલ્લીકરણ). ૬૨ For Private Personal use only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રીઅમથ” આદાન નામ : શ્રી અન્નત્યસૂત્ર વિષય : ગૌણ નામ : આગાર સૂત્ર પદ I : કાયોત્સર્ગની પ્રતિજ્ઞા, ૨૮ સંપદા : ૫ આગાર (છૂટ,અપવાદ), ગુરુ અક્ષર : ૧૩ સમયની-મર્યાદા તથા ચૈત્યવંદન અને પ્રતિક્રમણ માં રત્નત્રયીની આપ વોશિશશ | લઘુ અક્ષર : ૧૨૭ દેવવંદન વખતે સૂત્ર શુદ્ધિ માટે સૂત્ર બોલતી સ્વરૂપનું વર્ણન. બોલતા સાથેની મુદ્રા | સર્વ અક્ષર : ૧૪૦ બોલવાની આ મુદ્રા. સાંભળતી વખતની આ મુદ્રા. ૧. એકવચનાન્ત આચાર સંપદા મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ અન્નત્ય ઊસસિએણં, અન–નત-થ ઊસ-સિ-એ-ણમ, સિવાય કે ઊંચો શ્વાસ લેવા વડે, નીસસિએણં, નીસ-સિ-એ-ણમ, નીચો શ્વાસ મૂકવા વડે, ખાસિએણં, છીએણં, ખાસિ-એ-ણમ, છીએ-ણમ , - ઉધરસ આવવાથી, છીંક આવવાથી, જંભાઇએણં, ઉડુએણં, જમ-ભા-ઇએ-ણ-ઉડુએ-ણમ, બગાસુ આવવાથી, ઓડકાર આવવાથી, વાયનિસર્ગેણં, વાય-નિ-સંગ-ગે-રમ, વાછૂટ થવાથી, ભમલીએ પિત્તમુચ્છાએ IIll ભમ-લીએ પિત–ત મુચ-છાએ ૧ll : ચક્કર આવવાથી, પિત્તના પ્રકોપ વડે ચક્કર આવવાથી. ૧. અર્થ:- (૧) ઉંચો શ્વાસ લેવા વડે (૨) નીચો શ્વાસ મૂકવા વડે (૩) ઉધરસ આવવાથી (૪) છીંક આવવાથી (૫) બગાસુ આવવાથી (૬) ઓડકાર આવવાથી (૭) વાછટ થવાથી (૮) ચક્કર આવવાથી (૯) પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. ૧. | ૨. બહુવચનાન્ત આચાર સંપદા સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુ-મે-હિ–અગ-સગ (સન)-ચા-લેહિમ, સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર થવાથી, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુ-મે-હિમ-ખેલ-સગ (સન)-ચા-લેહિમ, સૂક્ષ્મ રીતે થંક-કફનો સંચાર થવાથી, સુહમેહિં દિક્ટ્રિ સંચાલેહિં રિશી સુહુ-મે-હિમ-દિ-ઠિ-સગ (સન)-ચા-લેહિમ ll૨ સૂક્ષ્મ રીતે દૃષ્ટિનો સંચારથી. ૨. અર્થ :- સૂક્ષ્મરીતે શરીરનો સંચાર, થુક-કફનો સંચાર, દેષ્ટિનો સંચાર થવાથી. ૨. | ૩. આગંતુક આગાર સંપદા એવમાઇ એહિં આગારેહિં, એવ-માઇ-એ-હિમ, આગા-રે-હિમ, એ વગેરે (બીજા પણ ચાર), આગારો સિવાય અભગ્ગો અવિરાહિઓ, અભગ-ગો અવિ-રાહિ-ઓ, ભાંગ્યા વગરનો (અખંડિત) વિરાધના વગરનો હુજ્જ મે કાઉસ્સગ્ગો llall ! હુ-જ મે કાઉ-સગ-ગો llall . હોજો મારો કાયોત્સર્ગ. ૩. અર્થ :- આ આગર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. ૩. • બીજા ચાર આગાર : (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાને જવું પડે તથા વિજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવું પડે (૨) બિલાડી, ઉંદર વગેરે આડાં ઉતરતાં હોય અથવા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તો બીજે સ્થાને જવું પડે (૩) અકસ્માત ચોરની ધાડ આવી પડે અથવા રાજાદિકના ભયથી બીજે જવું પડે અને (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય અથવા સર્પાદિક દંશ કરે તેમ હોય અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાને જવું પડે. ૪. ઉત્સર્ગ અવધિ સંપદા જાવ અરિહંતાણં ભગવંતાણં, ! જાવ અરિ-હન–તાણમ્ ભગ-વન-તાણમ, કે નમુક્કારેણ ન પારેમિ ll૪ll _ નમુક-કાર-ણમ ન પારે-મિ ll૪ll અર્થ:- જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪.). જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર વડે ન પારું. ૪. ૬૩ Jan Education International OF PE & Personal use only Page #68 -------------------------------------------------------------------------- ________________ == = . (૧. ૫. સ્વરૂપ સંપદા તાવ કાર્ય, ઠાણેણં મોણેણં, તાવ કાયમ, ઠાણે-ણમ, મોણે-ક્ષમ, ત્યાં સુધી કાયાને સ્થાન વડે, મૌન વડે ઝાણેણં અપ્પાણે વોસિરામિ પll : ઝાણે-ક્ષમ અપ-પા-ણ—વોસિ-રામિ પણl ધ્યાન વડે, પોતાને વોસિરાવું છું (ત્યાગ કરું છું.. અર્થ:- ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે ધ્યાન વડે આત્માને વોસિરાવું છું. ૫. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ : ૧૯ દોષ છોડીને કાયોત્સર્ગ ક્રવો જોઈએ, તે આ પ્રમાણે ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો (૧) ઘોડાની પેઠે એક પગ ઉંચો, વાંકો રાખે, તે ઘોટકદોષ અશુદ્ધ (૨) વેલડીની જેમ શરીરને ધુણાવે, તે લતાદોષ (૩) થાંભલા પ્રમુખને શુદ્ધ ઓઠીંગણ દઇ રહે, તે ખંભાદિ દોષ.(૪) ઉપર મેડી અથવા માળ અનત્ય અન્નત્ય હોય તેને મસ્તક ટેકાવી રહે, તે માલદોષ (૫) ગાડાની ઉંધની પેઢે ખાસસિએણે ખાસિએણે જંભાએણે જભાઇએણ અંગુઠા તથા પાની મેળવીને પગ રાખે, તે ઉદ્ધિદોષ (૬) નિગડ ભમ્મલીએ ભમલીએ (બેડી) માં પગ નાખ્યાની પેઠે પગ પહોળા રાખે, તે નિગડદોષ (૭) સુહમેહિ સુહમેહિં નગ્ન ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથ રાખે, તે શબરીદોષ (૮) સંચાલેહી સંચાલેહિં ઘોડાના ચોકડાની જેમ રજોહરણ (ચરવળા)ની દશી આગળ રહે એવમાઇ આગારેહિ એવમાઇ એહિં આગારેહિં તેમ હાથ રાખે, તે ખલિણદોષ (૯) નવ પરણીત વધૂની જેમ માથું માણેણં મોણેણં નીચું રાખે, તે વધૂદોષ. (૧૦) નાભિની ઉપર અને ઢીંચણની નીચે વોસરામિ વોસિરામિ લાંબુ વન્ન રાખે, તે લંબોત્તરદોષ (૧૧) ડાંસ મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજ્જાથી હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની જેમ ઢાંકી રાખે, તે સ્તનદોષ (૧૨) શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખે, તે સંયતિદોષ. (૧૩) આલાવો ગણવાને અર્થે અથવા કાયોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે, તે ભમુહંગુલિદોષ. (૧૪) કાગડાની જેમ ડોળા ફેરવે, તે વાયસદોષ (૧૫) પહેરેલાં વસ્ત્ર પરસેવાથી મલીન થવાના ભયથી કોઠ ની જેમ ગોપવી રાખે, તે કપિત્થદોષ, (૧૬) યક્ષાવેશિતની જેમ માથું ધૂણાવે, તે શિર:કંપ દોષ (૧૭) મૂંગાની જેમ હું હું કરે, તે મૂકદોષ (૧૮) આલાવો ગુણતાં મદિરા પીધેલની જેમ બડબડાટ કરે, તે મદિરાદોષ અને (૧૯) વાનરની જેમ આસપાસ જોયા કરે, ઓષ્ઠપુટ હલાવે, તે પ્રેક્ષ્યદોષ કહેવાય છે. - સાધુ ભગવંત અને શ્રાવકને આ ૧૯ દોષ કાર્યોત્સર્ગમાં સંભવે. સાધ્વીજી ભગવંતને સ્ત્રી જાતિ હોવાથી શરીરનું બંધારણ તેવા પ્રકારનું હોવાથી ૧૦મો-૧૧મો-૧૨મો દોષ સિવાય ૧૬ દોષ સંભવે. શ્રાવિકાને પણ તે જ કારણે મો-૧૦મો-૧૧મો-૧૨મો દોષ સિવાય ૧૫ દોષ સંભવે. જે ત્યાગ કરવો જરૂરી છે. ' લમ્બોત્તર દોષ એટલે ધોતી નાભી થી ૪ આંગળનીચે ન પહેરવી અને ઘુટણ થી ચાર આંગળ ઉપર ન રાખવી, તે. ६४] ration International www.jainelle Page #69 -------------------------------------------------------------------------- ________________ ક પ્રેક્ષ્ય દોષ તેની કાયોત્સર્ગ તથા કાયોત્સર્ગ ના૧૯ દોષ વાયસ દોષ શિરઃકમ્પદોષ સંયતિદોષ SISZSTA બે પગ વચ્ચે અંતર, ચરવળો પકડવાની રીત અને હોઠનો ફફડાટ સાથે ચારેકોર દૃષ્ટિ કરે, તે અવિધિ કહેવાય. શબરી દોષ નિગડ દોષ શુદ્ધ કાઉસગ્ગની મુદ્રા Dein Education International નગ્ન ભીલડીની જેમ બન્ને હાથને ગુહ્મ- સ્થાને ઢાંકી રાખવા, તે અવિધિ કહેવાય. કાગડાની જેમ ડોળા ફેરવે, તે અવિધિ કહેવાય. ભૂઅગુલી દોષ ખલિણ દોષ આંગળીના વેઢામાં કાઉસ્સગ્ગની સંખ્યા ગણવી, અથવા નવકારવાળીથી ગણવા, તે અવિધિ કહેવાય. ખેસથી આખી છાતી સ્ત્રીની જેમ ઢાંકી રાખવી, તે અવિધિ કહેવાય. શુદ્ધ કાઉસ્સગ્ગની મુદ્રા બગાસું આવે ત્યારે કાઉસ્સગ્ગમાં મુહપત્તિનો ઉપયોગ મુખ આગળ ન રાખવો, એક હાથમાં એક સાથે મહુપત્તિ ચરવળો રાખવો, તે એક અવિધિ વધૂદોષ ઘોટક દોષ નવી પરણેલી સ્ત્રીની જેમ મોટું નીચે ઢાળીને રાખવું અને ઘોડાની જેમ પગ ઉંચા નીચા રાખવા, તે અવિધિ કહેવાય. બન્ને હાથ જોડીને પગનું માપસર અંતર રાખ્યા વગર કાયોત્સર્ગ કરવો, તે અવિધિ કહેવાય. ૬૫ www.jainelibra D Page #70 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ ઉજ્જો અગરે, ધર્મ-નિત્યયરે જિણે શ્રી લોગરસ સૂત્ર અરિહંત કિન્નઈટ્સ ચકવીસ પિ કેવલી III. ક ઉસભ- -મજિસં ય વંદે. સુવિહિં ચ મુફદંત, મલ્લેિ , અરે ચા સંભવ- મભિગંદણં ચ સુમઈ ચા ' સીયલ- સિસ- વાસુપુજે ચી વંદે મુણિસુન્વયં નમિનિણં ચા પઉમuહું સુપાસે, વિમલ- મહંતં ચ જિર્ણ, વંદામિ રિટ્ટનેમિ જિણં ચ ચંદuહં વંદે III ધર્મો સંતિં ચ વંદામિII3III પાસે તહ વદ્ધમાણે ચાઝિll એવં મએ અભિયુઆ, વિહારય-મલા પછીણજર-મરણા1 કિત્તિચ-વંદિર-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધાાં ચઉવીસ પિ જિણવરા, તિત્યપરા મે પસીયંતુ Ilill. આરુષ્ણ બોહિલાભ, સમાવિવરમુત્તમ દિgliદા | S ITE ચંદેસ નિમમ્મલચરા, આઈચ્ચેનુ અહિયં પયાસ-ચરતા | સાગર-વરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ loll ૬૬ Wel internalizart Page #71 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રી લોહાણા સE પદ દેવવંદન - પ્રતિક્રમણ માં કાયોત્સર્ગ ચૈત્યવંદન રત્નત્રચીની શુદ્ધિ ધ્યાને વખતે આ સૂત્ર માટે આ સૂત્ર આ સૂત્રનું બોલતી-સાંભળતી બોલતી-સાંભળતી ચિંતન કરતી વખતેની મુદ્રા વખત ની મુદ્રા. વખતેની મુદ્રા આદાન નામ: શ્રી લોગસ્સ (નામસ્તવ) સૂત્ર ગૌણ નામ : ચતુર્વિશતિસ્તવ (ઉવીસત્યય) :૨૮ સંપદા I :૨૮ ગુરુ અક્ષર :૨૭, લઘુ અક્ષર : ૨૨૯ સવ અક્ષર : ૨૫૬ વિષયઃ થી ૨૪ ભગવંતોની નામપૂર્વક સ્તવના કરી મોક્ષપદની માંગણી કરવામાં આવી છે. છંદનું નામ:સિલોગો; રાણઃ “દર્શન દેવદેવસ્ય”... (પ્રભુ સ્તુતિ) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ લોગસ્સ ઉજ્જો અગરે, લો-ગસ–સ ઉજ-જોઅ-ગરે, (કેવળજ્ઞાન વડે) લોકનો ઉધોત કરનારા, ધમ્સ-તિર્થીયરે જિર્ણા ધમ-મ-તિ-થ-વારે જિશે ! ધર્મતીર્થના કરનાર (રાગદ્વેષને) જીતનારા, અરિહંતે કિન્નઇટ્સ, અરિ-હન-તે-ક્તિ -ત-ઇ-સમ, અરિહંત ભગવંતનું હું કીર્તન કરીશચકવીસંપિ કેવલી ll૧ી. ચઉ–વી-સમ-પિ કેવ-લી llll. ચોવીશે પણ કેવળજ્ઞાની. ૧. છંદનું નામ ગાહા; રાણઃ- “જિણજન્મસમયે મેરસિહરે”....(નાગપૂજા) ઉસભમજિજં ચ વંદે, : ઉસ-ભ-મજિ-અમ ચ વન-દે, ઋષભદેવ તથા અજિતનાથને હું વંદુ છું, સંભવમ-ભિરંદણં ચ | સમભવ-મભિ-ણન–દણમ ચ સંભવનાથને, અભિનંદન સ્વામીને તથા સુમઇ ચા સુમ-ઇમ-ચા સુમતિનાથને, પઉમuહં સુપાસે, પઉ–મપુ-પહ-સુપા-સમ્, પદ્મપ્રભસ્વામીને, સુપાર્શ્વનાથને, જિર્ણ ચ ચંદuહં વંદે પરણી જિણમ્ ચ ચ–દપ અને રાગ દ્વેષને જિતનારા ચંદ્રપ્રભસ્વામીને વંદન કરું છું. ૨. પહમ્ વન–દે lill અર્થ :- (કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષને જિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. ૧.૨. સુવિહિં ચ પુફદંત, સુવિ-હિમ્ ચ પુરૂ-ફ-દ-તમ્, સુવિધિનાથ એટલે પુષ્પદંતસ્વામીને, સીઅલ સિર્જસ- સીઅ-લ સિજ-જન–સ શીતલનાથને, શ્રેયાંસનાથને, વાસુપુજ્જ ચી વાસુ-પુજ-જમ્ ચી. વાસુપૂજ્યસ્વામીને, વિમલમહંત ચ જિર્ણ, વિમલ-મણન-તમ્ ચ જિણમ્, વિમલનાથને, અનંતનાથને (રાગદ્વેષના) જીતનારા ધર્મો સંતિં ચ વંદામિilal ' ધમમમ સન-તિમ ચ વન-દામિ llall ; ધર્મનાથને તથા શાંતિનાથને વંદન કરું છું. ૩. અર્થ :- શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ)પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને,શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરું છું. ૩. કુંથું અરં ચ મલ્લિ, કુન-યુમ અરમ ચ મલ-લિમ્ , કુંથુનાથને, અરનાથને તથા મલ્લિનાથને વંદે મુણિસુન્વયં નમિનિણં ચા વન–દે મુણિ-સુવ-વયમ નમિજિણમ ચી વંદન કરું છું, મુનિસુવ્રતસ્વામીને તથા વન-દે મણિ-સવ-વયમ નમિજિણમ ચાં નમિજિનેશ્વરને, વંદામિ રિટુનેમિ, વન-દામિ રિટ-ઠ-નેમિમ, હું વંદન કરું છું અરિષ્ટનેમિનાથને, પાસ તહ વદ્ધમાણં ચ l૪ll : પાસમ તક વદ-ધ-માણમ્ ચ ll૪ll પાર્શ્વનાથને તથા શ્રી વર્ધમાનસ્વામીને. ૪. અર્થ :- શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. ૪. નવા વાળા ની દવા કnima Page #72 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ : એવું મએ અભિથુઆ, એવમ-મએ અભિ-થુઆ, એ પ્રકારે મારા વડે (નામપર્વક) સ્તવના - વિહુય-રયમલા-પહીણ- વિહુ-ય-રય-મલા પહી-ણ કરાયેલ (કર્મરુપ) રજ તથા મળ દૂર કર્યા છે - જર-મરણા | જર-મરણા | (જેમણે) જરા અને મરણ સર્વથા ક્ષીણ થઇ ગયા છે, ચઉવીસ પિ જિણવરા, ચઉ-વી-સમ-પિ જિણ વરા, ચોવીશે પણ જે સામાન્ય કેવળીઓમાં શ્રેષ્ઠ છે તિસ્થયરા મે પસીયંતુ Ifપી તિત-થ-વરા મે પસી-વન-તુ llll. એવા તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫. ! અર્થ :- આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. ૫. કિતિય-વંદિય-મહિયા, કિત-તિય-વન-દિય-મહિ-વા, જેઓ ઈન્દ્રાદ્રિ દેવતાઓ વડે કીર્તન કરાયેલા વંદન કરાયેલા અને પૂજન કરાયેલા છે, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા . જે એ લોગસ-સ ઉત-તમા સિદ-ધા. જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, આરુગ્ન-બોહિલાભ, આર્ગ-ગ બોહિ-લાભમ, | તેઓ (મો) આરોગ્ય રૂપ સમ્યગ્દર્શનનો લાભ સમાણિવર-મુત્તમ દિંતુ ll૬ll સમાહિ-વર-મુ-ત-મમ્ દિન-તુ ll૬ll અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. ૬. | અર્થ :- જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થાય છે, તેઓ (મન) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. ૬. ચંદેસુ નિમ્મલયરા, ચન-ભેસુ નિમ-મ-લય-રા, ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ, આઇઐસુ અહિયં પયાસયરા | આઇ-ચેસુ અહિ-યમ પયા-સયરા | સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, સાગર વર-ગંભીરા, સાગર-વર-ગમ-ભીરા, શ્રેષ્ઠ સાગર જેવા ગંભીર, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ li૭ના સિદ-ધા સિદ-ધિમ મમ દિસન-તુ li૭Iી એવા સિદ્ધ પરમાત્માઓ મને મોક્ષ આપો. ૭. અર્થ :- ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. ૭. (નોંધ :- શ્રી લોગસ્સ સૂત્રમાં ‘ચઉવિસંપિ’ના સ્થાને ‘ચઉવ્વીસ’નો મત હોવાથી ગુરુ અક્ષર ૨૮ના બદલે ૨૯ થાય છે.) સૂત્રની આવશ્યક્તા અંગે કંઈક સવારે અને સાંજ પ્રતિક્રમણમાં છએ આવશ્યકોનું છે. તે માટે આ લોગસ્સ સૂત્રનો ઉપયોગ કરાય છે. રત્નત્રયીની આચરણ થાય છે. આ છ આવશ્યકોમાં બીજું આવશ્યક ! શુદ્ધિ માટે અને વિવિધ આરાધના માટે તેમજ ક્ષદ્રોપદ્રવ-કર્મક્ષય ચતુર્વિશતિ સ્તવ છે, તેમાં ૨૪ ભગવાનની સ્તવના કરાય ! આદિ માટે શ્રી લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગમાં સ્મરણ કરાય છે. ઉપયોગ ના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ કિતઇસ સંભવ-મભિઆણંદણ ચ પઉમપહં ચંદપહં | શુદ્ધ કિર્તાઇટ્સ સંભવ-મભિસંદણં ચ પઉમuહ ચંદuહં ક્યાં ટલા પ્રમાણમાં કાયોત્સર્યક્રવો ? ‘કુસુમિણ દુસુમિણ’નો કાયોત્સર્ગ ખરાબ દુષ્ટ-સ્વપ્ર. અથવા સ્વપ્ર રહિત રાત્રિ પસાર કરેલ હોય તો ‘ચાર લોગસ્સ, ચંદેસુ- નિમ્મલયરા' સુધી કરાય અને ચોથા વ્રત સંબંધિત અલના–કુત્સિતસ્વપ્ર આવેલ હોય તો ‘ચાર લોગસ્સ, સાગર-વર-ગંભીરા' સુધી. ક્ષદ્રોપદ્રવનો નાશ કરવા અને છીંકનો કાઉસ્સગ્ગા પણ ‘સાગરવરગંભીરા’ સુધી કરાય. લઘુ શાંતિ અને બૃહત શાંતિસ્તવ આદિ શાંતિકર્મમાં સંપૂર્ણ લોગસ્સનો કાયોત્સર્ગ કરાય. કોઇપણ પદની આરાધના કે કર્મક્ષય નિમિત્તનો કાયોત્સર્ગ ‘ચંદેશું નિમ્મલયરા’ સુધી કરાય. એવ મહે અભિળ્યુઆ એવં મએ અભિથુઆ વિહુયરયમલ્લા વિહુય-રયમલા સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ६८ Jain Education international For Poste & Personal use only W inelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ Rui Rat Rod વિશુદ્ધાખ્યા ચક્ર ષોડશદલ પદમ સુપુ Arar સીતા 19. - st વાચિત્રિણીબ્રહ્માનાડીકુરીય RH: ૨૪ જિનનામ દેહસ્થ ચક્રસ્થાનોમાં ન્યાસની વિધિ મણિપૂર ચક્ર દશદલ પદ્મ પદ્દલ પદ્મ સ્વાધિષ્ઠાન ચક્ર સુષુમ્ના|| વાચિત્રિણીબ્રહ્મનાડીન વિવિધ કાર મૂલાધાર ચક્ર ચતુર્દલપÉ એશમારિકા ચક્રસ્થાન = કંઠ યાત્રિકા. ઇ ઈલ્ડલા કાલધર્મિની ધ્યાનફલ : વક્તાશ્રેષ્ઠ પુરુષ વિનોદી આનંદીત આરોગ્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તિના સુષુમ્ના વાચિત્રિણીબ્રહ્માનાડી-| બાલા સરસ્વતી અમૃત ધ્યાનફલ : ઉત્તમ વક્તા, કાવ્ય રચનામાં સમર્થ શાંતિ ચિત્ત આરોગ્યવાન બને છે શ્રી પા નાથ ૐ પ્રભુ ચક્રસ્થાન કમર હાડ આજ્ઞાખ્ય ચક્ર દ્વિદલ પદ્મ સુષુમ્નાવજાચિત્રિણી-| બ્રહ્મનાડી ચક્રસ્થાન = :) મા તી. 訂 સૂત્રા શંખીની ધ્યાનફલ : અવિકારી સંત પુરુષ બને છે દેવી. વિશ્વા પેડું ઈવન્તિકા અનાહત ચક્ર દ્વાદશદલ પમ ચક્રસ્થાન = Paulista अ ચિત્રિણીબ્રહ્મનાડી સુષુમ્ના વા મીનાર નેત્ર 8 ગાંધારી હસ્તિ જિલ્લ ધ્યાનફલ : વાક્ય સિદ્ધિ For Private & Personal Use On તા યુના પીતા 9. શારદ નીતા ધ્યાનફલ : વચન રચનામાં સમર્થ, યોગીશ્વર, જ્ઞાનવાન, ઈન્દ્રિય વિજેતા બનાય છે. સુષુમ્ના વાચિત્રિણીબ્રહ્માનાડી મૈં અનીતા ચક્રસ્થાન = હૃદય R . તારા ચક્રસ્થાન = શૂન્ય ચક્ર સહસ્રદલ પદ્મ કા જિોલિકા ધ્યાનફલ : સરસ્વતીની પૂર્ણકૃપા થાય છે. માધવી આંતર તારકા ઇત્તા ચક્રસ્થાન - મગજ ધ્યાનફલ : આકાશગામી સમાધિ યુક્ત મહાતપસ્વી હોય છે. ૬૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ • આ સૂત્રમાં ‘' અનુસ્વાર (મીંડી) અનેક અક્ષરો સાથે કુલ ૫૦ વાર આવે છે, તેથી પૂર્ણ કાળજી સાથે ઉચ્ચાર કરવો. ૭૦ આ સૂત્રમાં ‘ચ’ ૧૧ વાર આવે છે. તેમાં ૧૦ વાર ‘ચ’નો અર્થ ‘અને’ થાય છે અને ૧ વાર (સુવિહિં ચ પુષ્કૃદંત) નો અર્થ ‘અથવા' થાય છે. ઉચ્ચાર વગેરે અંગે સૂચનો • શ્રી સુવિધિનાથ ભગવાનનું બીજુ નામ પુષ્પદંત' આ સૂત્રમાં છે. બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ૨૪ પ્રભુજીનો સમાવેશ કરાયો છે. તેમાં ‘વંદે’,‘વંદામિ' બોલતી વખતે મસ્તક વિશેષ નમાવવું. ૧. ૨. 3. ૪. ૫. 9. to . શ્રી લોગસ્સ સૂત્રના સાડા ત્રણ વલય અંગે સમજૂતી 4 મૂલાધાર આદિ સાત ચોમાં સાડા ત્રણ વલયના સહારે ચોવીશ તીર્થંકર પરમાત્માનું સ્મરણ કરાય છે. તેમાં પહેલા ચિત્રમાં બતાવ્યા અનુસાર પહેલા વલય માં શ્રી ઋષભદેવ ભગવાન શ્રી શ્રી સુપાર્શ્વનાથ ભગવાન સુધી (સાત ભગવાનનું) સ્મરણ કરીને અંતે ‘ જિર્ણ’ શબ્દ મૂક્યો છે. બીજા વલયમાં શ્રી શરીરના સાત ચક્રો ઉપર સાડા ત્રણ વલયમાં કુંડલિની : ચંદ્રપ્રભસ્વામી થી શ્રી અનંતનાથ ભગવાન સુધી (સાત નામની સૂક્ષ્મ સુષુપ્ત શક્તિને જાગૃત કરવા અને કાર્યોત્સર્ગનું ભગવાનનું) સ્મરણ કરને અંતે “ જિણ’ શબ્દ મૂક્યો છે. ત્રીજા ધાર્યુ ફળ મેળવવા આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. વલયમાં શ્રી ધર્મનથ થી શ્રી નેમિનાથ ભગવાન સુધી, (સાત ભગવાનનું) સ્મરણ કરીને અંતે ' જિણ' શબ્દ મૂક્યો છે. ચોથા અડધા વલયમાં શ્રી અરિષ્ઠ નેમિનાથથી શ્રી વર્ધમાન સ્વામી ભગવાન સુધી, (ત્રણ ભગવાનનું) સ્મરણ કરાય છે. પ્રથમ ત્રણ વલયના અંતે ' જિણ' શબ્દ મૂકેલો હોવાથી અંતિમ (છેલ્લા) ત્રણ ભગવાનને ચોથા અડધા વલયમાં સ્મરણ કરાય છે. નામ મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર મણિપૂર ચક અનાહત ચક્ર વિશુદ્ધ ચક આજ્ઞા ચક્ર સહસ્રાર ચક્ર સાત ચક્રના નામ-સ્થાન અને વલયોમાં ૨૪ ભગવાનનું વિવરણ ૧લું વલય ૨મું વલય ૩મું વલય ઉસભ ધર્મ સંતિ કુટું અર મલિ સ્થાન પાછળના ભાગે નીચે નાભિથી નીચે આગળ નાભિના સ્થાને હૃદયના સ્થાને કંઠના સ્થાને લલાટના સ્થાને શિખાના સ્થાને મજિઅં સંભવ મભિગંદર્ભ સુમઇં પઉમાહ સુપાસ ૧. દર્શન : ૧લું વલય પુરું થતાં સાતમા ભગવાન શ્રી સુપાર્શ્વનાથ પાસે આવ્યા. તેથી સમ્યગ્દર્શનગુણની પાસે આવ્યા. (સુપાર્સ = સારા ની પાસે) શ્રી આદેશ્વર દાદા, શ્રી પદ્મપ્રભુ અને શ્રી ચન્દ્રપ્રભુ ઉચ્ચાર અશુદ્ધ છે. • શ્રી આદીશ્વરદાદા, શ્રી પદ્મપ્રભસ્વામી અને શ્રી ચન્દ્રપ્રભવામી ઉચ્ચાર શુદ્ધ છે. ‘સંભવ-મભિણંદણું ચ' નો ઉચ્ચાર કરતાં ‘સંભવમભિર્ણ દણં ચ’ ન બોલવું. • આ સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ૨૫ નામો દ્વારા ૨૪ ભગવાનનું સ્મરણ કરાય છે. ૨. જ્ઞાન : ર જુ વલય પૂરું થતાં ચૌદમાં શ્રી અનંતનાથ ભગવાન આવ્યા. (અનંત અનંત - જ્ઞાન) • • ચંદúહ સુવિિ સીયલ સીજ્યુંસ સાડા ત્રણ વલયમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના વાસુપુજ્યું વિમલ માંત મુણિસુવ્વયં નર્મિ For Private & Psonal Use ૪મું વલય રિટ્ટનેમિ પાર્સ વદ્ધમાણ ૩. ચારિત્ર : ૩જુ વલય પૂરું થતાં એકવીશમાં શ્રી નમિનાથ ભગવાન આવ્યા. (નમિ=નમ્રતા=સમ્યક્ ચારિત્ર) ૪. તપ : ૪ થું વલય અડધું પૂરું થતા ચોવીશમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન આવ્યા. (મહાવીર = પૂર્ણ તપસ્વી =સમ્યક્તપ) we airnell a hu Page #75 -------------------------------------------------------------------------- ________________ ‘સામાયિક દંડક’ સૂત્રના શ્રવણ (સાંભળતી) અને બોલતી વખત ની વિનમ્ર મુદ્રા. મૂળ સૂત્ર કરેમિ ભંતે ! સામાઇનું, સાવર્જા જોગં પચ્ચખામિ; જાવ નિયમં પજુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ, અપાણે વોસિરામિ, ૧ અશુદ્ધ શુદ્ધ સાવર્જ સાવર્જ નિયમ નિયમં તવિએણે િિવણ પદ્મિમિ પડિક્કમામિ ૧૦ શ્રી કરેમિ ભંતે ! સૂત્ર' શ્રી કરેમિ ભંતે । સૂત્ર વિષયઃ આદાન નામઃ ગૌણ નામ ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉચ્ચારણમાં સહાયક કરે-મિ-ભન-તે ! સામા-ઇ-મું, સાવજ-જમ્મુ-જોગમ્ પય્-ચ-ખામિ; જાવ નિય-મમ્ પ–જુ-વાસા-મિ, વિ-હમ્ તિવિ-હે-ણમ્, મણે-ણમ્ વાયા-એ, કાએ-ણમ્, ન કરે-મિ, ન કાર-વેમિ, તસ્ન્સ મનુ-તે ! પડિ-ક્મા-મિ, નિનુ-દામિ - ગરિ-હામિ, • ભંતે !' બોલતી વખતે પ્રશ્ન પૂછતા હોઇએ, તેવો રણકાર નમ્રભાવે લાવવો. • સામાયિકમાં ‘જાવ નિયમં’, પૌષધમાં ‘જાવ પોષહં' અને વાચના – વ્યાખ્યાન શ્રવણ વખતે ‘જાવ સુયં’ (જ્યા સુધી વ્યાખ્યાન-વાચના ચાલે ત્યાં સુધી) બોલાય છે. • પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો જીવનભરનું સામાયિક દીક્ષા ગ્રહણ કરતી વખતે લેતાં હોવાથી તેઓ ‘જાવ નિયમ’ના બદલે ‘જાવજીવાએ’ અને ‘દુવિહં તિવિહેણ’ ના બદલે છ આવશ્યક નો ગર્ભિત (૧) ‘હું સામાયિક કરું છું.' (= કરેમિ સામાઇઅં) શબ્દ દ્વારા સમતાભાવની પ્રાપ્તિ - સામાયિક - આવશ્યક. (૨) ' હે ભગવંતો' = (કરેમિ ભંતે!) શબ્દ દ્વારા ચોવીશે ભગવન્તોની સ્તુતિ = રાઉવીસત્યો-આવશ્યક. (૩) ‘ હે ભગવંતો ! હું તમને નમસ્કાર કરીને પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું.' = (તસ્સ ભંતે !) = વંદન - આવશ્યક. - પચ્ચક્ખાણ સૂત્ર - : (૪) (૫) : o SE os -પા-ણમ વોસિ-રામિ. અર્થ :- હે ભગવંત ! હું સામાયિક કરું છું તેમાં પાપ વ્યાપારનું (સાવધ યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપાવ્યાપારને) સાવધ યોગને હું કરીશ નહિં અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુમગવંતની સાક્ષીએ ગહ કરું છું. એ પાપરૂપ આત્માનોં હું ત્યાગ કરું છું, આ સૂત્રના ગૂઢ રહસ્યો સાવધપ્રવૃત્તિના ત્યાગ સ્વરૂપ પ્રાયઃ શાશ્વત સૂત્ર છે. પદાનુસારી અર્થ હું કરું છું હે ભગવંત ! સામાયિક સાવધ (પાપવાળા)યોગનું પચ્ચક્ખાણ કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું બે રીતે, ત્રણ પ્રકારે (એટલે) મનથી, વચનથી, કાયાથી ન કરું, ન કરાવું. તે સંબંધી હે ભગવંત ! (આત્મસાક્ષીએ) નિંદુ છું (ગુરુસાક્ષીએ) વિશેષ નિંદું (ગર્હા કરું) છું અને એ પાપરૂપ આત્માનો(હું)ત્યાગ કરું છું.૧. તિવિહં તિવિહેણ અને ન કરેમિ ન કારવેમિ'ની સાથે ‘ કરતંપિ અન્ન ન સમન્નુજાણામિ' બોલે છે. - આરંભ - સમારંભનો ત્યાગ સામાયિક લેનાર ગૃહસ્વ કરતો હોવાથી “ સાધુ જેવો' પણ કહેવાય છે. · શ્રી તીર્થંકર પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારે આ સૂત્ર ‘ભંતે’ સિવાય સાધુ યોગ્ય પચ્ચક્ખાણ કરતા હોવાથી અતિ મહિમાવંત કહેવાય છે. તેથી પ્રાયઃ શાશ્વત પણ કહેવાય છે. અર્થ મિભંતે'માં ‘હું પાપોની ક્ષમા માંગુ છું.' (=પડિક્કમામિ)= પ્રતિક્રમણ - આવશ્યક. હું મારા આત્માને આવાં પાપોની ક્ષમા માટે કાયાને સ્થિર કરું છું (=અપ્પાણં વોસિરામિ) = કાઉસ્સગ્ગ - આવશ્યક. (૬) ‘હે પ્રભુ ! હું આ સામાયિકમાં પાપવાળા કામ નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું' (=સાવજ્જ જોગં પરાક્ખામિ) -પચ્ચક્ખાણ-આવશ્યક Only ૭૧ www.anak se sorg | Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રીરામાઈય-વાજો સુત્ર આદાન નામ : શ્રી સામાયવયજુત્તો સૂત્ર; ગૌણ નામ:સામાયિક પારવાનું સૂત્ર પદ સંપદા ગાથા : ૨ ગુરુ અક્ષર : ૭ લઘુ અક્ષર : ૬૦ સવ અક્ષર : ૦૪ વિષય : વારંવાર સામાયિક કરવાથી થતા લાભ અને તેમાં લાગેલા દોષની ક્ષમા યાચના. સામાયિક પારતી. વખતેની મુદ્રા છંદનું નામઃગાહા; રાગ મચકુંદ ચંપમાલાઈ...(સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણ માં સહાયક પદાનુસારી અર્થ સામાઇય વયજુરો, સામા-ઇય વય-સુતતો, સામાયિક વ્રતથી યુક્તા જાવ મણે હોઇ નિયમ-સંજુરો. . જાવ મણે હોઇ નિયમ-સમ્ (સન)-જુત–તો. જ્યાં સુધી મન હોય નિયમથી સંયુક્ત (ત્યાં સુધી). છિન્નઇ અસુહં ક્યું, છિન્ન ઇ અસુ-હમ્ ક—મમ્, છેદે છે અશુભ કર્મને સામાઇલ જરિયા વારા ||૧|| સામા-ઇઅ જત-તિયા-વારા Illl. સામાયિક જેટલી વાર કરે. ૧. અર્થ :- સામાયિક વ્રતથી યુક્ત જીવનું મન જ્યાં સુધી નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી જેટલી વાર સામાયિક કરે છે, તેટલી વાર અશુભ કર્મને છેદે છે. ૧. સામાઇઅમ્મિ ઉ કએ, સામા-ઇ-અમ-મિ ઉ કએ, સામાયિક વળી કરતી વખતે સમણો ઇવ સાવઓ હવઇ મ્યાા. સમ–ણો ઇવ સાવ-ઓ હવઇ જ-હા | સાધુ જેવો શ્રાવક થાય છે જે કારણ થી એએણ કારણેણં, એ-એ-ણ કાર-e-ણમ, એ કારણથી બહુસો સામાઇઅં કુન્જા ||૨|| | બહુ-સો સામા-ઇ-અમ કુજ-જા li[l. બહુવાર સામાયિક કરવું જોઇએ. ૨. અશુદ્ધ શુદ્ધ છિનઈ છિન્નઈ જતિયા જત્તિયા ઉક્કએઉ એએણ કારણેણ : એએણ કારણેણે એ અર્થ:- વળી સામાયિક કરતી વખતે જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય છે એ કારણથી બહુવાર સામાયિક કરવું જોઇએ. ૨.. | સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઇ અવિધિ હુઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિ ચ્છા મિ દુક્કડં. દશ- મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીશ દોષમાંહિ (માંહે) મારે જીવે જે કોઇ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. વચના વચનના સામાયિકમાં ત્યાગક્રવાના ૩૨ દોષો મનના દશ દોષ : (૧) વૈરી દેખી દ્વેષ કરે (૨) અવિવેક ચિંતવે (૩) કાયાના બાર દોષઃ (૧) આસન ચપળ હોય (૨) ચારે અર્થ ન ચિંતવે (૪) મનમાં ઉદ્વેગ ધરે (૫) યશની વાંછા કરે (૬) : દિશાએ જુએ (૩) સાવધ કામ કરે (૪) આળસ મરડે વિનય ન કરે (૭) ભય ચિંતવે (૮) વ્યાપાર ચિંતવે (૯) ફળનો સંદેહ : (૫) અવિનય બેસે (૬) ઓઠું લઇ બેસે (૭) મેલા રાખે અને (૧૦) હાંસી કરે ઊતારે (૮) ખરજ ખણે (૯) પગ ઉપર પગ ચઢાવે વચનના દશ દોષ: (૧) કુવચન બોલે (૨) હુંકાર કરે (૩) પાપ આદેશ ! (૧૦) અંગ ઉઘાડું મૂકે (૧૧) અંગ ઢાંકે અને (૧૨) આપે (૪) લવારો કરે (૫) કલહ કરે (૬) આવો જાઓ કહે (૭) ગાળા ઉંઘે( એ સર્વે મળી બત્રીશ દોષ સામાયિકમાં બોલે (૮) બાળક રમાડે (૯) વિકથા કરે અને (૧૦) હાંસી કરે. અયતનાથી લાગે છે, તે તજવા જોઈએ.). ઉચ્ચાર શુદ્ધિ અંગેનાં સૂચનો સૂત્ર રચના અંગે સમજૂતિ ૧. ‘કરેમિ ભંતે !' સૂત્રમાં નિયમ' , આવે પહેલી બે ગાથા પ્રાકૃત છે. છેલ્લી બે ગાથા ગુજરાતીમાં છે. શ્રી. | છે, આ સૂત્રમાં “નિયમ” આવે છે, તે વર્ધમાનસૂરિકૃત ‘આચાર-દિનકર', શ્રી મહિમાસાગરજી કૃત ‘ષડાવશ્યક ખ્યાલ રાખવું. તું વિવરણ' વગેરે જે પાઠોના છેલ્લાં વાક્યોનું ગુજરાતીકરણ થયેલ છે. તે ૨. ‘હુ' નો અર્થ 'પોતે' નહિ, પણ “ખરેખર' ૧૯મી સદીથી આ સૂત્ર ની પછી તે બોલવાની પરંપરા શરૂ થઈ હોય, તેમ થાય છે, તેનો ઉપયોગ રાખવો. જણાય છે. ૭૨ For Piwale & Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પારવાળી સુતા પ્રતિક્રમણ ઠાવતી વખતે, પચ્ચકખાણ પારતી વખતે, ક્રિયાના અંતે ‘મિચ્છા મિ દુક્કડં' માંગતી વખતે ચરવાળા/રજોહરણ પર જમણા હાથે મુકિવાળીને અને ડાબા હાથને મુખ આગળ રાખીને કરવા યોગ્ય ક્રિયાનું સ્પષ્ટ ચિત્ર સામાયિકમાં કાયાના ૧૨ દોષ વારંવાર વગર કારણે ઉભા થવું અને આસન ઉપાડવું. ચારેબાજુ જોયા કરવું. પગ ઉપર પગ ચઢાવી ને બેસવું. ચરવળાની દાંડીથી ખંજવાળ દૂર કરવી. હથેલીમાં માથું રાખીને સૂઈ જવું. આખા શરીરને વસ્ત્રથી ઢાંકી દેવું. બન્ને પગોને બન્ને હાથોથી બાંધીને આલસ-પ્રમાદ કરવો. શરીરના મેલ ને હાથથી ઘસીને કાઢવું કે પ્રયત્ન કરવો. બાળકો સાથે રમવું કે ઝગડો કરવો. Jan Educatiei www.ainelibrary.org 2િ Page #78 -------------------------------------------------------------------------- ________________ (૧ ) પુરુષ માટે ધોતીયું- ખેસઃ ઓઢ્યા ૭૪ સિવ્યા વગરના અખંડ - સફેદ - સુતરાઉ અને સ્વચ્છ હોવાં જોઇએ. ખેસ બન્ને બાજુ છેડે દશીવાળો રાખવો. સ્ત્રીઓ માટે ત્રણ વસ્ત્રઃ મર્યાદા સચવાય અને મસ્તક ઢંકાય તેવા (આછા રંગનાં) સુતરાઉ અખંડ સ્વચ્છ વસ્ત્ર રાખવાં જોઇએ. (૨) કટાસણું : દોઢ હાથ લાંબુ-પહોળું, ગરમ-સ્વચ્છઓટચા-સીવ્યા વગરનું અને જયણાનું પાલન બરાબર થાય માટે સફેદ જ વાપરવું. (૩) મુહપત્તિ : ૧૬ આંગળ × ૧૬ આંગળ (૧ વેંત અને ૪ આંગળ) સમચોરસ, સુતરાઉ-સ્વર-એક કિનાર બંધ અને ઓઢ્યા વગર-અક્ષર રહિત હોવી જોઇએ. (૪) ચરવળો પુરુષો માટે ગોળ દાંડીનો અને સ્ત્રીઓ માટે ચોરસ દાંડીનો હોવો જોઇએ. દશીઓ ગરમઉનની ઉપરથી વણેલી અને નીચેથી વણ્યા : સામાયિક્તાં ઉપકરણો શાસ્ત્રમાં બતાવેલાં ધર્મ નિર્જરામાં સહાયક ઉપકરણો વધારે કે ઓછાં અથવા અસ્થાને ઉપયોગ કરવાથી તે ‘અધિકરણો' બનતાં હોય છે. તેમજ કર્મબંધમાં સહાયક પણ બનતાં હોય છે. ઓઢેલા-સીવેલા તેમજ રંગ-બેરંગી રાખે અને અનેક વચ્ચે એક શાલ રાખે કે સુતરાઉ રાખે તો અધિકરણ બને, (એક જ પડનું હોવું જરૂરી છે. છતાં શારીરિક પ્રતિકૂળતાના કારણે અધિક પાથરવું પડે તો પૂ. ગુરુભગવંતની અનુજ્ઞા મેળવે તો અધિકરણ ન બને) (૧)(a) પુરુષો માટે ધોતીયું - ખેસના બદલે (પાયજામો, ચડ્ડી, પાટલુન આદિ સીવેલા વસ્ત્રો ન જ પહેરાય) : પોલીસ્ટર, ટેરીલીન, સીન્થેટીક, રેશમી તેમજ પ્રમાણથી અધિક કે ઓછા માપનાં, મેલાં, ઝાડો, પેશાબ કરેલાં અશુદ્ધ અને જનાં પૂજાનાં વસ્ત્ર પહેરવાં અને ધોતી પહેરતાં ગાંઠ બાંધવી તે અધિકરણ કહેવાય છે. (૬) (૭) (૮) (b) સ્ત્રીઓ માટે વેશ ઃ મર્યાદા ન સચવાય તેવાં અને ત્રણથી અધિક વસ્ત્ર રાખે તેમજ સુતરાઉ સિવાયના તથા ઝાડો-પેશાબ કરેલાં અશુદ્ધ રાખે તો તે અધિકરણ... (લૂંગીની જેમ ધોતીયું ક્યારેય પણ ન જ પહેરાય) (નોંધ :સામાયિક - પૌષધ કરતી વખતે પુરુષો સાધુ ભગવંત જેવા અને સ્ત્રીઓ સાધ્વીજી ભગવંત જેવી કહેવાય છે, તેથી પુરુષોએ કોઇપણ પ્રકારના અલંકાર જેમકે વીટી, દોરો, ઘડિયાળ, બ્રાંસલેટ આર્દિ પહેરીને રખાય નહિં અને બહેનોએ સૌભાગ્ય ચિહ્ન સિવાય કાંઇપણ ન પહેરાય. વિજાણુ (ઇલેક્ટ્રીક) ઘડિયાળ આદિ કોઇ પણ સાધન પહેરાય-રખાય કે સ્પર્શ પણ કરાય નહિ.) (૨) કટાસણું : કેશમીલોનની બનાવટના, હાથથી ગૂંથેલા, - (૫) સાપડો અને પુસ્તક : લાકડાનો સાપડુ અને સ્વાધ્યાયમાં ઉપયોગી પુસ્તક રાખવું. વગરની હોવી જોઇએ. દાંડી સુખડ સીસમ- સેવન આદિ કાષ્ઠ (લાકડા)ની જ વપરાય. (દાંડી - દશીનું માપ = ૩૨ આંગળ અથવા ૨૪ આંગળ દાંડી + ૮ આંગળ દશી કે ૨૦ આંગળ દાંડી + ૧૨ આંગળ દશી) Por Priv ક્ર્મ બંધમાં સહાયક સામાયિક મોરપીંછી : પુસ્તકનાં પાનાં ફેરવતી વખતે તેને પૂજવા માટે મોરપીંછી રાખવી. (૯) કંબલ : ગરમ ઉનનીશાલ લઘુશંકા (પેશાબ) આદિના નિવારણ માટે સાથે રાખવી. મોટા પ્રતિક્રમણમાં ખાસ રાખવી. નવકારવાળી : પૂ. ગુરુભગવંત પાસે મંત્રાવેલી સુતરાઉસ્વ નવકારવાળી લાકડાની ડબ્બીમાં રાખવી. સ્થાપનાચાર્યજી : અક્ષના સ્થાપનાજી ન હોય તો કોઈપણ પુસ્તક વગેરેને નાભિની ઉપર અને નાકથી નીચે આવે, તેમ સાપડા આદિમાં પધરાવવાં જોઈએ. આદિનાં અધિકરણો (૩) ચરવળો : પુરુષ ચોરસદાંડીનો અને સ્ત્રી ગોળદાંડીનો રાખે, દાંડી પ્લાસ્ટીક, એલ્યુમીનીયમ, સ્ટીલ, ચાંદી કે સોનાની ઘુઘરી સાથે રાખે, બત્રીશ આંગળથી અધિક કે હીન રાખે, દશી ગરમઉનની ન રાખે કે આખી વણ્યા વગરની રાખે તો અધિકરણ બને. (ચરવળામાં ચાવી-નવકારવાળી કે ફૂમતાં ન રખાય તેમજ સ્વચ્છ રખાય.) ચરવળાની દાંડીથી ખંજવાળ દૂર કરવી, દશીથી મચ્છર-માખી ભગાડવાં, ખભા ઉપર મૂકીને અન્ય ક્રિયા કરવી તે પણ અધિકરણ કહેવાય છે. (૪) મુહપત્તિ : સુતરાઉ સિવાયની પોલીસ્ટર, રેશમી રાખે, અસરવાળી રાખે, ઓટેલી અને એક કિનાર બંધ ન હોય તેવી રાખે, ૧૬, આંગળથી વધારે કે ઓછી, મેલી રાખે અને ફાટેલીકાણાવાળી રાખે, ઉંધી રાખે તો અધિકરણ બને. સ્વચ્છ સામાયિક લેવાની શુદ્ધ અખંડ અને સુતરાઉ વસ્ત્ર પહેરવા. • (ધોતીયું પહેરતાં ગાંઠ ન મારવી) ચરવળાથી હળવા હાથે જમીનને પૂજીને કટાસણું પાથરવું. (૫) પુસ્તક-સાપડો : પુસ્તકને કટાસણા ઉપર કે પગ ઉપર અથવા નીચે જમીન પર રાખે, સાપડો પ્લાસ્ટીક આદિ નિમ્નકક્ષાનો રાખે અથવા તુટેલો-ભાંગેલો રાખે અને છાપા-મેગેઝીનપૂર્તિ આદિ વાંચન કરે તો અધિકરણ બને, (પુસ્તકને કટાસણુંચરવાળો-મુહપત્તિ કે નાભિથી નીચેનાં અંગ સ્પર્શવો ન જોઇએ.) (૬) કાંબલી : રેશમ કે કેશમીલોનની રાખે, રંગ-બેરંગી રાખે, પ્રમાણ કરતાં ઓછી કે વધારે લાંબી-પહોળી રાખે (મસ્તકથી લઇને બન્ને હાથ અને અડધું શરીર ઢંકાવવું જોઇએ.) કાંબળીકાલમાં ઓઢ્યા પછી તુરંત વાળીને રાખે, અસ્વચ્છ રાખે, – ખરડાયેલી, ફાટેલી-કાણાવાળી રાખે તો તે અધિકરણ બને. (૭) માતરીયું : જજીના પૂજાના વસ્ત્રો રાખે, સુતરાઉ સિવાય ના રાખે, ફાટેલાં-સાંધેલાં-સીવેલાં-ઓટેલાં અને કાણાવાળા રાખે, લૂંગી કે ટુવાલની જેમ પહેરે અથવા મેલા-ઘેલા રાખે તો તે અધિકરણ બને. વિધિ નાસિકાથી નીચે રહે તેમ નાભિથી ઉપર સ્થાપનાચાર્યજી પધરાવવા. સ્વાધ્યાયમાં ઉપયોગી પુસ્તક સુયોગ્ય સાપડા પર Use only Page #79 -------------------------------------------------------------------------- ________________ રાખવું. નવકારવાળી ડબ્બીમાં રાખવી. સમયનો ઉપયોગ રાખવા રેતીવાળી ઘડી અથવા ચાવીવાળી ઘડિયાળ યોગ્ય આંતરે રાખવી. બારી-બારણાને સાધના દરમ્યાન બંધ-ખોલ ન કરવા પડે, તેવી પરિસ્થિતિમાં રાખવા. (૧) ઉભક પગે બેસીને જમણા હાથની હથેળી સર્પાકારે પુસ્તક + સાપડા સ્વરૂપ સ્થાપનાચાર્યજી સામે અને ડાબાહાથની હથેળીમાં બંધ કિનાર વાળો ભાગ બહાર દેખાય તેમ મુહપત્તિ મોઢાથી ત્રણ આંગળ આગળ રાખીને ‘શ્રી નમસ્કાર મહામંત્ર અને શ્રી પંચિંદિયસૂત્ર' બોલવા દ્વારા સ્થાપના કરવી. સ્થાપનાચાર્યજીને સ્થાપ્યા પછી તે અંશ માત્ર પણ હલવા ન જોઇએ અને એક સ્થાનેથી બીજા સ્થાને અનિવાર્ય સંજોગ સિવાય લઇ ન જવાય . બે ઘડીના સામાયિકમાં કારણ વિના ઉઠ-બેંસ, હલન-ચલન, ગમનાગમન આદિ ન કરાય અને વ્યાખ્યાન-વાંચના-ગાથા લેવા- દેવાંની ક્રિયા વખતે ગુરુવંદન કરાય પણ તે સિવાય ન કરાય. (૨) ‘ગુરુ સ્થાપના' કર્યા પછી સત્તર સંડાસા (પ્રમાર્જના) પૂર્વક એક ખમાસમણું આપવું, (૩) પછી ઉભા થઇને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયે પડિક્કમામિ? બોલી ગુરુભગવંતને પ્રશ્ન કરો. ગુરુ ભગવંત કહે ‘પડિમેહ' ત્યારે કહેવું 'ઇરું', ઇચ્છામિ... તસ્સ ઉત્તરી... અન્નત્ય સૂત્ર' ‘અપ્પાણં વોસિરામિ' બોલીને ૧૯ દોષ રહિત ‘એક લોગા, ચંદેરુ નિમ્મલચરા' સુધીનો કાઉસ્સગ્ગ કરવો. (શ્રી લોગસ્સ સૂત્ર ન જ આવડે તો જ ચારવાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો.) - કાઉસ્સગ્ગ પૂર્ણ થાય ત્યારે હાથ ઉંચા કરતાં પહેલાં ‘નમો અરિહંતાણં' બોલીને પારવું જોઇએ. (૪) પછી શ્રી લોગસ્સ સૂત્ર પૂર્ણ બોલીને ફરીવાર એક ખમાસમણું આપવું. .. પછી ઉભા થઇને (૫) ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ?' કહેવું ત્યારે ગુરુભગવંત કહે પડિલવેટ'... ત્યારે ઇચ્છું" કહીને ૫૦ (પચાસ) હું બોલથી મુહપત્તિ--શરીરની પડિલેહણા કરવી. પછી એક ખમાસમણું આપી ઉભા થવું.... (૬) કહેવું કે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ?' ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ' ત્યારે ‘ઇ ં’ કહીને. સત્તર સંડાસા પૂર્વક એક ખમાસમણું આપવું. પછી ઉભા થઇને કહેવું કે • ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિય પડિક્કમાર્મિ?' ત્યારે ગુરુભગવંત કહે ‘પડિક્કમેહ' પછી * ઇરછું' બોલવું. • શ્રી ઇરિયાવહિય સૂત્ર તસ્સઉત્તરી સૂત્ર સૂત્ર - અન્નત્ય સૂત્ર - ક્રમશ: બોલવું. • ‘એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી' ન આવડે તો જ ચારવાર શ્રીનવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો. (૭) એક ખમાસમણું આપીને ઉભા થઇને કહેવું કે ઇચ્છાકારેણ સંદિસંહ ભગવત ! સામાયિક ઠા ?' ગુરુભગવંત કહે ' હાવેહ' ત્યારે 'ઇરછું' કહેવું. (૮) પછી બે હાથ જોડીને એકવાર શ્રી નવકારમંત્ર બોલીને કહેવું કે ‘ઇચ્છકારી ભગવત્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી!' ગુરુભગવંત ‘કરેમિભંતે!' ઉચ્ચરાવે અથવા પૂર્વે સામાયિક લીધેલ શ્રાવક “શ્રાવક-શ્રાવિકાને” અને શ્રાવિકા “શ્રાવિકાને” ઉચ્ચરાવે અથવા તેઓ પણ ન હોય ત્યારે લેનાર સાધક પોતે ‘મુહપત્તિ'નો ઉપયોગ મુખ આગળ રાખીને ‘કરેમિભંતે" સૂત્ર બોલે. પછી ખમાસમણું આપી ઉભા થઇને કહે કે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું?' ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ’ ત્યારે ‘ઇચ્છ’ કહીને એક ખમાસમણું આપી ઉભા થઇને કહેવું કે... (૯) (૧૦) ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ?' ગુરુભગવંત કહે ‘વેહ' ત્યારે ઇચ્છું' કહી એક ખમાસમણું આપવું. (૧૧) પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાદું ?' ગુરુભગવંત કહે ‘સંદિસાવહ' ત્યારે 'ઇસ્તું' કહી એક ખમાસમણું આપવું. (૧૨) પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' કહેવું ત્યારે ગુરુ ભગવંત કહે 'કહ' ત્યારે ઇરછું' કહેવું પછી... (૧૩) પુરુષોએ ઉભા અથવા બેસીને અને સ્ત્રીઓએ ઉભા-ઉભા બે હાથ જોડીને ત્રણવાર શ્રી નવકારમંત્રનું સ્મરણ કરવું. નોંધ : ‘કરેમિ ભંતે!' સૂત્ર ઉચ્ચર્યા પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી સામાયિક કરવું. એક સાથે ત્રણ સામાયિક કરવાની પ્રથા પ્રચલિત છે. તેમાં છેલ્લો આદેશ ‘સજ્ઝાય કરું ?' ના બદલે 'સજ્ઝાયમાં છે. બીજી-ત્રીજી સામાયિક લેતી વખતે (સામાયિક પારવાની વિધિ કર્યા વગર) બોલવું. સળંગ ચોથી સામાયિક કરતાં પૂર્વે સામાયિક પારીને સામાયિક લેવાની વિધિ કરવી. સામાયિક પારવાની વિધિ વ્યાખ્યાન-વાચના શ્રવણ વખતે વચ્ચે સામાયિક લેવાપારવાની વિધિ કરવાથી જિનવાણીની આશાતના લાગે એટલે ' જાવ નિયમ' ના બદલે “ જાવ સુર્ય (સુઅં) ' બોલીને શ્રવણ કરવું અને ઓછામાં ઓછી બે ઘડી (૪૮ મિનિટ) તેમાં બેસવું અને વધારે માટે કોઇ સમય મર્યાદા નથી. જિનવાણી પૂર્ણ થાય ત્યારે (શ્રુત સામાયિક) ‘જાવસુર્ય' સામાયિક પૂર્ણ થઇ સમજવી. ૪૮ મિનિટ પ્રમાણે સામાયિકની સંખ્યાની ગણત્રી કરી શકાય. પણ ૪૮ થી ઓછા સમયને પૂર્ણ કરવા બેસાય નહિ. • પછી પ્રગટ શ્રી લોગસ્સ સૂત્ર પૂર્ણ બોલીને એક ખમાસમણું આવીને ઉભા થવું. • બોલવું કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્' મુહપત્તિ પડિલેહ' ગુરુભગવંત કહે ‘પડિલેવેહ’ ત્યારે ‘ઈચ્છું' બોલીને ૫૦ બોલથી મુહપત્તિ શરીરની પડòક્ષણા કરતી. - પછી એક ખણાસમણું આપી ઉભા થઈ આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સામાયિક પારુ ?' ગુરુભગવંત કહે ‘પુર્ણા વિ કાયવ્યું' (ફરીથી કરવા જેવું છે. ત્યારે યથાશક્તિ' હશે તો જરૂર કરીશ) Private & Personal Use Only ૭૫ wwww.jainel bran Page #80 -------------------------------------------------------------------------- ________________ પછી એક ખમાસમણું આપી ઉભા થઇને કહેવું કે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક પાકું ?' ત્યારે ગુરુભગવંત કહે “આયારો ન મોરવો’ (અર્થ : સામાયિક નો આચાર મૂકવા જેવો નથી) ત્યારે કહેવું તહત્તિ ! (અર્થ : : આપનું વચન પ્રમાણ છે) પછી ઉભડક પગે નીચે બેસીને ચરવળા ઉપર જમણા હાથની હથેળીની (અંગૂઠો અંદર રહે, તેમ મુઠ્ઠિ વાળીને) મુક્રિ રાખીને તેમજ ડાબા હાથની હથેળીમાં (બંધ ! કિનારવાળો ભાગ બહાર દેખાય તેમ) મુહપત્તિ મોઢાથી. ત્રણ આંગળ દૂર રાખીને “શ્રી નવકાર મંત્ર અને શ્રી સામાઇય વય- જુત્તો સૂત્ર’ બોલવું (શ્રાદ્ધવિધિ ગ્રન્થાનુસાર ઉભા-ઉભા હાથ જોડી શ્રી નવકારમંત્ર ગણીને પછી ઉભડકપગે બેસીને પારવાનું સૂત્ર બોલવાનું વિધાન છે.) પુસ્તક આદિની સ્થાપના કરેલ હોય તો તે સ્થાપનાચાર્યજી થી સવળો હાથ રાખીને એકવાર શ્રી નવકારમંત્ર બોલીને ઉત્થાપન મુદ્રામાં ઉત્થાપન કરવું પછી યોગ્ય સ્થાને સ્થાપનાચાર્યજી પધરાવવા. ૩. યશો સામાયિક વ્રતનાં પાંચ અતિચાર સામાયિકમાં અષ્ટપ્રવચનમાતાનું પાલન (૧) કાયાનું અયોગ્ય પ્રવર્તન (૨) વાણીનું ૧. ઇર્યાસમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. અયોગ્ય ઉચ્ચારણ (૩) મનનું અયોગ્ય ચિંતવન (૪) આદાનભંડમત્તનિકMવણા સમિતિ ૫. પારિષ્ઠાપનિકા સમિતિ, ૬.મના અનાદર અને (૫)મૃતિભ્રંશ (યોગશાસ્ત્ર પ્રકાશ : ચોથો) : ગુપ્તિ, ૭. વચન ગુપ્તિ, ૮. કાયગુપ્તિ એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એ ' અષ્ટપ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક-પોષહ લીધે રૂડી પેરે પાળી સામાયિક ક્યારે નિરર્થક બને ? નહિ, જે કાંઇ ખંડના-વિરાધના હુઇ હોય, તે સવિ હુ મન-વચનસામાયિક કરીને આર્તધ્યાનને વશ થયેલો. ! કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્ II શ્રાવક જો ઘરકાર્યને ચિંતવે, તો તેનું સામાયિક (આ અષ્ટપ્રવચન માતા સૂત્ર સામાયિક-પોષધમાં ૧૦૦ નિરર્થક (અર્થ વગરનું) કહેવાય છે. ડગલાની બહાર જવાનું થાય, કાજો પરઠવવાનું થાય, ત્રસકાયની (પૂ. હરિભદ્રસૂરિજીકૃત - શ્રાવકધર્મ વિધિ પ્રકરણમ્). વિરાધના થાય કે ઝાડો-પેશાબ કરી પરઠવીને પાછા આવતાં ઇરિયાવહિયં કરીને બોલવાનું હોય છે) . સામાયિમાં આવશ્યક મુદ્દાઓ ૧. સ્થાપના મુદ્રા : જમણા હાથની હથેળીને અવળી સર્પાકારે હાથની કોણીને પેટ ઉપર સ્થાપન કરવાથી ‘યોગમુદ્રા' હદયની સમીપમાં અને ડાબા હાથની હથેળીમાં મુહપત્તિ થાય છે. (ચૈત્યવંદન ભાષ્ય) (ઇરિયાવહિયં સૂત્ર આદિ (બંધ કિનારવાળો ભાગ બહાર દેખાય તેમ) ને મોઢા થી સઘળા સૂત્રો આ મુદ્રામાં બોલવા જોઇએ. પ્રભુદર્શન સ્તુતિ ત્રણ આંગળ દૂર રાખવાથી (ગુરુ) સ્થાપના મુદ્રા થાય છે. આદિ પણ...) ૨. ઉત્થાપન મુદ્રા : જમણા હાથની હથેળીને સવળી અને ડાબા ૪. જિનમુદ્રા : ઉભા રહેતી વખતે બન્ને પગના પંજા વચ્ચેનું હાથની હથેળીમાં મુહપત્તિ રાખવાથી ઉત્થાપનમુદ્રા થાય છે. અંતર આગળથી પોતાના ચાર આંગળ અને પાછળ યોગમુદ્રા : જમણા હાથની તર્જની (પ્રથમા) આંગળી ઉપર ચારથી ઓછુ અને ત્રણથી વધારે આંગળ રાખવાથી રહે, તેમ બન્ને હાથની આંગળીઓ એકબીજાની અંદર રહે જિનમુદ્રા થાય છે. (કાઉસ્સગ્ન વખતે આ મુદ્રા કરવી તેમ રાખી કમળના ડોડાની જેમ આકૃતિ બનાવી બેય જોઇએ). સામાયિક મોક્ષનું પરમ અંગ છે સામાયિનું ફળ (અ) સામાયિકશબ્દની વ્યાખ્યા | નિશ્ચયને જાણનાર સાધુભગવંત સામાયિક રૂપી સળીવડે સામાયિક : પાપ પ્રવૃત્તિનો ત્યાગ, નિષ્પાપ પ્રવૃત્તિનું ભેગાં થયેલા કર્મ અને જીવ (આત્મા)ને જુદા કરે છે. સામાયિક રૂપી આચરણ, આર્ત-રોદ્રધ્યાનનો પરિત્યાગ, સર્વજીવો સૂર્યથી રાગાદિ અંધકારનો નાશ કરવાથી યોગીઓ પોતાના પ્રત્યે સમતા- સંયમ-શુભ ભાવના આદિ.. [ આત્મામાં જ પરમાત્માનું સ્વરૂપ જુએ છે. જે કોઇ પણ ભવ્યાત્મા (વિશેષાવશ્યકભાષ્ય). મોક્ષમાં ગયા છે, જાય છે અને જશે, તે સઘળાય સામાયિકના જ સામાયિક : પાપ કાર્યથી મુક્ત અને દુર્ગાનથી રહિત ! પ્રભાવથી છે, તેમ જાણવું. આત્માનો બે ઘડી (૪૮ મિનિટ) જેટલો સમભાવ, | કોઈ એક વ્યક્તિ રોજ એક લાખ ખાંડી પ્રમાણ સુવર્ણ મોક્ષ સાધન પ્રત્યે સરખા સામર્થ્યવાળા | (સોના) નું દાન કરે અને કોઈ એક વ્યક્તિ બત્રીસ દોષ રહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ, સર્વજીવો પ્રત્યે ત્રિકરણ શુદ્ધ એક સામાયિક કરે, તો પણ દાન આપનારો વ્યક્તિ મૈત્રી ભાવ રુપી લાભ, નિંદા કે પ્રશંસા,માન કે સામાયિક કરનાર વ્યક્તિ ની તોલે આવી શકતો નથી. એક અપમાન,સ્વજન કે પરજનમાં સમાનવૃત્તિનો લાભ, સામાયિક કરનારો બાણું કરોડ, ઓગણસાઈઠ લાખ, પચ્ચીશ સઘળાય ત્રસ અને સ્થાવર જીવો ઉપર સમાન હજાર, નવસો પચ્ચીશ અને ત્રણ અષ્ટમાં શ. પરિણામનો લાભ અને આત્મસ્વભાવમાં સ્થિર થવામાં પલ્યોપમ(૯૨,૫૯,૨૫,૯૨૫ ૩/૮ પલ્યોપમ) જેટલું દેવલોકનું સહાયક એવું કેવલી ભગવંતો દ્વારા કહેવાયેલું આ ! આયુષ્ય બાંધે છે. સામાયિક-પૌષધમાં રહેલાં જીવનો જે કાળા સામાયિક છે. ‘મMા સામાä મMા સામાફિયસ મટ્ટો ' (સમય) પસાર થાય છે, તેને સફળ જાણવો. તે સિવાયનો સમય આત્મા સામાયિક છે અને આત્મા સામાયિકનો અર્થ છે સંસારના પરિભ્રમણનું કારણ છે. (કલિકાલ સર્વજ્ઞા છે. (ધર્મસંગ્રહ ગ્રંથના આધારે) શ્રી હેમચન્દ્રચાર્યજીકૃત યોગશાસ્ત્ર પ્રકાશ ચોથો') One Page #81 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિ અને શરીર પડિલેહણના ૫૦ બોલની સચિત્ર સરળ સમજણ યથાજાત મુદ્રામાં બેસી બન્ને હાથ બે પગની વચ્ચે રાખી મુહપત્તિને ડાબા હાથમાં સ્થાપના કરવી. બંધ કિનારવાળો મુહપત્તિનો ભાગ જમણા હાથપકડવો. અને મુહપતિ ખોલવી. તે ખોલેલી મુહપત્તિને પકડીને દૃષ્ટિ પડિલેહણા કરવી. પછી મૂહપત્તિને ડાબા હાથેથી છોડી નીચેના ભાગને પકડવી, આ પ્રમાણે ત્રણ વાર કરતાં ‘સૂત્ર અર્થ, તત્ત્વ કરી સહુ' બોલવું. મુહપત્તિને ડાબા હાથથી ખંખેરતા સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, | પછી ડાબા હાથમાં મુહપત્તિ સ્થપાન મિથ્યાત્વમોહનીય પરિહરું' બોલવું અને કરીને મુહપત્તિના વચ્ચેના જમણા હાથથી ખંખેરતા ‘કામ રાગ, ભાગને પકડી મુહપત્તિને વાળવી. સ્નેહ રાગ, ર્દષ્યિ રાગ પરિહરું' બોલવું બંઘ કિનારવાળો મુહપત્તિનો ભાગ . વાળીને અંદર રહે, તેમ છેડેથી મુહપત્તિને જમણા હાથના અંગૂઠો અને ટચલી આંગળીથી પકડવી. તે પકડેલ મુહપત્તિને અનામિકાના સહારે તેજ મુજબ અનામિકા-મધ્યમાં પકડીને થોડી બહાર કાઢીને ચિત્ર મુજબ અને મધ્યમા-તર્જની વચ્ચે વાળીને રચલી-અનામિકા વચ્ચે રાખવી. ચિત્ર મુજબ ત્રણ વિભાગ કરવા. ડાબા હાથની આંગળીઓના છેડે સ્પર્શ કર્યા વગર મુહપત્તિ અધર રાખીને ‘સુદેવ’ મનમાં બોલવું. SE POVE L Y W inelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિ અને શરીર પડિલેહણના ૫૦ બોલની સચિત્ર સરળ સમજણ તે મુજબ હથેળીની વચ્ચે સ્પર્યાવગર મુહપત્તિ રાખીને “સુગુરુ' બોલવું. તે મુજબ હથેળીના છેડે સ્પર્ધ્યા વગર મુહપત્તિ રાખી ‘સુઘર્મ’ બોલવું. હથેળીના છેડે થી કોણી સુધી તરફ જતાં સ્પર્યા વગર ‘આહ' બોલવું. (ફોટો નં. ... થી ... મુજબ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું અને મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આદરું' ક્રમ મુજબ બોલવું.) ૧૩ ૧૫. હાથના મધ્યભાગથી જાણે ખંખેરતા હોઈએ, તેવા ભાવસાથે મુહપત્તિને સ્પર્શીને ‘કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહર્સ'બોલવું. (ફોટો નં. .. : મુજબ ‘જ્ઞાન વિરાધના, ચારિત્ર વિરાધના પરિહરું' અને મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું' ક્રમમુજબ બોલવું.) હાથના ત્રણ વિભાગની કલ્પના કરી સવળે પડિલેહતાં ‘હાસ્ય', વચ્ચે પડિલેહતા “રતિ' અને અવળે. પડિલેહતા “અરતિ-પરિહરું' બોલવું. ચિત્ર નં. ૧૪ મુજબ મુહપત્તિ ડાબા હાથે તૈયાર કરી જમણા હાથના. ત્રણ વિભાગ કલ્પીને ક્રમશઃ ‘ભય, શોક, દુર્ગા પરિહરું' બોલવું. ૧૭ આંખો આદિ અંગોની પડિલેહણા માટે મુહપત્તિના છેડા ખુલ્લા અને કડક રહે, તેમ ચિત્ર મુજબ તૈયાર કરવા. તૈયાર થયેલ ખુલ્લા + ડકડ છેડાને છાતી તેવી મહપત્તિથી બન્ને આંખોની. તરફ વાળવા અને તે વખતે બન્ને હથેળી છાતી તરફ વચ્ચેના ભાગની પડિલેહણા કરતા ખુલ્લી દેખાશે. (ફોટો નં. ૧૬-૧૭ મુજબ મુહપત્તિ કૃષ્ણ લેશ્યા' બોલવું. તૈયાર કરવાનું મુખ્ય કારણ તે તે અંગોની મુહપત્તિદ્વારા ફક્ત સ્પર્શના નહી પણ પડિલેહણા કરવી તે છે.) ७८ Fde Private & Personal use only www.leta.org Page #83 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિ અને શરીર પડિલેહણના ૫૦ બોલની સચિત્ર સરળ સમજણ ૧૯ ૨૦ તે મુજબ જમણી આંખે પડિલેહણ કરતાં ‘નીલ ગ્લેશ્યા’ મનમાં બોલવું. તે મુજબ ડાબી આંખ પડિલેહણ કરતાં ‘કાપોત લેશ્યા પરિહરું' મનમાં બોલવું. ખોની જેમમોઢાના ત્રણ વભાગમાં વચ્ચે-જમણે-ડાબે ક્રમશઃ ‘રસ ગારવ, ઋદ્ધિ ગારવ,સાતા ગારવ પરિહરું' બોલવું. ૨૩ ૨૪ મોઢાની જેમ છાત્રીના ત્રણ વિભાગમાં વચ્ચે-જમણે-ડાબે ક્રમશઃ ‘માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું' બોલવું. ડાબા ખભાને ઉપરથી નીચે પડિલેહતા ‘ક્રોધ’ અને જમણા ખભે “માન પરિહરું' મનમાં બોલવું. કાંખમાં ઉપરથી નીચે ડાબે પડિલેહતાં “માયા' અને જમણે પડિલેહતા લોભ પરિહરું' બોલવું. ડાબા પગની ડાબી બાજુ છેડેની દશીથી પડિલેહતા ‘પૃથ્વીકાય’ વચ્ચે ‘અકાય’ અને જમણે ‘તેઉકાયની જયણા કરૂં” બોલવું. જમણા પગની ડાબી બાજુ છેડેની દશીથી. પડિલેહતા વાઉકાય, વચ્ચે ‘વનસ્પતિકાય' અને જમણે ‘ત્રસકાયની રક્ષા કરું' બોલવું ૭૯ .' www.jainelibrare Jain Educatiei For Pris per Page #84 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિપડિલેહણના ૨૫ બોલ અનો શરીર પડિલેહણના ૨૫બોલ ક્લબોલના વિવેચનાઅનો વિધિઅગેનું માર્ગદર્શના વૃદ્ધસંપ્રદાય મુજબ આ ‘બોલ' મનમાં બોલવાના હોય? ખાસ જરુર છે, તેનો વિચાર દેહની પડિલેહણા પ્રસંગે છે. અને તેનો અર્થ વિચારવાનો હોય છે. તેમાં ‘ઉપાદેય’ અને કરવાનો છે. તે આ રીતે :“હેય’ વસ્તુઓનો વિવેક અત્યંત ખૂબી પૂર્વક કરવામાં આવ્યો “હાસ્ય, રતિ, અરતિ, પરિહરું” વળી “ભય, શોક, છે. દાખલા તરીકે પ્રવચન એ તીર્થ હોઇને પ્રથમ તેના અંગરુપ જુગુપ્સા પરિહરું” એટલે જે હાસ્યાદિ ષક (છ) “સૂત્રની અને અર્થની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે” એટલે કે સૂત્ર (ચારિત્રમોહનીય) કષાય થી ઉદભવે છે. તેનો ત્યાગ અને અર્થ ઉભયને તત્ત્વરુપ-સત્યરુપ સ્વીકારીને તેમાં શ્રદ્ધા કરવાથી મારું ચારિત્ર સર્વાશ (સંપૂર્ણતયા) નિર્મળ થાય. રાખવાની છે. અને તે શ્રદ્ધામાં અંતરાયરૂપ સમ્યક્વમોહનીય “કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા આદિ કર્મો હોવાથી તેને પરિહરવાની ભાવના કરવાની છે. પરિહરું” કારણ એ ત્રણે વેશ્યાઓમાં અશુભઅધ્યવસાયોની મોહનીય કર્મમાં પણ રાગને ખાસ પરિહરવા જેવો છે. તેમાં પ્રથમ પ્રધાનતા છે અને તેનું ફળ આધ્યાત્મિકપતન છે, માટે પરિહરું છું. કામરાગને, પછી સ્નેહરાગને અને છેલ્લે દૃષ્ટિરાગને છોડવાનો “રસગારવ, ઋદ્ધિગારવા અને સાતાગારવા છે. કારણ કે એ રાગ છટ્યા વિના સુદેવ, સુગુરુ અને સુધર્મને પરિહરું”કારણ કે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આદરવાનું બની શકતું નથી. અહીં સુદેવ, સુગુરુ, અને સુધર્મની આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું. મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે. તેથી તેની સાથે “માયાશલ્ય, નિયાણશલ્ય અને કુદેવ, કુગુરુ અને કુધર્મને પરિહરવાનો દઢ સંકલ્પ કરવાનો છે. મિથ્યાત્વશલ્ય પરિહરું” કારણ કે તે ધર્મકરણીનાં અમૂલ્ય જો આટલું થાય તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને આરદવાનું છે. કે ફળનો નાશ કરનાર છે. જેનું અપરનામ' સામાયિક’ છે તેની સાધના યથાર્થ થઇ શકે છે. આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું આવી આરાધના કરવા માટે જ્ઞાન વિરાધના, દર્શન નું છું કે “ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું” કે જે વિરાધના, અને ચારિત્ર વિરાધના ને પરિહરવાની જરૂર છે. અનુક્રમે રાગ અને દ્વેષના સ્વરુપો છે. સામાયિકની ટૂંકમાં મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિ આદરવા યોગ્ય છે. સાધનાને સફલ બનાવનારી જે મૈત્રી ભાવના તેનો હું બને એટલે ઉપાદેય છે અને મનદંડ, વચનદંડ, અને કાયદંડ છે તેટલો અમલ કરીને “પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, પરિહરવા યોગ્ય છે એટલે હેય છે. વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાય” એ છયે કાયના આ રીતે ‘ઉપાદેય' અને “હેય’ અંગે ભાવ્યા પછી જે જીવોની યતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તિ રૂપી વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેના અંગે યતના કરવાની સાધુતાનું જે પ્રતીક મેં હાથમાં લીધું છે, તે સફલ થયું ગણાશે. મુહપત્તિ પડિલેહણ ક્રતી વખતે મનમાં બોલવા-વિચારવા યોગ્ય ૨૫ બોલ ગુરુવંદન કરનાર પ્રથમ સંડાસાપૂર્વક ખમાસમણ દઇ ! પકડેલો-દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું ગુરુની આજ્ઞા માંગી મુહપત્તિ પડિલેહણ ઉત્કટિક આસને પાસું દષ્ટિ સન્મુખ થઇ જાય, ત્યારબાદ તે દૃષ્ટિ સન્મુખ (બન્ને પગના પંજાના આધારે ઉભડક બેસવું ) નીચે બેસી ને ! થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાની જેમ દેષ્ટિ થી પગની વચ્ચે બે હાથ રાખીને કરવું જોઈએ. તેમાં મુહપત્તિના ૨૫ ! તપાસવું. એ પ્રમાણે મુહપત્તિનાં બે પાસાં દષ્ટિથી બોલ, (૧)દષ્ટિ પડિલેહણા + (૬) ઉર્ધ્વ પફોડા (પુરિમ) + તપાસવાં તે ‘દષ્ટિપડિલેહણા' જાણવી. તે વખતે મનમાં (૯) અખોડા + (૯.) પકખોડા =૨૫ બોલવું કે..... (૧) (૧) દષ્ટિપડિલેહણા : મુહપત્તિનાં પડ ઉખેડી દૃષ્ટિ અર્થ, તત્વ કરી સદ્દઉં. સન્મુખ તીર્થો વિસ્તારીને દેષ્ટિ સન્મુખ રહેલું પાસું : સૂત્ર તથા અર્થ ઉભયને તવરુપ એટલે સત્ય સ્વરુપ સમજું દષ્ટિથી બરાબર તપાસવું. તેમાં જો કોઇ જીવ જંતુ દેખાય છું અને તેની પ્રતીતિ કરી, તેના પર શ્રદ્ધા કરું. છું. આ તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકવાં. પછી મનમાં વખતે મુહપત્તિની બીજી બાજુની પ્રતિલેખના થાય છે. એટલે બોલવું કે (નીચે મોટા અક્ષરો આપ્યા છે તે મનમાં કે મુહપત્તિની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં બોલવાના છે તથા તેનો અર્થ વિચારવાનો છે.) આવે છે. | ૧. સૂત્ર, ૬. ઉર્ધ્વ-પફોડા (કપુરિમ) પડિલેહણ વિધિ (આ વખતે મુહપત્તિની એક બાજુની પ્રતિલેખના થાય છે. (૩) બીજા પાસાની દૃષ્ટિ પડિલેહણા કરીને તે ઉર્ધ્વ એટલે એટલેકેતેની બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) તીર્થો વિસ્તારેલી એવી મુહપત્તિનો પ્રથમ ડાબા હાથ ત્યારબાદ મુહપત્તિનો બે હાથે પકડેલો ઉપલો ભાગ ડાબા તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો, તે હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને બીજું પાસું એવી પહેલા “ત્રણ ઉર્ધ્વ પટ્ટોડા (પુરિમ)” કહેવાય. મનમાં રીતે બદલી નાંખવું કે પ્રથમ ડાબા હાથમાં બોલવું કે...... ૮૦ wwwganielloras org (૨). Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨. સખ્યત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, હથેલી ઉપરથી ઊતરતાં ૩ પખોડા કરવા, ત્યારબાદ ૪. મિથ્યાત્વ મોહનીય પરિહરું. પુનઃ ૩ પલ્મોડા, પુનઃ ૩ પક્નોડા, પુનઃ ૩ પક્ઝોડા, પુનઃ ૩ પક્નોડા, એ અનુક્રમે ૯ પલ્મોડા, અને ૯ (૪) ત્યારબાદ (દષ્ટિ પડિલેહણામાં કહ્યા પ્રમાણે) મુહપત્તિનું પખોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા બીજું પાસું બદલીને અને દષ્ટિથી તપાસીને જમણા હાથ પક્ઝોડાના આંતરે પખોડા એમ પણ ગણાય છે. તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે બીજા “ત્રણ ઊર્ધ્વપફોડા (પુરિમ) કહેવાય, તે વખતે ૮. સુદેવ ૯. સુગુરુ ૧૦. સુધર્મ આદરું. મનમાં બોલવું કે..... સુદેવ, સુગુરુ, સુધર્મ વિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઇચ્છા છે. તેથી મુહપત્તિને આંગળીઓના ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, અગ્રભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે ૭. દૃષ્ટિરાગ પરિહરું. છે. તેમાં પહેલા ટપે મુહપત્તિ લગભગ આંગળીના (ત્રણે પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે. એટલે અગ્રભાગે રાખવી અને તે વખતે ‘સુદેવ’ બોલવું પછી મુહપત્તિને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.). બીજી ટપે મુહપત્તિને હથેલીના મધ્યભાગ સુધી લાવવી આ પ્રમાણે પહેલા ત્રણ અને બીજા ત્રણ એમ કુલ મળીને અને તે વખતે ‘સુગુરુ' બોલવું અને ત્રીજા ટપ્પ છ ઊર્ધ્વપફોડા (પુરિમ=પ્રસ્ફોટક) કહેવાય. મુહપત્તિને હાથના કાંડા સુધી લાવવી અને તે વખતે (૫) મુહપત્તિનો મધ્યભાગ ડાબા હાથ પર નાંખી, વચલી ઘડી ? ‘સુધર્મ' બોલવું તેથી આગળ કોણી સુધી પહોંચતાં પકડી બેવડી કરો.(અહીંથી મુહપત્તિને સંકેલવાનું શરૂ ‘આદરૂં' એટલા શબ્દો બોલવા મુહપત્તિ હાથને સ્પર્શવી થાય છે.) ન જોઈએ. (૯) અલ્મોડા અને હવે ઉપરની રીતથી ઉલટી રીતે મુહપત્તિને કાંડાથી (૯) પફખોડા પડિલેહણ વિધિ આંગળીના ટેરવા સુધી ઘસીને લઇ જાઓ તે વખતે (૯) અખોડા પછી મધ્યભાગનો છેડો જમણા હાથે એવી ઝાટકીને કાંઇ કાઢી નાંખતા હોઈએ, તેમ ઘસીને રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી મુહપત્તિ લઈ જવી અને મનમાં બોલવું કે. જાય. અને(તે બે પડવાળી થયેલી મુહપત્તિ) દૃષ્ટિ સન્મુખ ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું. આવી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વર્ધટક કરીને (આ એક જાતની પ્રમાર્જન વિધિ થઈ. તેથી તેની જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ! ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે.) ભરાવવા-દાબવા અને તેવી રીતે ત્રણ વઘુટક કરેલી હવે મુહપત્તિ ત્રણ ટપે આંગળીના અગ્રભાગેથી મુહપત્તિને ડાબા હાથની હથેળી ઉપર હથેલીને ન અડે હથેલીથી કાંડા સુધી મુહપત્તિ સહેજ અદ્ધર રાખી અંદર ન સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણવાર કાંડા સુધી લઇ જવી લેવી અને બોલો કે.... અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા ૧૪. જ્ઞાન, ૧૫. દર્શન, ૧૬. ચારિત્ર આદરું. પખોડા કરવા પૂર્વક ત્રણ ત્રણવાર અંદર લેવી તે ૯ (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે અખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક માટે એનો વ્યાપક-ન્યાસ કરવામાં આવે છે.) કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું (૯) હવે ઉપરથી ઉલટી રીતે હથેલીના કાંડાથી હાથની આંગળી નથી.) સુધી મુહપત્તિ ઘસીને લઇ જવી અને બોલવું કે..... (૯) પખોડા (પ્રમાર્જના) : ઉપર કહ્યા પ્રમાણે પહેલી વાર ૧૦. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, કાંડા તરફ ચઢતાં ત્રણ અખોડા કરીને નીચે ઉતરતી ૧૯. ચારિત્ર-વિરાધના પરિહરું. વખતે હથેલીને મુહપત્તિ અડે = સ્પર્શે એવી રીતે(મુહપત્તિ (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, વડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા તે પહેલી ૩ માટે તેનું ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.) પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતા ૩ અખોડા ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, કરી) બીજી વાર ઊતરતાં ૩ પ્રમાર્જના અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અલ્મોડા કરી) પુનઃ ત્રીજી વખત ૩ પ્રમાર્જના ૨૨. કાયગુપ્તિ આદરું. કરવી, તે ૯ પ્રમાર્જના અથવા ૯ પક્ઝોડા અથવા ૯ (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે પ્રસ્ફોટક કહેવાય.(ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી તે માટે એનો વ્યાપક ન્યાસ કરવામાં આવે છે.) જુદા જાણવા, કારણ કે વિશેષત: એ ૬ ઊર્ધ્વ પફોડા. (૧૦) હવે મુહપત્તિને હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં ૯ પખોડા ઘસીને લઇ જવી અને બોલવું કે.... ગણાય છે તે તો આ ૯ પ્રમાર્જનાનું નામ છે.) ૨૩. મનદંડ ૨૪. વચનદંડ, એ ૯ પખોડા અને ૯ પખોડા તિગ તિગ અંતરિયા ૨૫. કાયદંડ પરિહરું. એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, - પ્રથમ હથેલીએ ચઢતાં ૩ પખોડા કરવા, ત્યારબાદ ; માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.) ૮૧. Jain E Interational Bert Patacha de come Page #86 -------------------------------------------------------------------------- ________________ શરીર પડિલેહતીવખતે વિચારવાના૨૫નીલ ( આ બોલ વખતે અત્યંતર પ્રમાર્જન કરવાનું હોવાથી. ૪૧. ક્રોધબધી વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.) (૭) એવી જ રીતે મુહપતિથી જમણા ખભા પર થી ફેરવીને (૧) હવે આંગળામાં (આંતરાંમાં) ભરાવેલી મુહપત્તિથી વાંસાનો (પીઠનો ઉપલો ભાગ) પ્રમાર્જતા મનમાં બોલવું કે.... ડાબા હાથની ઉપર બન્ને બાજુ અને નીચે એમ ત્રણ ૪૨. માન પરિહરું. જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં (૮) તે પછી એવી જ રીતે બન્ને હાથમાં મુહપત્તિ રાખીને બોલવું કે.... ડાબા હાથની કક્ષા (કાંખ) ના સ્થાને ઉપરથી નીચે તરફ ૨૬. હાસ્ય, ૨૭. રતિ, ૨૯. અરતિ પરિહરું. પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે.... (૨) એવી જ રીતે ડાબા હાથના આંગળામાં (આંતરામાં) ૪૩. માયા. ભરાવેલી મુહપત્તિથી જમણા હાથની ઉપર બને , (૯) ત્યારબાદ એવી જ રીતે મુહપતિથી જમણા હાથની બાજી અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે કક્ષા(કખ)ના સ્થાને ઉપરથી નીચે તરફ પ્રમાર્જના કરતાં પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે..... મનમાં બોલવું કે.... ૨૯ ભય, 3૦. શોક, ૩૧. દુર્ગચ્છા પરિહરું. ૪૪. લોભ પરિહરું. (૩) પછી આંગલીઓમાંથી મુહપત્તિને કાઢીને, બેવડી જ (એ પ્રમાણે પીઠ + વાંસાની ૪ પ્રમાર્જના થઈ. એ ચાર રાખીને બન્ને હાથની આંગળીઓના આંતરામાં પંડિલેહણાને રખભા+૨ પીઠની પડિલેહણા ગણવાનો ગોઠવીને, મુહપત્તિનો નીચેનો ભાગ સીધો રહે તેમ વ્યવહાર પ્રસિદ્ધ છે.) રાખવો. તે પછી ચરવળા (ઘા) થી ડાબા પગના મધ્યભાગે (વચ્ચે) (જાઓ ચિત્ર નં. ૧૬ અને ૧૭) મુહપત્તિથી સુયોગ્ય અને ડાબા-જમણા ભાગે એમત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં પ્રમાર્જના થાય તેમ માથાના મધ્યભાગે (વચ્ચે) અને અનુક્રમે મનમાં બોલવું કે. (પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત જમણી-ડાબી બે બાજાએ એમ ત્રણ જગ્યાએ ‘રક્ષાકરું' બોલે). પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે. | ૪૫. પૃથ્વીાય, ૪૬. અકાય, ૩૨. કૃષ્ણલેશ્યા, 33. નીલલેશ્યા, ૪૭. તેઉકાયની જયણા . (રક્ષા ક્યું.) - ૩૪. કાપોતલેશ્યા પરિહરું. (૪) એવી જ રીતે મુહપત્તિથી મોઢાની વચ્ચે અને જમણી ત્યાર બાદ ચરવળા (ઘા) થી જમણા પગના મધ્યભાગે ડાબી બે બાજાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં (વચ્ચે) અને ડાબા-જમણા ભાગે એમ ત્રણ જગ્યાએ બોલવું કે.... પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે. ૪૮. વાયુમય, ૪૯. વનસ્પતિકાય, ૩૫. રસગારવ, ૩૬. ઋદ્ધિગારવ, ૫૦. કસાયની રક્ષા ક્યું, 39. સાતાગારવ પરિહરું. (૫) એવી જ રીતે મુહપત્તિથી હૃદયની વચ્ચે અને જમણી (મુહપત્તિ + શરીર પડિલેહણ વિશેષ સુયોગ્ય અનુભવી પાસે શિખવા પ્રયત્ન કરવો.) ડાબી બે બાજાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં દ્વાદશાવર્ત વંદનનાં ૨૫ આવશ્યક તેમજ ઉપલક્ષણથી બોલવું કે. મુહપત્તિ અને શરીરની ૨૫-૨૫ પડિલેહણા મન-વચન-કાયા ૩૮. માયાશલ્ય, ૩૯. નિયાણશલ્ય, સ્વરૂપ ત્રણેય કરણથી ઉપયોગવાળો થઇને અને ઓછા૪૦. મિથ્યાત્વશલ્ય પરિહરું. વધતા અંશ વગર સંપૂર્ણ રીતે પ્રયત્નપૂર્વક જે જીવાત્મા (૬) એવી જ રીતે બન્ને હાથમાં મુહપત્તિ રાખીને ડાબા આરાધના કરે છે, તે અધિક-અધિક કર્મ નિર્જરા સાધે છે. ખભા પરથી ફેરવીને વાંસાનો (પીઠનો ઉપલો ભાગ) અને ઉપયોગ વગર અવિધિથી હીન-અધિક આરાધના ભાગપ્રમાર્જતાં મનમાં બોલવું કે.... કરનાર મુનિભગવંત પણ વિરાધક કહેવાય છે. સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા અંગે સમજણ સ્ત્રીઓનું માથું, દય અને ખભા ! બે હાથની, ત્રણ+ત્રણ = છ, મોંઢાની ૩ અને બન્ને પગની ત્રણ+ત્રણ = છે, એમકુલ વસ્ત્રથી હંમેશાં ઢંકાયેલા હોય છે. તેથી મેં ૧૫ પડિલેહણા હોય છે. તેમાં સાધ્વીજી ભગવંતને પ્રતિક્રમણ કરતી વખતે માથું ખુલ્લુ માથાના ત્રણ હૃદયના ત્રણ અને ખભાના ! રાખવાનો વ્યવહાર હોવાથી માથાની ત્રણ પડિલેહાણા સાથે ૧૮ પડિલેહણા હોય છે. (કાંખના પણ) ચાર એમ કુલ ૧૦ | મુહપત્તિ અને શરીરની પડિલેહણા સુયોગ્ય રીતે થાય પણ ફક્ત મુહપત્તિનો પડિલેહણા હોતી નથી. તેથી તેઓને ફક્ત ! જ સ્પર્શ ન થાય, તેની કાળજી રાખીને ઉપયોગપૂર્વક ક્રિયા કરવી જોઈએ. ૮૨ For Plate Swal Use O Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧. દેવ વંદન -ચૈત્યવંદની ક્રિયાની સાચી મુદ્રા આંખો સ્થાપનાજીપ્રભુજી સમક્ષ ખુલ્લી રાખવી ચરવળાની દશી પોતાની જમણી તરફ રાખવી ખેસનો ઉપયોગ રાખવો. જીભ સહજ ભાવે અંદર સ્થિર હોય ઉપર નીચેના દાંત એક-બીજાને ન સ્પર્શે ૩. દેવ વંદન -ચૈત્યવંદની વખતે જિન ખેસ નો ઉપયોગ રાખવો વિવિધ આવશ્યક ક્રિયાની સાચી મુદ્રા - ૨ જમણા હાથે મુહપતિને તર્જની અને ટચલીનો અંદર રાખવી. Jay Educ પેટ ઉપર બન્ને હાથને કોણી સાથે રાખવી. બન્ને હોઠ સહજતાથી એક બીજાને સ્પર્શવા ડાબા હાથે સરવળામાં દશી પાછળ અને દાંડી આગળ રાખવી. દાંડીને નીચેની ચાર આંગળથી પક્ડવી અને ઉપર અંગૂઠો સીધો રાખવો. મુદ્રા For Privala ૨. પ્રતિક્રમણ-આલોયના વખતની યોગ મુદ્રા મુખથી બે આંગળ દુર મુહપત્તિ રાખવી. ખેસ ન રાખવો જોઈએ. બે પગ વચ્ચે આગળ ૪ આંગળનું અંતર રાખવું. ડાબે કે જમણે વેઢામાં કાઉસ્સગ્ગની સંખ્યા ન ગણવી. બે પગ વચ્ચે પાછળ થી વધારે અને ૪ થી ઓછું (આંગળનું) અંતર રાખવું. બન્ને હાથની આગંળીઓ એ-બીજા ની અંદર રાખવી. Use Only બન્ને કોણી પેટ ઉપર નાભિની બાજુમાં રાખવી. ૪. પ્રતિક્રમણ-આલોચના વખતે જિન મુદ્રા બન્ને આંખો સ્થાપનાચાર્યજી અથવા નાની દાંડી સન્મુખ રાખવી. બે પગ વચ્ચે પાછળ 3 થી વધુ અને ૪થી ઓર્ક (આગળનું) અંતર રાખવું. શ્વાસોચ્છવાસની ક્રિયા સહજ ભાવે રવી. બંને હાથ શરીર કે પડાને ન સ્પર્શે તેમ રાખવા. બે પગ વચ્ચે આગળ ૪ આગળનું અંતર રાખવું. ८३ Page #88 -------------------------------------------------------------------------- ________________ જગરખણ જગચિંતામણિ DOC જગનાહ ગગુરુ - જણસત્યવાહ જગબન્ધવ merળ, માયાવયસંહવિયા વઉવીસ લિ જિમવા જયત જગભાવલિયમ્બણા ભૂમિલિ ભૂમિહિ રક? કર્મ રક? કર્મ-કર્મ કમ્મટ્ટવિણાસણ 1 . પર Affilitiji અપડિહયસાસણા ઉse ઉલ્લીવિલીની GOOલ્ફીડન્જનિ ८४ - Jain Education in oral De Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી જગચિતામણિ ચૈત્યવંદન સૂત્ર આદાન નામ : શ્રી જગચિંતામણિ સૂત્ર ) વિષય : ગૌણ નામ : ચૈત્યવંદન સૂત્ર શાશ્વત-અશાશ્વત ગાથા : ૫ જિનાલયો, જિન ગુરુ અક્ષર : ૩૩ પ્રતિમાઓ તીર્થો, દેવવંદન, ચૈત્યવંદન તથા રાઈએ પ્રતિક્રમણ વખતે લઘુ અક્ષર : ૨૮ વિચરતા અરિહંતો તથા આ સૂત્ર બોલતી-સાંભળતી. કુલ અક્ષર : ૩૩૧ અપવાદિક મુદ્રા. વખતે ની મુદ્રા. અરિહંતના ગુણોને વંદના. મૂળ સૂત્ર ૬ ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇચ-છા-કાર-ણ સન-દિ-સહ ભગ-વન! હે ભગવંત ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો. ચૈત્યવંદન કરું ? ઇચ્છ, | ચૈત-વ-વન–દન કરું ? ઇચ-છમ. કે હું ચૈત્યવંદન કરું ?(ભગવંત કહે)‘કરેહ” (કરજો) ત્યારે કહેવું (“ઇરછું')આજ્ઞા પ્રમાણ છે. અર્થ:- હે ભગવંત ! ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. હું ચૈત્યવંદન કરુ? (ભગવંત કહે) કરેહ (કરજો) ત્યારે કહેવું આજ્ઞા પ્રમાણ છે. છંદનું નામઃ રોલા; રાગઃ “ભીમપલાશ” “શ્રી ચિંતામણિપાસજી દાદા વાત સુણો એક મોરી રે” જગ ચિંતામણિ! જગનાહ! : જગ-ચિન-તા-મણિ ! જગ-નાહ ! હે ભવ્યજીવોને માટે ચિંતામણિરત્ન સમાન, ભવ્યજીવોના નાથ જગગુરુ! જગ રમુખણ ! જગ-ગુરુ ! જગ-રક-ખણ ! જગતના ગુરુ, છ જીવનિકાયના રક્ષક જગ બંધવ! જગ સત્યવાહ ! જગ-બન-ધવ ! જગ-સેંત-થ-વાહ ! સકળતુના બંધુ, મોક્ષના અભિલાષી માટે સાર્થવાહ સમાન, જગ ભાવ વિઅખણ ! જગ-ભાવ-વિ-અક-ખણ ! જગતમાં રહેલ છ દ્રવ્યને કહેવામાં વિચક્ષણ, અટ્ટાવય સંઠવિા -રુવ ! અટ-ઠા-વય-સણ-ઠ-વિઅ-રુવ !! ૬ અષ્ટાપદ પર્વત ઉપર જેઓનાં પ્રતિબિંબ(પ) સ્થાપન કરેલાં છે, કમ્પ-વિણાસણ ! કમ-મ-ઠ-વિણા-સણ! આઠેય કર્મોનો નાશ કરનાર એવાચઉવીસંપિ જિણવર ! ચઉ-વીસમ-પિ જિણ-વર! ચોવીશે પણ જિનેશ્વર ભગવંતોજયંતુ અપડિહય-સાસણllll જયન્તુઅ-પડિ-હય-સા-સણ! IIના જયવંતા વાર્તા (કે) જેઓનું શાસન કોઇનાંથી પણ હણાય તેવું નથી. ૧. અર્થ :- ભવ્યજીવોને માટે ચિંતામણિ રત્ન સમાન, ભવ્યજીવોના નાથ, જગતના ગુરુ, છ જવનિકાયના રક્ષક, સકળ જીવના (નિષ્કારણ) બંધુ, મોક્ષના અભિલાષી માટે સાર્થવાહ સમાન, જગતમાં રહેલાં ધમસ્તિકાય આદિ છ દ્રવ્યોને કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર જેઓનાં પ્રતિબિંબ (૫) સ્થાપન કરેલાં છે, આઠેય કર્મોનો નાશ કરનારા એવા ચોવીશે પણ જિનેશ્વર ભગવંતોનું કોઇનાંથી પણ ન હણાય તેવું શાસન જયવંતુ વર્તો. ૧. છન્દનું નામઃ- વસ્તુઃ રાગ :- અવધિજ્ઞાને અવધિજ્ઞાને... (નાત્ર પૂજા) કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં, ! કમ-મ-ભૂમિ-હિમ કમ-મ-ભૂમિ-હિમ્ : કર્મવાળી ભૂમિ, કર્મવાળી ભૂમિ પટમ-સંઘયણિ, પઢ-મ-સઘ-(સન)-મણિ (વિષે) પહેલાં સંઘયણવાળા, છન્દનું નામ-વસ્તુ ; રાગ :- મચકુંદ ચંપમાલઇ... (સ્નાત્ર પૂજા) ઉક્કોસય સત્તરિસય૬ ઉક-કો-સય સત–તરિ-સય ઉત્કૃષ્ટથી એકસો ને સિત્તેર જિણવરાણ વિહરંત લભઇ, : જિણ-વરાત્મણ વિહ-રન–ત લબ-ભઇ, જિનેશ્વરો વિહરતાં મળે છે. નવકોડિહિં કેવલિણ, નવ-કોડિ-હિમ કેવ-લિણ, નવ ક્રોડ કેવલ જ્ઞાની. કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઇ, કોડિ-સહસ-સ-નવ સાહૂ ગમ્મ ઇ, નવ હજાર કરોડ સાધુ જાણીએ છન્દનું નામ:- વસ્તુ; રાગ :- કુસુમાભરણ ઉતારીને.... (૨નાત્ર પૂજા) સંપઇ જિણવર વીસ- સમ–પઇ જિણ-વર- વીસ- વર્તમાનમાં(શ્રી સીમંધર સ્વામી આદિ)જિનેશ્વર વીશ મુણિ બિહું કોડિહિં વરનાણ, મુણિ બિહુમ કોડિ-હિમ વર-નાણ, બે ક્રોડ કેવળજ્ઞાની મુનિઓ સમણહ કોડિ સહસદુઆ, સમ-સહ-કોડિ સહસ-સ દુઆ, બે હજાર કરોડ સાધુઓ યુણિજ્જઇ નિચ્ચ વિહાણિ ||રાા થુણિજ-જઇ નિચ-ચ વિહા-ણિ શિા તેમની સ્તવના કરીએ છીએ નિત્ય(હંમેશાં) સવારે, ૨. અર્થ:- અસિ, મષિ અને કૃષિ એ કર્મ જ્યાં છે, તેવી કર્મવાળી કર્મભૂમિને વિષે પહેલા સંઘયણવાળા ઉત્કૃષ્ટથી એકસોને સિત્તેર (૧૦૦) જિનેશ્વર ભગવંતો, નવ કરોડ કેવલજ્ઞાની અને નવહજાર કરોડ સાધુ ભગવંતો વિહરતા મળે છે. વર્તમાન સમયમાં શ્રી સીમંધરસ્વામી આદિ વીશ જિનેશ્વર- ભગવંતો, બે કરોડ કેવલજ્ઞાની અને બે હજાર કરોડ સાધુ ભગવંતો વિહરતા મળે છે, તેઓની હું હંમેશાં (નિત્ય) સવારે સ્તવના કરું છું. ૨. ૮૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી મહાવીર સ્વામી જયઉ સામિય! જયઉ સામિય ! “શ્રી શત્રુંજય તીર્થ’ શ્રી તેમનાથ ભગવાત' ભરુઅચ્છહિં મુણિસુવ્વય જયઉ વીર ! સચ્ચઉરિ-મંડણ ‘શ્રી ભરુચ તીર્થ’ ‘શ્રી ગિરનાર તીર્થ' ‘શ્રી સાંચોરતીર્થ Bychale શ્રી ઋષભદેવ ઉજ્જિત પહ ડીપ ના બાળક - DAI) Ov તેમિજિણ શ્રી મુહરી પાર્શ્વતાથ ભગવાત!! અવર વિદેહિ તિત્યયરા મુહરિ પાસ દુહ દુરિ-ખંડણ VET:Beuly.ph Page #91 -------------------------------------------------------------------------- ________________ છંદનું નામ: વસ્તુઃ રાગ :- મચકુંદ ચંપમાલાઈ... (૨નાત્રપૂજ) જયઉ સામિઅ! જયઉ સામિઅ! જય-ઉ સામિ-અ! જય-ઉ સામિ-અ! જય પામો સ્વામી ! જય પામો ! સ્વામી ! રિસહ ! સત્તેજિ, રિસ-હ ! સત-તુન-જિ, ઋષભદેવ ! શત્રુંજય ઉપર, ઉન્જિતિ પહુ નેમિજિણ ! ઉજ-જિન-તિ પહુ-નેમિ-જિણ ! ગિરનાર ઉપર પ્રભુ નેમિજિનેશ્વર, જયઉ વીર ! સચ્ચઉરિ મંડણ ! ! જયે-ઉ વીર ! સચ-ચ-ઉરિ-મણ-ડણ! જયપામોમહાવીરસ્વામી સાંચોર નગરને શોભાવનાર ભરુઅચ્છહિં મુણિસુવય ! - ભરૂ-અચ-છહિમ મુણિ-સુત-વય! ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી, મુહરિ પાસ! દુહ-દુરિઅ-ખંડણ!! મુહરિ-પાસ! દુહ-દુરિ-અ-ખણ-ડણ! મુહરી ગામમાંપાર્શ્વનાથ! દુઃખ અનેપાપનોનાશ કરનારા, અવરવિદેહિં તિત્યપરા, અવ-ર-વિદે-હિમ તિત-થ-વરા, બીજા (પાંચ)મહાવિદેહને વિષે જે તીર્થકરો. ચિહું દિસિ વિદિસિ જિં કે વિ, તું ચિહુમ-દિસિ વિ-હિંસિ-જિજ્ઞજિમ)-કે વિચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઇ પણતીઆણા ગય સંપઈએ, તીઆ-ણા-ગય સમુ–પ-ઈ-અ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં વંદું જિણ સવ્વ વિI|Bll. | વન–૬ જિણ સવ-વૈ-વિ Ilall (હું) વંદન કરૂ. જિનેશ્વર સર્વેને પણ. ૩. અર્થ:- શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર શ્રી ગઢષભદેવભગવાન !, શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથ પ્રભુ!, સાંચોરનગરને શોભાવનાર શ્રી મહાવીર સ્વામી ભગવાન ! દુઃખ અને પાપનો નાશ કરનારા ભરુચમાં બિરાજમાન શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન ! અને મુહરી (મથુરા નગરી) ગામના ભૂષણ શ્રી પાર્શ્વનાથસ્વામી ! જય પામો ! જય પામો !. બીજા પાંચ મહાવિદેહમાં રહેલાં તીર્થકરો તથા ચાર દિશા અને વિદિશામાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં જે કોઈ પણ જિનેશ્વર હોય, તે સર્વેને પણ હુંવંદન કરું છું. ૩. છંદનું નામઃ ગાહા. રાગઃ “જિણજન્મસમયે મેરુસિહરે” (સ્નાત્રપૂજા) સત્તાણવઇ-સહસ્સા, - સતાણ-વઇ સહસ-સા, સત્તાણું હજાર. લખા છપ્પન્ન અટ્ટકોડીઓ લક-ખા છપ-પન-ન અટ-6-કોડીઓi લાખ છપ્પન , આઠ કરોડ, બત્તીસ સય-બાસીઆઇ, બત-તીસ-સય-બાસી-આ-ઇમ, બત્રીશ સો બ્યાસી, તિઅલોએ ચેઇએ વંદે il૪|| તિઅ-લોએ ચેઇ-એ વન–દે ll૪il. ત્રણ લોકને વિષે જે જિનમંદિર છે તેને વંદન કરું છું. ૪. અર્થ :- ત્રણે લોકમાં રહેલાં આઠ કરોડ, (છપ્પન લાખ + સત્તાણુ હજાર + બત્રીશ સો + વ્યાસી) સત્તાવન લાખ, બસોને વ્યાસી (૮,૫૦,૦૦,૨૮૨) જિનમંદિરોને હું વંદન કરૂ છું. ૪. પનરસ-કોડિ-સયાઈ, પન-રસ-કોડિ-સયા-ઇમ્ પંદરસો કરોડ (પંદર અબજ). કોડિ બાયાલ લકખ અડવન્નો! કોડિ બાયા-લ લક-ખ અડ-વન-નાની કરોડ બેંતાલીસ લાખ અાવન. છત્તીસ-સહસ અસીઇ, છત-તીસ-સહ-સ-અસી-ઇમ્, છત્રીસ હજાર એંસી. સાસય બિંબાઈ પણમામિ પિI સાસ-ય-બિમ્બા -ઇમ્ પણ-મામિ પણl | શાશ્વત જિનબિંબોને પ્રણામકરું છું. ૫. ઉપયોગ ના અભાવે થતા અશુદ્ધ અર્થ: તે જિનમંદિરોને વિષે રહેલા પંદર અબજ બેંતાળીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અને એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને પ્રણામ કરું છું. ૫. અશુદ્ધ શુદ્ધ શ્રી ગૌતમસ્વામી ગણધર અષ્ટાપદજી મહાતીર્થની યાત્રા કરવા પધાર્યા ત્યારે પ્રભુજી સન્મુખ આ અપડિહય : અપ્પડિહય સૂત્રની પહેલી બે ગાથાની રચના કરેલ. તે સિવાયની ત્રણ ગાથા પાછળથી જોડાયેલ છે. આ મુણિ બિહુ મુણિ બિહું ચૈત્યવંદન સૂત્ર સિવાય અન્ય ગણધર રચિત્ર સૂત્રો પંચમગણધર શ્રી સુધર્મા સ્વામીજીએ રચેલાં બાસિયાઇ : બાસિયાઇ જાણવાં. અસિઇ અસિઇ શ્રી અષ્ટપદ મહાતીર્થની રચના અંગે કંઈક વાતો ઉજ્જિત : ઉજિતિ કમ્મભૂમિહિ કમ્મભૂમિહિં | એક-એક યોજનનાં આઠ પગથીયાં દ્વારા જે તીર્થનું નામ અષ્ટાપદજી પડેલ છે, તે સયાઇ | સયાઇ ભરતક્ષેત્રમાં છે પણ, હાલ તે દેખાતો નથી. અહીં શ્રી ઋષભદેવ ભગવાન દશ હજાર સાધુઓ સાથે નિર્વાણ પામ્યા હતા. તે નિર્વાણ સ્થળની નજીક વિશેષ રક્ષા માટે તત્પર થયેલા શ્રી સગરચક્રવર્તીના ૬૦ તેઓના પુત્ર શ્રી ભરતચક્રવર્તીએ વાર્ધકી રત્નને આદેશ હજાર પુત્રો પર્વતની ચારેકોર ઉંડી ખાઇ ખોદી, નાગકુમાર કરીને સિંહ-નિષધા (= સિંહ આગળના પગ ઉભા રાખીને દેવના રોષથી ભસ્મીભૂત થઇને દેવલોકે ગયા. બેઠો હોય તેવી આકૃતિ) પ્રાસાદ ચતુર્મુખી (ચૌમુખી) | શ્રી ગૌતમસ્વામી ગણધર અષ્ટાપદજી દક્ષિણ તરફથી બનાવેલ. તેમાં ચોવીશે પ્રભુજીની ઉંચાઇ-વર્ણ અનુસાર પધાર્યા હતા એટલે ચત્તારિ - અટ્ટ-દસ-દોય (=૪, ૮,૧૦,૨) નાસિકા સહુની એક સરખી શ્રેણીમાં આવે તે પ્રમાણે રત્નમય પ્રતિમાઓ દક્ષિણ દિશામાં ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા ભગવાન, પશ્ચિમદિશામાં સાતમાં થી ચૌદમાં ભગવાન, * શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના સમયમાં અયોધ્યા ઉત્તરદિશામાં પંદરમાં થી ચોવીશમાં ભગવાન અને પૂર્વદિશામાં. નગરીની બહાર મોટા વૃક્ષની ટોચ પરથી શ્રી અષ્ટાપદજી પહેલા બીજા ભગવાનની સ્થાપના કરેલ છે. તેમજ ૯૯ ! | તીર્થની ધજા લહેરાતી દેખાતી હતી. સતી દમયંતી જ્યારે ભાઇઓ, બ્રાહ્મી-સુંદરી વ્હેનો અને મરુદેવીમાતાની પૂર્વભવમાં ‘વીરમતિ’ હતાં, ત્યારે આ તીર્થની યાત્રા કરવા સિદ્ધાવસ્થાની મૂર્તિ પધરાવેલ છે. તીર્થરક્ષાના આશયથી. સાથે ચોવીશે પરમાત્માને રત્નનાં તિલક ચઢાવ્યાં હતાં, તેના જ દંડરનથી પર્વત ખરબચડો કરીને એક-એક યોજન પ્રમાણ પ્રભાવે સતીના ભવમાં ગાઢ અંધકારમાં પણ કપાળમાંથી પગથીયાં કરીને યંત્રમાનવની ગોઠવણ કરેલ. તેજપૂંજ રેલાતો હતો. તમાં થી ચોદયમાં, છન્નુ પાઠ પ્રચલિત છે. ૮૭ Jain Education international Page #92 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન, ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની મુદ્રા. મૂળ સૂત્ર જંકિંચિ નામ તિë, સગ્ગ પાચાલિ માણુસે લોએ જાઇ જિણ-બિંબાઇ, તાઇ સવ્વાઇ વંદામિ ॥૧॥ માણસે લોએ જાઇ જિણબિંબાઇ તાઇ સવ્વાઇ ८८ ૧૩ શ્રી જડિયા આદાન નામ : શ્રી જંકિંચિ સૂત્ર, ગૌણ નામ : તીર્થ વંદના ગાથા જાઇ જિણ બિંબાઇં તાઇ સવાણ ત્રણ લોકમાં રહેલાં જિનબિંબો અંગે વિવરણ પાતાલે યાનિ બિંબાનિ, યાનિ બિંબાનિ ભૂતલે । સ્વર્ગેડપિ યાનિ બિાનિ, તાનિ વંદે નિરન્તરમ્ II ઉર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦, અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ અને તીર્થાલોકમાં જંબુદ્વીપમાં ૬૩૫ ચૈત્યોમાં, ઘાતકીખંડમાં ૧૨૭૨ ચૈત્યોમાં, પુષ્કરાવર્ત્તદ્વીપમાં ૧૨૭, ચૈત્યોમાં, નંદીશ્વરદ્વીપમાં ૬૮ રચૈત્યોમાં, રુચકન્દ્વીપમાં ૪ રીત્યોમાં અને કુંડલ દ્વીપમાં ૪ ચૈત્યોમાં (કુલ = ૩૨૫૯ ચૈત્યોમાં) ૩,૯૧,૩૨૦ પ્રતિમાઓ છે. તે બધી મળીને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ જિનપ્રતિમાઓ અને તે સિવાય અશાશ્વત ચૈત્યોમાં રહેલી જિનપ્રતિમાઓને નજર સમક્ષ લાવીને ભક્તિ ભાવના ઉમળકા સાથે ઉત્કૃષ્ટ બહુમાનભાવ ઉત્પન્ન કરી કૃતજ્ઞતા ભાવને પ્રગટ કરવા સાથે અનંતાનંત પાપ કર્મોનો નાશ કરવા માટે વારંવાર વંદના કરવી જોઇએ. પદ સંપા લઘુ અક્ષર ગુરુ અક્ષર કુલ અક્ષર અપવાદિક મુદ્રા. છંદનું નામ ગાહા. રાગઃ “જિણજન્મસમયે મેરુસિહરે” ઉચ્ચારણમાં સહાયક જ(જન્મ)-કિમ્(કિન્⟩-ચિ નામ-તિ-થમ્, સ-ગે પાયા-લિ માણુ-સે લોએ । જાઇમ્ જિણ-બિક્-બાઇમ્, તાઇમ્-સ-વાઇમ્ વ-દામિ I॥૧॥ અર્થ :- સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામ રુપ તીર્થો છે, (તેમાં) જેટલાં જિનેશ્વરનાં બિબો છે તે સર્વેને હું વંદન કરું છું. ૧. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ શુદ્ધ માણુસે લોએ : : ૪ * * : 3 : 3 : ૩૨ ૧ ૨૧૨ ૧. જંબુઠ્ઠી ૫ = ૧ લાખ યૉઇન ૨.લવણમુદ્ર ૪ લાખ યોજન બે બાના - ૪૫ લાખ યોજન પ્રમાણ અઢી કીપ-મનુષ્ય લોકનો નકરો ૩. ધાતી ખંડ - લાખ યોન બે બાજુના મજ્જ કાર્યા સિમુદ્ર) કાલોધિ સમુદ્ર ૧૬ લાખ યોજન 2 +> lable o (સ્નાત્ર પુજા) પદાનુસારી અર્થ જે કોઇ નામ રુપ તીર્થો છે, સ્વર્ગમાં, પાતાળમાં મનુષ્યલોકમાંજેટલાં જિનેશ્વરનાં બિબો છે, તે સર્વેને વંદન કરું છું. ૧. વિષયઃ સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા સર્વતીર્થો અને તેમાં રહેલી પ્રતિમાઓને વંદના. Ja www કાનાં ધિ (સમુ C ૫. અર્ધ પુષ્કરદ્વીપ = ૧૬ લાખ યોજન બે બાજુના લ નાના બ www.jalhellbrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્રના રહસ્ય • સમસ્ત વિશ્વમાં (પરમ) સર્વશ્રેષ્ઠ સ્થાનમાં બિરાજમાન, તેથી જ ઈચ્છિત એવા પંચ પરમેષ્ઠિને કરેલો એવો નમસ્કાર, સર્વ પાપોનો નાશ કરે છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુભગવંતો સ્વરૂપ પરમ પાવન પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાથી સર્વ પ્રકારના પાપકર્મોનો નાશ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં પૂજનીય પરમેષ્ઠિનાં નામોચ્ચારની. પહેલા ‘નમો’ શબ્દ નો ઉલ્લેખ (નિર્દેશ) પહેલાં કરાયેલો છે. ‘નમો’ શબ્દ વિનય, નમ્રતા, નિરહંકાર ધોતક છે, આ ગુણો આવ્યા પછી પણ ભાવપૂર્વક કરેલ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે. તેથીજ જૈન ધર્મમાં વિનય ગુણને અતિ મહત્વનું સ્થાન અપાયેલું છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી નવનિધિઓ તથા આઠ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. આ મહામંત્ર સ્વયંથી સિદ્ધ થાય છે, તેથી તેને સિદ્ધ મંત્ર પણ કહે છે. • આ મહામંત્ર આત્મસ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ક્રમશ: સાધુઉપાધ્યાય-આચાર્ય તેમજ સિદ્ધપદ આપવા માટે સમર્થ બને છે અને વિશિષ્ટ પુણ્યશાળી ભવ્યાત્માના અરિહંત પદ પણ પ્રાપ્ત થાય છે. આ મહામંત્રમાં આકાર સંપન્ન વ્યક્તિની નહી પરંતુ નિરાકાર ગુણોની સ્તવના છે. • આ મહામંત્ર ચૌદપૂર્વનો સાર અને પંચમંગલ મહામૃત સ્કન્ધના નામથી વિખ્યાત છે. આ મહામંત્ર અનાદિ-અનંત સ્વરૂપ શાશ્વત તથા ત્રિકાલ, ત્રિલોક સ્થાયી મંત્રો છે. આ મહામંત્રના નવલાખ જાપથી નરકગમનનું નિવારણ અને વિપ્નો નાશ થાય છે. આ મહામંત્રના નવક્રોડ જાપથી પ્રાયઃ ૮ અથવા ૯ ભવમાં મુક્તિપુરીમાં વાસ મળી જાય છે. આ મહામંત્ર ૧૦૦૮ વિધા તેમજ દેવથી અધિષ્ઠિત કહ્યો છે. આ મહામંત્રના ૬૮ અક્ષરના ભાવપૂર્વક સ્મરણ ૬૮ તિર્થયાત્રાનું ફળ આપે છે. આ મહામંત્રના એક અક્ષરથી ૭, એક પદથી ૫૦ અને પૂર્ણ મંત્રથી ૫૦૦ સાગરોપમ ના નરકગતિનું અતિ દુખદાયી પાપોનો નાશ થાય છે. આ મહામંત્રમાં રહેલ ફક્ત ‘ન’ અક્ષરના ઉચ્ચાર કરવામાં તે સફલ બને છે, જે સર્વકર્મોની સ્થિતિ ૧ કોડા કોડી સાગરોપમથી ન્યુન બનાવે છે અર્થાત જે ગ્રન્થિ પ્રદેશ પર આવે છે તે આત્મા સમર્થ બને છે. દ્રવ્ય નમસ્કાર : બે હાથ જોડીને, મસ્તકને નમાવી શરીરને સંકુચિત કરવું. ભાવ નમસ્કાર : સંસાર વર્ધક વર્તન-વ્યવહાર-ઉચ્ચારવિચાર-જાતે જોડવા અને જિનાજ્ઞા અનુસાર જીવન બનાવવું, ભાવ નમસ્કાર ભક્ત ને ભગવાન બનાવે છે. રોજ ઓછામાં ઓછી એક આખી મહામંત્રની માળા અવશ્ય ગણવી જોઈએ. પ્રણામનાઅદભુતલાભતેમજઢરહસ્યાર્થી જ્યારે અરસ પરસ સાધર્મિક (સમાન ધર્મના પાલક) ભાઈઓ મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલવાને બદલે બે હાથ જોડીને પ્રણામ” બોલવું જોઈએ. કોઈપણ ઉંમરવાળા અર્થાત નાના હોય કે મોટા હોય, તો પણ પ્રણામ” બોલવું જોઈએ. “પ્રણામ” બોલવાથી સામેની વ્યક્તિને જ નમન થાય છે, એવું અતિસંક્ષિપ્ત અર્થ ન કરવો, સામેની વ્યક્તિમાં જૈન ધર્મની પ્રાપ્તિના માધ્યમથી પ્રાપ્ત થયેલા આત્મિક ગુણો (જેવા કે સમતા, ધીરતા, ઉદારતા, સરલતા, આદિ)ને પણ “પ્રણામ” થાય છે, એવો અર્થ કરવો જોઈએ. ગુણવાન સાધર્મિકને સાચાદયથી “પ્રણામ” કરવાથી આપણાંમાં પણ ગુણો પ્રગટ થાય છે. જેઓને “પ્રણામ” કરીએ છીએ તેઓની સાથે જ કલહ, ક્રોધ આદિ સ્વયંજ નાશ પામી જાય છે. પ્રણામ” થી અહંકારનો ત્યાગ અને નમ્રતાનો સ્વીકાર થાય છે. “પ્રણામ” કરવાથી ‘વિનય’ નામના અત્યંતર તપની આરાધના થાય છે. “પ્રણામ” કરવાથી બીજાના દોષો દેખવાનો ત્યાગ અને ગુણોના પ્રતિ અનુરાગ પેદા થાય છે. “પ્રણામ” સંસારવર્ધક મિથ્યાત્વનો ત્યાગ અને સંસારમાંચક સમ્યકત્વ નો લાભ થાય છે. પ્રણામ” કરવાથી એક-બીજા પ્રતિ કટુતા-શત્રુતાનો ત્યાગ થાય છે. “પ્રણામ” કરવાથી અક્કડતા તથા જડતાનો ત્યાગ આપોઆપ થાય છે. પ્રણામ” થી અભિમાનનો ત્યાગ થવાથી પશુયોનિ સ્વરુપ દુર્ગતિના દ્વાર બન્ધ થઈ જાય છે. “પ્રણામ” કરવાથી લોકપ્રિય બનવાની સાથે પ્રસંશાપાત્ર પણ બનીએ છીએ. “પ્રણામ” થી અહંકારી પણ નમ્ર બની જાય છે અને આત્મહિતવચન ગ્રાહ્ય બને છે. “પ્રણામ” શબ્દ પ્રેમ, કરુણા, મૃદુતા, કોમલતા તથા ગુણાનુરાગ વાચક છે. “પ્રણામ” શબ્દના ઉચ્ચારથી અંતરમાં રહેલ ક્લિષ્ટ કર્મ પણ નાશ થાય છે. “પ્રણામ” શબ્દ વિનયગુણ ધોતક છે, બધી રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ વિનય થી થાય છે. “પ્રણામ” શબ્દ આઠે કર્મોને નાશ કરવામાં અમોધ શારી સમાન છે. “પ્રણામ” શબ્દ આધિ-વ્યાધિ-ઉપાધિ ને શાન કરીને પરમ સમાધિ આપે છે. “પ્રણામ” બોલતી વખતે મુખ શુદ્ધ હોવું, બુટ-ચંપલ અદિનો ત્યાગ તથા બંને હાથ જોડીને મસ્તકને વિનમ્રતાથી નમાવવું જરુરી છે. ભાવ અરિહંત પ્રભુ સમવસરણમાં સિંહાસન પર બેસતા પહેલા અવશ્ય ‘નમો તિત્યસ' બોલીને તજ્ઞતા અભિવ્યક્ત કરે છે. જૈન ધર્મ સિવાયના અનુયાયીને ‘જય જિનેન્દ્ર' ઉપરાંત સર્વ પ્રકારની શુદ્ધિની સાથે બહુમાનપૂર્વક પ્રભુજીને લક્ષ્યમાં રાખીને બોલવું જોઈએ. [૮૯ For Private & Personal elibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ નમુત્થણ ભગવંતાણ નમુત્થણી અરિહંતાણે આઈગરાણ : સર્ચ સંબુદ્ધણ નિત્યચરાણ પુરિસરમાણ પુરિસરીતાણું પુરિસ વર પુરિસ-વર-ગંધહન્દીર્ણ પુડરીઆણ ‘ચિત્રા સરળ સમજૂતિ” (૧) “નમુડબ્લ્યુશં” આ શબ્દ દરેક વિશેષણો સાથે જોડવો અને ‘નમસ્કાર થાઓ' તેવો ભાવ સમજવો; અરિહંતાણં'= આઠ પ્રાતિહાર્યના વૈભવ યુક્ત બાર પર્ષદા થી શોભતાં અરિહંત પ્રભુના ચરણે નમન. (૨) ‘ભગવંતાણ’ આઠ પ્રાતિહાર્ય સાથે કેવલજ્ઞાની એવા અરિહંત ભગવંતને વિહરતાં જોઈ ચરણે નમન. (૩) આઈગરાણ” ગણધરભગવંતને ત્રિપદી આપવા દ્વારા શ્રુતપ્રવચનનો પ્રારંભ કરતાં જોઈ નમન કરવા. (૪) તિયરાણું =ગણધર ભગવંતોને વાસણનો ક્ષેપ કરીને તીર્થની સ્થાપના કરનારને જોઈ નમન. (૫)‘સર્ચ સંબુદ્ધાણ'- ગુરુવિના રવચંજાતે પ્રતિબોધ પામેલા પ્રભુજી સર્વવિરતિ ઉચ્ચરે છે, તે જોઈ નમન. (૬) “પુરિ સુત્તમાશં' = ખાણમાં પડેલા જાત્યરત્નની જેમ અનાદિ નિગોદથી આજ સુધી પ્રભુજીને ઉત્તમ જોવા(ચરણે નમન) (૭) “પુરિસસીહાણ'= પ્રભુજી ઉપસર્ગ-પરિષહને સહન કરવામાં સિંહ જેવા પરાક્રમી જોઈ નમન કરવા. (૮) “પુરિસ-વર પુંડરિયાણં' કર્મરૂપી કીચડમાં ઉગેલા, ભોગરૂપી. જળથી ઉછરેલા, છતાંએ બન્નેથી ઉંચે કમળની જેમનિર્લેપ રહેલા પ્રભુજીને જોઈ ચરણે નમન કરવા. (૯) “પુરિસ વર ગંધહત્યસં'= મગંધહસ્તી આવતાં ક્ષદ્ર હાથીઓ ભાગી જાય, તેમપરમાત્મા જ્યાં વિહરે ત્યાં ૧૨૫ યોજન સુધી મારી-મરકી-મૂષક-રોગ દુભગ્યિ આદિ ભાગી જાય છે. તે દેખી નમન. (૧૦) ‘લોગુત્તમાશં’ = ભવ્ય જીવોમાં ઉત્તમપ્રભુજીને જોઈને નમન. (૧૧) ‘લોગ નાહાણ’ = ચરમાવત્તમાં રહેલા ભવ્ય જીવોને આત્મગુણોનો સંયોગ કરાવનાર અને આવેલ ગુણોનો રક્ષણ કરનાર એવા યોગ-ક્ષેમકરી પ્રભુજી સાચા નાથ છે, તે જોઈને નમન કરવા. (૧૨) ‘લોગ-હિયાણ’ = ભવ્યજીવો રૂપી લોકનું અનવરતા આત્મહિત કરનાર પ્રભુજીને જોઈ નમન.. (૧૩) ‘લોગ-પઈવાણ’ = ભવ્યજીવો રૂપી લોકના હૃદયમાં દીવો પ્રગટાવનાર પ્રભુજીને જોઈ નમન. (૧૪) ‘લોગ પક્ઝઅગરાણ’=પ્રભુજી ગણધર ભગવંતોરૂપી લોકમાં વિશેષ જ્ઞાન પ્રકાશ કરનારા જોઈને નમન. (૧૫) ‘અભયદયાણં'= સમસ્ત જીવરાશિને 6 ભયોથી મુક્ત કરનારા પ્રભુજીને જો ઈને નમન.. (૧૬) ‘ચકખુદયાણ” = ધર્મ પ્રત્યે આકર્ષણ કરનારી એવી ર્દષ્ટિને આપનારા પ્રભુજીને જોઈને નમન...(૧૦) મમ્મદયાણં' = ધર્મની માર્ગ દેખાડનાર અને અનુકૂળ સરળ ચિત્ત કરનારા પ્રભુજીને જોઈને નમન... (૧૮) ‘સરણ દયાણં' = સરળ ચિત્તમાં તત્ત્વજિજ્ઞાસા ઉભી કરનારા અને રક્ષણ કરનારા પ્રભુજીને જોઈને નમ. (૧૯) ‘બોહિદયાણં' = તત્ત્વનો સાચો બોધ કરાવનારા એવા પ્રભુજીને જોઈને નમન.. (૨૦) ‘ધમ્મદયાણં' = ચારિત્ર ધર્મને દેનારા એવા પ્રભુજીને જોઈને નમન..(૨૧) ‘ધમ્મદેસયાણં' =ધર્મ દેશના આપવા દ્વારા ભવસંતાપને હરનારા એવા પ્રભુજીને જેઈન નમન.. (૨) ‘ધમ્મનાયગાણં' = ધમનાયક એટલે પ્રભુ નટની જેમ ધર્મનતા નહીં, પણ સ્વયં ઉપસર્ગ-પરિસહો વચ્ચે તપ-સંપમ-ધ્યાનધર્મ ઉત્કૃષ્ટ આરાધી ધર્મનેતા બનેલા.(૨૩) “ધમ્મસારહીણ’= વિષય કષાયથી અનાશક્ત એવા ભવ્ય જીવોને મોક્ષ તરફ પ્રયાણ કરાવનારા પ્રભુજીને જોઈને નમન..(૨૪) 'ઘમ વર ચાઉરંત ચન્દ્રકીર્ણ'= દાનશીલ-તપ ભાવથી ચાર ગતિનું નાશ કરનાર શ્રેષ્ઠ ચક્વત એવા પ્રભુજીને જોઈન નમન.. હોદન મદચાઈ ધર્મદેસચાણ 'ચિત્ત - સ્વયતાર લોગઈમrei કથકા ઘાણી માતા મ લોગનાહાણીને Gધીય |III and HD લોખશિક્ષણ HTTLE ધમતા રહીuT Aતિ દક લોગ-પજજોગરાણી સરથા || બોદિયાણી HોગપEવામાં ધમવર-ચારd-ચકવફીણી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી નમુ થયું સૂત્ર પદ આદાન નામ : શ્રી નમુસ્કુર્ણ સૂત્ર ગૌણ નામ : શક્રસ્તવ સૂત્ર વિષયઃ દેવવંદન, ગાથા ૯+૧ : ૧૦ શ્રી તીર્થકર ચૈત્યવંદન તથા I : ૩૩ પ્રતિક્રમણ કરતી સંપદા : ૯ પરમાત્માની વખતે આ સૂત્ર ગુર અક્ષર : ૩૩ તેમના ગુણો બોલતી-સાંભળતી વેળાની મુદ્રા. લઘુ અક્ષર : ૨૬૪ દ્વારા સ્તવના. અપવાદિક મુદ્રા. સર્વ અક્ષર : ૨૯૭ ૧. સ્તોતવ્ય સંપદા મૂળ સૂત્ર ઉચારણમાં સહાયક પદાનુસારી અર્થ નમુ ધુણે અરિહંતાણં નમુત-થુ–ણમ અરિ-હર્તા -ણ- નમસ્કાર થાઓ અરિહંત ભગવંતાણ III ભગ-વ-તાણમ્ II૧|| ભગવંતોને, ૧. અર્થ:- અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.૧. | ૨. ઓઘહેતુ સંપદા આઇગરાણ તિથયરાણું- આઇ-ગરા-ણમ તિત થયરાણમ, ધર્મની શરૂઆત કરનારને, તીર્થના સ્થાપનારને, સયંસંબુદ્ધાણં llી : સય–સ–બુદ્ધા -ણમ્ liી પોતાની મેળે બોધ પામનારને. ૨. અર્થ: ધર્મની આદિ શરુઆત કરનારને, તીર્થના સ્થાપનારને અને પોતાની મેળે બોધ પામનારને, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. ૨. | ૩. વિશેષ હેતુ સંપદા પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણ- પુરિ-સુત-ત-મા-ણમ્ પુરિ-સ-સીતા-સમ- પુરુષોમાં ઉત્તમને, પુરુષોમાં સિંહ સમાનને, પુરિસ વર પુંડરીઆણં- પુરિ-સ-વર-પુણ-ડરી-આણ પુરુષોમાં ઉત્તમપુંડરીક (કમળ) સમાનને પુરિસવરગંધહસ્થીણું Ilall પુરિ-સ-વર-ગન-ધ-હત-થી-ણમ્ Ilall : પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાનને. ૩. અર્થઃ પુરુષોમાં ઉત્તમને, પુરુષોમાં સિંહ સમાનને, પુરુષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાનને, ૩. ૪. સામાન્યોપયોગ સંપદા લોગુત્તરમાણે લોગ-નાહાણં- લોગુત-ત-મા-હમ લોગ-નાહા-મ- લોકને ઉત્તમને, લોકનાં નાથ ને, લોગ-હિયાણ લોગ-પઇવાણું- લોગ-હિયા-હમ લોગ-પઇ-વા-ણ૬ લોકનું હિત કરનારને, લોકમાં દીપક સમાનને, લોગ-પજ્જઅ-ગરાણું ||૪| લોગ-પજ-જો-અ-ગરા-ણમ ll૪ll : લોકમાં પ્રકાશ કરનારને. ૪. અર્થ: લોકમાં ઉત્તમને, લોકનાં નાથને, લોકનું હિત કરનારને, લોકમાં દીપક સમાનને, લોકમાં પ્રકાશ કરનારને. ૪. ૫. તહેતુ સંપદા અભય-દયાશં-ચમ્મુ-દયાણં- અભ-ચ-દયા-ણમ ચક-ખ-દયા-ણ૬ અભયદાન આપનારને, ચક્ષુ આપનારને, મગ્ન-દયાણં સરણ-દયાણં મગ-ગ-દયા-ણમ સર-ણ-દયા-ણ- ૪ માર્ગને આપનારને, શરણ આપનારને, બોતિયાણું ||પણl * બોહિ-દયા-ણમ્ ||પણl સમક્તિ આપનારને. ૫. અર્થ : અભયદાન આપનારને, શ્રુતજ્ઞાન રુપ ચક્ષુ (આંખ) આપનારને, મોક્ષમાર્ગ આપનારને, શરણ આપનારને, સમકિત આપનારને. ૫. | ૬. વિશેષોપયોગ સંપદા ધમ્મ-દયાણ ધમ્મદેસયાણ- ધમ-મ-દયા-ણમ ધમ-મ-દસ-યાણમ ધર્મને આપનારને, ધર્મનો ઉપદેશ આપનાર ધમ્મ-નાયગાણ ધમ્મ-સારહીણ ધમ-મ-નાય-ગા-ણમ ધમ-મ-સાર-હીણમ ધર્મનાં નાયક ને, ધર્મનાં સારથીને, ધમ્મ-વચાઉ-ચક્વટ્ટીગં ||૬ll ધમ-મ-વર-ચાઉ-રન-તા ધર્મ(દાન-શીલ-તપ-ભાવરૂપ)નાં ચક-ક-વ-ટીણમ્ II૬/l શ્રેષ્ઠ ચાર અંતના ચક્રવર્તીને. ૬. અર્થ : ધર્મને આપનારને, ધર્મનો ઉપદેશ આપનારાને, ધર્મના નાયક, ધર્મના સારથીને, દાન-શીલ-તપ-ભાવ રુપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠ ચક્રવર્તીને. ૬. ૯૧ For Private & Personal use the Page #96 -------------------------------------------------------------------------- ________________ પર ‘અપ્પડિહયવરનાણ-દંસણ-ધરાણં'શુધ્યાનથી પ્રગટેલા દેવળજ્ઞાન અને કેવળદર્શનવાળા પ્રભુજીને ત્રણેય કાળ અને સમસ્ત વિશ્વને જોતા જોઈને નમન કરવા. વિયટ્ટ છઉમાણું - પ્રભુજીના ધ્યાનસ્મી અગ્નિથી છદ્મસ્થ અવસ્થામાં કારણભૂત ચારઘાતિ કર્મ ને બાળતા એવા પ્રભુજીને જોઈને નમન કરવા. (૧) જિણાણું-જાવયાણું = ૧૦ માં ગુણઠાણોને અંતે રાગ-દ્વેષ વિજેતા વીતરાગ બનેલા જોવા અને એવા તેઓ અન્યોને પણ રાગદ્વેષ વિજેતા બનાવવા સમર્થ જોઈને નમન; (૨) વિનાણું-તારયાણું • ૧૨માં ગુણવાણાના અંતે બાકી ઘાતિકર્મ અજ્ઞાન-નિદ્રા-અંતરાયના મહાસાગરને તરી જતાં પ્રભુજીને ગોદોહિકા આસને જોવા અને એવા તેઓ અન્યોને પણ તારવામાં સમર્થ જોઈને નમન; (૩) બુદ્ધi-બોટ્ઠાણું = ૧૩મે ગુણઠાણે બુદ્ધ-સર્વજ્ઞ બની સમવસરણ બિરાજેલા જોવા અને એવા તેઓ અન્યોને પણ બુદ્ધ બનાવવા સમર્થ જોઈને નમન; (૪) મુત્તાણુંમોઅગાણું = ૧૪માં ગુણઠાણાના અંતે સર્વકર્મથી મુક્ત સિદ્ધશિલા પર રહ્યા જ્યોતિ સ્વરુપે જોવા અને એવા તેઓ અન્યોને પણ મુક્ત કરવા સમર્થ જોઈને નમન, સવનાં સવદરિસીર્ણ - સર્વજ્ઞ અને સર્વદશી એવા અરિહંત ભગવંતોને જોઈને નમન..... સિવ-માલ-મરા-માંત-મયમવાળાહ-મપુનરાવિત્તિ-કલ્યાણ સ્વરૂપ, નિશ્ચલ, નિરોગી, અંતરહિત, અક્ષયસ્થિતિરૂપ કોઈપણ પ્રકારની બાધા રહિત (અવ્યાબાધ) અને જ્યાંથી ફરીથી પાછા ક્યારેય આવવાનું નથી એવા.... સિદ્ધિ ગઈ નામચં ઠાણ સંપત્તાણું - સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા એવા... નમો જિણાણં જિઅ ભયાર્ણ - રાગ-દ્વેષને જિતનારા અને સર્વભયોને જીતનારા શ્રી અરિહંત ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્યંતિણાગએકાલેા સંપઈ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિા' સાધના કરનાર સાધકે જમણી સબ્બે તિબિંહે બંદામિ બાજૂ અષ્ટકર્મ મૂકત એવા ભૂતકાળમાં થયેલા અનંતા અરિહંત ભગવંતોની કલ્પના કરવી, ડાબી બાજૂ ભવિષ્યમાં અષ્ટકર્મ મુકત થનાર એવા અનંતા અરિહંતોની કલ્પના કરવી અને સન્મુખમાં વર્તમાન પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તિહરતા શ્રી સીમંધર સ્વામિ આદિ વીશ વિહરમાન અરિહંત ભગવંતોની કલ્પના કરી ત્રણેય કાળના અરિહંત ભગવંતોને મન-વચન-કાયાથી ભાવપૂર્વક નમન કરવા.... ૯૨ (સમસ્ત લોકાલોક કે શાશ્વત જ્ઞાન-દર્શન ફો વચ્ચેવાલે) અપ્પડિહચ-વર-નાણĒસણ-ધરાણ કર્મ કર્મ ચૌદ રાજલોક વસંલા ઔર ચંદન કી ઓર સમાન વૃત્તિવાલે હોકર છા-કર્મ કે આવરણ દૂર કરનેવાલે વિચટ્ટછઉમાણં જે અ અઈયા સિદ્ધા અય વરનાણ દંસણ-ધરાણ વિચઉમાર્ણ Ilહતા lotemational સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-અચલ-અરુજ-અનંત-અક્ષય-અવ્યાબાધા અપુનરાવૃતિ-સિદ્ધિગતિ-નામ-સ્થાન-સંપ્રાપ્તર ભુતાઈ ભોઅગાણ. જિણાણું જાવયાણં, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં દોહયા નિષ્ણાણે તારયાણ Re સંપઈ એ બટ્ટમાણા બુદ્ધાણં બોહચાણં, મુત્તાણું મોઅગાણ ઘટા અર્થઃ રાગદ્વેષને જીતનાર, જીતાડનાર, જિણાણ જાવયાણ અન સમુદ્ર કો તેરનેવાલા ૭. સ્વરુપ સંપદા અપ-પડિ-હય-વર-નાણ દન્તુ-સણ-ધરા-ણમુ-વિયર્ -ટ-ક-માણમ્ Ila|| કોઇનાથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યુ ગયું છે, છદ્મસ્થ પણું જેમનું.૭. અર્થ : કોઈનાં થી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનારને, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું જેમનું. ૭. મોલ કો જીતનેવાલા જે અ ભવિસંતિ ણાગએ કાલે ૮. જિનસમલ સંપદા જિણા-ણમ્ જાવ-યાણમ્, તિનુ-નાણામ્ તાર-ચાણમ્, બુ-ધા-ણમ્ બોહ-યાણમ્, મુત્-તા-ણમ્- મોઅ-ગા-ણમ્ ગા રાગદ્વેષને જીતનાર, પતાનાને, તરનાર-તારનારને, તત્ત્વના જાણનાર, જણાવનારને, કર્મથી મુક્ત, મુકાવનારાને ૮. તરનાર-તારનારને, તત્ત્વના જાણકાર-જણાવનારને, કર્મથી મુક્ત મુકાવનારને. ૮. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯. મોક્ષ સંપદા સલ્વન્નણં સળંદરિસીણં- | સવ-વન–––ણમ સવ-વ-દરિ-સી-ણમ- સર્વજ્ઞને, સર્વદર્શીને, સિવ-મયલ-મરુઅ-મહંત- સિવ-મય-લ-મરુ-અ-મણ–ત- કલ્યાણરૂપ-અચળ-રોગરહિત-અનંત, મકખય-મખ્વાબાહ-મક-ખય-મ-વા-બાહ અક્ષય, અવ્યાબાધ (અને) . મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેયં- મપુણ-રાવિ-તિ સિધિ-ગઇ- ફરીથી પાછા આવવાનું નથી એવા, -નામ-ધેયમ સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાને ઠાણ સંપત્તાણુંઠાણમ સમ-પત-તાણ નમસ્કાર થાઓ, રાગદ્વેષને જીતનારને નમો જિહાણ જિઅ-ભયાણ ll૯ll નમો જિણા–ણમ જિઅ-ભયા- રણમ્ II૯ll. જિનને (કે) જેઓ સર્વ પ્રકારના સર્વ ભયને જીતનાર છે તેને. ૯. અર્થ : સર્વજ્ઞને, સર્વદર્શીને, કલ્યાણરૂપ, અચળ (સ્થિર) રોગ રહિત-અનંત (અંત વિનાનું)-અક્ષય (નાશ ન પામે તેવું) - અવ્યાબાધ (આધિ વ્યાધિ-ઉપાધિ રહિત) - ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા જેઓ રાગદ્વેષને જીતનારા એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. ૯. છંદનું નામ:ગાહા. રાગઃ “જિણજન્મસમયે” (નાત્ર પૂજા) જે અ અઇઆ સિદ્ધા, I ! જે અ અઇ-આ સિદ-ધા, : જેઓ અને ભૂતકાળમાં સિદ્ધ થયા હોય છે, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે જે અ-ભવિસ-સન—તિ–ણા-ગએ કાલા જેઓ અને થશે ભવિષ્યકાળમાં, સંપઇ આ વટ્ટમાણા, સમ–પઇ અ વટ-ટ-માણા, હું હમણાં અને (વર્તમાનકાળમાં) વર્તતા હોય, સર્વે તિવિહેણ વંદામિ |૧૦|| સવ-વે તિવિ-હેણ વન-દામિ ||૧૦|| સર્વેને (હું) ત્રણ પ્રકાર વંદન કરું છું. ૧૦. અર્થ : અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારુપ ત્રણ કરણથી વંદન કરું છું. ૧૦ અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો આ સૂત્રમાં ‘વિઅટ્ટછઉમાશં'ને બદલે ‘વિઅચ્છઉમાશં' નો અશુદ્ધ મત મળતો હોવાથી ગુરુ અક્ષર ૩૩ના બદલે ૩૪ પણ મનાય છે. ૯ શુદ્ધ . ગાથા શાશ્વત છે અને ૧૦મી ગાથા પાછળથી ઉમેરવામાં આવેલ છે. નમુથુણં. નમુ ઘુ છું આયગરાણું આઈગરાણ નમુત્થણં સૂત્રનાં ૩૩ પદોમાં ૯ સંપદાનાં નામોનાં ધમ્મદેસીયાણ ધમ્મદેસયાણ કારણ અને અર્થનું વિવરણ લોગપજ્જોગરાણ લોગપજ્જો અગરાણું (૧) સ્તોતવ્ય સંપદા : સ્તુતિ-સ્તવના કરવા યોગ્ય એક અરિહંત ચખુદયા, મગદયાણ ચકખુદયાણ, મગ્ન દયાણ પરમાત્મા જ છે. તેથી બે પદવાળી પહેલી સંપદા ‘નમુત્થણ થી ધમદયાણં, ધમ્મદયાણં, ભગવંતાણં' સુધીની સ્તોતવ્ય સંપદા છે. અપડિહયવરનાણું અપ્પડિહયવરનાણ જિણાણું જાવયાણ જિણાણું જાવયાણ (૨) ઓઘ હેતુ સંપદા : અરિહંત પરમાત્માને જ નમસ્કાર કરવાનો તિજ્ઞાણું તારિયાણ. તિજ્ઞાણ તારયાણ ઓઘ પહેલી (સામાન્ય) હેતુને દર્શાવતી ત્રણ પદોવાળી ‘આઇગરાણ બુદ્ધાણં બોતિયાણા બુદ્ધાણં બોહયાણ થી સયં સંબુદ્ધાણં' સુધીની બીજી ઓઘહેતુ સંપદા છે. સવનણં સવ્વસૂર્ણ (૩) વિશેષહેતુ સંપદા : અરિહંત પરમાત્માને જ નમસ્કાર કરવાના મપુણરાવિતિ મપુણરાવિત્તિ વિશેષ હેતુ (કારણ)ને દર્શાવતી ચાર પદવાળી ‘પુરિસુત્તમાણે થી જે અઈઆ સિદ્ધા જે અ અઈઆ સિદ્ધા' . પુરિસપર ગબ્ધહOીણ' સુધીની ત્રીજી વિશેષ હેતુ સંપદા છે. ભવિસંતિ અણાગએ કાલે ભવિસંતિ સાગએ કાલે (૪) સામાન્ય-ઉપયોગ સંપદા : અરિહંત પરમાત્મા સામાન્યપણે તિવેહણા તિવિહેણ | સર્વલોકને પરાર્થ અને પરમાર્થ કરવાથી ઉપકારી હોવાથી તેને દર્શાવતી પાંચ પદવાળી ‘લોગુત્તમાર્ણ થી લોગપજ્જો અગરાણ' સ્વરુપ સંપદા છે. સુધીની ચોથી સામાન્ય ઉપયોગ સંપદા છે. (૮) જિનસમફલ સંપદા : અરિહંત પરમાત્માનું (૫) તહેતુ સંપદા : સામાન્ય ઉપયોગમાં એટલે સર્વ લોકના પોતાનું જેવું સ્વરુપ છે, તેવું સ્વરુપ અન્ય જીવોને પરમાર્થ કરવામાં કારણભૂત પાંચ પદવાળી ‘અભયદયાણ થી. પણ આપે છે, તેને દર્શાવતી ચાર પદવાળી બોહિયાણં' સુધીની પાંચમી તદ-હેતુ સંપદા છે. જિણાણ થી મોઅગાણ’ સુધીની આઠમી (૬) વિશેષ - ઉપયોગ સંપદા : જે વિશેષ ઉપયોગ પ્રયોજનરુપ અર્થ જિનસમફલ સંપદા છે. પાંચ પદવાળી ‘ધમ્મદયાણ થી ધમ્મવર ચરિંત-ચક્કવટ્ટીબં’ (૯) મોક્ષ સંપદા : અરિહંત પરમાત્મા અઘાતિકર્મનો સુધીની છઠ્ઠી વિશેષ ઉપયોગ સંપદા છે. નાશ કરી સિદ્ધ-અવસ્થાને પ્રાપ્ત કરે છે, તે થતાં (6) સ્વરુપ સંપદા : અરિહંત પરમાત્માના સ્વરુપને વર્ણવતી બે. સિદ્ધાવસ્થાને દર્શાવતી ત્રણ પદવાળી ‘સબ્યુનૂર્ણ પદવાળી ‘અપડિહય...થી વિઅટ્ટ-છઉમાણ’ સુધીની સાતમી થી જિઅભયાણં' સુધીની નવમી મોક્ષ સંપદા છે. ----------- ૯૩ . Jain Edycation intematorial Fevere & Personal use only Page #98 -------------------------------------------------------------------------- ________________ અપવાકિ સન્મુખ મુદ્રા. અશુદ્ધ જાવંત ચેઈયાઈ આ સૂત્ર બોલતી વખતની સન્મુખ ચિત્રની સ્પષ્ટ મુદ્રા. કપાલ પ્રદેશને સ્પર્શ કર્યા ની સાઈડપોઝની મુદ્રા, મૂળ સૂત્ર જાવંતિ એઇઆઇ, જાવ-તિ ચેઇ આઇમ્, ઉદ્દે અ અહે અ તિરિઅ લોએ અ । ઉ–à–અ-અહે-અ-તિરિ-અ-લોએ અ । સવાઇ તાઇ વંદે, સવ્-વાઇપ્ તાઇનું વઘ્ન-દે, ઇહ સંતો તત્વ સંતાઇ ॥૧॥ ઇહ સ-તો ત-થ સન્-તા-ઇમ્ ||૧|| સવ્વાઈ તાઈ સવાઈ તાઇ ઈઅ સંતો તત્વ સંતાઈ ઈહ સંતો તત્વ સંતાઈ અશુદ્ધ જાવંતિ કે વિ સાહ્ મહાવિદે પણહો તિદંડ વીરિયાણં શુદ્ધ જાવંતિ ચેઈયાઈં ૯૪ છંદનું નામઃ ગાહા. રાગ : “જિણજન્મસમયે” (સ્નાત્રપૂજા) ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ જેટલી જિનપ્રતિમાઓ છે. ૧૫ શ્રી જાવંતિ ચેઈઆઈ સૂત્ર આદાન નામ : શ્રી જાવંતિ ચેઇઆઇં સૂત્ર : ચૈત્યવંદન સૂત્ર ગૌણ નામ :૪ :૪ *૧ :3 :૩૨ :34 પદ સંપદા બે ઢિંચણ નીચે સ્થાપી ડાબો પગ સહેજ ઉભો કરીને બન્ને હાથને ખોબા પ્રમાણે રાખીને કપાલ પ્રદેશને અડીને રાખવાની મુદ્રા. સાઈડ પોઝમાં મુક્તા શુક્તિ મુદ્રા. ગાથા | ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર શુદ્ધ જાવંત કે વિ સાહ્ મહાવિદેહ અ પણઓ તિદંડ વિરયાણં પદ સંપદા અર્થ :- ઉર્ધ્વલોકમાં, અઘોલોકમાં, અને તિલિોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વે પ્રતિમાઓને વંદન કરું છું, ૧. આદાન નામ ગૌણ નામ ૧૬ ‘શ્રી જાવંત કેવિ સાથે સૂત્ર : શ્રી જાવંત કે વિ સાહૂ સૂત્ર : મુનિવંદન સૂત્ર : ૪ * * જાવંત કે વિ સાહ. ભરહે-રવય-મહાવિદેહે આ । । ભર-હે-રવ-ય-મહા-વિદે-હે-અ । ગુરુ અક્ષર લઘુ અક્ષર સાસર વિષય : સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા જિનચૈત્યોન વંદના. ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિóાલોકમાં, સર્વેને તેને વંદન કર છું. અહીં રહેલો ત્યાં રહેલીને. ૧. છંદનું નામ ગાહા. રાગઃ “મચકુન્દ ચંપમાલઈ” (સ્નાત્રપૂજા) ! જા-વન-ત કે વિ સાહ, હું જેટલા કોઇપણ સાધુઓ. : 3 : 36 : ૪૦ (૩૮) ભરતક્ષેત્રમાં ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં (છે) સર્વેને તેઓને નમેલો છું. સ-વે-સિમ્ તેસિમ્ પણ-ઓ, સર્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણું ॥૧॥ : તિવિ–હેણ તિ-દ-ડ વિર-યાણમ્ ||૧|| | ત્રિવિધે ત્રણ દંડથી વિરામ પામેલાને. ૧. અર્થ : ભરતક્ષેત્રમાં, ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં મનદંડ-વચનદંડ- કાયદંડ રૂપ ત્રણ દંડથી વિરામ પામેલાં જે કોઇપણ સાધુ ભગવંતો છે, તેઓ સર્વને હું મન-વચન-કાયાથી નમેલો છું. ૧. Farrivate & Personal Use Only વિષય : ભરત-ઐરાવતમહાવિદેહક્ષેત્રમાં રહેલાં સાધુ ભગવંતોને વંદના. • શ્રી વિતરાગ પરમાત્માને ઓળખનાર સમજાવનાર અને સન્માર્ગ બતાવનાર સાધુભગવંતો છે. તેઓને આ ‘ જાવંત કે વિ સાહૂ’ સૂત્ર દ્વારા વંદન કરાય છે. યોગ્ય બહુમાન-આદર-અહોભાવ દ્વારા હંમેશા તેઓની વંદના કરવાથી કર્મનિર્જરા થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી ના સૂત્ર આદાન નામ: શ્રી નમોડહંત સૂત્ર | વિષય : ગૌણ નામ : પંચ પરમેષ્ઠિ નમસ્કાર | અરિહંત, સિદ્ધ, આચાર્ય, ગુરુ અક્ષર : ૭ ઉપાધ્યાય અને સાધુ ‘અહંત' ‘સિદ્ધ' લઘુ કૅઅક્ષર : ૮ સ્વરુપ પંચપરમેષ્ઠિને સર્વ અક્ષર : ૧૫ નમસ્કાર, | ઉચ્ચારણ અર્થ નમોડહંત- નમોર-હત નમસ્કાર હો અરિહંત ભગવંતને, સિદ્ધા- સિદ-ધા સિદ્ધભગવંતને. -ચાર્યો- ચાર-યો આચાર્ય ભગવંતને. -પાધ્યાય- પા-ધ્યા-ઉપાધ્યાય ભગવંતને. -સર્વ | સર્વ સઘળાય. ‘આચાર્ય” ‘ઉપાધ્યાય સાધુભ્યઃ સા-ધુ-ભ્યઃ સાધુભગવંતને. અર્થ :- શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ. આ સૂત્ર અંગે વિશેષ સમજણ આ સૂત્ર પૂર્વમાંથી ઉદધૃત કરેલું હોવાથી સાધ્વીજીભગવંત અને શ્રાવિકાને બોલવાનો અધિકાર નથી. તેઓને આ સૂત્રની જ્યારે જરૂર જણાય ત્યારે શ્રી નવકારમંત્ર બોલવાની પ્રથા પ્રચલિત છે. આ સૂત્ર વિવિધ રાગોમાં બોલાતું હોય છે. પણ તેમાં ગુરુ-લઘુ અક્ષર અને જોડાક્ષરની ઉચ્ચાર વિધિમાં બાધ ન પહોંચે, તે પ્રમાણે જ બોલવું જોઇએ. ગુરુ-આજ્ઞા વગર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ આ સૂત્ર ‘સર્વસાધુભ્ય:' પૂર્વમાંથી ઉદ્ધત કરેલ હોવાથી તેમને સંઘ બહાર કરેલ, અને યોગ્ય પ્રાયશ્ચિત્ત કરી રાજાને પ્રતિબોધ કરવાથી શ્રીસંઘમાં તેમનો સન્માનપૂર્વક સ્વીકાર કરેલ. શી રીદETEl” દેવવંદન, આદાન નામ : શ્રી ઉવસગ્ગહરં સૂત્રા ગૌણ નામ : ઉપસર્ગહર સ્તોત્ર પદ | - ૨૦ સંપદા - ૨૦ ગાથા ગુરુ અક્ષર - ૨૧ લઘુ અક્ષર-૧૬૪, સર્વ અક્ષર-૧૮૫ ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ કરતી વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની મુદ્રા. વિષયઃ ધર્મમાર્ગમાં અંતરાયભૂત વિનોના નિવારણની પ્રાર્થના ગર્ભિત પાર્શ્વનાથ પ્રભુની સ્તવના. - ૫. અપવાદિક મુદ્રા. છંદનું નામઃ ગાહા. રાગઃ “જિણજન્મસમયે” (નાગપૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઉવસગ્ગહરં પાસે, ઉવસગ-ગહર–પાસમ, ઉપસર્ગને હરનાર, પાર્શ્વયક્ષ વાળા એવા... પાસે વંદામિ કમ્મુ-ઘણ-મુક્કમ પાસ-વન-દામિ-કમ-મ-ધણ-મુક-કમા પાર્શ્વનાથને વંદું છું, જેઓ કર્મના સમૂહથી મૂકાયેલોને, વિસ-હર-વિસ-નિમ્નાસ, | વિસ-હર-વિસ-નિન-ના-સમ, (વિષને ધારણ કરનાર)સર્પના વિષને નાશ કરનારાને, મંગલ-કલ્લાણ-આવાસં Illl મગલ-કલ-લાણ-આ-વા-સમ llll : મંગળ અને કલ્યાણના ઘરરુપને ૧. અર્થ :- ઉપસર્ગને હરનારા, પાશ્વચક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષને ધારણ કરનારા એવા સર્પના વિષને નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘરરૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. ૧. ૯૫ Jain Education international www.ainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ વિસહર ફુલિંગ મંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ । તા ગ-રોગ મારી, દુઃ જરા જંતિ ઉત્તસામ ।।૨।। અર્થ: જે કોઇ મનુષ્ય વિષને શાંતિને પામે છે. ૨. ચિર્દી દૂરે મંતો, દૂર રહો (સ્કુલિંગ) મંત્ર તુજ્જ પણામો વિ બહુફલો હોઇ નર તિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુખ-દોગર્સ ||3|| ન-તિરિ-એસુ વિ-જીવા, પાવ-તિ ન દુક્-ખ-દો-ગ-ચમ્ II3II તમને કરેલો પ્રણામ પણ ઘણા ફળવાળો થાય છે મનુ (અને) તિર્યચને વિષે પણ જીવો પામતાં નથી દુ:ખ (અને) દુર્ભાગ્ય. ૩. અર્થ:- તે (સ્કુલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનાર થાય છે (અને) મનુષ્યતિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. ૩. વિસ-હર-ફુ-લિ-ગ-મન-તમ્, કણ-ઠે ધારે-ઇ જો સયા મણુ-ઓ । તસ્-સ ગહ-રોગ-મારી, ૬-૭ જરા જન્-તિ ઉવ-સા-મમ્ III દુ-ઠ દુષ્ટ તાવ પામે છે શાંતિને. ૨. હરનાર સ્કૂલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ તાવ ચિ-૩ દૂરે મનુ-તો, । તુ-ઝ પણા-મો વિ-બહુ-ફલો હોઇ। તુહ સમ્મત્તે લદ્ધ તુહ સમ્-મતુ-તે લ-ધે, તમારું સમ્યગ્દર્શન પામે છતે. ચિંતામણિ-કપ્પપાય વમહિએ । ચિત્−તા મણિ ૫-૫-પાય-વલ્–મ-હિએ । ચિંતામણિરત્ન (અને) કલ્પવૃક્ષથી અધિક પાર્વતિ અવિશ્વેણં, પાવન્-તિ-અવિ-ઘેણમ્, પામે છે નિર્વિઘ્નપણે અશા મંગલ કલ્યાણ આવાસં તુઅ સમત્તે લખ્યું પાર્વતિ અવિાં ઈહ સંથુઓ મહાયસ્સ ત્તિોમર દિજ્જ બોહિ જીવા-અય-રા-મરમ્ ઠાણમ્ ॥૪॥ જીવો અજરામર (મોક્ષ) સ્થાનને. ૪. જીવા અયરામાં ઠાણું ॥૪॥ અર્થ :- ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન જીવો પામે છતે (પામવાથી) નિર્વિઘ્નપણે અજરામર(અજર-ઘડપણ રહિત-મોક્ષપદ) ને પામે છે.૪. ૯૬ વિષને હરનાર સ્ફુલિંગ મંત્રને, કંઠમાં ધારણ કરે છે જે કોઇ હંમેશા મનુષ્ય, તેના ગ્રહ, રોગ, મરકી, એ પ્રકારે સ્તવેલા હે મોટા યશવાળા ! ઇઅ સંયુઓ મહાયસ !, ઇઅ સન્-યુઓ મહા-યસ ! ભક્ત્તિમરનિભરેણ હિયએણ । ભત્-તિબ્-ભર નિબ્-ભ-રેણ-હિય-એણ । ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી, તા દેવ ! દિજ્જ બોહિં, તા દેવ ! દિજ્-જ બો હિમ્, તેથી હે દેવ ! આપ બોધિનીજને, ભવોભવમાં શ્રી પાર્શ્વ જિનચંદ્ર. ૫. ભવે ભવે પાસ જિણચંદ! ॥૫॥ ભવે ભવે પાસ-જિણ-ચ-દ ! IIII અર્થ :- હે મોટા યશવાળા (પાર્શ્વનાથભગવાન) ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર ! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન) ને આપો. ૫ શુદ્ધ મંગલ કલ્લાણ આવાસં તુ સમ્મત્તે લખે પાર્વતિ અવિધૈણે ઈઅ સંથુઓ મહાયસ ભત્તિ ભર દિજ બોટિ પ્રસ્તુત સૂત્રની રચના - રચયિતા અંગે કાંઇક દિગ્દર્શન શ્રી સંઘ ઉપર વ્યંતરદેવ દ્વારા ઉપદ્રવ કરવામાં આવેલ ત્યારે તેના નિવારણ માટે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં અંતિમ ચૌદપૂર્વધર શ્રી આર્ય ભદ્રબાહુસ્વામીજીએ આ સ્તોત્રની ૭ ગાથા પ્રમાણ રચના કરેલ. વિષમકાલમાં તે મંત્રાક્ષરોનો દુરુપયોગ થવાથી શાસનરક્ષક અધિષ્ઠાયક દેવની વિનંતીથી પાછળથી બે ગાથા સંહરી લેવામાં આવેલ. હાલ, પાંચ ગાથાનું આ સ્તોત્ર પૂર્વધરે રચેલ હોવાથી સૂત્ર પણ કહેવાય છે. આ પૂર્વધર ભગવંતે શ્રી કલ્પસૂત્રની પણ રચના પૂર્વમાંથી કરેલ છે. તેઓ આર્ય શ્રી સ્થૂલભદ્ર સ્વામીજીના વિદ્યાગુરુ પણ હતા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી જય-વીયરાય સૂત્ર આદાન નામ : શ્રી જય વીયરાય સૂત્ર વિષય 8 ગૌણ નામ : પ્રણિધાન (પ્રાર્થના) સૂત્ર પરમાત્માની પદ : ૨૦ બન્ને ઢિંચણ નીચે પાસે ભક્તિના સંપદા : ૨૦ સ્થાપી ડાબો પગ સહેજ ગુરુઅક્ષર : ૧૯ ફળ રુપે ઉંચો કરી કપાલ પ્રદેશ લઘુઅક્ષર : ૧૭૨ સન્મુખ પર બન્ને હાથ ખોબા “વારિજ્જઈ.. થી ૧૩ પ્રકારની અપવાદિક સવક્ષર ભરીને રાખવા સાથે જયતિ શાસન : ૧૯૧ પ્રાર્થના-ચાચના. અડાડવાની મુદ્રા મુદ્રા સુધી યોગમુદ્રામાં છંદનું નામઃ ગાહા; રાગ: ‘જિણજન્મસમયે મેરુસિહરે' (સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ જય વીયરાય ! જગગુરુ ! : જય વીય-રાય ! જગ-ગુરુ !, જય પામો હે વિતરાગ !, હે જગતના ગુરુ !, હોઉ મર્મ તુહ પભાવઓ ભયવ ! હોઉ મ-મમ, તુહ-પભા-વઓ ભય-વમ ! થાઓ મને તમારી (ભક્તિના) પ્રભાવથી હે ભગવંત ! ભવ્ય નિવ્વઓ મગ્ગા- ૬ ભવ-નિવ-વેઓ મગ-ગા સંસાર પરથી કંટાળો, માર્ગને -મુસારિઆ ઇટ્ટ ફલ સિદ્ધિ III ગુ-સારિ-આ-ઈટ-ઠ-ફલ- સિધિ Illi અનુસરવાની બુદ્ધિ, ઇચ્છિત ફળની સિદ્ધિ. ૧. અર્થ :- હે વિતરાગ! હે જગતના ગુરુ ! (તમે) જય પામો. હે ભગવંત ! મને તમારી ભક્તિના પ્રભાવથી સંસાર પરથી કંટાળી (ભવ-નિર્વેદ), (તમારા માર્ગને અનુસરવાની બુદ્ધિ (માર્ગાનુસારીપણું) (મન) ઇચ્છિત ફળની સિદ્ધિ. ૧. - - - - - - - - ----- ---------------------- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - પો . જયવીરાય જ્યગુરુW સુખમય સંસાર પણ અસાર છે WPOOOOOO લવંનિg (૧) “જયવીયરાય !... પભાવ = ભયવં!” પ્રભુજી સન્મુખ પ્રણિધાન કરતાં મસ્તકે અંજલિ કરી ૧૩ વસ્તુની વિનમ્ર માંગણી કરવી. ----------- ઉન્માર્ગે| ભાગનુસારિતા નીતિ (૨) ભવ-નિવ્વઓ'... દેવ-મનુષ્યભવમાં સુખમય સંસાર પણ અસાર જ છે, તેવી ભાવના અંતરમાં પ્રગટે. - - - - - - - - - - - અનીતી કલહ ત્રિી Gણ, ઈષ્ટ, (૪) ઇટ્ટફલસિદ્ધિ. નિર્મળ ચિત્તો પ્રભુજીના દર્શનરોગમેં સમાધિ પૂજન કરવાની કિ દાના શક્તિ, રોગમાં સમાધિભાવ રહે, સુયોગ્ય આજીવિકા આજીવિકાસમાધિy || દેવની મળતી રહે અને યથાયોગ્ય અવસરે ધર્મમા બાધારૂપ ન બને, તેવી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી રહે... ઈત્યાદિ ચિત્તની પ્રસન્નત્તારૂપ સમાધિ રહે. ઈશ્વ f' શુભેચ્છા (૩) મગ્ગાનુસારિયા... માર્ગાનુસારીના ૩૫ ગુણો પોતાના અંતરમાં પ્રગટે અને મોક્ષમાર્ગને જ અનુસારવાની તત્ત્વ જિજ્ઞાસા પેદા થાય. Jain Edlication International For Private e Only www.jätte Page #102 -------------------------------------------------------------------------- ________________ લોગ-વિરુદ્ધ-ચ્ચાઓ, લોગ-વિરુદ-ધ-ચાઓ, લોકવિરુદ્ધ નો ત્યાગ, ગુરુજણપૂઆ-પરFકરણ ચT ગુરુ-જણ-પૂઆ-પર-થ-કર-ણ-ચT વડીલજનો પૂજા, પરોપકાર કરવા પણું અને સુહ ગુરુ જોગો તથ્વયણ- સુહ-ગુરુ-જોગો તવ-વ-યણ-, સદ્ગુરુનો યોગ, તેમના વચનની-સેવણા આભવમખંડા llરા સેવ-ણા-આભ-વ-મન-ડા, ljરી સેવા, સંસારમાં છું ત્યાં સુધી અખંડપણે ૨. અર્થ :- લોકમાં વિરોધ ઉત્પન્ન થાય એવા કાર્યનો ત્યાગ (લોકાપવાદ-ત્યાગ), વડીલજનોની પૂજા (આદર-સત્કાર-બહુમાન), પરોપકાર કરવાની તત્પરતા અને સગુરુભગવંતનો ભેટો (યોગ) તેમજ તે સરુભગવંતના વચનની સેવા આ સંસારમાં જ્યાં સુધી છું, ત્યાં સુધી મને અખંડપણે પ્રાપ્ત થાઓ. ૨. આઝાદવીકાર પરાકરણ લીકવિરુદ્ધત્યાગી મકરી જનપૂજા પિતૃસેવા રામચન્દ્રજી «Isheh હિતોપદેશ વહુજનવિરુહકા સંગ દશાયારોલંઘના (ઉદ્ભટભોગ પરીકટતોષ આદિ લોકવિરુદ્ધ હાથ કા ત્યાગી (૫) લોગ-વિરૂદ્ધચ્ચાઓ : ધર્મીજનની હાંસી, મશ્કરી, નિંદા, ઈર્ષ્યા, બહુજનવિરુદ્ધનો સંગ, દેશના આચારનું ઉલ્લંઘન, બીજાને દુ:ખી જોઈ આનંદ ઈત્યાદિ લોકમાં વિરુદ્ધ એવા આચરણનું ત્યાગ મને સદા હોજો. (૬) ગુરુજનપૂઆ ! પૂ. માતપિતાજીની સેવા-સુશ્રુષા, વિધાદાતાર ગુરનો યથોચિત બહુમાન, પૂ. વડીલોની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર, નિંદા-કુથલી-મશ્કરીનો ત્યાગ મને સદા હોજો. () પરFકરણ = અન્યોને સહાયક બનવાની તીવ્ર ભાવના, અપેક્ષારહિત પરોપકાર કરવામાં આનંદ, રોગીષ્ઠબીમાર-પરાધીનની સેવા-સુશ્રષા, યથાયોગ્ય પાત્રને હિતકારી વાતોનો ઉપદેશ ઈત્યાદિ પરાર્થકરણની ભાવના મને સદા હોજો. શુભ યોગા ગુરુવચનસેવા ચારિત્રસામાયિક દાનો દયા જિનભક્તિ GAMAN તપ ૫ વ્રતશીલ (૮) સુહગુરુ જોગો પંચમહાવ્રતધારી, સંસાર શોષક-મોક્ષ પોષક દેશના દક્ષ એવા સદ ગુરુભગવંતનો સદા સમાગમ થાઓ. (૯) તવય ણસે વણા (સગુરુવયણ સેવણા) એવા સગુરુભગવંતના મુ ખ થી નિ ક ળ તી જિનવાણીને એકાગ્રચિત્તે શ્રવણ કરવી અને તેઓના વચન અનુસાર દેવદર્શનપૂજા, ગુરુ જનપૂજા, જીવરક્ષાકાર્ય, સાધર્મિક ભક્તિ-વાત્સલ્ય, રથયાત્રા-જલયાત્રા આદિ શાસનપ્રભાવક કાર્યો, સામાયિક-પૌષધવ્રત સ્વીકાર, સંયમગ્રહણની તીવ્ર ઉત્કંઠતા, તત્ત્વ-ચિંતન, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય, તપ, ત્યાગ આદિ કાર્યો કરવાની ભાવના મારા અંતરામાં સદા હોજો. (આ સઘળુ મને મોક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અખંડિત હોજો.) (૧૦) ‘ભવે ભવે તુમ્હ ચલણાણ” ભવોભવ પ્રભુજી તારી સેવા-પૂજાદર્શનાનો અચૂકલાભ મળવા સાથે તારા વચન પ્રત્યે અવિચલ શ્રદ્ધા મને પ્રાપ્ત હો, તેવી પ્રભુજીને પ્રાર્થના. વારિજ઼ઇ જઇ વિ, નિયાણ- | વારિજ-જઈ જઈ વિ, નિયા–ણ- વારેલું છે જો કે, નિયાણાનુંબંધ, વીયરાય ! તુહ સમએT બન-ધ-સમ, વીય-રાય !તુહ સમએસ . બાંધવું, હે વિતરાગ ! તમારા સિદ્ધાંતમાં, તહ વિ મમ હુજ્જ સેવા, તહ વિ મમ હુજ-જ સેવા, તો પણ મને હોજો સેવા, ભવે ભવે તુહ ચલણાë Ilal | ભવે ભવે તુમ-હ ચલ-હા-ણમ Tlal | ભવોભવને વિષે તમારા ચરણની ૩. અર્થ :- હે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણું બાંધવાનું વાવેલું (નિષેયેલું) છે, તો પણ મને જન્મોજન્મમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત હોજો. ૩. ૯૮ Jah Educ a tional For Private & Pero cainelible Page #103 -------------------------------------------------------------------------- ________________ દુખ-ખઓ કમ્મ-ખઓ, દુખ–ખઓ-કમ-મ-ખઓ, દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાહિમરણં ચ બોહિલાભો આ સમા-હિ મર-ણમ ચ બોહિ-લાભો આ સમાધિ-મરણ અને બોધિબીજનો લાભ અને સંપન્જઉ મહ એએ, સ–પજ-જઉ મહ, એ-અમ, પ્રાપ્ત થાઓ મને એ, તુહ નાહ ! પણામ કરણેણં Il૪ll તુહ નાહ ! પણા -મ કર-ણે-ણમ ll૪ll તમને હે નાથ ! પ્રણામકરવાથી ૪. અર્થ :- હે નાથ ! તમને નમસ્કાર કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ-મરણ અને બોધિબીજ (સમ્યગ્દર્શન) એ (ચાર) પ્રાપ્ત થાઓ. ૪. કામશોક સહજ સહી. દુઃખાય ઈષ્ય જ થવી જ દીનતા, આધિ-ચિતા બોધિલાભા ઈજિનેવી ધી હતી ? - ચારિસ્ટ 5) ફીણ અભિમાની સમાધિ મરણ (૧૧) દુઃખ-ખઓ : રોગનો નાશ, દુર્ભાગ્યનો નાશ, દીનતાનો ત્યાગ, માનસિક અસ્વસ્થતાનો નાશ, આધિ-વ્યાધિ ઉપાધિનો ત્યાગ, વિષયોની લોલુપતાનો ત્યાગ, કષાયોની પરાધીનતાનો ત્યાગ... ઈત્યાદિ દુ:ખનો ક્ષય થાઓ. (૧૨) કમ્મ-ખઓ : અશાતા વેદનીયકર્મથી આવેલ માંદગી, લાભાન્તરાય કર્મથી લાભમાં વિષ્ણ, જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાનતા, જીવદયા ન પાળવાના કારણે આવેલ ચિંતા... ઈત્યાદિ કર્મનો ક્ષય થાઓ. (૧૩) સમાહિ-મરણ : ગમે તેવી માંદગીમાં અને ગમે તેવા સંજોગોમાં અંતિમસમયે (અને જીવન પર્યત) ચિત્તની પ્રસન્નત્તા સ્વરુપ સમાધિ મરણની પ્રાપ્તિ હોજો. (૧૪) બોહિલાભો : પ્રભુજીના આત્માને ‘નયસાર’ના ભવમાં ‘બોધિલાભની પ્રાપ્તિ થાય છે. તેમ મને પણ હોજો અને તેના પ્રભાવે જિનવચન પ્રત્યે શ્રદ્ધા, સમ્યજ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ આદિ સમ્યકત્વનો લાભ હોજો. | (૧૫) સંપન્જઉ મહ એજં તુહ નાહ પણામ કરણેણં : ઉપર જણાવેલ ૧૩ વસ્તુની પ્રાપ્તિ હે નાથ ! મને તારા પ્રણામના પ્રભાવે સદા પ્રાપ્ત હોજો. ગણાય ક निशि છંદનું નામ: અનુષ્ટ્રપ. રાગ: દર્શન દેવદેવસ્ય (પ્રભુ સ્તુતિ) સર્વ-મંગલ-માંગલ્ય, સર-વ-મગલ-માગલ-યમ, સર્વ મંગલોમાં મંગલ, સર્વ-કલ્યાણ-કારણમાં સર-વ-કલ-યાણ કાર-ણમાં સર્વકલ્યાણોનું કારણT પ્રધાનં સર્વ ધર્માણાં, પ્રધાનમ્ સર્વ ધ-મા-ણામ, પ્રધાન એવું સર્વધર્મોમાં, જૈન જયતિ શાસન પી જૈનજ-ય-તિ-શા-સ-નમ્ પાા જૈન જય પામે છે શાસન ૫. અર્થ : સર્વ મંગલોમાં મંગલરુપ, સર્વ (૧૬) સવ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ. જેની જયતિ શાસનમ, કલ્યાણોના કારણરુપ, સર્વધર્મોમાં શ્રેષ્ઠ પ્રધાનંસર્વધમણિાં, જેનું જ્યતિ શાસનમ : શ્રી અરિહંતા એવું જૈનશાસન જય પામે છે. ૫. પરમાત્મા અને તેમનું શાસન અને પ્રથમગણધર તેમજ જિનબિંબ-જિનમંદિર-જિનાગમઅને ચતુર્વિધ શ્રી સંઘ અશુદ્ધ શુદ્ધ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવીકા) તેમજ રત્ન ત્રયી જય વીરાય ! જય વીયરાયા (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) આ જગતમાં સર્વ મંગલોમાં મમ્માઅણુસારિઆ | મગ્ગાપુસારિઆ મંગલ, સર્વકલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં પ્રધાન છે, લોગવિરુદ્ધચાઓ લોગવિરુદ્ધચ્ચાઓ તેવું જૈનશાસન સદા જયપામો - વિજય પામો. તવયણસેવણા ! તન્વયણસેવણા પ્રસ્તુત સૂત્ર અંગે કાંઇક વિશેષ સમજ વારિજઈ વારિજ્જઈ નિયાણબંધણ નિયાણબંધણું આ સૂત્રની પહેલી બે ગાથા શ્રી ગણધર ભગવંતે રચેલી છે અને છેલ્લી ત્રણ ગાથા પાછળથી ઉમેરવામાં આવેલી છે. પ્રભુજીના પ્રભાવથી અર્થાત ભક્તિના પ્રધાન સર્વધર્માણ I ! પ્રધાનં સર્વધર્માણાં પ્રભાવથી આઠ વસ્તુઓની માંગણી (પહેલી બે ગાથામાં) કરતી વખતે પ્રણામકર્ણણ પણામકરણેણ મુક્તાશક્તિ મુદ્રા કરવી અને પ્રભુજીના પ્રણામથી ચાર વસ્તુઓની માંગણી (છેલ્લી સર્વ મંગલ્યમાંગલ્ય | સર્વ મંગલ માંગલ્ય ત્રણ ગાથામાં) કરતી વખતે યોગમુદ્રા કરવી જોઇએ. ta ૯૯ . Page #104 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન, ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ કરતી વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની મુદ્રા. મૂળ સૂત્ર અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ I!II વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ,સમ્માણ વત્તિયાએ, બોહિલાભવત્તિયાએ, નિરુવસગ્ગવત્તિયાએ ા૨ા અશુદ્ધ પૂણ વતિયાએ ૧૦૦ ૨૦ શ્રી અરિહંતચેઈઆણં સૂત્ર આદાન નામ : અરિહંત ચેઈઆણં સૂત્ર વિષય : ગૌણ નામ : ચૈત્યસ્તવ સૂત્ર : ૧૫ : 3 : ૧૬ : 63 : ૮૯ શુદ્ધ પૂઅણ વત્તિયાએ પદ સંપદા ગુરુઅક્ષર લઘુઅક્ષર સર્વાક્ષર ઉચ્ચારણમાં સહાયક ૧. અશ્રુગપગમ-સંપદા અરિ-હ-ત ચેઈ-યા-ણમ્, કરે-મિ, કાઉસ્-સ-ગમ્ IIII ૨. નિમિત્ત સંપદા વન-દણ-વ-તિ-યાએ, પૂઅ-ણ-વ-તિ-યાએ, સફ-કાર-વ-તિ-યાએ, સમ્-માણ-વ-તિ-યાએ, બોહિ-લાભ-વ-તિ-યાએ, નિરુ-વ-સ-ગ-વ-તિ-યાએ ા૨ા પ્રભુજીની વંદનાદિ કરવા માટે શ્રદ્ધાદિદ્વારા આલંબન લઈને કાર્યોત્સર્ગ કરવાનું વિધાન સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ, ૩. હેતુ સંપદા સ-ધાએ, મેહા-એ, ધિઈ-એ, ધાર-ણાએ, અણુ-પેહા-એ, શ્રદ્ધા પૂર્વક, બુદ્ધિ પૂર્વક, ધીરજ પૂર્વક, ધારણા પૂર્વક, અનુપ્રેક્ષા પૂર્વક, વધતાં પરિણામે,(હું) કરું છું કાયોત્સર્ગ. ૩. વક્માણીએ, ઠામિ કાઉસ્સગ્ગ IIII વ–ઢ–માણી-એ, ઠામ-કાઉસ્–સગમ્ ॥૩॥ અર્થ :- હું શ્રી અરિહંતભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સંત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. ૧. ૨. પદાનુસારી અર્થ અરિહંતની પ્રતિમાને (વંદનાદિ), હું કરું છું. કાર્યોત્સર્ગ. ૧. વંદન કરવા માટે, પૂજા કરવા માટે, સત્કાર કરવા માટે, સન્માન કરવા માટે, સમ્યગ્દર્શન પામવા માટે, ઉપસર્ગરહિત સ્થાન પામવા માટે. ૨. અર્થ :- વધતાં પરિણામસાથે વધતી શ્રદ્ધા - ૮ ધતી બુદ્ધિ - વધતી ધીરજ - વધતી ધારણા - વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હું કાર્યોત્સર્ગ કરું છું. ૩. Page #105 -------------------------------------------------------------------------- ________________ * * * * : : : : : : : છે જ 3 સરકારી (વસ્ત્રાલંકારાદિ થી), ૨ પત . "(પુષ્પાદિથી) ( 299 OOG આ dee તો સમાન તુતિ ગાદિ થી). તt છે બૌધિcકામ અરિહંતચેઈમાણે નિરૂપસર્ગ(મો) શ્રદ્ધા . મઘા ભાગ wwા ધતિમક્રિયા મુક્ત ધારણાના militવ પરીતિiી ના મહાકાય માતારામાધિપ પર કરી અghક્ષા શકાના કંત વી કે આ tri મા ની તો ની પરીક્ષા કે સમાન હતા તો કોણ જ મેં પોકે મૌનીનો. જય શilધકમાવા મામા ડાકલ | ચિત્તમાલિજ્યશોધક : ઘવા કરણ-આજ-કાર મેઘા જિનાહિતા ધૃતિ-પૈયત ક ઘારણા 4-1થે 18 ) ની ધમકી મારા (૧) અરિહંત ચેઈઆણું = અષ્ટપ્રાતિહાર્ય યુક્ત શ્રી અરિહંત ! (૧) સદ્ધાએ = જલને સ્વચ્છ કરનાર મણિરત્ન ની | પરમાત્માના જિનાલયમાં જિનપ્રતિમાં ની કલ્પના કરી નમસ્કાર જેમ, શ્રદ્ધા પણ ચિત્તની મલીનતાને દુર કરવા. કરવામાં સહાયક બને છે. (૨) વંદણ-વત્તિયાએ = પ્રભુજી ના ગર્ભગૃહ (ગભારા) ની બહાર (૨) મેહાએ = જેમ રોગીને ઐષધ પ્રત્યે પ્રેમ હોય, પ્રભુજીને જોતા જ અર્ધ અવનત થઈ વંદન કરતાં મહાનુભાવને તેમ મેઘા (બુદ્ધિ) પણ શાસ્રગ્રહણ પ્રત્યે નિહાળો. અત્યન્ત આહાર-સત્કાર-અને કૌશલ્ય (૩) પૂઅણ-વત્તિયાએ = પ્રભુજીને હાથના ખોબામાં પંચવર્ષીય પુષ્પો સ્વરૂપ છે. લઈને પ્રભુજીને પુષ્પ પૂજા કરતાં શ્રદ્ધાળુને નિહાળો. ધિઈએ = હુંફ સ્વરૂપ છે. જેમ ચિંતામણિરત્ન સક્કાર-વત્તિયાએ = પ્રભુજીને ભવ્ય અંગરચના (આંગી) કર્યા ઇચ્છિત ને આપતા સમર્થ છે, તેમ જિનેશ્વર પછી સુવર્ણાદિ અંલકારો ચઢાવતાં મહાનુભાવને નિહાળો. ભગવંત પ્રરૂપિત જિનધર્મ પણ ધૈર્ય- વૃતિને સમ્માણ-વત્તિયાએ = પ્રભુજીના ગભારાની બહાર ઉભા રહીને આપવા સમર્થ છે. વિનમ્રભાવે ભાવવાહી સ્તુતિ બોલવા દ્વારા પ્રભુજીને સન્માનકરતાં ધારણાએ = મોતીની માળામાં પરોવાયેલા મહાનુભાવને નિહાળો. મોતીની જેમ ચિતંન કરવા યોગ્ય પદાર્થોનું દઢ (૬) બોહિલાભ-વત્તિયાએ = પ્રભુજીના વચન પ્રત્યે અવિચલ શ્રદ્ધા શ્રેણી બદ્ધ સંકલના પણ ધારણા થી શક્યા સ્વરૂપ બોધિ (સમ્યકત્વ) નો લાભ પામતાં મહાનુભાવને નિહાળો. બને છે. (૯) નિરુવસગ્ન-વત્તિયાએ = સર્વકર્મ મલ મુકત શ્રી સિદ્ધ ભગવંતોના ૫) અણુપેહાએ = જેમ અગ્નિ લીલી વનસ્પતિને સ્થાન રૂપ રુપસર્ગ રહિત એવું મોક્ષને પામવા તળસતા ક્ષણવારમાં ભસ્મીભૂત કરે છે, તેમ મહાનુભાવને નિહાળો.(કાર્યોત્સર્ગમાં સહાયક પ સાધનની વૃદ્ધિ પરમસંવેગની દઢતાદિ દ્વારા તત્ત્વાર્થ ચિંતન માટે) ચિંતન સ્વરૂપ અનુપ્રેક્ષા સર્વકર્મ મળને ભસ્મીભૂત કરવા સમર્થ સ્વરૂપ અનુપ્રેક્ષા સર્વકર્મ મળને ભસ્મીભૂત બને છે. કરવા સમર્થ બને છે. ૧૦૧ For Private & Personaruse Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી અરિહંતચેઇઆણં સૂત્રની ત્રણ સંપદા અને અન્નત્યસૂત્રની પાંચ સંપદા અંગે ૧. અશ્રુપગમસંપદા : એક ચૈત્ય (દેરાસર) માં રહેલી પ્રતિમાઓની આરાધના કરવા માટે કાયોત્સર્ગ કરવાનું સ્વીકારેલું હોવાથી આ બે પદવાળી ‘અરિહંત ચેઇઆણં થી.... કાઉસ્સગ્ગ' સુધીની અષ્ટુપગમસંપદા છે. ૨. નિમિત્ત સંપદા ઃ કાયોત્સર્ગ કરવાનું નિમિત્ત (પ્રયોજન) આ ૬ પદવાળી સંપદામાં ‘વંદણ વત્તિયાએ થી..... નિરુવસગ્ગવત્તિયાએ’ સુધીમાં જણાવેલ હોવાથી નિમિત્ત સંપદા છે. ૩. હેતુ સંપદા : શ્રદ્ધાદિ વિના કરેલો કાયોત્સર્ગ ઇચ્છિતફળને આપવા સમર્થ બને નહિ, તેથી કાર્યોત્સર્ગના હેતુ ને આ ૭. પદવાળી “સદ્ધાએ થી . ઠામિકાઉસ્સગ્ગ' સુધીની હેતુ સંપદા છે. .... ૪. એક્વયનાંત આગાર સંપદા : કાર્યોત્સર્ગમાં અનિવાર્ય છૂટ (આગાર) એકવચનાંત વાળા ૯ પર્દામાં ‘અન્નત્ય થી... ભમલીએ પિત્તમુચ્છાએ' સુધી બતાવેલ હોવાથી તે એકવચનાંત આગાર સંપદા છે. ૫. બહુવચનાંત આગાર સંપદા : કાયોત્સર્ગમાં અનિવાર્ય શ્રી અતિભગવંતના ચૈત્ય (- પ્રતિમા અથવા જિનમંદિર) નું આલંબન લઇને કાયોત્સર્ગ કરાય છે. તેઓનું આલંબન (ટેકો-આધાર) લેવાથી મન સ્થિર થતું હોય છે. તેથી પહેલાં તેમના વંદનનું નિમિત્ત લઇને વંદણ વત્તિયાએ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. પછી પૂજનનું નિમિત્ત લઇને પૂઅણ વત્તિયાએ, સત્કારનું નિમિત્ત લઈને સક્કાર વત્તિમાએ સન્માનનું નિમિત્ત લઇને સમ્માણ વત્તિયાએ, બૌધિલાભનું નિમિત્ત લઇને બોહિલાભ વત્તિયાએ અને મોક્ષનું નિમિત્ત લઇને નિરુવસગ્ગ વત્તિયાએ દ્વારા ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. તેનાથી (વંદનાદિથી) જે લાભ મળે છે, તે મળે એવી ઇચ્છા રાખવામાં આવે છે. Jain Education Interave ul તેમજ જો શ્રદ્ધા (આસ્થા) કેળવવામાં આવે, સમજણ (મેધા-બુદ્ધિ) ખીલવવામાં આવે, ધીરજ (વૃત્તિ, ચિત્તની સ્વસ્થતા) રાખવામાં આવે, ધારણા (પદાર્થના દૃઢ છૂટ (આગાર) બહુવચનાંત વાળા ત્રણ પદોમાં ‘સુહુમેહિં...... થી. દિઠ્ઠિ સંચાલેહિં' સુધી બતાવેલ હોવાથી, તે બહુવચનાંત આગાર સંપદા છે. ૬. આગંતુક આગાર સંપદા : એન્વયન અને બહુવચનના અંતમાં કહેલા આગર સિવાય ઉપલક્ષણથી અન્ય મોટા ચાર આગાર ૬ પદવાળી એવમાઇ એહિં.... થી.... કાઉસગ્ગ સુધી સંપદાને આગંતુક આગાર સંપદા કહેવાય છે, ૭. ઉત્સર્ગ અવધિ સંપદા ઃ કાયાનો ઉત્સર્ગ (ત્યાગ) કેટલા સમય માટે કરવાનો છે, તે અવધિ (મર્યાદા) ને જણાવનારી ૪ પદવાળી ‘જાવ અરિહંતાણં.... થી.... ન પારેમિ' સુધીની સંપદાને ઉત્સર્ગ અવધિ સંપદા કહેવાય છે. આ સૂત્રમાં આવતા ક્રમ અંગેનું રહસ્ય ૮. સ્વરુપ સંપદા ઃ કાયોત્સર્ગ કેવી રીતે કરવો, તેનું સ્વરુપ બતાવતી ૬ પદવાળી સંપદાને ‘તાવ કાર્ય.... થી... અપ્પાણે વોસિરામિ' સુધીની સ્વરુપ સંપદા કહેવાય છે. સંક્લનરુપ) નો અભ્યાસ કરવામાં આવે અને અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વનું ચિંતન) નો ફરી-ફરીવાર આશ્રય લેવામાં આવે, તો ચિત્ત એક વિષયમાં એકાગ્ર થઇ શકે. આવી ચિત્તની એકાગ્રતા સાથે કરેલો કાયોત્સર્ગ કર્મનિર્જરામાં અપૂર્વ સહાયક બનતો હોય છે. આ સૂત્રને લધુ ચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જિનાલયોના દર્શન-વંદનનો અવસર એક સાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે સત્તર સંડાસા (માર્જના) સાથે ત્રણવાર ખમાસમણ આપ્યા પછી યોગમુદ્રામાં આ શ્રી અરિહંત ચૈઇઆણં સૂત્ર બોલીને એક શ્રી નવકારમંત્રનો કાયોત્સર્ગ કરી સ્તુતિ-થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે. For Private & Personal Use www.jainullbrary.org, 18 99 Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચેત્યવદનની વિધિ (આ શુદ્ધ ક્રિયા જિનપ્રતિમા કે તેમની સ્થાપના સમક્ષ કરવી) આ ચૈત્યવંદનમાં ૧૪ અધિકાર બતાવવામાં આવ્યા છે. ૧. ઐર્યાપથિકી ક્રિયા : સત્તર સંડાસાપૂર્વક ખમાસમણ ગુજરાતી કે હિન્દી ભાષામાં ચૈત્યવંદન બોલવું. આપીને ગમનાગમનની ક્રિયાની વિરાધના કે ત્રસકાયની ૬. સકલતીર્થ-વંદના : પછી જે કિંચિ સૂત્ર સુત્તનો પાઠ વિરાધનાની શુદ્ધિ માટે યોગમુદ્રામાં ‘ઇચ્છાકારેણ સંદિસહ. યોગમુદ્રામાં બોલવો. ભગવન ! ઇરિયાવહિયં પડિક્કમામિ? ... તસ્સઉત્તરી... to. અહંદ્રવંદના : પછી નમોશ્વત્થણં સૂત્રનો પાઠ યોગમુદ્રામાં અન્નત્થ’ સૂત્ર બોલીને એક લોગસ્સ (ચંદેસુ નિમ્મલયરા. બોલવો. સુધી), ન આવડે તો જ ચાર વાર શ્રીનવકાર મંત્રનો ૮. સર્વ ચૈત્યવંદના : પછી જાવંતિ ચેઇઆઇ સૂત્રનો પાઠ જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરવો. પછી ‘નમો અરિહંતાણં’ મુક્તાશુક્તિમુદ્રામાં બોલવો અને પછી પંચાંગપ્રણિપાત સ્વરૂપ બોલવા સાથે કાયોત્સર્ગ પારીને યોગમુદ્રામાં શ્રીલોગસ્સ એક ખમાસમણ સત્તરસંડાસાપૂર્વક આપવું. સૂત્ર સંપૂર્ણ બોલવું. (૧૦૦ ડગલાની અંદર અને તેમાં ૯. સર્વસાધુવંદના : પછી જાવંત કે વિ સાહુ સૂત્રનો પાઠ ગમનાગમન વખતે વિરાધના ન થયેલ હોય તો એક મુક્તાશુક્તિમુદ્રામાં બોલવો. ચૈત્યવંદન પછી બીજું ચૈત્યવંદન ઇરિયાવહિયં વગર થાય.). ૧૦. અરિહંતાદિ સ્તવના : પછી નમોશ્ચર્યત સૂત્રનો પાઠ ફક્ત ૨. પ્રણિપાત : યોગ મુદ્રામાં હાથ જોડીને સત્તર સંડાસાપૂર્વક પુરુષોએ (બહેનોએ શ્રી નવકારમંત્ર) સ્તવનના ખમાસમણ (પંચાંગપ્રણિપાતની ક્રિયા) ત્રણ વાર આપવાં. મંગલાચરણ સ્વરુપે બોલવો. ૩. ક્રિયાનો આદેશ માંગવો : પછી ઉભા થઇ યોગમુદ્રામાં ૧૧. સ્તવના : પછી ઉવસગ્ગહરં સૂત્ર અથવા પ્રભુ ગુણ ગર્ભિત હાથ જોડીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન - અથવા સ્વદોષ ગર્ભિત પૂર્વાચાર્યે રચેલું શાસ્ત્રીય રાગનું કરું ?' નો વિનમ્રભાવે ઉચ્ચાર કરી આદેશ માંગવો. ભાવવાહી સ્તવન મંદસ્વરે (અન્યોને ખલેલ ન પહોંચે તેમ) ૪. આદેશ સ્વીકાર : ‘ઇચ્છે' પદ બોલીને આદેશનો સ્વીકાર બોલવું. કરવો. ૧૨. પ્રણિધાન : પછી જય વીયરાય સુત્ર નો પાઠ પ્રથમબે ગાથા ૫. આસન : પછી ઉભડકપગે બેસીને જમણો ઢીંચણ જમીનને મુક્તાશુક્તિ મુદ્રામાં અને અંતિ મત્રણ ગાથા યોગમુદ્રામાં સ્પર્શે તેમ અને ડાબો ઢીંચણ જમીનથી (૫-૬ આંગળ) બોલવી. (વ્હેનોએ પૂર્ણ સૂત્ર યોગમુદ્રામાં બોલવું) સહેજ અદ્ધર રાખી યોગમુદ્રામાં હાથ જોડીને ૧૩. કાયોત્સર્ગ: પછી જયણાપૂર્વક (ટેકો લીધા વગર) ઉભા ચૈત્યવંદન’ ના પ્રારંભમાં (છંદનું નામ: માલિની ; રાગ થઇને યોગમુદ્રામાં અરિહંત-ચેઇઆણં સૂત્રનો પાઠ બોલી અવનિતલગતાનાં કૃતિ....” અન્નત્ય બોલીને જિનમુદ્રામાં એક શ્રી નવકારમંત્રનો | (સક્લાશ્ચર્યમ્ સ્તોત્ર) કાયોત્સર્ગ કરવો. ‘નમો અરિહંતાણં' બોલતાં કાર્યોત્સર્ગ સક્લ-કુશલ-વલિ-પુષ્કરાવર્ત-મેઘો. પારીને “નમોશ્ચર્ય સૂત્ર' (ફક્ત પુરુષો) બોલી ભાવવાહી દુરિત-તિમિર-ભાનુ, કલ્પવૃક્ષોપ-માનઃ | એક સ્તુતિ બોલવી. (સામૂહિક ચૈત્યવંદન કરનારે સ્તુતિ | ભવ-જલ-નિધિ-પોતઃ, સર્વસંપત્તિ-હેતુ , સાંભળ્યા પછી કાયોત્સર્ગ પારવી) સ ભવતુ સતત વ, શ્રેયસે શાન્તિનાથઃ ||૧|| ૧૪. અંતિમ પ્રણિપાત : પછી સત્તર સંડાસા પૂર્વક એક (‘શ્રેયસે પાર્શ્વનાથ:' આદિ આગળ બોલવું ઉચિત નથી). ખમાસમણ' સ્વરૂપ પંચાંગ-પ્રણિપાત આપવું અને બોલીને પૂર્વાચાર્યે રચેલ ભાવવાહી સંસ્કૃત-પ્રાકૃત પચ્ચકખાણ લેવાનું હોય તો લેવું. મુક્તાશુક્તિ મુદ્રા મુક્તા = મોતી ; શુક્તિ = છીપ. છીપમાં મોતી હોય ત્યારે જેવો ભાગ બંધ હોય તથા બન્ને કોણી ભેગી હોય ત્યારે હાથ આકાર દેખાતો હોય તેવી મુદ્રા કરવી. બન્ને હાથના (હથેળી) ના કપાળને સ્પર્શે અથવા ન સ્પર્શે ત્યારે આ મુદ્રા કહેવાય છે. ટેરવાં એકબીજાને સ્પર્શે અને ખોબાની જેમ વચ્ચેનો ભાગ (જાવંતિ ચેઇઆઇ, જાવંત કે વિ સાહુ અને ‘ જય વીયરાય પોલાણવાળો હોય તેમજ કનિષ્ઠા (ટચલી)થી હાથના કાંડા સુધીનો !... આભવમખેડા સુધી’ નાં સૂત્ર આ મુદ્રામાં બોલવાં) ૧૦૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ લેવાની મુદ્રા શ્રી પચ્ચકખાણનાં સૂત્ર - અર્થ અને સમજૂતિ પચ્ચકખાણ લેનારને તે તે પચ્ચકખાણના સમયની મર્યાદા ૧. નવકાર-સહિઅં પચ્ચકખાણ : સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી) ૨. પોરિસિ-પચ્ચકખાણા : સૂર્યોદયથી દિવસના ચોથા ભાગ (એક પ્રહર). ૩. સાઢ-પોરિસિ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ (દોઢ પ્રહર) ૪. પુરિમકૃ-પચ્ચકખાણા : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ) (બે પ્રહર) ૫. અવ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ (ત્રણ પ્રહર) (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથી એક પ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનો દિવસ હોય ત્યારે ૪ વડે ભાગવાથી હકલાકે એકપ્રહર થાય.) 15h Upbalh lalin stech પચ્ચકખાણ લેનારના (જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિ ભેદો ૧. વિશુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨. શુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ૩. અર્ધશુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ ન જાણે પણ જાણકાર પાસે ગ્રહણ કરે. ૪. અશુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ ન જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. (પહેલો - બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે, તેવી આશાથી કાંઇક સારોપણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય) પચ્ચકખાણ લેવાનો સમય અને મહત્તા અંગે સમજણ શ્રી અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ સ્વરુપે સદગતિ ઈચ્છનારા દરેક ભાગ્યશાળીએ અવશ્ય કરવું સવારે ઉઠતાંની સાથે ૧૨ વાર શ્રી નવકાર મંત્રનું સ્મરણ હું જોઈએ, પંચમકાલમાં સંઘયણબળ ઓછું હોવાના કારણે મનમાં કરવું. તે વખતે યથાશક્તિ પચ્ચકખાણની ધારણા અનિવાર્ય સંજોગોમાં લીધેલ પચ્ચકખાણ નો ભંગ ન થાય, આત્મસાક્ષીએ કરવી. રાઈઅ પ્રતિક્રમણમાં તપચિંતવણીના તે માટેના આગાર (છૂટ) પચ્ચકખાણમાં બતાવવામાં કાયોત્સર્ગ વેળાએ પણ ધારણા કરવી. પછી પ્રાતઃ કાળની આવેલા છે. પણ તેનો ઉપયોગ કરવાની છૂટ નથી. કદાચ વાસચૂર્ણ (ક્ષેપ) પૂજા કરવા જિનાલયે જવું. ત્યાં પ્રભુ દોષ સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત (= આલોચના) સાક્ષીએ પણ ધારેલ પચ્ચકખાણ સૂત્ર દ્વારા ગ્રહણ કરવું. ગુરુભગવંતને નિવેદન કરીને લેવું જોઈએ. ત્યારબાદ ઉપાશ્રયે જઈને સગુરુભગવંતને વંદના કરીને તેઓશ્રીના મુખે એટલે ગુરુસાક્ષીએ પચ્ચકખાણ ગ્રહણ | નમુક્કારસહિએ (નવકારશી) આદિ સઘળાય કરતી વખતે મનમાં તે સૂત્રોનો ઉચ્ચાર કરવો અને દિવસ સંબંધિત પચ્ચકખાણો સાથે મુક્ષિહિએ પચ્ચકખાણ ‘પચ્ચકખાઈ-વોસિરઈ' ની જગ્યાએ ‘પચ્ચકખામિ પણ અવશ્ય લેવામાં આવે છે. તેથી પચ્ચકખાણ પારતી વોસિરામિ’ અવશ્ય બોલવું. આ પ્રમાણે આત્મ-સાક્ષીએ, વખતે અંગૂઠો અંદર રહે તેમ મુફિવાળીને પચ્ચકખાણ દેવસાક્ષીએ અને ગુરુસાક્ષીએ હમેંશા પચ્ચકખાણ પારવું જોઈએ. પચ્ચકખાણનો સમય થઈ ગયા પછી વિશેષ કરવાનો આગ્રહ રાખવો. આરાધના નિમિત્તે અને કોઈક સંજોગોના કારણે કદાચ નવકારશી થી સાઢપોરિસિ સુધીનાં પચ્ચકખાણ પચ્ચકખાણ પારવામાં ન આવે, તો પણ પચ્ચકખાણવાળા સૂર્યોદય પહેલાં લઈ લેવાં અને પુરિમ-અવનાં મહાનુભાવને ‘મુસિહિઅં” નો લાભ અચૂક મળે છે. પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ લઈ શકાય. ચઉવિહાર- દા.ત. નવકારશી પચ્ચકખાણ કરનાર ભાગ્યશાળી તિવિહાર અને પાણહારનાં પચ્ચકખાણ સૂર્યાસ્ત પહેલાં પ્રભુભક્તિ કે જિનવાણી શ્રવણ કે વ્યવહારિક સંજોગોના લઈ લેવાં અથવા ધારી લેવાં. કારણે તે સમયે કદાચ પચ્ચકખાણ ન પારે, તો પણ તેને | ઓછામાં ઓછું નવકારશી અને રાત્રિભોજન નવકારશીનો સમય થઈ જવા છતાં મુસિહિ ત્યાગનું પચ્ચકખાણ તેમજ મુક્ષિહિએ પચ્ચકખાણ પચ્ચકખાણ નો લાભ મળે. ૧૦૪ Dan Education international For Private & Personal use only Page #109 -------------------------------------------------------------------------- ________________ નમુક્કારસહિઅં થી તિવિહાર ઉપવાસ સુધીનાં પચ્ચક્ખાણ વિધિ મુજબ પારવાં જોઈએ. તેમાં ‘શ્રી ઈરિયાવહિય થી લોગસ્સસૂત્ર સુધી....' પછી ખમાસમણ આપીને ‘ઈચ્છાકારેણ સંસિ ભગવન્ ! ચૈત્યવંદન કરું ?' ઈચ્છું કહી જગચિંતામણિ થી પૂર્ણ જયવીયરાય! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરું ?' ઈચ્છે, કહીને ગોદોહિંકા આસને (ગાય દોહવાની મુદ્રા) બેસીને શ્રી નવકારમંત્ર અને શ્રી મનહ જિણાણું (પૂ. સાધુ-સાધ્વીજીભ. માટે દશવૈકાલિકસૂત્રનું પ્રથમઅધ્યયન) બોલી ઉભા થઈ ખમાસમણ આપીને ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ?' ઈચ્છે, કહી ૫૦ બોલથી મુહપત્તિ-શરીરની પડિલેહણા કરવી. પછી ફરીવાર ખમાસમણ આપીને ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ !' પચ્ચક્ખાણ પારું ? ‘યથાશક્તિ' બોલી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણ આપીને ઉભા થઈ ને યોગમુદ્રામાં ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પચ્ચક્ખાણ પાર્થ ?' ' તહત્તિ’ કહીને ઉભડક પગે નીચે ઘુંટણના આધારે બેસીને ચરવળો/રજોહરણ/જમીન પર જમણા હાથની મુઢિ વાળીને ડાબા હાથની હથેળીમાં મુહપત્તિ (બંધ કિનાર બહાર દેખાય તેમ) મુખની પાસે રાખીને શ્રી નવકારમંત્ર બોલીને પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર પચ્ચકખાણ લીધા પ્રમાણે બોલવું. પૂજ્ય સાધુ-સાધ્વીજીભગવંતો અને પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ તેમજ શ્રી નવપદજીની ઓળી વિધિપૂર્વક આરાધન કરનાર આરાધકવર્ગ ઉપરોક્ત પચ્ચક્ખાણ પારવાની વિધિ કરતા હોય છે. તે સિવાય નિત્ય નવકારશી થી તિવિહાર ઉપવાસ આદિ તપ કરનાર આરાધક શ્રાવકશ્રાવિકાગણમાં પચ્ચક્ખાણ પારવાની વિધિ કરવાની વિસરાઈ ગયેલ છે, તે યોગ્ય નથી. તે માટે યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ. કદાચ રોજે નવકારશીમાં અનુકૂળતા ન રહે તો તેથી વિશેષ તપ કરવાના અવસરે પૌષધમાં ન હોય તો પણ પચ્ચક્ખાણ પારવાની વિધિનો આગ્રહ જરુર રાખવો જોઈએ. નવકારશીનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ દિવસ દરમ્યાન પૂર્ણ મુખશુદ્ધિ હોય ત્યારે યાદ રાખીને ‘મુસિહિઅં પચ્ચક્ખાણ' કરવું જોઈએ. તેમજ પહેલું બિયાસણું કરીને ઉઠતી વખતે અને તિવિહાર ઉપવાસમાં જ્યારે-જ્યારે પાણી વાપરવાનું (પીવાનું) થઈ ગયા પછી અચૂકપણે આ મુસિહિઅં પચ્ચક્ખાણ કરવું જોઈએ. હમેશાં ઓછામાં ઓછું નવકારશી અને વિહાર નું પચ્ચક્ખાણ કરવા સાથે મુખશુદ્ધિ હોય ત્યારે અચૂકપણે મુક્સિહિઅં પચ્ચક્ખાણ કરનાર મહાનુભાવને ૨૫ થી ૨૮ ઉપવાસ નો લાભ એક મહિને થતો હોય છે. તે લાભ ચૂકવા જેવો નથી. આયંબિલ, એકાસણું અને બીજી બિયાસણું કરીને ઉઠતી વખતે અચૂક પણે મહાનુભાવે તિવિહાર અને મુસિહિઅં નું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ફરીવાર જ્યારે પાણી પીવાની જરુર જણાય ત્યારે મુ િવાળી શ્રી નવકારમંત્ર અને મુક્સિહિઅં પચ્ચક્ખાણનું પારવાનું સૂત્ર બોલીને પાણી વાપરી શકાય. કદાચ કોઈક આરાધક ને મુસહિએ પચ્ચક્ખાણ પારતાં ન આવડે તો જલ્દી ગુરુભગવંત પાસે શિખી લેવું. તે ન થાય ત્યાં સુધી તિવિહારનું પચ્ચક્ખાણ તો અવશ્ય કરવું જોઈએ. એકલઠાણ-ઠામચઉવિહાર આયંબિલ-એકાસણું કર્યા પછી અચૂકપણે ચઉવિહારનું પચ્ચક્ખાણ તે જ વખતે કરવું જોઈએ. સાંજે ગુરુસાક્ષીએ અને દેવસાક્ષીએ પણ ચવિહારનું જ પચ્ચક્ખાણ લેવું જોઈએ. એક સાથે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરેલ હોવાથી વિશિષ્ટ તપ (આયંબિલએકાસણ આદિ) હોવા છતાં ‘પાણહાર’ ના બદલે ‘ ચઉવિહાર' નું જ પચ્ચકખાણ લેવું. છ-અમ કે તેથી વધારે ઉપવાસના પચ્ચક્ખાણ એક સાથે લીધા હોય તો તેના બીજા દિવસે પાણી પીતાં પહેલાં ફરીવાર પચ્ચક્ખાણ લેવાના સૂત્ર અનુસાર 'પાણહાર પોરિસિં....' નું પચ્ચક્ખાણ અવશ્ય લેવું જોઈએ. વિહાર ઉપવાસ નું પચ્ચક્ખાણ લીધેલ હોય તો તે દિવર્સ સાંજે ગુરુસાક્ષીએ અને દેવસાક્ષીએ ફરીવાર પચ્ચક્ખાણ નું સ્મરણ કરવું જોઈએ. એક સાથે ઘણા ઉપવાસનું પચ્ચક્ખાણ એક જ દિવસમાં લીધા પછી કે મનમાં ફક્ત ધારણા કરી લીધા પછી બીજા - ત્રીજા આદિ દિવસોમાં ફરીવાર પચ્ચક્ખાણ ન લેવાથી ઉપવાસ નો લાભ મળતો નથી. પાણી મોઢાંમાં નાખ્યા પછી સવારનું કોઈપણ પચ્ચકખાણ ન લેવાય. હાલ, નવકારશી આદિ પચ્ચક્ખાણ માં કેટલીક અજ્ઞાનતા અને દેખાદેખીના કારણે પચ્ચકખાણ પારતી વખતે પાર્યા પછી તુરંત કોગળા કરવાની કે દાંતણ કરવાની કે થોડુંક પાણી પીવાની પ્રવૃત્તિ વિધિરૂપે ચાલુ થયેલ છે, તે ઉચિત નથી. પહેલા નંબરે તો પચ્ચક્ખાણ પારવાની વિધિ નો આગ્રહ રાખવો જરુરી છે. છતાં શક્ય ન હોય તો ત્રણવાર શ્રી નવકારમંત્ર મુાિળીને ગણવાથી પચ્ચક્ખાણ પારવાની પ્રથા પ્રચલિત છે. સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે નવકારશી પરચક્ખાણ આવે, તેમ સૂર્યાસ્ત પૂર્વે (પહેલાં) બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે ચારેય પ્રકારના આહારના ત્યાગ સ્વરૂપ વિહારનું પચ્ચક્ખાણ કરવાની પ્રથા જૈનશાસનમાં પ્રચલિત હતી અને અત્યારે પણ ચતુર્વિધ શ્રી સંઘમાં કેટલોક વર્ગ આ મુજબ સૂર્યાસ્ત પહેલાં બે ઘડીએ આહાર-પાણીનો ત્યાગ કરે છે, તે અનુકરણીય છે. કદાચ તે (બે ઘડી પહેલા પચ્ચક્ખાણ કરવું) શક્ય ન બને, તો બારે માસ ચઉવિહાર નું પચ્ચક્ખાણ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ. રાત્રિભોજન નરકનું પ્રથમ દ્વાર છે. રાત્રે આહાર-પાણી કાંઈ પણ લેવાય નહિ અને અપાય નહિ. છતાં ધર્મમાં નવો પ્રવેશ કરનાર મહાનુભાવને કાંઈક લાભ મળે, તે આશયથી તિવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં પાણી કેટલું અને કેટલી વાર અને કેટલા વાગ્યા સુધી પીવાય, તે અંગે ઘણા ૧૦૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ મુંઝવણ અનુભવતાં હોય છે. તરસ્યા રહેવાની શક્તિ ન જ રહે લાભ મળી શકે. કદાચ પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું અને અસમાધિ થવાની શક્યતા રહે ત્યારે તિવિહારનું બિયાસણું કરવાની ભાવના ન હોય તો તિવિહારનું પચ્ચકખાણ પચ્ચકખાણ કરનાર મહાનુભાવે લોટા-ગ્લાસ કે જગ ભરીને કરી શકાય. અન્ય પચ્ચકખાણોમાં પાણી વપરાઈ (પીવાઈ) પાણી ઘટઘટાવી જવાના બદલે ઔષધ સ્વરુપે શક્ય તેટલું ગયેલ હોય અને તેથી વિશેષ તપ કરવાની ભાવના જાગે તો. ઓછું અને ઓછીવાર અને વહેલાસર ગળું ભીનું થાય તેટલું “ધારણા અભિગ્રહ પચ્ચકખાણ' કરી શકાય. દુ:ખતા દ્ધયે પીવાય. લીધેલ પચ્ચકખાણ કરતાં આગળનાં વિશેષ પચ્ચકખાણ | તિવિહાર પચ્ચકખાણ કરવા અસમર્થ છતાં તે તરફ કરી શકાય, પણ તેથી ઓછું પ્રાણાન્ત કષ્ટ પણ ન કરવા આગળ વધવાની પૂર્ણ ભાવના ધરાવનાર મહાનુભાવ કોઈક કાળજી રાખવી જોઈએ. અસાધ્ય રોગના કારણે ઔષધ લીધા વગર રાત્રે સમાધિ ટકે | તિવિહાર કે ચઉવિહાર ઉપવાસનાં પચ્ચકખાણ એક તેમ ન હોય અને ગુરુભગવંત પાસે તે અંગેની નિર્બળતા અને થી વધારે એક સાથે (શક્તિ મુજબ) લેવાથી ઘણો વિશેષ લાભ અસમાધિ થવાના કારણોનું નિવેદન કરીને સંમતિ લીધેલ હોય મળતો હોય છે. એક સાથે ૧૬ ઉપવાસનું પચ્ચકખાણ લેવાય છે. તેવા રાત્રિભોજનત્યાગની ભાવનાવાળા આરાધક ને સૂર્યાસ્ત જૈન ધર્મની પ્રાપ્તિના કારણે જીવનમાં ક્યારેય પહેલાં દુવિહારનું પચ્ચકખાણ અપાય છે. તેમાં શક્ય હોય ત્યાં આચરવાની શક્યતા ન હોય, તેવા અનાચારોનું પચ્ચકખાણ સુધી કાંઈપણ લેવાનું ટાળવા પ્રયત્ન કરે, છતાં લેવું જ પડે તેવા કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. જીવન દરમ્યાન ક્યારેય સંજોગો ઉપસ્થિત થાય તો સૂર્યાસ્ત પછી ઔષધ અને પાણી લઈ પણ તે તે પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચકખાણ ન કરવાના શકે. કારણે તે તે પાપો ના વિપાકોની ભયંકરતા સહન કરવી પડતી સૂર્યાસ્ત પછી જમનારને ચઉવિહાર-તિવિહાર- હોય છે. દુવિહારનું પચ્ચકખાણ ન જ કરાય. તેઓ ગુરુભગવંત પાસે ત્યાગ કરવા યોગ્ય અનાચારો સાત વ્યસન = માંસ, જાણીને ‘ધારણા અભિગ્રહ પચ્ચકખાણ' (જમ્યા પછી કાંઈપણ. મદિરા, જુગાર, પરસ્ત્રી (પરપુરુષ) સેવન, ચોરી, શિકાર અને નહી ખાવાનો અભિગ્રહ) લઈ શકે. તેઓને રાત્રિભોજનનો વેશ્યાગમન, ચાર મહાવિગઈ = મધ (HONEY), મદિરા (દારૂ), દોષ લાગે જ, તેમાં કોઈ શંકા ન કરવી. માખણ (BUTTER) અને માંસ (MUTTON), તરવાનું - પૂજ્ય સાધુ-સાધ્વીજીભગવંતો દીક્ષાગ્રહણ કરે ત્યાંથી (SWIMING), ઘોડે સવારી (HORSE RIDING), ઉડન ખટોલા, જીવે ત્યાં સુધી ગમે તેવા શારીરિક-માનસિક આદિ સંજોગો સર્કસ, પ્રાણી સંગ્રાહલય જોવા જવું (200), પંચેન્દ્રિયજીવનો ઉપસ્થિત થાય તો પણ ક્યારેય ચારેય પ્રકારનો આહાર ન જ વધ, આઈસ્ક્રીમ, ઠંડુપીણું (COOL DRINKS), પરદેશ ગમન કરે. જીવન પર્યત રાત્રિભોજનત્યાગનું છઠુવ્રત પાળે. આદિ, અનાચારોમાંથી શક્ય તેટલી વસ્તુનો ‘ધારણા - પૂ. ગુરુભગવંત પચ્ચકખાણ આપે ત્યારે એક કે બે વાર અભિગ્રહ’ પચ્ચકખાણ દેવ-ગુરુ-આત્મસાક્ષીએ કરવાથી તે તે ખાવાની છૂટ આદિ ના પચ્ચકખાણ ન આપે પણ એકાસણા પાપોથી બચી શકાય છે. શક્ય હોય તો શ્રાવક-શ્રાવિકાગણે પચ્ચકખાણ માં એક ટાઈમ સિવાય અન્ય સમયના ભોજનનો સમ્યકત્વમૂળ ૧૨ વ્રત ગ્રહણ કરવાં જોઈએ. ત્યાગ કરવાનાં પચ્ચકખાણ આપે. તે મુજબ સઘળાંય દિવસ અને રાત સંબંધિત રોજીંદા ઉપભોગમાં આવતી પચ્ચકખાણમાં સમજવું. વસ્તુઓ આદિનું પણ નવકારશી અને ચઉવિહાર પચ્ચકખાણાં | નવકારશીનું પચ્ચકખાણ કરનાર કોઈક સંજોગે લેતી વખતે પરિમાણ કરીને ‘દેશાવગાસિક' નું પચ્ચકખાણા પોરિસી’ કે સાઢપોરિસિ સુધી કાંઈ પણ ખાધા-પીધા વગર કરવું જોઈએ. દેસાવગાસિક પચ્ચકખાણમાં ૧૪ નિયમની રહે અને આગળનું પચ્ચકખાણ ન કરે તો તેને ફક્ત ધારણા કરવાથી તે સિવાયની જગતની તમામ વસ્તુઓના નવકારશી નો જ લાભ મળે. કદાચ સમય વધારે થઈ જતાં પાપથી બચી શકાય છે. સવારે ધારણા કરેલ ૧૪ નિયમોને ખ્યાલ આવે અને આગળનું પચ્ચકખાણ કરે તો તે તે સૂર્યાસ્ત આસપાસ સંકેલીને રાત્રી સંબંધિત નિયમો લેવાના હોય પચ્ચકખાણ નો લાભ મળે. પણ સૂર્યોદય પહેલાં લીધેલા છે. રાત્રિના નિયમો સવારે સંકેલીને નવા લેવાના હોય છે. પણ પચ્ચકખાણ જેટલો લાભ ન મળે. તે સામાયિક કે પૌષધમાં ન સંકેલી કે ન ધારી શકાય. | આયંબિલ-એકાસણું કે બિયાસણાનું પચ્ચકખાણ કરેલ દેવસિઅ અને રાઈઅ પ્રતિક્રમણ ની સાથે દિવસ હોય અને ઉપવાસ કરવાની ભાવના જાગે તો પાણી પીધેલ ન દરમ્યાન આઠ સામાયિક કરવાથી દેસાવગાસિકવ્રત નું પાલન હોય અને ઉપવાસનું પચ્ચકખાણ કરે, તો જ ઉપવાસ નો લાભ થતું હોય છે. મળે. તે જ પ્રમાણે એકાસણાનું પચ્ચકખાણ લીધા બાદ માનવભવમાં જ શક્ય સર્વ-સંગત્યાગ સ્વરુપ આયંબિલ કે લુખી નીવિ કરવાની ભાવના જાગે ત્યારે અને સર્વવિરતિધર્મને (સંયમને) પામવાના લક્ષ્ય સાથે શક્તિ બિયાસણાનું પચ્ચકખાણ લીધા બાદ એકાસણું - આયંબિલ કે ગોપવ્યા વગર યથાશક્ય વ્રત-નિયમ-પચ્ચકખાણ કરવાં લુખીનીવિ કરવાની ભાવના જાગે તો કાંઈપણ ખાધા-પીધા જોઈએ. વગર તે તે પચ્ચકખાણ લીધેલ હોય તો જ તે તે પચ્ચકખાણનો ૧૦૬ For Private & Pet omal Use Only www.jalnelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ સૂત્ર ૧. : નવકારશી પચ્ચકખાણ સૂત્ર-અર્થ સાથે નવકારશી પચ્ચકખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિએ મુઠિસહિઅં, ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં મુસિહિઅં પચ્ચકખાણ કર્યું પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહાર | ચઉવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિઍ, કીટ્ટિ, અસણં, પાણં, ખાઇમં, સાઈમ અન્નત્થણા- ! આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં | ભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ- અર્થ : સૂર્યોદય પછી બે ઘડી (=૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિતસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II | મુટ્ટીસહિત પચ્ચકખાણ મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આ | અર્થ : સૂર્યોદયથી બે ઘડી (૪૮ મિનિટ) સુધી ! પચ્ચકખાણ મેં સ્પેશ્ય (કવિધિ વડે ઉચિત કાલે જે પચ્ચકખાણ લીધું હોય નમસ્કાર સહિત-મુકિસહિત નામનું પચ્ચખાણ ! તે) છે, પાળ્યું (કરેલાં પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું કરે છે (કરું છું) તેમાં ચારેય પ્રકાર ના આહારનો. (=ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીર્યું એટલે અશન (=ભૂખને શમાવવામાં સમર્થ ભાત (=કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચકખાણ પારવું તે) છે, કીત્યું આદિ દ્રવ્યો), પાન (=સાદુ પાણી), (=ભોજનના સમયે પચ્ચકખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું ખાદિમ(Fશેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને (=ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચકખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન સ્વાદિમ( દવા પાણી સાથે) નો અનાભોગ હોય તે મારું પાપ મિથ્યા થાઓ.(પચ્ચકખાણની છ શુદ્ધિ પણ કહેવાયેલી (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં છે. (૧) શ્રદ્ધાવંત પાસે પચ્ચકખાણ કરવું તે શ્રદ્ધાશુદ્ધિ ; (૨) જાણ પણું નંખાય તે), સહસાત્કાર (Fપોતાની મેળે ઓચિંતુ મેળવવા ખપ કરવો તે જ્ઞાન-શુદ્ધિ; (૩) ગુરુને વંદન કરવા પ વિનય મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર ! કરીને પચ્ચકખાણ લેવું તે વિનય શુદ્ધિ ; (૪) ગુરુ પચ્ચકખાણ આપે (=મોટી કર્મનિર્જરા નું કારણ આવવું તે) અને ત્યારે મંદસ્વરે મનમાં પચ્ચકખાણ બોલવું તે અનુભાષણ શુદ્ધિ ; (૫) સર્વ-સમાધિ-પ્રત્યાકાર (કોઈપણ રીતે સમાધિ ના સંકટમાં પણ લીધેલ પચ્ચકખાણ ને બરાબર પાળે તે અનુપાલન શુદ્ધિ જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ ; અને (૬) આલોક-પરલોકના સુખની ઈચ્છા વિના (કેવળ કર્મક્ષય માટે) કરે છે (કરું છું.) પાળે તે ભાવશુદ્ધિ કહેવાય છે. ૨. પોરિસિ અને સાફપોરિસિ પચ્ચકખાણનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે પોરિસિં, સાપોરિસિં મુક્સિહિઅં | તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ. પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાણે, છે અને સ્વાદિમનો અનાભોગ, સહસાકાર, પચ્છન્નકાલ (= ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્ન- | મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાલની ખબર ન પડવી), કાલેણં, દિસા-મોહેણં, સાહુ-નયણેણં, મહત્તરાગારેણં, ! દિગ્મોહ ( દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II. | (= ‘બહુપડિપુન્ના પોરિસિ’ એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ | અર્થ : સૂર્યોદય થી એક પ્રહર (= દિવસનો ચોથો ભાગ) ! ભગવંતનો વચન સાંભળવાથી પચ્ચકખાણ આવી ગયું છે, તેમ સુધી પોરિસિ, દોઢ પ્રહર (= દિવસનો છ આની ભાગ) સુધી હું સમજી ગયા હોય), મહત્તરાકાર, અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર સાક્યોરિસિ - મુસિહિત નામનું પચ્ચકખાણ કરે છે (કરું છું) | આ છ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). ૩. પુરિમઠ્ઠ અને અવકૃ પચ્ચકખાણનું સૂત્ર અર્થ સાથે | પોરિસિ-સાફપોરિસિ-પુરિમકૃ અને અવઠ્ઠ પચ્ચકખાણ | સૂરે ઉગ્ગએ, પુરિમઠું અવડું મુક્ષિહિએ પચ્ચકખાઈ | પારવાનું સૂત્ર અર્થ સાથે. (પચ્ચકખામિ) ચઉવિલંપિ આહાર અસણં, પાણં, ખાઈમ, | ઉગ્ગએ સૂરે પોરિસિં, સાક્યોરિસિં, સૂરે ઉગ્ગએ સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, | પુરિમઠું, અવડું મુસિહિઅં પચ્ચકખાણ કર્યું ચોવિહાર, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ- . પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિઍ, કિટ્ટિ, વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) ! આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં || અર્થ : સૂર્યોદયથી મધ્યાહ્ન સમય એટલે બે પ્રહર સુધી. અર્થ : સૂર્યોદય પછી પોરિસિ, સાઢપોરિસિ, પુરિમ, (પુરિમ) / અથવા અપરાધ એટલે ત્રણ પ્રહાર સુધી (અવ) | અવ મુસિહિત (જે પચ્ચકખાણ કર્યુ હોય તે જ બોલવું) મુક્ષિહિત પચ્ચકખાણ કરે છે (કરું છું) તેમાં ચારેય પ્રકારના ! પચ્ચકખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આહાર એટલે અશન, પાન, ખાદિમઅને સ્વાદિમનો અનાભોગ, ! આ પચ્ચકખાણ મેં સ્પર્યુ, પાળ્યું, શોધ્યું, તીઠુ, કીત્યું અને સહસાત્કાર, પ્રચ્છન્નકાલ, દિગ્મોહ, સાધુ વચન, મહત્તરાકાર | આરાધ્યું છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા અને સર્વ સમાધિ-પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે છે (કરું છું.) થાઓ અર્થાત નાશ પામો. ૧૦૭ Vww.jaine o Private & Per Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪.એકાસણું, બિચાસણું, એકલઠાણું, નીવિ અને આયંબિલનું પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે | ઉગ્ગએ સૂરે નવકારસહિઅં, પોરિસિં, સામું છું.) તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન, પાન, પોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવડું મુક્ષિહિઅં પચ્ચકખાઈ ! ખાદિમ અને સ્વાદિમનો અનાભોગ, સહસાકાર ,પચ્છન્નકાલ, (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, દિગ્મોહ, સાધુવચન, મહત્તરાકાર અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર સાઈમ, અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, કે પૂર્વક ત્યાગ કરે છે. (કરું છું.) આયંબિલ | નીતિ | વિગઈનો દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ- { ત્યાગ અનાભોગ, સહાસાત્કાર, લેપાલેપ (Fખરડાયેલી કડછી વત્તિયાગારેણં, આયંબિલ, નિવિગઈઓ, વિગઈઓ ! વિગેરેને લુંછીને વહોરાવેલો આહાર ગ્રહણ કરતાં મુનિને પચ્ચકખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, (આયંબિલ કે નીતિ નો) ભંગ ન થાય તે), ગૃહસ્થ-સંસૃષ્ટ લેવાલેવેણં, ગિહત્ય-સંસઠેણં, ઉફિખન્ન-વિવેગેણં, પડુચ્ચ- (Rશાક માંડાદિક ઘી - તેલથી સંસ્કારિત કર્યો હોય તો તે મુનિને મકિખએણં, પારિટ્રાવણિયા-ગારેણં, મહત્તરાગારેણં સબ- | (નીવિ આદિ)માં ભંગ ન થાય તે) ઉક્ષિપ-વિવેક ( શાક રોટલી સમાહિ-વત્તિયાગારેણં, ઉપરથી પિંડ વિગઈને ગૃહસ્થ ઉપાડીને અલગ મૂકી હોય તો તે એગાસણં, બિયાસણ પચ્ચકખાઈ (પચ્ચકખામિ), વહોરતાં મુનિને (નીવિ આદિનો) ભંગ ન થાય તે ), પ્રતીત્યતિવિહંપિ, ચઉવિહંપિ આહારં અસણં, પાણં, ખાઈમ, સાઈમ, | ઋક્ષિત (=કાંઈક ઘી આદિથી આંગળીઓ દ્વારા કણીક મસળી અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં, સાગારિયા-ગારેણં, 1 હોય તે વસ્તુ વાપરતાં મુનિને (નીવિ-વિગઈત્યાગનો) ભંગ ન આઉટણ-પસારેણં, ગુરુ-અભુટ્ટાણેણં, પારિટ્ટા- થાય, પણ આયંબિલનો ભંગ થાય તે,) પારિષ્ઠાપનિકાકાર વણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ- (=વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, (તો ગુરુભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ ! સર્વ-સમાધિ-પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે છે (કરું છું.) (વોસિરામિ) II | એકાસણ/બિયાસણનું પચ્ચકખાણ કરે છે (કરું છું) તેના (બિયાસણ પચ્ચકખાણ લેનારે નવકારસહિ બોલવું; } અનાભોગ, સહસાત્કાર, સાગારિકાકાર (Fગૃહરથાદિની નજર એકાસણું-એકલઠાણું-નીતિ અને આયંબિલ પચ્ચકખાણ | લાગવાથી મુનિને એકાસણાદિમાં ઉઠવું પડે તે), આકુંચનકરનારે સાક્યોરિસિં અથવા તેથી વધારેનું પચ્ચકખાણ ! પ્રસારણ(=હાથ-પગ વિગેરે અંગોને સંકોચવું તે), ગુરુબોલવું; એકલઠામ-ઠામ ચઉવિહાર, એકાસણ કે નીવિ કે | અભ્યત્થાન (=વડીલ ગુરુજી આવે ત્યારે તેમને વિનય સાચવવા આયંબિલ કરનારે ‘એગાસણ પચ્ચકખામિ ચઉવિહંપિ | એકાસણાદિમાં ઉભા થવું તે), પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર આહાર' બોલવું; ઠામ ચઉવિહાર સિવાયના અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે છે (કરું છું) પચ્ચકખાણવાળાએ “એગાસણ બિયાસણં પચ્ચકખામિ અચિત્ત પાણીના છ આગાર લેપ ( ઓસામણ આદિ લેપકૃતા તિવિહેપિ આહાર અસણં, ખાઈમ, સાઈમ' બોલવું ; લુખી (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (=કાંજી (છાશની. નીવિ કે કડા વિગઈની નીવિ (ઉપધાન તપ કરનારે | આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (વંત્રણ નિવિગઈઓ પચ્ચકખામિ’ અને ‘એગાસણ પચ્ચકખામિ'! ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (-ચોખા-ફળ પાઠ બોલવો; સર્વથા વિગઈઓનો ત્યાગ કરનાર અથવા ! વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિથ (= અમુક વિગઈ ((૧) ઘી, (૨) તેલ, (૩) ગોળ, (૪) દૂધ, | દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને (૫) દહી અને (૬) કડા વિગઈ, આ છ વિગઈ કહેવાય છે) ! અસિન્થ (=લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું નો ત્યાગ કરનારે ‘વિગઈઓ પચ્ચકખામિ' નો પાઠ બોલવો, ! પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું) આયંબિલ કરનારે ‘આયંબિલ પચ્ચકખામિ’ અને ‘એગાસણ ! (વિશેષનોંધ : લેપાલેપ, ગૃહસ્થ-સંસૃષ્ટ, ઉક્ષિપ્ત-વિવેક, પચ્ચકખામિ' પણ બોલવું અને ઉકાળેલું અચિત્ત પાણી નું પ્રતીત્ય-મૃક્ષિત, પારિષ્ઠાપનિકાકાર, સાગારિકાકાર અને વાપરનારે “પાણસ...' નો પાઠ જરુર બોલવો; આયંબિલ અચિત્ત પાણીના અચ્છ સિવાયના આગાર ૪૨ દોષ રહિત કરનારે ‘પડુચ્ચ-મખિએણ’ આગાર ન બોલવું.) આહાર-પાણીની ગવેષણા (શોધ) કરનાર પૂજ્ય સાધુ-સાધ્વીજી અર્થ : સૂર્યોદય થી બે ઘડી, એક પ્રહર, દોઢ પ્રહર, બે | ભગવંતો ને જ લાગુ પડે છે. ગૃહસ્થ આ આગારનો ઉપયોગ કરે પ્રહર કે ત્રણ પ્રહર સુધી મુસિહિત પચ્ચકખાણ કરે છે (કરું તો પચ્ચકખાણનો ભંગ થાય છે, તે વિવેક ખાસ રાખવો.) | એકાસણું-બિયાસણું-એકલઠાણું-નીવિ અને આયંબિલ પચ્ચકખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પોરિસિં, સાક્યોરિસિં, { આહારના ત્યાગ સાથે કર્યું છે. મારું આ પચ્ચકખાણ મેં સ્પર્શ્વ, સૂરે ઉગ્ગએ પુરિમડું, અવડું મુક્સિહિઅં પચ્ચકખાણ કર્યું પાળ્યું, શોધ્યું, તીયું, કીત્યું અને આરાધ્યું છે, તેમાં જે ચઉવિહાર આયંબિલ, નીવિ, એકાસણ, બિયાસણ આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાત નાશ પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ, પામો. પાલિએ, સોહિએ, તીરિએ, કીટ્ટિએ, આરાહિઅં, જે ચ ના | (નોંધ: ‘નમુક્કારસહિઅં’થી અવકૃ’સુધીનો પાઠ સળંગ આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડમ્ II ન બોલતાં જે પચ્ચકખાણ કર્યુ હોય તે જ બોલવું. તેમજ આયંબિલ અર્થ : સૂર્યોદય પછી બે ઘડી/એક પ્રહર/દોઢ થી બિયાસણ સુધીમાં પણ એકાસણ-અથવા બિયાસણ બોલવું, પ્રહર/બે પ્રહર|ત્રણ પ્રહર મુસિહિત પચ્ચકખાણમાં મેં પણ આયંબિલ કે નીતિ કરેલ હોય તો આયંબિલ કે નીતિ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આયંબિલ / બોલવા સાથે એકાસણ અવશ્ય બોલવું. વાપર્યા પછી નીવિ | એકાસણ | બિયાસણ પાણી સિવાયના ત્રણ | તિવિહાર/મુકિસહિઅંનું પચ્ચકખાણ લેવું હિતકર છે.) | ૧૦૮ For Press www.atelibre , જે આ કામિ’ પણ બાનો પાઠ જરુર બોલવું Jan Education International Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫. તિવિહાર-ઉપવાસ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ (ચોથ-અભત્તડું) અભત્તરું || અર્થ : સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી પચ્ચકખાઈ (પચ્ચકખામિ) તિવિહંપિ આહાર, ઉપવાસનું પચ્ચકખાણ (આગલા દિવસે અને પારણાના દિવસે અસણં,પાણ ખાઈમ, સાઈમ અન્નત્થણા-ભોગેણં, | એકાસણ કરનારને ચોથ-અભgટ્ટ કરવું) કરે છે (કરું છું) તેમાં સહસાગારેણં, પારિટ્ટા-વણિયાગારેણં મહત્તરાગારેણં, ત્રણ પ્રકારના આહારનો એટલે અસણ, ખાદિમઅને સ્વાદિમનો સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં પાણહાર પોરિસિં, | અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સાક્યોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવકૈં મુસિહિએ સર્વ-સમાધિ-પ્રત્યાકાર પૂર્વક કરે છે (કરું છું). તેમાં પાણીનો પચ્ચકખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણ , ; આહાર એક પ્રહર (પોરિસિ) |દોઢ પ્રહર (સાઢ પોરિસિ)/ બે સહસાગારેણં, પચ્છન્નકાલેણ , દિસામોહેણં, { પ્રહર(પુરિમ)/ ત્રણપ્રહર (અવઠ્ઠ) મુસિહિત પચ્ચકખાણનો સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ- ! અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિમોહ, સાધુવચન, વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ નું મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે છે (કરું વા, બહુલેવેણ વા, સસિત્થણ વા અસિત્થણ વા વોસિરઈ ! છું). પાણીના (આગારો) લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિથ અને (વોસિરામિ) II. અસિક્ય પૂર્વક ત્યાગ કરે છે (કરું છું.) ૬. ચઉવિહાર-ઉપવાસ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ (ચોથ-અભત્તડું) અભત્તરું ! એકાસણ | આયંબિલ કરનારે ચોથ-અભત્તä કહેવું) કરે છે પચ્ચકખાઈ(પચ્ચકખામિ) ચઉવિહં પિ આહારં અસણં, | (કરું છું.) તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન, પાણ, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, ! ખાદિમઅને સ્વાદિમનો અનાભોગ, સહસાત્કાર, પારિષ્ઠા પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ- ! પનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યાકાર પૂર્વક ત્યાગ વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). કરે છે (કરું છું.) ' અર્થ : સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી. | (ચઉવિહાર-ઉપવાસ પારવાનું હોતું નથી. સાંજે પ્રતિક્રમણઉપવાસનું પચ્ચકખાણ (ઉપવાસના આગલા દિવસે ! દેવદર્શન વેળાએ સ્મરણ માટે પચ્ચકખાણ ફરીવાર લેવાની વિધિ એકાસણ/આયંબિલ અને ઉપવાસના પારણાના દિવસે પણ ! પ્રચલિત છે. કદાચ ભૂલાઈ જવાય તો દોષ લાગતો નથી.) | o. છટ્ટ-અટ્ટમ-આદિ તિવિહાર ઉપવાસ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ છઠ્ઠભd (બે ઉપવાસ) / અટ્ટમભક્ત (ત્રણ | નવમા દિવસના સૂર્યોદય સુધી આઠ ઉપવાસ (એક-એક ઉપવાસ) | દસમભd(ચાર ઉપવાસ) | દ્વાદશભd (પાંચ ! દિવસ વધારતાં ૧૬ ઉપવાસ સુધી એક સાથે પચ્ચકખાણ લઈ ઉપવાસ) | ચતુર્દશભd (છ ઉપવાસ) | ષોડશ ભd ( સાત | શકાય) નું પચ્ચખાણ કરે છે (કરું છું.) તેમાં ત્રણ પ્રકારના ઉપવાસ ) | અષ્ટાદશ ભત્ત ( આઠ ઉપવાસ ) | આહાર એટલે અશન, ખાદિમઅને સ્વાદિમનો અનાભોગ, પચ્ચકખાઈ(પચ્ચકખામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઈમ, 1 સહસાત્કાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસાઈમ, અન્નત્થણાભોગેણં સહસાગારેણં, પારિટ્ટા- | સમાધિ-પ્રત્યાકાર પૂર્વક કરે છે (કરું છું), તેમાં પાણીનો વણિયાગારેણં મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, ' આહાર એક પ્રહર | દોઢ પ્રહર | બે પ્રહર | ત્રણ પ્રહર પાણહાર પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવડું | મુક્સિહિત પ્રત્યાખ્યાનનો અનાભોગ, સહસાત્કાર, મુક્ષિહિએ પચ્ચકખાઈ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, ! પ્રચ્છન્નકાલ, દિગ્મોહ, સાધુવચન, મહત્તરાકાર અને સવ સહસાગારેણં, પચ્છન્ન -કાલેણં, દિસામોહેણ, સાહુવયણેણં, | સમાધિ પ્રત્યાકારપૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત મહત્તરાગારેણં, સવ્વ સમાહિ-વત્તિયાગારેણં, પાણસ લેવેણ ! પાણીના (આગારો) લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિક્ય વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિલ્વેણ વા, છે અને અસિક્ય પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અસિથેણ વા, વોસિરઈ (વોસિરામિ) || (નોંધ : એક સાથે એક થી વધારે ઉપવાસનું પચ્ચકખાણ | અર્થ : સૂર્યોદયથી માંડીને ત્રીજા દિવસના સૂર્યોદય સુધી ! લીધા પછી બીજાદિવસે પાણી પીતાં પહેલાં ‘પાણહાર પોરિસિં થી બે ઉપવાસ / ચોથા દિવસના સુર્યોદય સુધી ત્રણ ઉપવાસ / | વોસિરામિ' સુધીનું પચ્ચકખાણ અવશ્ય લેવું જોઈએ. આ પાંચમા દિવસના સૂર્યોદય સુધી ચાર ઉપવાસ | છઠ્ઠા દિવસના ! પચ્ચકખાણ પારવાનો સૂત્ર એક ઉપવાસમાં જણાવ્યા મુજબ સૂર્યોદય સુધી પાંચ ઉપવાસ / સાતમા દિવસના સૂર્યોદય સુધી : જાણવું. તેમાં અભgટ્ટના બદલે જેટલા ઉપવાસ કર્યા હોય તે તે છ ઉપવાસ / આઠમા દિવસના સૂર્યોદય સુધી સાત ઉપવાસ | ! બોલવું જરુરી છે.) ૮. દેશાવરાસિક પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે. | દેસાવગાસિય ઉપભોગ, પરિભોગ પચ્ચકખાઈ ! (વોસિરામિ) II (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, ' અર્થ : દેશથી સંક્ષિપ્ત કરેલી ઉપભોગ અને પરિભોગની મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ ! વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ, ૧૦૯ For the Personal use Jain Education Internallama Page #114 -------------------------------------------------------------------------- ________________ સહસાત્કાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યાકાર પૂર્વક | (નોંધ : દત્તબ્બવિસારું.....વગેરે ૧૪ નિયમોની ધારણા કરે છે (કરું છું). કરનારે સવાર-સાંજ આ પચ્ચકખાણ લેવું.) ૯. ધારણા-અભિગ્રહ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે ધારણા અભિગ્રહ પચ્ચકખાઈ (પચ્ચકખામિ) | અનાભોગ, સહસાત્કાર, મહત્તરાકાર અને સર્વસમાધિ અન્નત્થણા-ભોગેણં, સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, ! પ્રત્યાકારપૂર્વક ત્યાગ કરે છે કરું છું). સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II (નોંધ : વિગઈ ત્યાગ, દ્રવ્ય સંક્ષેપ, અનાચારોનો ત્યાગ, અર્થ : અમુક સમયની મર્યાદા માટે ધારેલ અભિગ્રહનું | કર્મવશ રાત્રે ખાધા પછી ખાવાનો ત્યાગ આદિની ધારણા કરી પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) કરે છે (કરું છું). તેનો ! પચ્ચકખાણ લેવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી અને જરુરી છે.) • = = = = = = = = = = = = = = = ૧૦. મુક્રિસહિઅં પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે. મુક્રિસહિઅં પચ્ચકખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે મુક્ષિહિ પચ્ચકખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણા- | મુક્ષિહિએ પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, ભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ- ! તીરિઅ, કિટ્ટીએ, આરાહિએ, જં ચ ન આરાહિ તસ્સા વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). મિચ્છા મિ દુક્કડં || અર્થ : મુસિહિત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું.) તેનો અર્થ : મુસિહિત પ્રત્યાખ્યાન મેં સ્પષ્ણુ, પાળ્યું, શોધ્યું, અનાભોગ, સહસાત્કાર, મહત્તરાકાર અને સર્વસમાધિ ! તીર્યું, કીત્યું અને આરાધ્ય છે. તેમાં જે ન આરાધાયું હોય તે પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે છે (કરું છું.) નોંધ : દિવસ ! મારુ પાપ મિથ્યા થાઓ અર્થાત નાશ પામો. દરમ્યાન જ્યારે પણ મુખ શુદ્ધ હોય ત્યારે આ પચ્ચકખાણ | (નોંધ : મુફ્રિહિએ પચ્ચકખાણ પારવા આ સૂત્ર કંઠસ્થ કરવું હિતાવહ છે. કરવું ખૂબ જ જરુરી છે.) સાંજનાં પચ્ચખાણ ૧૧ પાણહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમ પચ્ચકખાઈ (પચ્ચકખામિ) | અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ- ! પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે છે (કરું છું.) સમાહિ વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II (નોંધ : આયંબિલ-એકાસણ-નીવિકે બીજા બિયાસણા અર્થ : દિવસના શેષ-ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પાણી | વાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચકખાણ કરનાર નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું.) તેનો | ભાગ્યશાળીએ આ પાણહાર-પચ્ચકખાણ કરવું) ( ૧૨ ચઉવિહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચકખાઈ (પચ્ચકખામિ), ચઉવિહંપિ ! એટલે અશન, પાણ, ખાદિમ અને સ્વાદિમનો અના ભોગ, આહાર અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, ! સહસાકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ પ્રત્યાકાર પૂર્વક ત્યાગ સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં | કરે છે (કરું છું.) વોસિરઈ (વોસિરામિ) II (નોંધ : ઠામચઉવિહાર આયંબિલ - નીતિ - એકાસણા અર્થ : દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત છે અને બીજા બીયાસણાવાળાએ અને સૂર્યાસ્ત આસપાસ ચાર પચ્ચકખાણ કરે છે (કરું છું.) તેમાં ચારેય પ્રકારના આહાર ! આહાર છોડનારે આ પ્રત્યાખ્યાન કરવું.) ૧૩ તિવિહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે દિવસ ચરિમં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) તિવિહંપિ | આહાર એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો અનાભોગ, આહાર અસણં, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, ! સહસાકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ પ્રત્યાકાર પૂર્વક ત્યાગ કરે સહસાગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ- 1 છે (કરું છું.) વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). | (નોંધ : આયંબિલ-નીવિ-એકાસણું અને બીજું બીયાસણું અર્થ : દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત : કરીને ઉઠતી વખતે અને છુટાવાળાએ રાત્રિ દરમ્યાન પાણી પીવાની. પચ્ચકખાણ કરે છે (કરું છું.) તેમાં ત્રણ પ્રકારના | છૂટ રાખનારે આ પચ્ચકખાણ અવશ્ય કરવું જોઈએ.). ૧૪ દુવિહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર | ખાદિમનો અનાભોગ, સહસાત્કાર, મહત્તરાકાર, અસણં, ખાઈમ, અન્નત્થણા-ભોગેણં, સહસા-ગારેણં મહત્તરા- ! સર્વસમાધિ-પ્રત્યાકારપૂર્વક ત્યાગ કરે છે (કરું છું.) ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II (નોંધ : પૂ.ગુરુ ભગવંતની આજ્ઞા મેળવ્યા પછી રાત્રે અર્થ : દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન | સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહુંચવાની શક્તિ પ્રાપ્ત કરે છે (કરું છું.) તેમાં બે પ્રકારના આહાર એટલે અશન અને ! થાય તે માટે આ પચ્ચકખાણ ઔષધ-પાણી લેનારે લેવું) ૧ ૧૦ FC Private & Pers o n NANAL Page #115 -------------------------------------------------------------------------- ________________ જિનાદર્શના વિધિ શક્ય હોય તો મોબાઈલનો ત્યાગ કરવો, નહિતર સુયોગ્ય વસ્ત્ર પહેરીને જિનાલયે ફક્ત દર્શન કરવા મોબાઈલ ઓફ કરીને દેરાસરે જવું. જનાર ભાગ્યશાળીઓએ વિધિ અનુસાર કમસર દ્રવ્ય જોગીંગ દ્વારા પસીનાથી રેબઝેબ થયેલા વચ્ચે ન જવાય. ભાવ પૂજા કરવી જોઈએ.. અશુદ્ધ મુખે કે મેલા કપડા પહેરીને ન જવાય. બમુંડા - હાફપેન્ટ - સ્લીવલેસ - નાઈટી - મેક્સી આદિ પ્રભુજીની ભક્તિ માટે યથાયોગ્ય વસ્તુ સાથે લઈને જવાય ઉદભટ વસ્ત્રો પહેરીને જિનાલયે ન જવાય. પણ ખાલી હાથે ન જવાય. સ્કુલબેગ – ઓફીસબેગ -- કોગ્નેટીક - પર્સ - મોજા - ઘરથી જિનાલય દર્શન કરીને પરત ઘરે જ આવવાનું હોય દવા - ખાવા – પીવાની વસ્તુ લઈને દેરાસરે ન જવાય. તો પગરખા પહેરવા ટાળવા. દ્રવ્ય-ભાવ પૂજા ‘દર્શન કરતી વેળાએ દૂરથી જિનાલયની ધજા ફરકતી દેખાય કે કોઈપણ ભાગ ઉપર રાખીને ત્રણવાર ફેરવવા દ્વારા પૂજાના દુહા બોલવા દેખાય ત્યારે તે સન્મુખ દેષ્ટિ રાખીને ‘નમો- જિણાણ’ બે સાથે દીપક પૂજા કરવી. હાથ જોડીને બોલવું. ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા પગ + મુખ શુદ્ધિ પૂર્વક પ્રવેશ કરવો. રહીને દર્પણ(અરીસો)ને હૃદયની ડાબી તરફ રાખી તેમાં જિનાલયના પરિસરમાં પ્રવેશ કરતા સાંસારિક સંબંધોના પ્રભુજીના મુખદર્શન થતાં સેવકભાવે પંખો ઢાળવો. (તે ત્યાગ સ્વરૂપ “પહેલી નિસ્સીહિ' બોલવી. પછી ઘંટનાદ દર્પણમાં પોતાનો મુખ ન જ જોવાય.) કરવો, (નિસ્સીહિ = નિષેધ) કેશર તિલક કરવું. ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા દેરાસરમાં પ્રભુજીના મુખદર્શન થતાં અડધા નમીને ‘નમો રહીને ચામર નૃત્ય કરવું. જિણાણ’ બે હાથ જોડીને બોલવું. આરતી-મંગલદીવો અને શાંતિ-કળશ દેરાસરમાં ચાલતાં ગભારા સન્મુખ ઉભા રહી પ્રભુજીને અનિમેષ નયને હોય તો તેમાં યથાશક્તિ હાજરી આપવી. નિહાળવા. મધ્યાહુકાળની પૂજાની જેમ અનુક્રમે અક્ષત-નૈવેધપ્રભુજીની જમણી તરફથી જયણાપાલન પૂર્વક ‘કાલ અનાદિ ફળપૂજા દુહા બોલવા સાથે કરવી. અનંતથી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી. હાથરૂમાલ કે ખેસના છેડાથી ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી મૂળનાયક સન્મુખ આવતા ‘નમો જિણાણ’ બોલવું. દ્રવ્ય પૂજાના ત્યાગ સ્વરૂપ “ત્રીજી નિસ્સીહિ' બોલવી. દેરાસર સંબંધિત ચિંતાના ત્યાગ સ્વરૂપ ‘બીજી નિસ્સીહિ' ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરી પચ્ચકખાણ કરવું. બોલવી. પછી ખમાસમણ આપીને ‘અવિધિ આશાતના મિચ્છા મિ બહેનોએ-ભાઈઓએ ક્રમશઃ ડાબી-જમણી તરફ દુકૐ’ મુઢિવાળીને અવશ્ય બોલવું. સાઈડમાં ઉભા રહીને એકી સંખ્યામાં ભાવવાહી સ્તુતિઓ દેરાસરથી નિકળતા પ્રભુજીને પૂંઠ ન દેખાય તેમ આગળઅન્યોને અંતરાય ન પડે, તેમ બોલવી. પાછળ દૃષ્ટિ કરીને ઘંટ પાસે આવવું. સ્વદ્રવ્યથી અગ્રપૂજા કરવાની ભાવનાવાળાએ સાથે ડાબા હાથને દયના મધ્યસ્થાનમાં રાખી જમણા હાથે લાવેલ ધૂપ-દીપક ને પ્રગટાવવું. ત્રણવાર ઘંટનાદ કરવો. સ્વદ્રવ્યથી કરવાની ભાવના છતાં સંજોગવશ સાથે દેરાસરની બહાર ઓટલા પર બેસીને પ્રભુજીની ભક્તિને સામગ્રી ન લાવ્યા હોય તેવા મહાનુભાવોએ ભંડારમાં વાગોળવું અને પ્રભુજીના વિરહથી દયને અપરંપાર યથાશક્તિ નાણું મુકીને ધૂપ આદિ પૂજા કરવી. | વેદનાવાળા અનુભવી નિર્ગમન કરવું. ભાઈઓએ અને બહેનોએ પ્રભુજીની ડાબી તરફ યોગ્ય ઉપાશ્રયમાં પૂજ્ય ગુરૂભગવંત પાસે પચ્ચકખાણ કરવું. આંતરે ઉભી રહીને ધૂપદાની/ધૂપસળી સ્થીર રાખીને (સવારથી બપોર સુધી દર્શન કરનાર મહાનુભાવોએ પૂજાના દૂહા બોલવા સાથે ધૂપ-પૂજા કરવી. ઉપર મુજબ વિધિનો ક્રમ જાળવવો. સાંજે કે સૂર્યાસ્ત પછી ભાઈઓએ પ્રભુજીની જમણી તરફ અને બહેનોએ દર્શન કરવા જનારે ત્રણ પ્રદક્ષિણા અને ઘંટનાદ અને પ્રભુજીની ડાબી તરફ યોગ્ય આંતરે ઉભી રહીને ફાણસ દર્પણ-પંખો-અક્ષત-નૈવૈધ-ફળ-પૂજા સિવાયની યુક્ત દીપકને પ્રદક્ષિણા-આકારે નાકથી નીચે-નાભિથી. સઘળીયે વિધિ કરવી.) ૧૧૧ Jain Ec en For some Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાળ પૂજા વિધિ (૧) પ્રાતઃકાળની પૂજા : રાત્રિ સંબંધિત પાપોનું નાશ કરે. સ્વચ્છ સુતરાઉ વસ્ત્ર (સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ સિવાયના)ધારણ કરવા, બે હાથ, બે પગ અને મુખ સ્વરુપ બે પાંચ અંગની નિર્મળ જલથી શુદ્ધિ કરવી. એક સ્વચ્છ થાળીમાં ધૂપીયું+ધૂપસળી, ફાણસ યુક્ત દીપક, અખંડ અક્ષત (ચોખા), રસવંતુ નૈવેદ્ય, ઋતુ પ્રમાણે ઉત્તમ ફળ, વાસચૂર્ણ(ક્ષેપ) રાખવા ચાંદી-પીતળની ડબ્બી અને એક ચાંદીની વાટકી સાથે લેવી. જિનાલયે પહુંચતા પગ શુદ્ધિ કરી પ્રવેશ કરતા 'પહેલીનિસ્સીહિ' બોલવી. પ્રભુજીના મુખદર્શન થતાં ‘નમોજિણાણું' અડધા કમરેથી નમીને બોલવું. પ્રભુજીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી હૃદયમાં સ્થાપન કરી ત્રણ પ્રદક્ષિણા આપવી. મૂળનાયક પ્રભુજી સન્મુખ આવતા ભાવવાહી (એકી સંખ્યામાં) સ્તુતિઓ બોલવી. પ્રભુજીના દર્શન ન થાય તેવા સ્થળે જઈ વાસપૂર્ણ (ક્ષેપ) વાટકીમાં લઈ આઠ-પડવાળો મુખકોશ બાંધવો. પોતાના વસ્ત્રના સ્પર્શથી અશુદ્ધ થયેલી બન્ને હથેળી સ્વચ્છ પાણીથી શુદ્ધ કરી ગભારા પાસે આવવું. બન્ને હાથમાં ફક્ત વાસપૂર્ણની વાટકી અને થાળી લઈને ગભારામાં પ્રવેશ કરતાં ‘બીજી નિસ્સીહિ' બોલવી. પ્રભુજીના પબાસન થી દૂર અને યથાયોગ્ય આંતરે રહી અંગુઠો + અનામિકા( = પૂજાની આંગળી)ની ચપટીમાં વાસચૂર્ણ લઈ પ્રભુજીને સ્પર્શ કર્યા વગર (પૂજાના વસ્ત્ર હોય તો પણ) અધ્ધરથી બહુમાન ભાવપૂર્વક નવ અંગે ખૂબ શાંતિથી પૂજા કરવી. વાસપૂર્ણ પૂજા કરતા પહેલા કે પછી પ્રભુજીના અંગે ચઢેલ વાસચૂર્ણ (ક્ષેપ) પોતાના હાથે લઈને મસ્તકે નાખવાથી પ્રભુજીની ઘોર આશાતના લાગે. વાસચૂર્ણ - પૂજા કરી પ્રભુજીને પૂંઠ ન પડે, તેમ ગભારાની બહાર આવીને પુરૂષોએ + બહેનોએ પ્રભુજીની ડાભી તરફ ઉભા રહી ધૂપ પૂજા ધૂપસળી સ્થીર રાખીને કરવી. પછી ૧૧૨ Jain Education in & Per પુરૂષોએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા રહીને દીપક પૂજા કરવી. પાટલા પર અક્ષત-નૈવેધ-ફુલ પૂજા (તે વિસ્તારપૂર્વક મધ્યાકાલની પૂજા વિધિમાં જણાવેલ છે) કરવી, ત્રણવાર ભૂમિ પ્રમાર્જના કરી ત્રીજી નિસ્સીહિ' બોલવી પછી ઈરિયાવહિય કરીને ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. જિનાલયથી ઉપાશ્રયે જઈને પૂજ્ય ગુરૂભગવંતોને ગુરૂવંદન કરી પચ્ચક્ખાણ ગ્રહણ કરવું. ગોચરી પાણી વહોરવા પધારવા વિનંતિ કરી ગુરૂભગવંતને પૂંઠ ન પડે, તેમ ઉપાશ્રયથી નિર્ગમન કરવું. (રાઈ-પ્રતિક્રમણ કરતાં પહેલા દેરાસરે ન જવાય. દેરાસરે જઈને આવ્યા પછી રાઈ-પ્રતિક્રમણ ન થાય. પ્રાતઃકાળની પૂજાનો સમય અરૂણોદયથી ૧૨-૦૦ કલાક સુધી) (૨) મધ્યાહ્નકાળની પૂજા : આ ભવના પાપનો નાશ કરે. જિનપૂજા વિધિમાં વિગતવાર વર્ણન સાથે બતાવેલ અષ્ટપ્રકારી પૂજા જાણવી. આ પૂજા મધ્યાકાળના ભોજન પહેલા પુરિમ” પચ્ચક્ખાણની આસપાસ કરવાનું વિધાન છે. (૩) સાયંકાળની પૂજા ૭ ભવના પાપનો નાશ કરે. સાંજ વાળુ પતાવીને અથવા પાણી ચૂકવીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એક ચાંદી/પીતળની થાળીમાં ધૂપીયું + ધૂપસળી અને ફાણસ સાથે દીપક લઈને જિનાલયે જવું, ‘નિસ્સીહિ' બોલી પ્રવેશ કરવો. પ્રભુજીના મુખદર્શન થતાં ‘નમો જિણાણં’ અર્ધ અવનત થઈ બોલવું. સૂર્યાસ્ત પછી પ્રદક્ષિણા આપવાનું વિધાન નથી, પ્રભુસમક્ષ સ્તુતિઓ બોલવી. ‘બીજી-નિસ્સીહિ' બોલીને પ્રાતઃકાળની પૂજાની જેમ જ ધૂપ પૂજા અને દીપક પૂજા કરવી. ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી ત્રીજી નિસ્સીહિ' બોલવી. પછી ઈરિયાવહિયં સાથે ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. ઉપાશ્રયે જઈ પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં ‘દેવસિઅપ્રતિક્રમણ' કરવું. (દેવસિઅ-પ્રતિક્રમણ પહેલા આ પૂજા કરાય. પછી ન કરાય.) Page #117 -------------------------------------------------------------------------- ________________ • . • · ♦ દૂરથી જિનાલયનાં શિખર-ધજા કે અન્ય કોઈ ભાગનાં દર્શન થતાં મસ્તક નમાવી ‘નમો જિણાણં’ બોલવું. • ઈર્યા સમિતિના પાલન પૂર્વક પ્રભુના ગુણોથી ભાવિત હૃદય સાથે મૌનપૂર્વક જિનાલય તરફ જવું. દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. • નિજી વિધિ જિનપૂજા વિધિ ક્રમાનુસારી મધ્યાહ્નકાળ - પૂજા • સ્વાર્થમય સંસારથી છૂટવા નિ:સ્વાર્થ પ્રભુજીના શરણે પહુંચવા મનને ભાવિત કરવું. સ્નાન મંત્ર બોલવા પૂર્વક યોગ્ય દિશા સન્મુખ બેસી જયણા પૂર્વક સ્નાન કરવું. વસ્ત્રમંત્ર ના ઉચ્ચાર પૂર્વક ધૂપથીવાસિત અતિ સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ ગરમશાલ પર ઉભા રહી ધારણ કરવાં. દ્રવ્યશુદ્ધિમંત્રથી પવિત્રિત ન્યાય સંપન્ન વૈભવથી પ્રાપ્ત અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી નાભિથી ઉપર રહે, તેમ ગ્રહણ કરવી. મૂળનાયક ભગવાનનાં દર્શન કરી ‘નમો જિણાણું' કહીને સુખડ ઘરમાં આવવું. ઓરસીયા-સુખડ-વાટકીઓને ધૂપ થી સુવાસિત કરવા. અષ્ટ-પડ-મુખકોશ બાંધ્યા પછી જ કેશર-ચંદન ઘસવા ઓરસીયા નો સ્પર્શ કરવો. • કેશર-અંબર-કસ્તુરી-ચંદન મિશ્રિત એક વાટકી અને કપૂર-ચંદન ની એક વાટકી ઘસવી. તિલક કરવા નાનકડી વાટકી કે સ્વચ્છ હથેલીમાં કેશર મિશ્રિત ચંદન લઈને મસ્તકાદિમાં તિલક કરવું. For Prival · · · પૂજા માટે ઉપયોગી સઘળીયે સામગ્રી હાથમાં લઈને મૂળનાયક પ્રભુજી સમક્ષ જઈ ‘ નમો જિણાણં' બોલવું. મૂળનાયક પ્રભુજીની જમણી તરફથી જયણાપૂર્વક સામગ્રી સાથે રાખીને ત્રણ પ્રદક્ષિણા આપવી. . પ્રભુજી સન્મુખ અર્ધ-અવનત થઈ યોગ-મુદ્રામાં ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. • પ્રભુજી ન દેખાય તેવા સ્થાને પૂર્ણ અષ્ટપડ મુખકોશ બાંધી સ્વચ્છ જલથી બન્ને હાથ ધોવા. શરીર-વસ્ત્ર કે અન્ય કોઈનો સ્પર્શ ન થાય, તેમ કાળજીપૂર્વક પૂજાની સામગ્રી સાથે ગભારા પાસે આવવું. ગભારામાં જમણા પગે પ્રવેશતાં અડધા નમીને બીજી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. પૂજાની સામગ્રી-બન્ને હથેળી અને મુખકોશ વસ્ત્રને ધૂપથી સુવાસિત કરવાં. હાર, મૃદુ-કોમળ હાથે પ્રભુજી પર રહેલાં વાસી પુષ્પ, મુગટ, કુંડલ, બાજુબંધ, ચાંદીનું ખોખુ આદિ ઉતારવાં. છતાં રહી ગયેલ નિર્માલ્યને દૂર કરવા કોમળ હાથે મોરપીંછી ફેરવવી. પબાસણમાં એકત્રિત થયેલ નિર્માલ્યને દૂર કરવા સ્વચ્છપૂંજણીનો ઉપયોગ કરવો. • ગભારાના ભૂમિતલને સાફ કરવા લોખંડના તારવગરની સાવરણી (ઝાડું)નો ઉપયોગ જયણાપૂર્વક કરવો. શુદ્ધ-પાણીની કુંડીમાંથી કળશ ભરીને ચંદનાદિ ભીનું કરવું, પછી ભીના પોતાથી કેશર દૂર કરવું. ૧૧૩ anal brano Page #118 -------------------------------------------------------------------------- ________________ વિશેષ શુદ્ધિ માટે અને વાસીચંદન દૂર કરવા માટે ખૂબ નૃત્ય સાથે ચામર પૂજા, શુભભાવે દર્પણપૂજા, દર્પણમાં કોમળતાથી જરુર જણાય તો વાળા-કુંચી નો ઉપયોગ પ્રભુજીનાં દર્શન થતાં પંખો વિંઝવો. કરવો. શુદ્ધ-અખંડ અક્ષત દ્વારા અષ્ટમંગલ / નંદાવર્ત | ગભારાની બહાર જઈ જયણા પૂર્વક અસ્વચ્છ થયેલ બન્ને સ્વસ્તિકનું આલેખન મંત્ર-દુહા બોલવા સાથે કરવું. હાથ ને સ્વચ્છ કરી ધૂપથી સુવાસિત કરવા. દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને ઉપર સિદ્ધશિલાનું પંચામૃતને સુવાસિત કરી કળશમાં ભરીને મૌન પૂર્વક આલેખન અક્ષત (ચોખા) થી કરવું. મસ્તકથી પક્ષાલ કરવો. રસવંતી મીઠાઈઓનો થાળ મંત્ર-દુહા બોલવા સાથે શુદ્ધ પાણીને પણ સુવાસિત કરી કળશમાં ભરીને સ્વસ્તિક ઉપર નૈવેદ્ય ચઢાવવો. મૌનપૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. ઉત્તમફળો (ઋતુપ્રમાણેના) નો થાળ દુહા-મંત્ર પૂર્વક અંગ-લૂંછણાં કરનાર મહાનુભાવે શુદ્ધપાણી થી પક્ષાલ સિદ્ધશિલા ઉપર ફળ ચઢાવવું. કરતી વખતે પ્રભુજીને સર્વાગે કોમળતાથી સ્પર્શ કરવો. અંગપૂજા અને અગ્રપૂજાના સમાપન સ્વરુપ ત્રીજી • શરીર-વસ્ત્ર-પબાસણ-નખ-પસીનો આદિના સ્પર્શ નિસીહિ ત્રણવાર બોલવી. ભાવપૂજામાં પ્રવેશ કરવો. વગર અંગભૂંછણાં કોમળતાથી કરવાં. . એક ખમાસમણ આપી ઈરિયાવહિયં...થી લોગસ્સ સુધી કપૂર-ચંદન મિશ્રિત વાટકીમાંથી પાંચેય આંગળીયે કરી ત્રણ ખમાસમણાં આપવાં. પ્રભુજીના અંગોમાં ચંદનપૂજા મૌનપૂર્વક કરવી. યોગમુદ્રામાં ભાવવાહી ચૈત્યવંદન કરતાં પ્રભુજીની ત્રણ સુયોગ્ય-સ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વાગને ખૂબ અવસ્થાનું ભાવન કરવું. કોમળતાથી વિલેપનપૂજા કર્યા પછી લૂંછવા. શાસ્ત્રીય રાગો મુજબ પ્રભુગુણગાન-સ્વદોષગર્ભિત વાતો મૌનપૂર્વક મનમાં દુહા ભાવતાં કેશર-અંબર-કસ્તુરી સ્તવન દ્વારા પ્રગટ કરવી, ચૈત્યવંદન પછી પચ્ચકખાણ કરવું. મિશ્રિત ચંદનથી પ્રભુજીને નવ- અંગે પૂજા કરવી. પાછળ-ધીમા પગે પ્રભુજીને પોતાની પૂંઠ ન દેખાય તેમ શુદ્ધ-અખંડ-સુવાસિત પુષ્પો-પુષ્પમાળા મૌનપૂર્વક મનમાં બહાર નિકળતાં ઘંટનાદ કરવો. મંત્રોચ્ચાર કરી પુષ્પપૂજા કરવી. દહેરાસરના ઓટલે પ્રભુજીની ભક્તિના આનંદને દશાંગ આદિ ઉત્તમદ્રવ્યો દ્વારા ભાઈઓ-બહેનોએ. મમળાવવું. ગભારાની બહાર ડાબી તરફ મંત્રોચ્ચારપૂર્વક ધૂપ- પૂજા પ્રભુજીની ભકિતનો આનંદ અને પ્રભુજીના વિરહનો કરવી. વિષાદ સાથે રાખી જયણાપૂર્વક ઘર તરફ પ્રયાણ કરવું. • શુદ્ધ ઘી અને સુતરાઉ રૂ દ્વારા ભાઈઓએ જમણે અને 1 ,. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો અને પૌષધાર્થી ભાઈઓબહેનોએ ડાબે ઉભા રહી મંત્ર-દુહા સાથે દીપક પૂજા ! બહેનોએ જ નિકળતાં ‘આવસહિ' બોલવું. કરવી. દેરાસરમાં લઈ જવાની સામગ્રી અધમક્ષાની વસ્તુ | સોના-ચાંદી-પીતળ કે સુખડની ડબ્બી છે સુવર્ણ-રજત કે i પ્રભજી સમક્ષ ન લઈ જવાય પીત્તળની થાળી ત્રણ કળશ ઉપરથી ઢાંકેલા, વૃષભાકારે એક કળશ જ બિસ્કીટ, પીપરમીંટ, ચોકલેટ, અભક્ષ્ય શુદ્ધ સુખડ શુદ્ધ કેસર-કપૂર (બરાસ)-અંબર-કસ્તુરી એ ગાયનું દૂધ ! કુવાનું અથવા વરસાદનું નિર્મળ પાણી છે પંચામૃત ન્હવણ માટે ‘ગાયનું મીઠાઈ, જાંબુ, બોર જેવા અભક્ષ્ય ફળો, સુગંધ ઘી-દૂધ-દહી, સાકર-પાણી’ છે સુગંધિત ફુલની છાબડી કે સોના વગરના અથવા ખંડિત ફૂલો, પાન મસાલા, વ્યસન ચાંદીના વરખ-બાદલુ છે શુદ્ધ રેશમના પાકા રંગના દોરા/લચ્છી ઉત્તેજક-વસ્તુ, દવા-ઔષધ-ટીપા-પૂજામાં સુવાસિત ધૂપ જ ગાયનું ઘી અને સુતરાઉ રૂ ની તાજી દીવેટનો દીવો : ઉપયોગી ન હોય તેવી ખાવા-પીવાની કે શરીરને ફાણસ સાથે છે બે સુંદર ચામર જ આરીસો છે પંખો જ અખંડ ચોખા છે : સજાવવાની (cosmatic Items) સામગ્રી કે રસવંતુ નૈવેધ ઋતુ પ્રમાણેનાં સુયોગ્ય ઉત્તમફળ જે ત્રણ અંગલુછણાં જ અન્ય તુચ્છ સામગ્રી દેરાસરમાં ન લઈ જવાય, એક પાટલૂછયું કે પ્રભુજીને પધરાવવા સુયોગ્ય થાળી કે સોના-ચાંદીના | | કુક્કા લઈ જવાથી અવિનયનો દોષ લાગે. ભૂલથી સિક્કા અથવા રુપીયા છે સુરમ્ય ઘંટ . ગંભીરસ્વર યુક્ત શંખ છે રસ્વર યક્ત શંખ ! દેરાસર લઈ ગયા હોય, તો તે વસ્તુને પોતાના પીતળ-ચાંદીની ડબ્બીમાં ઘી-દુધ-પાણી (પગ ધોવા માટે પીત્તળના | ઉપયોગમાં લેતાં પહેલા પૂ. ગુરુ ભગવંતની પાસે લોટામાં પાણી) તે સિવાય પરમાત્માની ભક્તિમાં ઉપયોગી પ્લાસ્ટીક-લોઢું- આલોચના લેવી જોઈએ. દેરાસરમાં પ્રભુજીની સેવાએલ્યુમીનીયમ સિવાયની સામગ્રીમાં લઈ જવી. પ્રભુભક્તિનાં સાધનોનો. પૂજા-દર્શન કરવા જતી વખતે પાંચ પ્રકારનો ઉપયોગ પોતાના માટે કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો મહાન દોષ લાગે છે.. અભિગમ (વિનય) સાચવવો જોઈએ અને શક્ય હોય તો બટવાનો ત્યાગ કરવો. દશત્રિકનું પાલન કરવું જોઈએ. ૧૧૪ www.jainelibre Page #119 -------------------------------------------------------------------------- ________________ પાંચપ્રારનો અભિગમ (વિનય) ૧. સચિત્ત ત્યાંગ : પ્રભુભક્તિમાં ઉપયોગમાં ન આવે, તેવી ખાવા-પીવા આદિ સચિત્ત વસ્તુઓનો ત્યાગ. ૨. અચિત્ત અત્યાગ : નિર્જીવવસ્ત્ર-અલંકાર આદિ અને પ્રભુ ભક્તિમાં ઉપયોગી વસ્તુઓનો ત્યાગ ન કરવો. ૩. ઉત્તરાસના : બન્ને છેડા સહિતનું એક પડવાળો સુયોગ્ય-સ્વચ્છ ખેસ ધારણ કરવો. ૪. અંજલિ : પ્રભુજીના મુખના દર્શન થતાં બે હાથ મસ્તકે જોડીને અંજલિ કરવી. ૫. એકાગ્રતા : મનની એકાગ્રતા જાળવવી (મન એકાગ્ર હોય ત્યારે વચન-કાયા એકાગ્ર થઈ જ જાય). દશ-વિક= (દશ પ્રારે ત્રણ-ત્રણ વસ્તુઓનું પાલન) નિસીહિ ત્રિક : પહેલીનિસીહિ : દેરાસરનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ વખતે સંસાર ના ત્યાગસ્વરુપ, બીજી નિસીહિ : ગભારામાં પ્રવેશ કરતી વખતે જિનાલય સંબંધિત ચિંતાના ત્યાગસ્વરુપ. ત્રીજી નિસીહિ : ચૈત્યવંદન શરુ કરતાં પૂર્વે અંગ-અગ્રપૂજા સ્વરુપ દ્રવ્યપૂજાના. ત્યાગસ્વરુપ. પ્રદક્ષિણા ત્રિક: પ્રભુજીનાં દર્શન પૂજન કરતાં પહેલાં સંપૂર્ણ જિનાલયને / મૂળનાયકપ્રભુજીને | ત્રિગડામાં પધરાવેલા પ્રભુજીને સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ માટે ‘કાળ અનાદિ અનંત થી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી તે પ્રણામત્રિક: (૧) અંજલિ બદ્ધ પ્રણામ : જિનાલયના શિખરનાં દર્શન થતાં બન્ને હાથ જોડી કપાળે લગાડવા તે. (૨) અર્ધઅવનત પ્રણામ : ગભારાપાસે પહુચતાં બે હાથ જોડી કપાળે લગાડીને અડધા નમી જવું તે. (૩) પંચાંગ-પ્રણિપાત પ્રણામ. : ખમાસમણ આપતી વખતે પાંચેય અંગોને વિધિમુજબ નમાવવા તે. પૂજા ત્રિક: (૧) અંગ પૂજા : પ્રભુજીને સ્પર્શીને થતી પક્ષાલ-ચંદન-કેસર-પુષ્પ પૂજા તે. (૨) અગ્ર પૂજા : પ્રભુજીની આગળ રહીને થતી ધૂપ-દીપ-ચામર-દર્પણ-પંખો-અક્ષત નૈવેધ-ફળ-પૂજા. (૩) ભાવ પૂજા : પ્રભુજીની સ્તવના સ્વરુપ ચૈત્યવંદન કરવું તે. • નોંધ : અન્ય રીતિએ પણ પૂજા ત્રિક થાય છે. (૧) પાંચ પ્રકારી પૂજા : ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને અક્ષત પૂજા. (૨) અષ્ટ પ્રકારી પૂજા : ન્હવણ-ચંદન-પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેધ અને ફળ પૂજા. (૩) સર્વ પ્રકારી પૂજા : ઉત્તમદ્રવ્ય દ્વારા પ્રભુજીની વિશિષ્ટ ભક્તિ કરવી તે. અવસ્થા ત્રિક : (૧) પિંડસ્થ-અવસ્થા : પ્રભુજીને સમક્તિ પ્રાપ્તિ થી લઈને અંતિમભવે યુવરાજપદ સુધી અવસ્થાનું ભાવન કરવું. (૨) પદસ્થ-અવસ્થા : પ્રભુજીના અંતિમભવમાં રાજ્યાવરથાથી કેવલી અવસ્થાનું ભાવના કરવું. (૩) રુપાતિત અવસ્થા : પ્રભુજીને અષ્ટકર્મનાશ દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધાવસ્થાનું ભાવન કરવું. • નોંધ : પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા-ભાવ પૂજા કરતા અવસ્થાનું ભાવન કરવું. (૧) જન્મ-અવસ્થા : પક્ષાલ. (૨) રાજ્ય-અવસ્થા : ચંદન-પુષ્પ-અલંકાર-આંગી. શ્રમણ-અવસ્થા : કેશ રહિત મસ્તક-મુખ જોઈને ભાવવી અને આઠ પ્રાતિહાર્ય દ્વારા પ્રભુજીની કેવલી અવસ્થા ભાવવી અને પ્રભુજીને પર્યકાસને-કાઉસ્સગ્નમુદ્રામાં જોતાં સિદ્ધાવસ્થા-ભાવવી, ૧૧૫ walnelibrary.org ein Ed l Page #120 -------------------------------------------------------------------------- ________________ > ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ સ્વરુપ દિશીત્યાગ ત્રિક: પ્રભુજીની સન્મુખ સિવાય પોતાની પાછળ, જમણી અને ડાબી તરફની ત્રણે દિશાને જોવાનું ત્યાગ કરવું તે. G, પ્રમાર્જના શિક : પ્રભુજીની ભાવપૂજા સ્વરુપ ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં ભૂમિનું ત્રણ વખત પ્રમાર્જન કરવું તે. ૮. આલંબન-ત્રિક : (૧) સૂત્ર(વર્ણ) આલંબના : અક્ષરો પદ-સંપદા વ્યવસ્થિત બોલવાં તે. (૨) અર્થ-આલંબના : સૂત્રોના અર્થ &યમાં વિચારવા તે. (૩) પ્રતિમા-આલંબન : જિન પ્રતિમા અથવા ભાવ અરિહંતના સ્વરુપનું આલંબન કરવું. ૯. મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા : અંદરો અંદર આંગળીઓ જોડવી તે. (૨) જિનમુદ્રા : કાયોત્સર્ગની આકૃતિ તે. (૩) મુક્તાશુક્તિ મુદ્રા : મોતીની છીપના જેવી આકૃતિ કરવી તે. ૧૦. પ્રણિધાન-ત્રિક : (૧) ચૈત્યવંદન-પ્રણિધાન : “જાવંતિ ચેઈઆઇ” સૂત્રદ્વારા ચૈત્યોની સ્તવના કરવી તે. (૨) મુનિવંદન-પ્રણિધાન I : “જાવંત કેવિ સાહુ’ સૂત્ર દ્વારા મુનિભગવંતો ને વંદના કરવી તે. (૩) પ્રભુપ્રાર્થના - પ્રણિધાન : “જય વીયરાય’ સૂત્ર દ્વારા પ્રભુજીને પ્રાર્થના કરવી તે. • નોંધ : મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા સ્વરુપ ત્રણ પ્રણિધાન પણ કહેવાય છે. સ્નાન ક્રવાની વિધિ સુગંધિત તેલ અને આમળા પ્રમુખ ચૂર્ણ આદિને ભેગું કરીને વિધિપૂર્વક તૈલમર્દન (માલીસ) આદિ પ્રક્રિયા કરીને સ્વસ્થ બનવું. પછી પૂર્વદિશા સન્મુખ બેસીને પોતાની નીચે પીત્તળ આદિની કથરોટ (થાળો) રાખીને બન્ને હથેળીને ખોબાની જેમ રાખી સ્નાન મંત્ર બોલવો કે ૐ અમલે વિમલે સર્વતીર્થજલે પ પ વૉ વૉ અશુચિઃ શુચીર્ભવામિ સ્વાહા...' ખોબામાં સર્વતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા સુધી સ્નાન કરું છું, એવો વિચાર કરવો. આ ક્રિયા ફકત એક જ વાર કરવી. પછી થોડા - સ્વચ્છ-સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત નિર્મળ સચિત જલથી સ્નાન કરવું. સ્નાનમાં વપરાયેલ પાણી ગટર આદિમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા પછી અતિસ્વચ્છ ટુવાલથી શરીર લૂંછવું. (મૂળ વિધિ અનુસાર સ્નાન પછી શરીર લૂછવાની વિધિ નથી, ફક્ત પાણી નિતારવાનું હોય છે). નાન વિધિ પૂજાનાં ધૂડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની • દશાંગાદિ ધૂપથી સુવાસિત શુદ્ધ રેશમનાં પૂજાના વસ્ત્રો ! મુખકોશ બંધાય, તેવો રાખવો. સ્વચ્છ ગરમશાલ ઉપર ઉભા રહીને પહેરવાં જોઈએ. વૈભવ અનુસાર દશેય આંગળીઓ મુદ્રિકા (વીંટી)થી • ધોતીયું પહેરતી વખતે ગાંઠ ન મારવી જોઈએ. સુયોગ્ય ! અલંકૃત કરવી. તેમાં અનામિકા તો કરવી જ. ભાગ્યશાળી પાસે શિખી લેવું. વીરવલય-બાજુબંધ-નવશેર સોનાનો હાર, મુગટ આદિ ધોતીયામાં આગળ-પાછળ પાટલી વ્યવસ્થિત કરવી અને અલંકારો પહેરવાં. અધોઅંગ (કમરની નીચેનો ભાગ) પૂર્ણ ઢંકાય તેમ પહેરવું. સ્ત્રીઓએ પણ સોળે શણગાર સજીને રુમાલ સહિત ચાર ધોતીયા ઉપર સુવર્ણ – ચાંદી કે પીત્તળ-વ્યાબાંનો નકશી. વસ્ત્ર પહેરીને પ્રભુ પાસે આવવું. કામવાળો કંદોરો અવશ્ય પહેરવો. સ્ત્રીઓએ સુયોગ્ય આર્ય મર્યાદાને શોભે, તેવા વસ્ત્રો ખેસના બન્ને છેડામાં પ્રમાર્જનામાં ઉપયોગી રેશમી દોરાની પહેરવાં. મસ્તક હંમેશાં ઢાંકેલું રાખવું. દશીઓ જરુર રાખવી. • સ્ત્રીઓએ પૂજાનો રુમાલ નાનો રાખવાના બદલે સ્કાર્ફ ખેસ પહેરતી વખતે જમણો ખભો ખુલ્લો રાખવો પણ. જેવડો મોટો ચોરસ રૂમાલ રાખવો. બહેનોની જેમ બન્ને ખભા ન ઢાંકવા. • પુરુષોએ પૂજામાં સિલાઈ વગરનાં-અખંડ-અતિસ્વચ્છ – • ખેસ લંબાઈ- પહોળાઈમાં સુયોગ્ય મોટો અને અષ્ટપડ ! નિર્મળ બે જ વસ્ત્ર વાપરવાં. Jana v olgonal Due Only ja nelibra Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂજાનાં વસ્ત્ર થી નાક, પસીનો, મેલ આદિ અશુચિ સાફ કરવાનું કામ ન કરાય. • પૂજાનાં વસ્ત્રો ફક્ત પૂજા માટે વપરાય, સામાજિક આદિ માટે ન વપરાય. • પૂજાનાં વસ્ત્રો રોજે રોજ સ્વચ્છ નિર્મળ પાણીથી ધોવા જોઈએ. ધોયા વગર બીજા દિવસે ન પહેરાય. પૂજાના વસ્ત્રોમાં કાંઈ પણ ખવાય કે પીવાય નહિ અને અશુચિકર્મ લઘુનીતિ આદિ પણ ન કરાય. થઈ જાય તો. પૂજામાં ન પહેરાય. I ગાંઠ માર્યા વગર ધોતીયું આમ પહેરાય કંદોરો બાંધવો જરૂરી આગળ તરફ આ પ્રમાણે પહેરવા પાછળ તરફ આ પ્રમાણે પહેરવા • પૂજાનાં વસ્ત્ર પોતાનાં જ વાપરવાનો : અલગ ગરમસાલ રાખવી. તે • કર્મવશના કારણે મોબાઈલ આદિ આગ્રહ રાખવો. સંસ્થાનાં વાપરવાં ગભારામાં જતાં પહેલા કાઢી નાખવી. : દર્શન કરવા જતાં રાખવો જ પડે, તો. પડે તો ઉપયોગ કરી યોગ્ય સ્થાને : • ઘરેથી સ્નાન કરી ચાલુ ધોયેલાં વસ્ત્ર ; સ્વીચ ઓફ કરવાનું ભૂલવું નહિ. મૂકવાં. પહેરી દહેરાસરે આવી ફરીવાર પૂજાનાં વસ્ત્ર અનેક લાભોનું કારણ પુરુષો માટે લેંગો-ઝભ્ભો, ગંજી,- સ્નાન કર્યા વગર પૂજાનાં કપડા પહેરી : હોવાથી શુદ્ધ ૧૦૦૧, શીક શાલ-સ્વેટર પેન્ટ-શર્ટ, ટીશર્ટ : પૂજા કરવાથી આશાતના લાગે. (રેશમ)નાં જ વાપરવાં. પૂજાનાં વસ્ત્ર આદિ કપડા પૂજામાં ન ચાલે. પૂજા કરવા જતી વખતે ઘડિયાળ- પહેરતાં પહેલા “ૐ હ્રીં ઓં ક્રૌ નમ:' શિયાળા કે ઠંડીના દિવસોમાં સીવેલાં ચાવી-ટોકન આદિ કાંઈ પણ સાથે ન : આ મંત્ર બોલી વસ્ત્રો પર હાથ ફેરવવો. વસ્ત્ર પહેરવાને બદલે પૂજા માટેની : રખાય. પછી વિધિ મુજબ પહેરવા. • પોતાના ઘરેથી લાવેલા લોટાના પાણીથી ખુલ્લી જગ્યાએ પગ ધોવા. સંસ્થામાં રાખેલ પાણીથી પગ ધોતાં પહેલા ‘જમીન જીવજંતુ રહિત છે કે નહિ...' તેની ચોક્કસાઈ કરવી. ગાળેલું પાણી જ વાપરવું. વાસણ ઢાંકેલું રાખવું. પગ ધોતી વખતે એક-બીજા પગના પંજાને પરસ-પરસ ક્યારેય ન કરવા, તેમ કરવાથી પોતાનો અપયશ ફેલાય. • ધોવાયેલ પાણી ગટર- નીલનિગોદ આદિમાં ન જાય, તેની. પૂર્ણ કાળજી રાખવી, • થોડાક જ પાણીનો ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો. જયણાપર્વ ક કરાય લી. સઘળીયે ક્રિયા કર્મ - નિર્જરામાં સહાયક બનતી. હોય છે. પોતાના વૈભવ અને મોભા અનુસાર આડંબર પૂર્વક ઋદ્ધિ સાથે સુયોગ્ય નયનરમ્ય પૂજાની સામગ્રી લઈને જ દહેરાસરે જવું. | દર્શન કરવા જનારે પણ સુયોગ્ય સામગ્રી સાથે રાખવી. જયણાપૂર્વક જિનાલય તરફ ગમના જયણાપૂર્વક પગ શુદ્ધીકરણ ૧૧૭. ww.lonely Jan Education in Legallyate & Personne Page #122 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં પ્રવેશતી વખતે વિધિ • પૂજાની સામગ્રી સાથે પ્રભુજીની દૃષ્ટિ પડતાં જ માથુનમાવી બે હાથ જોડીને ‘નમો જિણાાં” નો ઉચ્ચાર મંદસ્વરે કરવો. વિધાથીએ દફતર, ઓફિસ જનારે પાકીટ - સૂટકેશ-થેલો અને અન્ય કોઈ પણ દર્શનાર્થીએ ખાવા-પીવા-શણગાર આદિની સામગ્રીનો દેરાસર બહાર ત્યાગ કરીને પ્રવેશ કરવો. નિમ્રતા સાથે fiણે જિનાલ લયમાં પ્રવેશ પહેલી નિશીહિ બોલતી વખતે વિધિ દેરાસરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર નિસીહિ ત્રણવાર બોલી પ્રવેશ કરવો. પહેલી - નિસીહિ' બોલવાથી સંસારની તમામ વસ્તુઓનો મન-વચન-કાયાથી ત્યાગથતો હોય છે. દેરાસર સંબંધિત કોઈ પણ સૂચના અને જાતે સફાઈ કામ આદિ કરવાની છૂટ હોય છે. અધિકૃત વ્યક્તિ સૂચન કરે, તે યોગ્ય કહેવાય. આરાધકવર્ગ ખૂબ કોમળતા - મીઠાશ સાથે સૂચન કરી શકે. દેરાસરની શુદ્ધિ-રક્ષણ-પોષણપાલનનું કાર્ય જાતે કરવાથી અનંતગણો ફળ મળે છે. એકવાર ઘંટનાદ પ્રવેશ કરતા કરવો. ‘પહેલી નિસીંહ શ કરતી વખતે * રંગામ જયણી પૂર્વક પ્રદક્ષિણાત્રિક પ્રદક્ષિણાના દુહા પ્રદક્ષિણા આપતી વખતે કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર; રાખવા યોગ્ય કળજી તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતા થકાં, ભવ ભાવઠ દૂર પલાય; મૂળનાયક પ્રભુજીની જમણી દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ બાજુથી (આપનારની ડાબી જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જે દર્શન કાજ; બાજુથી) ઈર્યાસમિતિના રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ પાલન પૂર્વક ત્રણ પ્રદક્ષિણા જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમસુખ હેત; આપવી. જ્ઞાન વિના ગજ જીવડા, ન લહે તત્ત્વ સંકેત, ૪ ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ; શક્ય હોય તો દહેરાસરના ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણ ગેહ. ૫ પૂર્ણપરિસરને અથવા મૂળનાયક પ્રભુજીને અથવા ત્રિગડામાં દર્શન – જ્ઞાન - ચારિત્ર એ, રત્નત્રયી શિવહાર; બિરાજમાન ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર, ૬ પ્રભુજીને પ્રદક્ષિણા આપવી. • શત્રુંજય તીર્થના દુહા બોલવાના બદલે ‘કાલ અનાદિ અનંતથી...” પ્રદક્ષિણા બાદ ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. દુહાઓ ત્રણ પ્રદક્ષિણામાં બોલવા. દુહા મંદસ્વરે ગંભીર અવાજે એકલયમાં ‘સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર'ની પ્રાપ્તિ માટે બોલવા. • પ્રદક્ષિણા આપતી વખતે કપડાં સરખાં કરવાં, આડુ-અવળું જોવું, ઈત્યાદિ કરવાથી આશાતના લાગે. • પૂજાની સામગ્રી સાથે રાખીને ખૂબ કાળજી પૂર્વક જયણાનું પાલન કરવા સાથે પ્રદક્ષિણા આપવી. • પ્રદક્ષિણા ન આપવી અથવા એકજ આપવી અથવા અધુરી આપવી અથવા પૂજા કર્યા પછી આપવી, તે અવિધિ કહેવાય. ૧૧૮ Private Pes O nly librag Page #123 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપડમુખકોશ બાંધવાની વિધિ પ્રભુજીની દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ ઉભા રહીને પૂર્ણતયા આઠ પડ થાય, તેમ મુખકોશ બાંધવો, પછી પાણીથી હાથ શુદ્ધ કરવા. • પુરુષોએ ખેસથી જ મુખકોશ બાંધવો અને બહેનોએ પણ પૂર્ણ આઠ પડવાળો મુખ-કોશ લંબાઈ-પહોળાઈ સાથે ચોરસ સ્કાર્ફના રુમાલથી અષ્ટપડ મુખકોશ આમ આવી રીતે મુખકોશ બાંધવો. તૈયાર કરાયા બંધાય • મુખકોશના આઠ પડથી બન્ને નાસિકા (નાક) અને બન્ને હોઠ ‘ભાવવાહી સ્તુતિઓ” સંપૂર્ણપણે ઢંકાઈ જાય, તેમ જ બાંધવો. દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્, મુખકોશ વ્યવસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોશ નો સ્પર્શ, દર્શન સ્વર્ગ-સોપાન, દર્શને મોક્ષ-સાધનમ્ ૧. | ઉંચો-નીચો કરવો, તે આશાતના છે. જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, ખેસ અથવા રુમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકીને પણ એક શ્રદ્ધા દિલ મહિ, કે નાથ સમ કો છે નહિ; કેસરપૂજા કે પુષ્પપૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના જેના સહારે ક્રોડો તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી, લાગે. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૨. • મુખકોશ બાંધીને જ ચંદન ઘસાય, પૂજા કરાય, આંગી કરાય સંસાર ઘોર અપાર છે, તેમાં ડૂબેલાં ભવ્યને, અને પ્રભુજીના ખોખા-મુગટ આદિ પર પણ આંગી કરી હે તારનારા નાથ ! શું ભૂલી ગયા નિજ ભક્ત ને; શકાય. મારે શરણ છે આપનું, નવિ ચાહતો હું અન્યને, મુખકોશ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. દુહા આદિ તો પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરો શા કારણે? ૩. પણ મન માં ભાવવા જોઈએ. ઉચ્ચાર ન કરાય. જે દ્રષ્ટિ પ્રભુ દરિશણ કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; ; ચંદન ઘસતી વખતે પીવે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૪. રાખવા યોગ્ય કાળજી સુસ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો'ક ક્ષણે, કપુર-કેશર-અંબર-કસ્તુરી હે જગતબંધુ ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિ પણે; આદિ ઘસવા યોગ્ય દ્રવ્ય કોરા જનમ્યો પ્રભુ તે કારણે, દુ:ખ પાત્ર આ સંસારમાં, હાથે સ્વચ્છ-વાટકીમાં કાઢી આ ભકિત તે ફળતી નથી, જે ભાવ શૂન્ય આચારમાં. ૫. લેવા. સુખડ પણ પાણીથી સ્વચ્છ કરવો. • મુખકોશ બાંધ્યા પછી ઓરસીયા નો સ્પર્શ કરવો. શુદ્ધ જલ એક સ્વચ્છ વાટકીમાં ગ્રહણ કરવું. • ઓરસીયો સ્વચ્છ થાય પછી કપૂર (બરાસ) + પાણી મિશ્રિત કરીને સુખડ ઓરસીયા પર ઘસવું અને ઘસાયેલું ચંદન એક વાટકીમાં લઈ લેવું.. • પછી કેશર આદિ રૂપાણી મિશ્રણ કરીને સુખડ ઘસવું અને તૈયાર થયેલ કેશર ને સ્વચ્છ હથેળીના સહારે વાટકીમાં લેવું. કેશર-ચંદન વાટકીમાં લેતી વખતે અને ઘસતી વખતે શરીરનો પસીનો - નખ અડવાં ન જોઈએ અને પોતાના તિલક માટે અલગ વાટકીમાં કેશર ઘસેલું ગ્રહણ કરવું. • કેશર આદિ ઘસતી વખતે અને ઓરસીયાની આસપાસ રહેતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું. પ્રભુજીની ભક્તિ સિવાય શારીરિક રોગ-ઉપશાન્તિ કે સાંસારિક કાર્ય માટે ચંદનાદિ ઘસવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે...! ચંદન-કેશર ઘસતાં આમ કરવું ૧૧૯ મામા નાના અને Page #124 -------------------------------------------------------------------------- ________________ તિલકવાની વિધિ પુરુષોએ દીવાની જ્યોત અને બહેનો એ ગોળ આકારે તિલક કરવો. પ્રભુજીની દૃષ્ટિ ન પડે તેવા સ્થળે પદ્માસને/ઉભા રહીને બે ભ્રમરના મધ્યસ્થાનમાં તિલક કરવું. • પુરુષોએ બે કાન, ગળા પર, દય પર અને નાભિ પર પણ તિલક કરવું, પરન્તુ બહેનો એ કંઠ સુધી. તિલક કરતાં પૂર્વે ‘ૐ હ્રીં ક્લીં અહત નમ:' મંત્ર સાતવાર બોલી કેશરને મંત્રિત કરવું. ‘હું ભગવાનની આજ્ઞા શિરોધારણ કરું છું. આવી ભાવના રાખવા પૂર્વક કપાળે ‘આજ્ઞાચક્ર' ના સ્થાને તિલક કરવું. કપાળકાનગળા હદય નાભિ પર તિલક અભિષેક માટે કળશ તૈયારીની વિધિ ગાયનું દૂધ =૫૦નિર્મળ પાણી =૨૫ ,, દહી ૧૦, સાકર=૧૦, અને ગાયનું ઘી =૫=૧૦૦૧. પંચામૃત. પક્ષાલ માટે પંચામૃત મુખકોશ બાંધીને જાતે મૌનપૂર્વક તૈયાર કરવું. કુવો-વાવડી-વરસાદનું પાણી ગાળીને સ્વચ્છ વાપરવું. પણ નળનું કે ગાળ્યા વગરનું પાણી ના વાપરવું. ફક્ત દૂધનો જ પક્ષાલ કરવાનો હોય ત્યારે દૂધમાં એક ચમચી જ પાણી ઉમેરી તૈયાર કરાય. શુદ્ધ જલ અભિષેક અભિષેક માટે પંચામૃત તૈયાર પંચામૃત કે શેરડીના રસ (અખાત્રીજ)નો પક્ષાલ કર્યા માટે આમ ત્રહણ કરાયા આમ કરાયે પછી ચીકાશ સંપૂર્ણતયા સાફ થાય, તેમ કરવું. ગભરામાં પ્રવેશ સમયની વિધિ પક્ષાલ માટે તૈયાર કરેલ ગભારામાં પ્રવેશ કરતાં પૂર્વે કળશ, વાટકા આદિ દેરાસર સંબંધિત કાર્યના ઢાંકીને જ રાખવાનો ત્યાગ સ્વરુપ બીજી નિસીહિ આગ્રહ રાખવો. ત્રણ વાર અવશ્ય બોલવી. પક્ષાલમાં થંક-પરસેવો અં ગપૂજામાં ઉપયોગી શ્લેખ આદિ ન પડે, તેની સામગ્રી જ સાથે રાખવી. ખાસ કાળજી રાખવી. બટવો-ડબ્બી-બગલ થેલો -થેલી આદિ ન લઈ જવાય. | ગભારામાં પ્રવેશ કરતાં રાગ-દ્વેષ રુપી સિંહના મોઢા ઉપર જમણો પગ ચાંપીને પ્રવેશ કરવો. અતિસ્વચ્છ થયેલ હાથ અને પૂજાની સામગ્રીને જ્યાં – ત્યાં સ્પર્શ ન કરાવવો જોઈએ. અંગપૂજાના ધ્યેયથી જ ગભારામાં પ્રવેશ કરવો ત્યારે મૌન ધારણ કરી દુહા પણ મનમાં જ ચિંતવવા. મુખકોશ બાંધીને જ પ્રવેશ કરવો. ગભારામાં પ્રવેશતી વેળાએ ૧૨૦ Jain Education Page #125 -------------------------------------------------------------------------- ________________ · • પ્રભુજી પરની નિર્માલ્યા ઉતારવાની અને પક્ષાલા કરવાની વિધિ સ્વચ્છ થાળ પ્રભુજી આગળ રાખીને ખૂબ કોમળતા પૂર્વક ધીરતા રાખીને જીવ-જંતુની જયણા પૂર્વક ફૂલ આદિ નિર્માલ્ય ઉતારવાં. • પબાસનમાં એકત્રિત થયેલ નિર્માલ્યને પ્રભુજીના સ્પર્શ વગર પૂંજણીથી એકત્રિત કરવું. વાસી ચંદન-કેશર ને કાઢવા અને સોના-ચાંદીના વરખ - બાદલાને કાઢવા પાણી વાટકામાં લેવું. તેમાં હથેળીને પાણીથી ભીની કરી ધીમેથી કેશર આદિ ઉતારીને વાટકામાં સંગ્રહ કરો. વાસી ફૂલવાળી થાળીને સુયોગ્ય સ્થાને મૂકીને ખોખુમુગટ-કુંડલ આદિ એક પછી એક ઉતારવાં. ખોખા-મુંગટ-કુંડલ-પાંખડા આદિ જમીન ઉપર ન મુક્તાં સુયોગ્ય પિત્તળના થાળમાં બહુમાન પૂર્વક મૂકવા. સુકોમળ મોરપીંછથી પ્રભુજીના અંગોમાં શેષ બાકી રહેલા નિર્માલ્યને ખૂબ ધીરતા પૂર્વક ઉતારવું. • મોરપિંછથી વાસી શુદ્ધ આમ કરાય પૂંજણીથી ફક્ત પબાસણ • સ્વચ્છ સુતરાઉ એક ગલુછણાંને સ્વચ્છ પાણીના વાટકામાં પાળાડીને તે વસ્ત્રથી શેષ રહેલ ચંદન દૂર કરવું. પછી પક્ષાલ કરી નિર્માલ્ય કાઢવું. છતાં પ્રભુજીના અંગ-ઉપાંગમાં કેશર આદિ રહી જાય તો ખૂબ કોમળતાથી વાળાકુંચીનો ઉપયોગ કરવો. અષ્ટપડ મુખોશ બાંધી બન્ને હાથમાં કળશ પકડીને પ્રભુજીના મસ્તકથી પંચામૃત-દુધ આદિનો પક્ષાલ કરવો. પક્ષાલ કરતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું અને પોતાનો દેહ (આત્મા) નિર્મળ થઈ રહ્યો છે, તેવી ભાવના ભાવવી. dain Education International વાસી કેશરને આમ દૂર કરાય. પક્ષાલ ‘પંચામૃત' આદિનું મસ્તકે થી કરાય પક્ષાપ પછી શુદ્ધીકરણ • • ૨૭ ડંકા આમ વગાડાય પક્ષાલ વખતે શક્ય હોય તો રંગમંડપમાં રહેલ ભાવિકો ઘંટનાદ - શંખનાદ-નગારા આદિ વાજીંત્રો લયમાં વગાડે, પંચામૃત કે દૂધનો અભિષેક ચાલતો હોય ત્યારે પાણીનો ન કરવો. તે જ મુજબ પાણીના અભિષેક વખતે જાણવું. અભિષેક કરતી વખતે પોતાના વસ્ત્ર કે શરીરનો કોઈ પણ ભાગ કે કળશ, નખ આદિ કર્કશ વસ્તુ પ્રભુજીને ન સ્પર્શે, તેની કાળજી રાખવી. પક્ષાલ માટે અન્ય ભાવિકોને જોર-જોરથી બૂમ પાડી બોલાવવા, તે પ્રભુજીની આશાતના કહેવાય. પ્રભુજીની સુંદર આંગી રચાયેલ હોય અને તેથી વિશેષ સારી આંગી કરવાની પોતાની ક્ષમતા હોય તો સવારે પક્ષાલ કરેલ પ્રભુજીને બહુમાન ભાવપૂર્વક પધરાવીને ફરીવાર પક્ષાલ કરી શકાય. નહિતર ન કરાય. પક્ષાલ થઈ ગયેલ હોય અથવા અંગલૂછમાં ચાલતા હોય કે થઈ ગયેલા હોય અથવા કેશર પૂજા આદિ પણ ચાલું થઈ ગયેલ હોય અથવા પોતે ચૈત્યવંદનાદિ ભાવપૂજા કરતા હોય ત્યારે ભગવાનને અંગૂઠે પણ પક્ષાલ ન જ કરાય. વૃષભાકાર કળશથી પ્રભુજીનો પક્ષાલ કરી શકાય. પક્ષાલ કરતી વખતે પબાસણમાં એકત્રિત થયેલ ‘નમણ'ને સ્પર્શ પણ ન કરાય. કે પક્ષાલ કે પૂજા કરતાં મુખોશ કે વસ્ત્ર કે શરીરના કોઈ કે પણ ભાગને સ્પર્શ ન જ કરાય. કળશ નીચે ન પડવો જોઈએ, પડી જાય તો ઉપયોગ ન થાય. ન્હવણ જલ ઉપર પગ ન આવે, તેમ કરવું. ૧૨૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ જીગલુંછણાં ક્રતી વેળાએ રાખવા યોગ્ય કાળજી પ્રભુજીના પરિકરને પબાસનને પાટલુંછણાથી નીચે જમીનને જમીન લુંછણાથી લૂંછવું અંગભૂંછણાંને સુવાસિત કરવા પહેલું અંગભૂંછણું આમ કરાય. ન્હવણ જલને પ્રભુપૂજામાં ઉપયોગી બાગ બગીચામાં ન પરઠવાય. ન્હવણજલના સંયોગથી ઉત્પન્ન થયેલ ફુલ-ડમરો આદિ ‘નિર્માલ્ય દેવદ્રવ્ય’ કહેવાય. તેનો ફરીવાર ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય વળતર દેવદ્રવ્યમાં ભરવું. ન્ડવણજલ પરઠવવા માટે ૮ ફુટ ઊંડી અને ૩-૪ ફુટ લંબચોરસ કુંડી ઢાંકણ સાથે બનાવવી. પંચામૃત કે દૂધનો અભિષેક ગભારામાં કે પ્રભુજીની નજીક થાય ત્યારે દૂર રહેલા ભાગ્યશાળી બોલે કે (પુરૂષો નમોડર્વત બોલે) મેરૂશિખર ન્હવરાવે હો સુરપતિ !, મેરું શિખર ન્હવરાવે... જન્મકાળ જિનવરજી કો જાણી, પંચ રૂપ કરી આવે.. હો સુરપતિ !... રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે.. હો સુરપતિ !... ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણગાવે.. હો સુરપતિ... એણિ પરે જિના પડિમા કો ન્હવણ કરી, બોધિ-બીજ માનુ વાવે.. હો સુરપતિ !... અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, - જિન-ઉત્તમપદ પાવે.. હો સુરપતિ... (પક્ષાલ કરનાર પોતે જ સુરપતિ બનીને જન્માભિષેક કરતો હોય, ત્યારે પોતે પોતાના માટે સુરપતિ આવ્યા, તેમ ન કહેતાં પોતાના કર્મમળ દૂર થઈ રહ્યા છે, તેમ ભાવે. અન્યો ‘સુરપતિ' કહી સંબોધી શકે. નિર્મળ જળથી અભિષેક કરનાર ભાગ્યશાળી મનમાં ભાવે અને યોગ્ય આંતરે ઉભા રહેલા ભાગ્યશાળી બોલે કે .... (પુરૂષો નમોડહં બોલે) “જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર | શ્રી જિનવરને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર ||૧|| જલપૂજા જૂગતે કરો, મેલ અનાદિ વિનાશT જલ પૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ /શા” “ૐ હ્રીં પરમપુરુષાય પરમેશ્વરાયા જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અંગભૂંછણાં દશાંગ આદિ સુગંધિત ધૂપ થી ધૂપવાં અને સાથે પોતાના બન્ને હાથ પણ ધૂપવાં. પ્રભુજીનો સાક્ષાત અત્યારે જ જન્મ થયો છે, તેવા ભાવ સાથે ખૂબ જ કોમળતાથી અંગભૂંછણાં કરવા. પહેલું અંગભૂંછણું સહેજ જાડું, બીજાં તેથી થોડું પાતળું (પાકી મલમલનું) અને ત્રીજાં સહુથી બારીક (કાચી- મલમલનું) રાખવું. અંગભૂંછણાં શુદ્ધ સુતરાઉ, મુલાયમ, સ્વચ્છ, ડાઘા વગર-કાણાં વગરનાં રાખવાં. અંગભૂંછણાં કરતી વખતે પોતાના હાથને વસ્ત્રશરીર-મુખકોશ-નખ આદિ કોઈનો પણ સ્પર્શ ન કરાય, થાય તો હાથ પાણીથી સ્વચ્છ કરવા. ખૂબજ કાળજી રાખવા છતાં અંગલુછણાં પોતાના શરીર-વસ્ત્ર-પબાસન-ભૂમિકલને સ્પર્શી જાય, તો તે અંગભૂંછણાંનો ઉપયોગ પ્રભુજી માટે ક્યારેય ન કરવો. અંગભૂંછણાં નો સ્પર્શ પાટલૂંછણાં-જમીનલૂંછણાં. સાથે થઈ જાય તો તે અંગભૂંછણાનો ઉપયોગ ન જ કરાય. તે જ પ્રમાણે પબાસન કોરું કરવામાં ઉપયોગી પાટલૂંછણાંનો સ્પર્શ ભોયતળીયે લૂછવામાં ઉપયોગી ભૂમિભૂંછણાં સાથે થઈ જાય, તો તેનો પાટલૂંછણાં તરીકે ઉપયોગ ન કરાય. અંગભૂંછણાંમાં પહેલો કરતી વખતે પ્રભુજી પર રહેલ વિશેષ પાણીને ઉપર-ઉપરથી કોરું કરવું અને બીજું કરતી વખતે સંપૂર્ણ શરીર ને કોરું કર્યા પછી અંગ-ઉપાંગ- પાછળ – હથેળી નીચે - ખભા નીચે આદિ જગ્યાએ ખાસ અંગભૂંછણાંની જ લટ બનાવીને આર-પાર કાઢીને વિવેક પૂર્વક કોરું કરવું. તે લટથી કોરું થવું શક્ય ન હોય, ત્યારે જ સુયોગ્ય-સ્વચ્છ-ધૂપાવેલી સોના-ચાંદી-તાંબાપીતળ કે સુખડની કૂંચી (શળી) થી હળવાશ સાથે કોરું કરવું. ત્રીજુ કરતી વખતે સંપૂર્ણ કોરા થયેલ પ્રભુજીનો હળવાશ થી સર્વાગે સ્પર્શ કરીને વિશેષ કોરું કરવું. અષ્ટ પ્રાતિહાર્ય સહિત પરમાત્માને અંગભૂંછણાં કરતી વખતે પ્રભુજી ને કર્યા પછી અષ્ટ પ્રાતિહાર્ય આદિ પરિકર (દેવ-દેવી-ચક્ષ યક્ષિણી-પ્રાસાદદેવી આદિ) ને પણ કરી શકાય. બીજા અંગભૂંછણાંમાં અંગ-ઉપાંગને કરાય સળીના સહારે અંગભૂંછણાંનો ઉપયોગ ત્રીજા અંગભૂંછણામાં આમ કરાય Fer Private & Pe u ge www.ainelibrary.om Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજીને વિલેપણ ક્રવાની વિધિ પ્રભુજીને સવ[ગે વિલેપન આ રીતે કરાય પરિકર વગરના સિદ્ધાવસ્થા ના પ્રભુજી હોય અને મૂળનાયક પ્રભુજીના અધિષ્ઠાયક દેવ-દેવી અને પ્રાસાદદેવીની અલગ સ્થાપના કરેલ હોય, તો તેઓને પ્રભુજીમાં ઉપયોગી સિવાયનાં અંગભૂંછણાં કરવાં.. અંગભૂંછણાંનો પ્રારંભ કરતાં પહેલાં અગલુંછણાં મૂકવા ઉપયોગી એક થાળ સાથે રાખવો અને તેમાં અંગભૂંછણાં રાખવાં. પબાસન-દરવાજા-ખીટી-પાઈપ આદિ માં અંગભૂંછણાં કર્યા પહેલાં કે પછી ન રખાય. અંગભૂંછણાં કરતી વખતે એક હાથનો પ્રભુજીને કે દીવાલ કે પરિકર કે અન્ય કોઈને પણ ટેકો ન દેવાય. પક્ષાલ કર્યા પછી અંગભૂંછણા કરતાં પહેલાં પંચધાતુના પ્રભુજી કે સિદ્ધચક્રજી આદિ યંત્રોમાંથી પાણી નિતરવા આડા- અવળા-ઉધા-ઉંચા-નીચા એકબીજા ઉપર ન રખાય. તે મહાન ધોર આશાતના કહેવાય. અંગલુછણાં કરતી વખતે સ્તુતિ-સ્તોત્રપાઠ કે એકબીજાને ઈશારો આદિ કરવાથી આશાતના લાગે. અંગભૂંછણાનું કાર્ય પૂર્ણ થતા ની સાથે જ સંપૂર્ણ સ્વચ્છ અને અંગભૂંછણાં સૂકવવા માટે જ અનામત રખાયેલી દોરી પર કોઈના પણ મસ્તક આદિ શરીર સ્પર્શે નહિ, તેમાં તુરંત સુકવી દેવાં. પાટલૂંછણાં કરવાવાળાને અંગભૂંછણાનો સ્પર્શ ન થવો જોઈએ. પાટલૂંછણાં કરતી વેળાએ પ્રભુજીની પાછળ કે આગળ કે આજુ-બાજુમાં ફેરવતી વેળાએ પ્રભુજી કે પરિકર આદિનો સ્પર્શ ન જ થવો જોઈએ, થાય તો મહાન આશાતના લાગે. અંગભૂંછણાં - પાટલૂંછણાં - જમીનલૂછણાંની દોરી અલગ-અલગ (અનામત) રાખવી જોઈએ. અંગભૂંછણાં ધોતી વખતે સુયોગ્ય કથરોટ (થાળ)માં અન્ય વસ્ત્રો ન સ્પર્શ,તેની કાળજી રાખવી. • પાટલૂંછણાં ધોતી વખતે પણ તે જ મુજબ કાળજી રાખવી. જમીન લૂછણા યોગ્ય રીત અલગ જ ધોવાં. શક્ય હોય તો પ્રભુજીની ભક્તિમાં ઉપયોગી વસ્ત્ર-વાસણ આદિના ધોવણનું પાણી ગટર-ખાળમાં ન જાય, તેની કાળજી રાખવી. અંગભૂંછણાં સુકાઈ ગયા પછી બન્ને હાથ સ્વચ્છ કરી મૌન ધારણ કરી ફક્ત બે હથેળીના સ્પર્શથી વાળવા. પાટલુંછણાં પણ તે જ મુજબ કરવા અને જમીન-લૂંછણા પણ યથાયોગ્ય રીતે રાખવા. અંગલુંછણાં ને સાચવવા અલગ સ્વચ્છ સુતરાઉ થેલી. રાખવી. પાટલૂંછણાં તેનાથી અલગ સાચવીને રાખવાં. જમીનલૂંછણાંનો સ્પર્શ અન્ય કોઈ પણ વસ્ત્ર કે ઉપકરણને ન થાય, તેની કાળજી સાથે વાળીને રાખવા. • અંગલુછણાં આદિ થઈ ગયા પછી સુગંધિત ધૂપ ને (પ્રભુ સમક્ષ) શુદ્ધિ માટે લઈ જઈને સુવાસિત કરવા. દેશી કપૂર અને ચંદન મિશ્રિત સુગંધિત વિલેપના ને સુયોગ્ય. થાળીમાં ધૂપાવીને ગભારામાં લઈ આવવું. જમણા હાથની પાંચેય આંગળીઓથી નખ ન લાગે, તેમ પ્રભુજીના સર્વ-અંગે. વિલેપન કરવું. (વિલેપન પહેલાં બન્ને હાથ સંપૂર્ણ સ્વચ્છ કરવા જરૂરી જાણવા) વિલેપન પૂજામાં નવ-અંગ સાથે કોઈ સંબંધ નથી. સમસ્ત અંગને વિલેપન કરવાનું હોય છે. વિલેપન કરનાર ભાગ્યશાળી મનમાં દુહો ભાવે અને ગભારાની બહાર રહેલા ભાવિકો બોલે કે... (પુરૂષો ‘નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ સાધુભ્ય:' બોલે). ‘શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ] આત્મા - શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ..ll૧ી’ “ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અર્થ : જે પ્રભુજીમાં શીતલ ગુણ રહેલો છે અને જેઓનું મુખી પણ શીતલ રંગથી ભરપૂર છે, એવા શ્રી અરિહંત પરમાત્માના અંગની પોતાના આત્માની શીતલતા માટે ચંદન-કપૂર આદિ શીતળ દ્રવ્યોથી પૂજા કરો. વિલેપન (ચંદન) પૂજા પૂર્ણ થયા પછી અંગભૂંછણાં સિવાયના અતિસ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વ-અંગે વિલેપન હળવાશ થી દૂર કરવો. વિલેપન કર્યા પછી તુરંત જ કોઈ ભાગ્યાશાળીને સોનાચાંદીના વરખ થી ભવ્ય આંગી કરવાની ભાવના હોય તો વિલેપન દૂર કરવાની જરૂર નથી. વિલેપન ઉતારવાના વસ્ત્રનો ઉપયોગ કર્યા પછી તુરંત જ સુયોગ્ય સ્થાને સૂકવવા કાળજી રાખવી. વિલેપન વસ્ત્રને સ્વચ્છ પાણીથી ધોયા પછી અંગભૂંછણાં સાથે ધોઈ, સૂકવી અને મૂકી શકાય. વિલેપન વસ્ત્રને સ્વચ્છ પાણીથી ધોયા પછી અંગભૂંછણાં સાથે ધોઈ, સુકવી અને મૂકી શકાય. ૧ ૨૩ www.tesoro Page #128 -------------------------------------------------------------------------- ________________ અંગ-રચના (આંગી) ની વિધિ • • કોઈ ભાવિકે પ્રભુજીને ભવ્યઆંગી કરેલ હોય કે કરતાં હોય તો કેશર પુજાનો આગ્રહ ન રાખવો. તેની અનુમોદના કરવી. દેરાસરમાં મૂળનાયકજીને પૂજાની વાર હોય અને અન્ય પ્રભુજી ની પૂજા કરવી હોય તો થોડું કેશર અલગ વાટકીમાં રાખીને પૂજા કરવી. • કેશરપૂજા કરતાં પહેલાં જો પરમાત્માને કેશર ના રેલા ઉતરેલા હોય તો સુસ્વચ્છ વસ્ત્ર થી લૂછીને પછી પૂજા કરવી. નહિતર લૂંછવાની જરૂર નથી. • ચાંદી આદિના ખોખા, મુગટ, પાંખડા આદિમાં આઁગી મુખકોશ બાંધીને જ કરાય. • સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી આદિ ઉત્તમ દ્રવ્યોથી આંગી થઈ શકે. . સોના-ચાંદી કે પીતળના ટીકાથી પણ આંગી થઈ શકે. ક્રોમ કે હળકા ધાતુના ટીકા ન ચાલે. • શુદ્ધ સુખડનો પાવડર અને ઉત્તમ સામગ્રી સાથે શુદ્ધ રેશમના દોરાથી થઈ શકે. • સોના-ચાંદીના શુદ્ધ વરખ અને બાદલાથી પણ થઈ શકે. વરખને ડબાવવા માટેનું ‘રૂ’ (કપાસ) શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ. તે ‘રૂ' કેશરવાળુ થાય કે ભીનું થાય કે નીચે પડી જાય કે પોતાના અંગને સ્પર્શે તો ત્યાગ કરવો. રૂ (Cotton), મખમલ (Welwet), વુલન દોરા (Thread), સુતરાઉ દોરા આદિ જવન્ય કક્ષાની વસ્તુથી કે ખાદ્ય ખોરાની સામગ્રીથી પણ ન કરવી જોઈએ. • સુગંધવગરના ફુલ, ફુલની કળીઓ કે પાંદડા, કેશરવાળા ફુલો કે પૂર્ણ અવિકસિત ફુલોથી કે ફુલોની પાછળ વરખની પાછળના કાગળ ભેરવીને પણ આંગી ન થઈ શકે. . બીજા દિવસે આંગી ઉતારતાં નિર્માલ્ય દેવ દ્રવ્ય' ની ઉપજ થાય, તેવી આંગી કરવી જોઈએ. • કોઈએ નહિ પહેરેલા નવા સોના-ચાંદીના દાગીના પ્રભુજીને રચઢાવી શકાય. તે દાગીના પહેલેથી પાછા લેવાની સંકલ્પના કરી હોય તો પરત લઈને પોતાના ઉપયોગમાં લઈ શકાય. • પૂજાની થાળી ઉંચી કરીને પ્રભુજીને ન પધરાવાય. પ્રભુજીને પાછળ કે આગળ નીચે નમાવીને બાદલું આદિ ન છાંટી શકાય. • સંપૂર્ણ સ્વચ્છ થાળીમાં કે સ્વચ્છ વસ્ત્ર પર પ્રભુજીને પધરાવીને આંગી કરી સ • પૂજાના ક્રમમાં મૂળનાયકજી, અન્ય પરમાત્મા,શ્રી સિદ્ધચક્રજી યંત્ર-ગો. શ્રી વીશસ્થાનક યંત્ર-ગટ્ટો, પ્રવચનમુદ્રામાં ગણધર ભગવંતો અને અંતે શાસનના અધિષ્ઠાયક સમ્યદ્રષ્ટિ દેવ-દેવીઓને કપાળે અંગૂઠેથી તિલક કરાય, • પ્રભુજીની પૂજા કર્યા પછી સિદ્ધચક્રજી ને અને સિદ્ધચક્રજીને કર્યા પછી પ્રભુજીને કરી શકાય. પ્રવચન મુદ્રાવાળા ગાધર ભર્ગવતોને પૂજા કર્યા પછી તે જ કેશરથી પ્રભુજી કે સિદ્ધાવસ્થાવાળા ગણધર ભગવંતો કે સિદ્ધચક્રજીને પૂજા ન જ કરાય, શાસન દેવ-દેવીને અંગૂઠેથી માક ઉપર તિલક-કર્યા પછી તે કેશરથી કોઈને પણ પૂજા ન જ કરાય. શાસન રક્ષક દેવ-દેવીને, ‘ધર્મ શ્રદ્ધામાં સહાયક બને અને ગમે તેવા વિઘ્નમાં પણ શ્રદ્ધા અડગ બની રહે' તેવા આશયથી પૂજા કરાય. તે સિવાય અન્ય આશય થી નહિ. | પ્રવચનમુદ્રા કે ગુરુ અવસ્થામાં રહેલ ચરમભવી શ્રી ગણધર ભગવંતોને પ્રભુજી સમક્ષ ગુરુવંદન કરાય. પ્રભુજીના નવ-અંગે ક્રમથી પૂજા કરતાં પહેલાં તે તે અંગ ના દુલા મનમાં ભાવીને પછી તે તે અંગે પુજા કરવી. • પ્રભુજીની કેશરપૂજા વેળાએ રાખવા યોગ્ય સાવધાની હૃદય સાથે સીધો સંબંધ ધરાવનાર અને નામકર્મ ને દૂર કરવા સમર્થ અનામિકા આંગળીથી જ પ્રભુજીની કેશર પૂજા કરાય. નખનો સ્પર્શ ત્યજવો. • અંબર-કસ્તુરી-કેશર મિશ્રિત ચંદનની વાટકી સહેજ મોટા મોંઢાવાળી રાખવી. અતિપ્રવાહી કે અતિઘટ સ્વરૂપના બદલે મધ્યમકક્ષાનું પેસ્ટ જેવું એકાકાર (પાણી છૂટે નહિ તેવું ) કેશર હોવું જોઈએ. • પ્રભુજીના નવ-અંગે પૂજા કરતી વખતે જમણા-ડાબા અંગોમાં (પગ-ઘુંટણ-કાંડા-ખભા) આંગળી એક વાર કેશરમાં બોળીને બન્ને સ્થળે પૂજા થઈ શકે,પણ જમણે પૂજા કર્યા પછી આંગળીમાં કેશર ન વધે, તો ડાબે પૂજા કરતા પહેલાં કેશરમાં આંગળી બોળી શકાય. દરેક અંગે પોતાનું કેશર લાગવું જરૂરી છે. ♦ બન્ને પગના અંગૂઠે એક જ વાર કેશર પૂજા થઈ શકે. વારંવાર કે અન્ય આંગળીમાં પૂજા ન કરાય. • પૂજા કરતી વેળાએ સંપૂર્ણ મૌન ધારણ કરવું અને કોઈની પણ સાથે ઈશારાથી પણ જરૂરી વાત ન કરવી. • પ્રભુજી પંચધાતુ ના હોય કે સાવ નાના હોય કે શ્રી સિદ્ધચક્રજી નો ગટ્ટો હોય, તેની પૂજા કરતાં, તેઓ સહેજ પણ હલવા ન જોઈએ. • વધારે ભગવાનની ટુંક સમયમાં પુજા કરવાના લોભના બદલે વિધિ સાથે થોડા ભગવાનની પૂજા કરવામાં વિશેષ લાભ હોય છે, કેશર લાલચોડ ન કરવું જોઈએ. હળવાશ સાથે ૧૨૪ ગંભીરતા સ્થિરતા કોમળતાથી પ્રભુજીની પૂજા કરવી જોઈએ. • ખૂબ જ ધીરતા પ્રભુજીના અંગૂઠે પૂજા આમ કરાય — 00000 5500 ગુરુ ગૌતમસ્વામીજીને આમ પૂજા કરાય www.jainelibrary.otg Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧) બે અંગૂઠે પૂજા: જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજેતા ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત IIII (૨) બે ઢીંચણે પૂજાઃ જાનુબલે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશમાં ખડા-ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ રાા (૩) બે કાંડે પૂજાઃ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાના કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન II3II (૪) બે ખભે પૂજનઃ માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંતા ભૂજા બલે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત જા (૫) શિરશિખાએ (મસ્તકે)પૂજા - સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંતા સમ્યદૃષ્ટિ દેવ-દેવીને અંગૂઠેથી કપાળે આમ પૂજા કરાય વસીયા તિણે કારણ ભવી, શિરશિખા પૂજંત પાા. (૯) નાભિએ પૂજાઃ-. કપાળે પૂજ: - રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામાં તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવનજન સેવંતા નાભિ કમળની પૂજના, કરતાં અવિચળ ધામ I૯II ત્રિભુવન તિલકસમા પ્રભુ, ભાલતિલક જયવંત I૬II. ! (૧૦) બે હાથ જોડીને ભાવવા યોગ્ય નવ-અંગ પૂજાનો ઉપસંહાર: (6) કંઠે પૂજા: ઉપદેશક નવતત્ત્વના, તેણે નવ-અંગ જિગંદા સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળમાં પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણિંદ II૧૦ના મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ હતા | (અધિષ્ઠાયક દેવ-દેવીઓને અક્ષત (ચોખા) ચઢાવવાનું કે હૃદય (છાતી) પૂજા: : દષ્ટિ પડે તેમ સુખડી આદિ પણ વહેંચાય કે મુકાય નહિ.) ઋષભ દય કમલ ઉપશમ બલે, બાળ્યા રાગને રોષા ચરણ અંગૂઠડે.. દુહામાં પાર્શ્વ ચરણ કે અન્ય કોઈ પણ હિમદહે વન ખંડને, હદય તિલક સંતોષ ll૮ કે ભગવાનનું નામ બોલીને પૂજા ન કરાય. પુષ્પપૂજાની વિધિ સુગંધી, અખંડ, જીવજંતુ રહિત, ધૂળ આદિ મલિનતા વગરના અને તાજા ફૂલો પ્રભુજીને ચઢાવવા. મૂળ વિધિ પ્રમાણે સહજ ભાવે સુયોગ્ય સ્વચ્છ વસ્ત્રમાં (જમીન થી અધ્ધર) પડેલાં તાજા પુષ્પો ચઢાવવા. પુષ્પો ચૂંટીને જ લેવા પડે તો ખૂબ કોમળતાથી આંગળીઓ પર સોના-ચાંદી-પીત્તળના કવર ચઢાવીને ચૂંટવા જોઈએ. મલ મલિન શરીર અને દુર્ગધભર્યા હાથે ચૂંટીને લીધેલા પુષ્પો, શક્ય હોય ત્યાં સુધી ટાળવાં. સ્નાનાદિથી સ્વચ્છ થયેલ શરીરવાળાએ પગરખાં (ચંપલ આદિ) પહેર્યા વગર ફૂલો એકત્રિત કરવાં. કુલો મેળવ્યા પછી ગળેલા સ્વચ્છ પાણીની આછી છાંટ મારીને ઉપરની ધૂળ ખંખેરવી. (જયણાપૂર્વક) ફુલો સુયોગ્ય સ્વચ્છ-સોના-ચાંદી કે પીત્તળની છાબડીમાં ખુલ્લાં રાખવાં, વાંસ નેતરની છાબડીમાં ન રાખવા. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મૌન રાખીને સુંદર ભાવનાથી ભાવિત હૃદય સાથે દોરાની ગૂંથણીથી સુયોગ્ય મનોહર ફુલોની માળા બનાવવી. સોય-દોરાથી ગૂંથેલી (પરોવેલી, વિંધેલી) માળા અયોગ્ય અને હિંસાકારક કહેવાય. ફૂલમાળા ગૂંથતી વખતે સુતરાઉ દોરો કે ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે અન્ય કોઈને પણ સ્પર્શવાં ન જોઈએ, સ્પર્શે તો તે પુષ્પો ત્યાગ કરવા. પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ફરીવાર ચઢાવવાં નહિ. દિવસ દરમ્યાન ચઢાવેલાં પુષ્પો એક સાથે ભેગાં કરીને આંણી ચઢાવતી વખતે ફરીવાર તે ચઢાવેલા ઢગલાંમાંથી ચૂંટીને પ્રભુજીના અંગ ઉપર ન ચઢાવાય. પ્રભુજીની શોભા માટે પ્રભુજીને ના સ્પર્શે તેમ આગળ (શોભા માટે) ગોઠવી શકાય. પ્રભુજીનું મુખકમળ ઢંકાઈ જાય અથવા ભાવિકોને નવઅંગે પૂજા કરવામાં અંતરાયભૂત બને, તેમ ફૂલો પ્રભુજીને પુષ્પપૂજાની કુસુમાંજલિ આમ ધરાય | ૧ ૨ ૫ For Pavle Pere l www.ainelibrary.org y Page #130 -------------------------------------------------------------------------- ________________ ચઢાવાય નહિ. કદાચ તે પ્રમાણે અયોગ્ય સ્થાને ચઢાવેલાં હોય તો કાઢીને ફરીવાર તે વખતે ચઢાવી શકાય. પણ ફરીવાર ચઢાવવા માટે સંગ્રહ ન કરાય. ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે પબાસન કે ભૂમિતલ કે અયોગ્ય સ્થાને સ્પર્શી ગયા હોય કે પડી ગયાં હોય તો તે પ્રભુજીને ચઢાવવાથી મહાન આશાતના લાગે. ફૂલો ક્યારે પણ પ્લાસ્ટિકની કોથળીમાં કે છાપામાં કે રી કાગળમાં કે અન્ય અયોગ્ય સાધનમાં કે ડબ્બીની અંદર બંધ ન લવાય કે તે ન ચઢાવાય. ફૂલનાં પાંદડાં કે કેશર--ચંદન મિશ્રિત ચોખા પુષ્પપૂજા કે કુસુમાંજલિ માટે ન ચાલે. (અપવાદ સિવાય) ફૂલ મળવાની શક્યતા ઓછી હોય ત્યારે સોના - રુપાના ફૂલથી પુષ્પપૂજા આદિ થઈ શકે. પ્રભુજીને પુષ્પ એકાદ-બે ચઢાવવાના બદલે બે હાથના ખોબામાં પુષ્પો લઈને ચઢાવવાં જોઈએ. (કુસુમ - પુષ્પ; અંજલિ = ખોબો કુસુમાંજલિ) મનમાં ભાવવા યોગ્ય અને પ્રભુજીથી યોગ્ય આંતરે ઉભા રહેલ ભાવિકોએ બોલવા યોગ્ય દુહા- (પુરૂષો ‘નોડતુ..', બોલે) ‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ । સુમજંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ િ ‘ૐ હ્રીઁર્શી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમત જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા) અર્થ : જેમના સંતાપ માત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુજીને તમે સુંગધિત-અંખડ પુષ્પોથી પૂજા કરો. પ્રભુજીના સ્પર્શથી ફૂલનો જીવ ભવ્યપણાની છાપ મેળવે છે, તેમ તમો પણ સમક્તિની છાપ મેળવો. અહીં ગભારાની અંદર પ્રભુની સાવ નજદીકમાં ઉતારવા યોગ્ય નિર્માલ્યથી લઈને પુષ્પ પૂજા સુધીની પૂજાને ‘અંગપૂજા' કહેવાય છે. તેમાં સર્વથા મૌનનું પાલન અને દુહા આદિ મનમાં જ ભાવવા. પ્રભુજીથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર (અવગ્રહમાં) રહીને કરવા યોગ્ય ' અગ્રપૂજા' છે. સ્વદ્રવ્ય થી અષ્ટ -પ્રકારી પૂજા કરનાર ભાગ્યશાળીઓએ પણ સાડા ત્રણ હાથ દૂર રહીને જ અગ્રપૂજા કરવી. ૧૨૬ ધૂપ-પૂજા ની વિધિ • માલતી-કેશર-ચંપો આદિ ઉત્તમજાતિની સુગંધથી મિશ્રિત દશાંગધૂપ પ્રભુજી સમક્ષ કરવો. - ધૂપ સુગંધ રહિત-ધૂમાડાથી આંખ બળે તેવો કે ઉધરસ ઉપડે તેવું કે સળી સાથેનો ન વાપરવો. • • સ્વદ્રવ્યથી ધૂપપૂજા કરનારે ધૂપસળીના નાના-નાના ટુકડા કરી પ્રગટાવવાના બદલે યથાશક્તિ સુયોગ્ય મોટી પ્રગટાવવી. • ધૂપ પ્રભુજીની (નજદીક) નજીક ન લઈ જવાય. થાળીમાં ધૂપ-દીપ આદિ રાખીને પ્રભુજીની અંગપૂજા (પક્ષાલ, કેશર, પુષ્પપૂજા) ન કરાય. - ધૂપ પ્રગટાવતી વખતે તેનો અગ્રભાગ ઘી માં ન બોળવો અને ધૂપસળીમાં રહેલ અગ્નિજવાળા ને ફૂંકથી ન હોલવાય. • • • દહેરાસરમાં ધૂપદાની માં ધૂપસળી ચાલું હોય તો બીજી ન પ્રગટાવવી. સ્વદ્રવ્યવાળા પ્રગટાવી શકે. • ધૂપપૂજા કરતી વખતે દીપક તે જ થાળીમાં સાથે ન રખાય, તે જ મુજબ પપૂજા વખતે પણ સમજવું. બાદ ધૂપપૂજા પુરુષોએ અને બહેનોએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને કરવી. ધૂપસળી પ્રગટાવ્યા જેમ ધૂપને પ્રદક્ષિણાની ગોળાકારે ફેરાવવાના બદલે પોતાના હૃદયની નજીક સ્થિર રાખી ઘુમ્રસેરને ઉર્ધ્વગતિ તરફ જતા જોવી. ધૂપસળી હાથમાં રાખવાના બદલે યોગ્ય રીતે ધૂપદાનીમાં રાખવી. પ્રભુજીની ડાબી તરફ ઘૂપદાની (સળી) સ્થીર રાખીને ધૂપપૂજા આમ કરાય • ધૂપપૂજા કરતી વખતે સુમધુર સ્વરે લયબદ્ધ રીતે બોલવા યોગ્ય દુઃ (પુરૂષો નમોઽહતુ... બોલે) અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી; અમે ધૂપ ઘટા અનુસરીએ રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી; “ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ॥૧॥ “ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુજીની ડાબી આંખ તરફ ધૂપને રાખી, તે ધૂપમાંથી નિકળતી ધુમાડાની ઘટાની જેમ આપણે સહુ ધ્યાનની ઘટા પ્રગટાવીએ કે જેથી તે ધ્યાનઘટાના પ્રભાવે મિથ્યાત્વ રુપી દુર્ગંધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. (ધૂપપૂજા કરતી વખતે નવકાર-સ્તુતિ-સ્તોત્ર આદિ કાંઈ પણ ન બોલાય) • ધૂપપૂજા પછી ધૂપદાની પ્રભુજીથી સુયોગ્ય આંતરે રાખવી. or Private & Personal Use Only www.jalelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ દીપક પૂજાની વિધિ ગાયનું શુદ્ધ ઘી અને સુતરાઉ (કોટન) રૂથી તૈયાર કરેલ દીવડી સુયોગ્ય ફાણસમાં રાખવી. અશુદ્ધ વસ્ત્ર-હાથ ના સહારે તૈયાર થયેલ દીવેટ અને બોયાનો ઉપયોગશકય હોય ત્યાં સુધી ટાળવો. બારે માસ દેરાસરમાં કે સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાવિકોએ દિપકને ચારે બાજુ અને ઉપર-નીચેથી બંધ ફાણસમાં (જયણા પાલન માટે) રાખવો. જયણા પ્રધાન જૈનધર્મ છે', તેથી પૂજામાં પણ અયોગ્ય વિરાધનાથી બચીને ભક્તિ કરવી. ગભારામાં દીવા ઢાંકેલા અને ગાયના ઘી ના રાખવા. દહેરાસરનાં રંગમંડપ-નૃત્યમંડપ આદિમાં ઘીના અથવા દીવેલના દીવાઓ સુયોગ્ય હાંડીમાં ઢંકાયેલા રાખવા. કાચના ગ્લાસમાં સુયોગ્ય સ્વચ્છ ગળેલું પાણી અને દેશી રંગ સાથે ઘી / દીવેલ ના દીવા યોગ્ય સ્થાને ઢાંકેલા રાખવા. કાંચના ગ્લાસ, હાંડી, ફારસ-અથવા ઢાંકણ આદિ (ધી આદિના ચીકાશના કારણે) સુયોગ્ય સમયે વારંવાર સાફ કરવા સાવધાની રાખવી. • ઘી/દીવેલ આદિના છાંટા દહેરાસરમાં ક્યાંય પણ ના પાડવા. અખંડ દીપકને અધિકૃત વ્યક્તિ સિવાય ના એ સ્પર્શ ન કરવો. ગભારાની બહાર અને સ્વદ્રવ્યથી પૂજા કરનારે પ્રભુજીથી યોગ્ય આંતરે દીપક રાખી દીપક પૂજા કરવી. દીપક પૂજા પુરુષોએ પ્રભુજીની જમણીબાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભા રહીને કરવી. એક જ દીવેટનો દીપક હાથમાં રાખીને ઘંટ વગાડીને કયારેય પણ આરતી કે મંગલદીવો ન બોલાય. દીપક પૂજા કરતી વખતે પ્રદક્ષિણાકારે નાક થી નીચે અને નાભિથી ઉપર દીપક રાખીને દુહા બોલવા. દીપક પૂજા વખતે સાથે ઘંટ વગાડવાનો વિધાન નથી. અન્ય સ્તુતિ-સ્તોત્ર આદિ પણ ન બોલાય. અગ્રપૂજા વખતે મુખકોશની જરૂર નથી. આરતી-મંગલ દીવો કરનારે માથે સાફો/ટોપી અને ખભે ખો સ પ્રભુ જીનો વિનય સાચવવા. જરૂર રાખવું. મૂળનાયક પ્રભુજી સન્મુખ આરતીમંગલદીવો ઉતાર્યા પછી ઘંટનાદ ચાલુ રખાવીને જિનાલયમાં બિરાજમાન અન્ય પ્રભુજી સમક્ષ પણ ઉતારવો. મુકતી પ્રભુજીને ફાણસ યુક્ત દીપક-પૂજા વખતે જાળી -વાળું ઢાંકણ ઢાંકવું. આરતી મંગળદીવો આમ ઉતારાય • દીપક પૂજા કરનાર ભાઈઓ સાથે ફક્ત હાથ લગાડીને બહેનો જમણી તરફ દીપક પૂજા ન કરાય, તેવી રીતે પુરુષોએ પણ ન કરાય. દીપક પૂજા વેળાએ બોલવા યોગ્ય દુહો (પુરૂષો ‘નમોડહંત..' બોલે) દુહો :- દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હોય ફોકા ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક III ૐ હું શ્રી પરમ - પુરુષાય, પરમેશ્વરાય, જન્મ- જરા - મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા) અર્થ: સુયોગ્ય વિવેકપૂર્વક પ્રભુજીની આગળ દ્રવ્ય દીપક પ્રગટાવવાથી દુઃખ માત્ર નાશ પામે છે અને તેના પ્રભાવે લોક-અલોક જેમાં પ્રકાશિત થાય છે એવા ભાવ દીપકસ્વરુપ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. આરતી જય જય આરતી, આદિ નિણંદા; - નાભિરાયા મરૂદેવી કો નંદા... ૧ પહેલી આરતી, પૂજા કીજે; નરભવ પામીને લાહો લીજે. દૂસરી આરતી દીનદયાળા, ધૂળે વા મંડપમાં જગઉજુવાળા || તીસરી આરતી ત્રિભુવનદેવા, | સુરનર કિન્નર કરે તોરી સેવા; ચોથી આરતી, ચઉગતિચૂરે, મનવાંછિતફળ શિવ સુખ પૂરે II પંચમી આરતી પુણ્યઉપાયા, મૂળચંદ્ર ઋષભ ગુણ ગાયા || | મંગળ-દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ, બહુ ચિરંજીવો, સોહામણો ગણ, પર્વ દિવાળે, અંબર ખેલે, અમરા બાળે, દીપાલ ભણે, તેણે એક નિહાળે, આરતી ઉતારી, રાજા કુમારપાળે, અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ, સંઘને હોજો... H iirts Elch FIZYCA www.jalecy.org Page #132 -------------------------------------------------------------------------- ________________ દર્પણમાં પ્રભુજીના દર્શન થતા પંખો આમ ઢાળવો દર્પણ દર્શન તથા પંખો વિંઝવાની વિધિ એલ્યુમીનીયમ, તુચ્છ કાગળનું પૂઠું અને લોઢાના સ્કુ-નટ અને પ્લાસ્ટિકથી મઢેલુ દર્પણ ન રાખવો. • સોના-ચાંદી કે પીતળનું નકશીકામ વાળો દર્પણ રાખવું. પ્રભુજીના મુખદર્શન માટે ઉપયોગી આરીસાથી ક્યારે પણ પોતાનું મુખ જોવાય જ નહિ. જોવાઈ જાય તો તે દર્પણનો પ્રભુ ભક્તિમાં ઉપયોગ ન કરવો. • શક્ય હોય તો દહેરાસરમાં અને સ્વદ્રવ્યવાળાઓએ દર્પણ ઉપર સુયોગ્ય કવર ઢાંકી ને રાખવું. દર્પણને પોતાના દયની નજીક પાછળનો ભાગ રાખીને આગળના ભાગથી પ્રભુજીનાં દર્શન કરવાં. પોતાના હૃદયકમલમાં પ્રભુજીનો વાસ છે અને પ્રભુજીની રહેમ નજર સેવક ઝંખે છે, તેવા આશયથી પ્રભુને દર્પણમાં હૃદય પાસે જોવા અને તુરંત સેવક બનીને પંખો ઢાળવો (ફેરવવો.) તે વખતે બોલવા યોગ્ય ભાવવાહી સ્તુતિ. પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલા આત્મદર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ II૧ાા દર્પણ અને પંખા નો ઉપયોગ કર્યા પછી દર્પણ ને ઉંધો અને પંખાને સુયોગ્ય સ્થાને લટકાવવો. ૧ ૨૮ ચામર પૂજા ની વિધિ પહેલાં બન્ને હાથમાં એક-એક ચામર રાખીને ચામર સાથે અડધા નમીને ‘નમો જિણાણં' કહેવું. • સ્વદ્રવ્યના ચામર સાવ નાનકડા કે વાળ વળેલાં અને મેલા ન રાખવા. મોટા ચામર વિશેષ ભાવ જગાવે. અન્ય આરાધકોને ખલેલ ન પહુંચે, તેમ યોગ્ય સ્થાને યોગ્ય અંતરે ઉભા રહીને ચામર ઢાળવાં. ચામર ઢાળતી વખતે પગને નચાવતાં અને આખા શરીરને સુયોગ્ય વળાંક (મરોડ) આપતાં પ્રભુજીના સેવક બનવાના તળસાટ સાથે તાલબદ્ધ રીતે સુયોગ્ય રીતે વસ્ત્રને સાચવીને નૃત્ય કરવું. ચામર નૃત્ય વખતે ઢોલ – નગારાં – તબલાં – શંખવાંસળી આદિ વાજીંત્રો પણ વગાડી શકાય. ચામર નૃત્ય કરતી વખતે નાગ-મદારી નૃત્ય ન કરાય. ચામર નૃત્ય કરવામાં સંકોચ ન રખાય, બે ચામર ન મળે તો એક ચામર અને એક હાથથી નૃત્ય કરવું. બહેનોએ ફક્ત બહેનોની જ ઉપસ્થિતિ હોય તો યથાયોગ્ય રાગવિનાશક ચામર નૃત્ય કરવું, પણ પુરુષોની હાજરીમાં બન્ને હાથે અથવા એક હાથે ચામર લઈને પગોનો મર્યાદિત થણગણાટ કરીને સામાન્ય નૃત્ય કરવું. ચામર નૃત્ય વેળાએ મધુર સ્વરે બોલવા યોગ્ય સ્તોત્ર :કુન્દા-વદાત-ચલ-ચામર-ચારુ-શોભે, વિભ્રાજવે તવ વપુઃ કલધૌત-કાન્તમ | ઉધચ્છ શાક્ક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર, મુચ્ચ-ખર્ટ સુર-ગિરે-રિવ-શાત કૌભમ્ Il૩૦પા અર્થ : હે પ્રભુજી ! ઉદય પામતા ચંદ્ર જેવા નિર્મળ, ઝરણાના પાણીની ધારાઓથી શોભિત, મેરુ પર્વતના ઉંચા સુવર્ણમય શિખરની જેમ, મોગરાના પુષ્પ જેવા ઉજ્જવળ વિંઝાતા ચામરોથી શોભાવાળું આપનું સુવર્ણકાંતિમય-શરીર શોભી રહ્યું છે. (૩૦) sal Use Only Sainte Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રભુસમક્ષ ઉચ્છરંગભાવે ચામર-નૃત્ય આમ કરાય શ્રી પાર્શ્વપંચકલ્યાણક પૂજાની ઢાળ ઃ બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ્ર ઉલાળે । જઈ મેરુ ધરી ઉત્સંગે, ઇંદ્ર ચોસઠ મળિયા રંગે પ્રભુ પાર્શ્વજીનું મુખડું જોવા, ભવોભવના પાતિક ધોવા... દહેરાસરના અથવા પ્રભુજીની ભક્તિ માટે લાવેલા ચામરોથી પૂજ્ય ગુરુ ભગવંત સમક્ષ નૃત્ય ન કરાય અને ઢળાય પણ નહિ. સ્નાત્ર મહોત્સવમાં રાજ-રાણી કે ઈન્ટ-ઈન્દ્રાણી ને પણ ન ઢળાય. કદાચ ઢાળવાની કે નૃત્ય કરવાની જરૂર જણાય તો દેવદ્રવ્યમાં યથાયોગ્ય નકરો આપ્યા પછી જ ઉપયોગ કરી શકાય. Ual Education International અક્ષત પૂજા કરવાની વિધિ • ઉત્તમપ્રકારના સ્વચ્છ-શુદ્ધ અને બન્ને બાજુએ ધાર વાળા, અખંડ ચોખા વાપરવા. શક્ય હોય તો સુવર્ણ કે રજતના ચોખા બનાવવા. તલ-રંગ - શર આદિથી મિશ્રિત ચોખા ન વાપરવા. પૂજન આદિમાં પણ વર્ણ પ્રમાણેનાં ધાન્ય વાપરવાં. અખંડ ચોખાને સુવડ થાળીમાં રાખી બન્ને ઢીંચણ જમીન પર સ્થાપીને પ્રભુજી સમક્ષ દૃષ્ટિ રાખીને મધુર સ્વરે દુહો બોલવો... (પુરૂષો નોડńતુ...... બોલે) શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ। અક્ષત-પૂજા આમ કરાય પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ. ॥૧॥ ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન્ યજામહે સ્વાહા..(૨૭ ડંકા વગાડવા) અર્થ: શુદ્ધ અને અખંડ એવા અક્ષત (ચોખા) લઈને પ્રભુજી પાસે વિશાલ એવો નંદાવર્ત કરો અને સર્વ જંજાળને ત્યજીને પ્રભુજી સન્મુખ શુભ ભાવના ભાવો. • દુહો-મંત્ર બોલ્યા પછી અક્ષતને જમણા હાથની હથેળીમાં રાખીને હથેળીના નીચેના ભાગથી અનુક્રમે મધ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની ત્રણ ઢગલીએ અને ઉપર તરફ સિદ્ધશિલા માટે એક ઢગલી અને અન્તે નીચે નંદાવર્ત કે સ્વસ્તિક માટે એક ઢગલી ચોખાની કરવી. • સહુ પ્રથમ મધ્ય (વચ્ચે)ની ત્રણ ઢગલીને વ્યવસ્થિત કરતાં નીચે મુજબ દુહા મધુર સ્વરે બોલવું. ‘દર્શન જ્ઞાન ચારિત્રના આરાધન થી સાર...' ♦ પછી ઉપરની ઢગલીમાં અષ્ટમીના ચંદ્ર જેવી ની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પતળો ભાગ કરતાં-કરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી. સિદ્ધશિલાની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પાળો ભાગ કરતાં-કરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી. સિદ્ધ ભગવંતોનો વાસ સિદ્ધશિલા આ રચના કરતી વખતે મધુર સ્વરે બોલવું – ‘સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર...' Personal Use Only ૧૨૯ www.hinelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ નૈવેધપૂજા ક્રવાની વિધિ શુદ્ધ દ્રવ્યોથી બનાવેલી અતિરસવંતી (જોતાં મોઢામાં સાવ નીચે રહેલ ઢગલીના ચોખાને અનામિકા (પુજાની પાણી છૂટે તેવી) મીઠાઈ આંગળી)થી ચોરસ આકારે ફેલાવવા, પણ ઢગલીમાં વચ્ચે વગેરેથી નૈવેધ પૂજા કરાય. ગોળાકાર કરી બંગડી જેવું ક્યારે પણ ન બનાવવું. કેમકે ઘરમાં કોઈપણ મીઠાઈ તેમ કરવાથી ભવભ્રમણ વધે. બનાવવાની થાય તો સહુ પ્રથમ શક્ય હોય તો નંદાવર્ત રોજ કરવું , કેમકે તે તે પ્રભુજી સમક્ષ ચઢતા અતિ લાભદાયી અને મહામંગલકારી કહેવાય છે. પરિણામે ચઢાવવી, પણ ઘરમાં ચારેય દિશામાં એક-એક લીટી કરીને સાથીયાનો આકાર ખાઈને ધરાઈ ગયેલ હોય કે આપવો. તેમાં પહેલો પાંખડો જમણી તરફ ઉપરનો મનુષ્ય દિવસો વ્યતિત થઈ ગયા હોય ગતિનો કરવો. બીજો ડાબી તરફ ઉપરનો દેવગતિનો તેવી મીઠાઈ પ્રભુજીને ના કરવો. ત્રીજો ડાબી તરફ નીચે તિર્યંચગતિનો કરવો. ચોથો ચઢાવવી. જમણી તરફ નીચે નરક-ગતિનો કરવો જોઈએ. રસવંતા નૈવેધની થાળ • બજારની અભક્ષ્ય મીઠાઈ - ફક્ત સ્વસ્તિક જ બનાવવાની ભાવનાવાળા મહાનુભાવે છે આમ ઢોંકાયા - પીપરમીન્ટ - ચોકલેટ - સાથીયાની ચારેય દિશાનાં પાંખડાં ને કોઈ પણ જાતનો ! | સાકરના ક્યુબસ - લોલીપોપ - આદિ ન ચઢાવાય. વળાંક ન આપવો. * આ પ્રમાણે કરવું અયોગ્ય છે.* રસવંતી મીઠાઈ શક્ય ન હોય તો ખડી સાકર-પતાસાં આદિ આ પ્રમાણે કરવું યોગ્ય છે. ભક્ષ્ય મીઠી વસ્તુ લઈ જઈ શકાય. સાથીયા કે નંદાવર્તની રચના વેળા દુહા બોલવા : • નૈવેધ એકાદ-બે રાખવાના બદલે થાળ કે થાળી ભરાઈ અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરું અવતાર ; જાય, તેટલાં શક્તિ પ્રમાણે રાખવા. ફલ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર.” સુયોગ્ય નૈવેદ્યની ઉપર સોના-ચાંદીના વરખ લગાડાય. સાંસરિક ફળ માંગીને, રડવડયો બહુ સંસાર; • નૈવેધથી ચોખા-પાટલા-બાજોઠ આદિ ચીકણા ન થાય, તે. અષ્ટકર્મ નિવારવા, માગું મોક્ષ-ફળ સાર. માટે થાળીમાં મૂકવા. ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, • આર-પાર જોઈ શકાય તેવા સાધન દ્વારા નૈવેધને ઢાંકવાથી પંચમીગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ.” માખી આદિથી બચાવી શકાય. દેવગતિ C ને મનુષ્યગતિ શ્રી વીશસ્થાનક તપ, વર્ધમાન તપ, ઓળી આદિ દરમ્યાન ક્રિયામાં જણાવ્યા મુજબના દરેક સાથીયા પર ઓછામાં ઓછું એક નૈવેધ ફળ જરૂર મૂકવું જોઈએ. તિર્યંચગતિ કે જ નરકગતિ રસવંતા નૈવેદ્યને થાળીમાં રાખી દુહો બોલવો... નોંધ : સાથીયો દર્શન જ્ઞાન-ચારિત્રની ત્રણ ઢગલીની ઉપર (પુરૂષો “નમોડહંત...' બોલે.) ગમે તેટલી સંખ્યામાં કરવાની હોય તો પણ ન કરાય. ન કરી નૈવધ પૂજના, ન ધરી ગુરુની શીખી. વિશેષ વિધિ માટે સાથીયા કરનારે નિત્ય ક્રમ મુજબ એક લેશે પરભવ અશાતા, ઘર ઘર માંગશે ભીખ સાથીયો અવશ્ય વધારે કરવો. અણહારી પદ મેં કર્યા, વિષ્ણત-ગઈ અનંત; અષ્ટમંગલ : દૂર કરી તે દીજીએ, અણહારી શિવસંત.II” ૧.સ્વસ્તિક, ૨.દર્પણ, ૩.કુંભ, ૪.ભદ્રાસન, ૫.શ્રીવત્સ, ૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુ ૬.નંદાવર્ત, ૭.વર્ધમાન અને ૮.મીનયુગલ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય નૈવેધાનિ (એક હોય તો મૂળ વિધિ અનુસાર પ્રભુજી સમક્ષ અષ્ટમંગલ રોજે નૈવેધ) યજામહે સ્વાહil (૨૭ ડંકા વગાડવા). આલેખવા જોઈએ. તે શકય ન હોય તો આ અક્ષત પૂજા અર્થ : હે પ્રભુ ! એક ભવથી બીજા ભવે જતાં વચ્ચે બે-ત્રણવખતે અષ્ટમંગલની પાટલી પ્રભુજી સમક્ષ રાખીને ચાર સમય માટે વિગ્રહ ગતિમાં મેં અનંતીવાર આહારના અષ્ટમંગલ આલેખ્યાનો સંતોષ માનવો. પાટલીની કેશર- ત્યાગ સ્વરુપ અણાહારીપણું કર્યું છે. પણ તેથી મારી કાંઈ ચંદન પૂજા ન થાય. કાર્ય સિદ્ધિ (મોક્ષપદ પ્રાપ્તિ) થઈ નથી. તેથી આ નૈવેધદ્વારા અક્ષતપૂજા કરતાં અન્ય ક્રિયા કે અન્યત્ર દેષ્ટિ ન કરાય. ! આપની પૂજા કરવા દ્વારા યાચું છું કે તેવા ક્ષણિક-નાશવંત અનિવાર્ય સંજોગો સિવાય દેરાસરમાં કટાસણામાં કે તે અણાહારીપણાને દૂર કરીને મને અક્ષય-શાશ્વત એવા વગર પળાંઠી વાળીને બેસવું, તે આશાતના છે. અણાહારીપદ સ્વરૂપ મોક્ષ સુખને આપો. (૧૩ Jain education International www.jainelibrary.com Page #135 -------------------------------------------------------------------------- ________________ • • • ફળ પૂજાની વિધિ ઉત્તમ તથા ઋતુ પ્રમાણે શ્રેષ્ઠ ફળો ચઢાવવાં. શ્રીફળ ઉત્તમ કહેવાય. નહિતર બદામ ચાલે. નિમ્ન કક્ષાનાં, સડી-ગયેલાં, ગળી-ગયેલાં, છિદ્રવાળાં કે બોર-જાંબુ આદિ ફળો ન ચઢાવાય. સુયોગ્ય ફળોને ગાયના ઘીનું વિલેપન કરીને સોનાચાંદીના વરખ લગાડીને સુશોભિત કરી શકાય. એકાદ કેળાના બદલે આખી લૂમ ચઢાવવી. શત્રુંજય તીર્થ માં જય તળેટી પાસે વહેંચનાર પાસેથી ફળ ન ખરીદવા. ળ સિદ્ધશિલાની ઉપરની લીટી પર શ્રી સિદ્ધ ભગવતોનો વાસ છે, ત્યાં સિદ્ધભગવંતોને ચઢાવવું. ફળ પૂજા વેળા બોલવા યોગ્ય દુહો : (પુરૂષો નોહતુ... 'બોલે) “ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગા પુરૂષોત્તમ પૂજી કરી, માર્ગ શિવ ફળ ત્યાગ.. ॥૧॥ ૐ હૈં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ (એક હોય તો‘ફલ) યજામહે સ્વાહા... (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવો પ્રભુજીની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ-ફળોથી પૂજા કરીને મોક્ષની પ્રાપ્તિરુપ ફળને પામવામાં સહાયભૂત એવા ત્યાગધર્મની અર્થાત્ ચારિત્રધર્મની યાચના કરે છે અર્થાત્ મોક્ષફળનું દાન માગે છે. Jain Education Interidional ઉત્તમ ફળોનો થાળ આમ ઢોંકાય પ્રભુજી સમક્ષ ચઢાવેલ અક્ષત (ચોખા)-નૈવેધ (મીઠાઈ આદિ)ફળો અને રોકડ નાણું, તે નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય. નિર્માલ્ય દેવદ્રવ્યની સઘળી સામગ્રીઓ દ્વારા ઉપાર્જિત થયેલ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરાવું જોઈએ. તેવી વ્યવસ્થા શ્રી સંઘ કે પેઢી કરવા સમર્થ ન હોય તો નિર્માલ્ય દેવદ્રવ્યની યથાયોગ્ય ઉપજની રકમ પોતાના હાથે દેવદ્રવ્યના ભંડારમાં પૂર્યા બાદ ચૈત્યવંદન આદિ ભાવપૂજાનો પ્રારંભ કરવો. ઘરની દરેક વ્યક્તિમાં પણ આવા પ્રકારના સંસ્કાર નાખવા પ્રયત્ન કરવો. પોતે ચઢાવેલ સામગ્રીનું યથાયોગ્ય રોક્ડ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરવાથી તે તે આરાધકો દર્શનાચારના અતિચાર સ્વરૂપ દેવદ્રવ્યની ઉપેક્ષાના મહાન દોષથી બચી શકે છે. દહેરાસરની કોઈપણ સામગ્રી ઉપયોગમાં લેતાં પહેલાં સ્વદ્રવ્યથી કરવાની ભાવનાવાળાએ ભંડારમાં કાંઈક યોગ્ય નાણું પુરવું જોઈએ. દહેરાસરમાં ચઢેલ સામગ્રીનો ઉપયોગ પૂજારી, ઉપાશ્રય-આયંબિલશાળાનો માણસ, ચોકીદાર, સાફ-સફાઈ કરનાર મજદુર (કર્મચારી), પેઢીના કર્મચારી આદિ કરતાં હોય તો તેઓને પોતાનું કોઈપણ કાર્ય ચીંધવુ કે સોંપવું નહીં. અક્ષત-નૈવેધ-ફળ પૂજા પછી રાખવા યોગ્ય સાવધાની • દહેરાસરમાં પૂજારી રાખવો જ પડે, તેમ હોય તો શ્રાવકગણની બદલીમાં તેઓ (પુજારી) કામ કરતા હોવાથી તેઓને સર્વ સાધારણ (સાતક્ષેત્ર) ખાતામાંથી જ પગાર આપવો. દેવદ્રવ્યમાંથી ન આપવો. For Private શ્રી સંઘના ઉદારદિલવાળા ભાગ્યશાળીઓએ મહિનાની શરૂઆત પહેલાં નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે ચચાયોગ્ય રકમ શ્રી સંઘ તરફથી નિર્માલ્ય દેવદ્રવ્યની ઉપેક્ષાના દોષથી શ્રી સંઘને બચાવવા દેવદ્રવ્યમાં ભરી શકાય. ૧૩૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન પહેલા સમજવા યોગ્ય વાતો ભાઈઓએ પોતાના ખેસના છેડે રહેલ દશીથી ચૈત્યવંદન કર્યા પછી પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા અને બહેનોએ પોતાની સુયોગ્ય રેશમી સાડીના કરવાની ખૂબ જ ભાવના હોય તો ફરિવાર તે છેડેથી ત્રણવાર ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. પક્ષાલ આદિ કરેલ પ્રભુજીને અનુક્રમ પ્રમાણે ચૈત્યવંદન શરુ કરતા પહેલા દ્રવ્યપૂજાના ત્યાગ અંગ-અગ્ર-ભાવપૂજા કરવી જરુરી જાણવી. સ્વરૂપ ત્રીજી નિસીહિ ત્રણ વાર બોલવી. ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં અવશ્ય આ નિશીહિ બોલ્યા પછી પાટલા પર કરેલ યોગમુદ્રામાં ‘ઈરિયાવહિયં’ કરવી જોઈએ. અક્ષતાદિ દ્રવ્યપૂજા સાથે સંબંધ રહેતો નથી. તેથી તે દેરાસરમાં એક ચૈત્યવંદન કર્યા પછી સળંગ પાટલાને સાચવવું કે રક્ષણ કરવું કે ત્યાં જ પરિસરમાં બીજુ ચૈત્યવંદન કે આંગળીઓથી સરખું કર્યા કરવું ઈત્યાદિ : દેવવંદન કરવાની ભાવના હોય અને કરવાથી નિરીતિનો ભંગ થાય. દહેરાસરમાં આવ-જાવ કરતાં પાણી-ફૂલા ‘ઈરિયાવહિયં” ની શરૂઆત કર્યા પછી આદિની વિરાધના ન થયેલ હોય તો ફરીવાર પચ્ચકખાણ ન લેવાય કે ન દેવાય અને વચ્ચેથી. ઈરિયાવહિયં’ કરવાની જરૂર રહેતી નથી. ઉભા થઈને પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા કરવા પણ ન વિરાધના થયેલ હોય કે ૧૦૦ ડગલાંથી ઉપર જવાય. ચૈત્યવંદન પૂર્ણ થયા પછી પ્રભુજીને સ્પર્શ જવાનું થયેલ હોય તો અવશ્ય ‘ઈરિયાવહિયં’ કરવા ગભારા આદિમાં પણ ન જવાય. કદાચ કરવી જોઈએ. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના આમ કરાયા મનને સ્થિર કરીને ચૈત્યવંદનનાં સૂત્ર તથા અર્થ ઉપર વિશેષ ધ્યાન આપવું અને ચિંતન કરવું. ચેત્યવંદન વિધિ • સહુ પ્રથમ એક ખમાસમણ સત્તર સંડાસા પૂર્વક દેવું. • ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! III વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ ||રા મFણ વંદામિ Ilall ઈચ્છામિ ખમાસમણો વંદિઉં” બોલતા અડધા અંગને નમાવવું. • ફરી સીધા થઈને ‘જાવણિજજાએ નિસાહિઆએ' બોલીને બન્ને પગ અને ઢીંચણ સ્થાપવાની ભૂમિનું પ્રમાર્જન કરીને નીચે ઉ ભડક પગ બેસવું અને પછી બન્ને હાથનું પ્રમાર્જન તથા મસ્તક મૂકવાની જગ્યાનું પ્રર્માજન કરવું. પંચાંગ-પ્રણિપાત આમ અપાય બે હાથ અને છે પછી બે પગમસ્તક સ્વરુપ પાંચ અંગનો સ્પર્શ જમીન પર થતાંજ ‘મથએણ વંદામિ' બોલવું. તે વખતે પાછળથી ઉંચા ના થવાય, તેની કાળજી રાખવી. શક્ય હોય તો દેરાસરમાં બિરાજમાન દરેક પ્રભુજીને ત્રણ-ત્રણ ખમાસમણાં આપવાં. ત્યાર બાદ ઈરિયાવહિયં પડિક્કમવી... • ઈરિયાવહિયં સૂત્ર • ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં ||૧|| ઈરિયાવહિયાએ, વિરાહણાએ રા. ગમણાગમe llall પાણક્કમણે, બીયÆમણે, હરિયÆમણે, ઓસાઉનિંગ પણગ દગ, મટ્ટી - મક્કડાસંતાણા, સંકમe Ill જે મે જીવા વિરાહિયા પી. એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા ||૬ll અભિહયા વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા ઠાણાઓ ઠાણ સંકામિયા, જીવિયાઓ વવરોવિયા ઇરિયાવહિચ તસ્સ મિચ્છામિ દુક્કડં Il૭ની આમ કરાય • તસ્સ ઉત્તરી કરણેણં સૂત્ર તસ્સ ઉત્તરી - કરણેણં, પાયચ્છિત્ત – કરણેણં, વિસોહી - કરણેણં, વિસલ્લી - કરણેણં, પાવાણ- કમ્માણ, નિશ્થાયણાએ ઠામિ કાઉસ્સગ્ગ IIll | ૧૩૨ Foale Personal se ne www.a library.org Page #137 -------------------------------------------------------------------------- ________________ અન્નત્થ સૂત્ર છે અન્નત્થ ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણં, છીએણં-જંભાઈએ, ઉડુએણં, વાયનિસગેણં, ભમલિએ, પિત્તમુચ્છાએ ||૧|સુહમેહિં અંગ - સંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિઠ્ઠિ - સંચાલેહિં ||શા એવમાઈ અહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો Ilaiા જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણ ન પારેમિ II૪ll તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ IIપી. | ('જિનમુદ્રા'માં એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી ‘નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ્ન પારી લોગસ્સ બોલવો.) • લોગસ્સ (નામસ્તવ) સૂત્ર છે લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિણે | અરિહંતે કિન્નઈટ્સ, ચઉવિસ પિ કેવલી ||૧| ઉસભમજિયં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમર્થં ચ | ચૈત્યવંદન આમ કરાય પઉમuહં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે |રા સુવિહિં ચ પુફદંત, સીઅલ સિક્યૂસ વાસુપૂજ઼ ચા વિમલમહંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ નંદામિ Il3II કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવ્રય નમિનિણં ચ | વંદામિ રિફ્લેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ||૪|| એવું મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા | ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મેં પસીયંતુ //પા કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા. આરુગ્ગબોરિલાભ, સમાવિવરમુત્તમ રિંતુ |૬| ચંદેસુ નિમ્મલયરા, આઈઍસુ અહિયં પયાસયરા | સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ll૭ના પછી ખમાસમણ ત્રણવાર દેવા. • ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! TI૧TI વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ રિપી મયૂએણ વંદામિilall • ચૈત્યવંદનના પ્રારંભમાં બોલવા યોગ્ય સ્તોત્ર:સકલ - કુશલ – વલ્લી, પુષ્પરાવર્ત – મેઘો; દુરિત - તિમિર - ભાનુઃ, કલ્પવૃક્ષોપમાનઃ | ભવજલ - નિધિ - પોતઃ, સર્વ- સંપત્તિ હેતુઃ, સ ભવતુ સતત વ:;શ્રેયસે શાન્તિનાથ: ll (શ્રેયસે પાર્શ્વનાથ: આદિ બોલવું ઉચિત નથી.) I , સામાન્ય જિન ચૈત્યવંદન • તુજ મુરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુમ ગુણગણને બોલવા, રસના મુજ હરખે. ||૧|| કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે રા. એમ જાણીને સાહિબાએ, એક નજર મોહે જોય; જ્ઞાનવિમલ' પ્રભુ નજરથી, તે શું જે નવિ હોય llall. (જે ભગવાન હોય તેમનું, અથવા જે ભગવાનનું પાંચમાથી કોઈપણ કલ્યાણક હોય તેમનું અથવા સુદ-૧ થી દિનવૃદ્ધિ પ્રમાણે તે તે સંખ્યામાં આવતા ભગવાનનું (વદ-૧ માં ૧૫+૧=૧૬માં ભગવાન, વદ ૯,૧૦,૧૧ ના ૨૩માં ભગવાન અને વદ-૧૨ થી અમાસ સુધી ૨૪ માં ભગવાનનું ચૈત્યવંદન બોલવું જોઈએ. સામાન્ય જિન ચૈત્યવંદના કોઈપણ ભગવાન સન્મુખ બોલી શકાય.) - કિંચિ - જંકિંચિ નામ તિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ, જાઈં જિણબિંબાઈ, તાઈ સવ્વાઈં વંદામિ ઉll • નમુત્થણં સૂત્ર છે મુક્તાસુક્તિ મુદ્રા નમુત્થણ અરિહંતાણં ભગવંતાણં |૧| આઈગરાણં, તિસ્થયરાણ , સયંસંબુદ્ધાણં ||રા પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરિઆણં, પુરિસવર-ગંધહસ્થીર્ણ |Bll લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણં, લોગપજ્જઅ-ગરાણું ૪ll અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણં શરણદયાણ, બોહિદયાણ. ||પો| ધમ્મદયાણ ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ, ધમ્મવરચાઉ– રંતચક્રવટ્ટીર્ણ. II૬ll અપ્પડિહયવરનાણ-દંસણધરાણ વિઅટ્ટછઉમાણે. ll૭TI જિણાણે જાવયાણ, તિન્નાથં તારયાણ, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણું મોઅગાણે liટા સવ્વલૂણં, સવ્વદરિસીણ, સિવમય-મરુઅ-મહંત-મસ્મય-મખ્વાબાહ-મપુણ-રાવિતિ ૧૩૩ prey.org Jain Edicionemalonal For Pratel Use ON will Page #138 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ચેઈચાણે આમ કરાય સિદ્ધિગઈ નામધેયં ઠાણે સંપત્તાણં નમો જિણાણે જિઅભયાણ. સ્વીકાર જેમાં હોય, તેવા અર્થ ||૯|| જે આ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે, સાથેનાં સ્તવનો પ્રભુજી સમક્ષ સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ II૧૦ના ગાવા જોઈએ. ફિલ્મોની તર્જમાં જાવંતિ ચેઈઆઈ સ્તવન ગાવા યોગ્ય નથી. (લલાટે હાથનો ખોબો કરી મુક્તાસુક્તિ મુદ્રામાં દેરાસરમાં પૂજન કે પૂજા કે મંડળ આ સૂત્ર બોલવું) કે સંધ્યાભક્તિ આદિ કાર્યક્રમોમાં જાવંતિ ચેઈઆઈ, ઉશ્કે અહે આ તિરિઅ લોએ અT સવાઈં ઉપદેશ આપતાં ગીતો (દા.ત. તાઈ વંદે, ઈહ સંતો તથ સંતાઈ III (એક ખણાસમણ સત્તર એક પંખી આવીને ઉડી ગયું.. સંડાસા પૂર્વક દેવું.) મા-બાપનો ઉપકાર.. શોક • જાવંત કેવિ સાહૂ ગીત...) ક્યારેય પણ કોઈપણ (મુક્તાસુક્તિ મુદ્રામાં આ સૂત્ર બોલવું) સંજોગોમાં ન ગવાય. જાવંત કેવિ સાહુ, • જયવીરરાય સૂત્ર ભરઠેરવય-મહાવિદેહે અT | (મુક્તાશક્તિ મુદ્રામાં) • સર્વેસિં તેસિં પણઓ, જયવીયરાય ! જય ગુરુ ! હોઉ મર્મ તિવિહેણ લિદંડ વિરયાણં IIII તુહ પભાવઓ ભયd | ભવનિમ્બેઓ • પંચ પરમેષ્ઠિ નમસ્કાર • મજ્ઞાણુસારિયા ઈફલસિદ્ધિ ||૧|| લોગ વિરુદ્ધચ્ચાઓ, | (આ સૂત્ર ફક્ત પુરૂષો જ બોલે) ગુરુજણપૂઆ પરથકરણ ચ, સુહગુરુજોગો તથ્વયણ સેવણા નમોહંત-સિદ્ધાચાર્યો-પાધ્યાય-સર્વ સાધુભ્યઃ II આભવમખંડા |શા . સામાન્ય જિન સ્તવન - (હવે આ સૂત્ર યોગમુદ્રામાં બોલવું.) ચરણ કી શરણ ગ્રહું... વારિજ્જઈ જઈ વિ, નિયાણબંધણં વીયરાય ! તુહ સમએ, તહ જિન તેરે... ચરણ કી શરણ ગ્રહું... વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું ||all હૃદયકમલમેં ધ્યાન ધરત હું, દુમ્બદ્ધઓ કમ્મક્તઓ,સમાહિમરણં ચ બોહિલાભો અ, શિર તુજ આણ વહું.. જિન તેરે..ll૧TI સંપન્જઉ મહ એએ, તુહ નાહ ! પણામ કરણેણં IIII સર્વ તુમ સમ ખોળ્યો દેવ ખલક મેં, મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમાં પેખ્યો નાહિ કબહું.. જિન તેરે.. |રા. પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસન પણl તેરે ગુણો કી જવું જપમાલા, (પછી ઉભા થઈને ‘અરિહંત-ચેઇઆણં સૂત્ર બોલવું') અહર્નિશ પાપ દહું.. જિન તેરે.. |all અરિહંત-ચેઈઆણ કરેમિ કાઉસ્સગ્ગ ||૧|| વંદણમેરે મનકી તુમ સબ જાણો, વત્તિયાએ, પૂઅણ-વત્તિયાએ, સાકાર-વત્તિયાએ, સમ્માણકયાં મુખ બહોત કહું.. જિન તેરે.. ll૪ll વત્તિયાએ, બોરિલાભ વત્તિયાએ, નિરુવસગ્ન-વત્તિયાએ કહે “ જસવિજય’ કરો હું સાહિબ, //રની સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, જયું ભવદુઃખ ન લહું.. જિન તેરે.. / પી. વäમાણીએ ઠામિ કાઉસગ્ગ Tlall (ચૈત્યવંદનમાં આપેલ સુચના મુજબ સ્તવનમાં સમજવું) • અન્નત્ય સૂત્ર છે • શાસ્ત્રીય શુદ્ધ રાગમાં પૂર્વાચાર્યો દ્વારા રચાયેલા અથવા અન્નત્થ ઉસસિએણે, નીસસિએણે ખાસિએણે છીએણં, પોતાના સ્વરચિત સ્તવનો એકી સંખ્યામાં મંદસ્વરે જંભાઈએણં, ઉડડુએણ, વાયનિસગેણં, ભમલિએ અન્યોને ખલેલ ન પહુંચે, તેમ સુમધુર કંઠે ભાવવિભોર પિત્તમુચ્છાએ IIIી સુહમેહિં અંગ સંચાલેહિં, સુહમેહિં–ખેલ થઈને ગાવવા. સંચાલેહિં, સુહમેહિં દિક્ટ્રિ સંચાલેહિં ||રા એવમાઈ-એહિં દહેરાસરમાં પ્રભુજી સમક્ષ પર્યુષણ આદિ પર્વોનાં સ્તવનો આગારેહિં, અભષ્ણો, અવિરાહિઓ હુન્જ મે કાઉસ્સગ્ગો (દા.ત. સુણજો સાજન સંત.. અષ્ટમી તિથિ સેવો | ||3|| જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ ||૪|| રે...)અને તીર્થના મહિમાને (દા.ત. વિમલાચલ નીતુ...) તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણં વોસિરામિપી જ વર્ણવતાં સ્તવનો ન ગાવા. (જિન મુદ્રામાં એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. • પ્રભુગુણવૈભવનું વર્ણન જેમાં હોય અને પોતાના દોષોનો ! ‘નમો અરિહંતાણં' બોલીને એક થોય બોલવી) ૧૩૪ an Education Interational www. f it Page #139 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સક્રવાની વિધિ કાઉસ્સગ્ગ ૧૯ દોષ રહિત અને શરીરને , શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ (=થોચ) • એકદમ સ્થિર રાખી, દૃષ્ટિ પ્રભુ સમક્ષ Re (પુરુષો પહેલા ‘નમોહંત બોલે.'). અથવા નાકની દાંડી તરફ રાખી, હોઠ શંખેશ્વર પાર્શ્વજી પુજીએ, નરભવનો લ્હાવો લીજીએ. સહજતાથી એક-બીજાને સ્પર્શે તેમ બંધ મનવાંછિત પૂરણ સુરતરુ, જય વામા સુત અલવેસરૂં II૧/l. રાખી, જીભ વચ્ચે અથવા તાળવે સ્થિર (અહી પણ ચૈત્યવંદન સ્તવનમાં કરેલ સૂચન મુજબ તે તે રાખી, બન્ને દાંતની પંકિત (શ્રેણી) એક ભગવાનની થોય બોલવી.) બીજાને ન સ્પર્શે, તેમ રાખીને, કાઉસ્સગ્ગ કરવો વિશેષ ફળદાયી છે. પછી એક ખમાસમણ દેવું. “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં • ઉચ્ચાર કે ગણગણાટ કે આંગળીના જાવણિજજાએ નિસીહિઆએ મયૂએણ વંદામિ” વેઢામાં સંખ્યા ન ગણાય. ઉભા થઈ યોગમુદ્રામાં યથાશક્તિ પચ્ચકખાણ લેવું. જિનમુદ્રામાં કાઉસ્સગ્ગ આમ કરાય A પ્રભાતનાં પુશ્ચકખાણ નવકારશી :- ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં મુક્રિસહિઅં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહંપિ આહારં, અસણં, પારિટ્રાવણિયાગારેણં મહત્તરાગારેણં, પાણં, ખાઈમ, સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, ' સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરાઈ મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, વોસિરાઈ (વોસિરામિ). (વોસિરામિ.) | તિવિહાર ઉપવાસ - પોરિસિ-સાઢપોરિસિ-પુરિમકૃ-અવડુ | સૂરે ઉગ્ગએ અoભgટું પચ્ચખાઈ (પચ્ચખામિ), ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે તિવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, ઉગ્ગએ પુરિમä, અવડું, મુક્રિસહિઅં, પચ્ચખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, (પચ્ચકખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિહંપિ આહારં, અસણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં પાણહાર, પોરિસિં, પાણં, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવકું મુક્રિસહિઅં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહૂવયણેણં, મહત્તરાગારેણં, પચ્ચખાઈ (પચ્ચખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયા-ગારેણં, વોસિરઈ (વોસિરામિ). પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, | આયંબિલ-નિવિ-એકાસણું-બિયાસણું સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ લેવેણ વા, અલેવેણ વા, ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં સૂરે અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્વેણ વા, ઉગ્ગએ પુરિમટ્ટ, અવડું, મુસિહિઅં, પચ્ચકખાઈ , વોસિરઈ (વોસિરામિ). (પચ્ચખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહારં, અસણં, - ધારણા અભિગ્રહ પાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, ધારણા અભિગ્રુહં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, અરિહંતસખિયે, સિદ્ધસખિયં સાહસખિયે, દેવસખિયે, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલ, નિબ્રિગઈઓ અપ્પસખિય, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, વિગઈઓ પચ્ચખાઈ (પચ્ચખામિ), અન્નત્થણાભોગેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરાઈ સહસાગારેણં, લેવાલેવેણ, ગિહત્યસંસઢે ણ , (વોસિરામિ). ઉખિત્તવિવેગેણં, પડુચ્ચમખિએણં, પારિઠ્ઠાવણિયાગારેણં, દેશાવગાસિક મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, એગાસણ, | દેસાવગાસિયું, ઉપભોગ, પરિભોગ, પચ્ચકખાઈ બિયાસણં, પચ્ચખાઈ (પચ્ચખામિ), ચઉવિહંપિ, તિવિહંપિ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરાઈ સહસાગારેણં, સાગરિયાગારેણં, આઉત્તેણ-પસારેણં, (વોસિરામિ). ગુરુઅભુટ્ટાણેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, મુક્ષિહિ સવ્વસમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, મુકિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) અન્નત્થણા-ભોગેણં, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ). વોસિરઈ (વોસિરામિ). | ચવિહાર ઉપવાસ (૧૪ નિયમ ધારનાર અને આઠ સામાયિક સાથે બે સૂરે ઉગ્ગએ અભત્તä પચ્ચખાઈ (પચ્ચખામિ), પ્રતિક્રમણ કરનારે ‘દેવસાવગાસિક', કોઈપણ પ્રતિજ્ઞા કે ચઉવિહંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, કે ધારણા કરનાર ‘ધારણા અભિગ્રહ' અને મુખશુદ્ધિ હોય ત્યારે ૧૩પ . For Private & Fet om de ily Page #140 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાની ભાવનાવાળાએ ‘મુટ્ઠિસહિઅં’ પચ્ચક્ખાણ લેવું.) સાંજનાં પચ્ચકખાણો પાણહાર ૧૩૬ પાણહાર દિવસચરિમ, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ(વોસિરામિ). ચઉવિહાર-તિવિહાર-વિહાર દિવસચરિમં પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), ચઉન્વિėપિ, તિહિપિ, દુવિંહપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ). પ્રભુજીને આમ વધાવાય (પચ્ચક્ખાણ કરનારે પચ્ચક્ખામિ,વોસિરામિક અવશ્ય બોલવું) પછી તુરંત એક ખમાસમણ આપીને નીચે ઢીંચણના આધારે ઉભડગ પગે બેસીને મુવિાળીને ‘જિન ભક્તિ કરતાં જે કાંઈ અવિધિ આશાતના હુઈ હોય' તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં' બોલવું, • ત્યાર બાદ પ્રભુજીની ભક્તિથી ઉત્પન્ન થયેલ આનંદને વ્યક્ત કરવા એકી સંખ્યામાં સ્તુતિઓ બોલવી. (દા.ત. આવ્યો શરણે તમારા, ભોભવ તુમ ચરણોની સેવા., જિન-ભક્તિજિને ભક્તિ.. અન્ય મેં સાં જન્મ... પાતાલે યાનિ બિંબાનિ... અન્યથા શરણં નાસ્તિ... અન્ને ઉપસર્ગા: ક્ષયં યાન્તિ અને સર્વ મંગલ માંગલ્યું' બોલવું) પ્રભુજીને વધાવવાની વિધિ • ચૈત્યવંદન સ્વરુપ ભાવપૂજાની સમાપ્તિ થયા પછી સોના-રુપાહીરા-માણેક-મોતીથી પ્રભુજીને બન્ને હાથે વધાવાય. ♦ અથવા ચાંદીના સુવર્ણ રંગના ઢાળ ચઢાવેલા કમળ જેવા આકારના ફૂલો અને સાચા મોતી તેમજ અંખડ ચોખાથી પણ વધાવી શકાય. સાથીયા આદિના ચોખાને લઈને ન વધાવાય. • વધાવવાની સામગ્રી હાથમાં રાખીને બોલવા યોગ્ય દુહા : • શ્રી પાર્શ્વ પંચ કલ્યાણક પૂજાનું ગીતઃ “ ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે ॥ કલ્યાણ ઉત્સવ કિયો, ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી ॥ તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી, સાચી ભક્તે સાહેબા, રીઝો એક વેળા ॥ શ્રી શુભવીર હવે સદા, મનવાંછિત મેળા ” • વધાવતાં-વધાવતાં બોલવું, તીરથ પદ ધ્યાવો ગુણ ગાવો, પંચરંગી રયણ મિલાવો રે થાળ ભરી ભરી મોતીડે વધાવો, ગુણ અનંત દિલ લાવો રે ભલું થયું ને અમે પ્રભુગુણ ગાયા, રસના નો રસ પીધો રે રાવણ રાયે નાટક કીધો, અષ્ટાપદ ગિરિ ઉપર રે થૈયા થૈયા નાટક કરતાં, તીર્થકર પદ લીધું રે આ ચૈત્યવંદન પૂર્ણ થયે પાટલા ઉપર મૂકેલ સામગ્રી અને પાટલો સુયોગ્ય જગ્યાએ જાતે મૂકવાં. પ્રભુજી સન્મુખ ર્દષ્ટિ રાખીને હૃદયમાં પ્રભુનો વાસ કરતાંકરતાં પ્રભુજીને આપણી પીઠ ન દેખાય, તે મુજબ આગળપાછળ અને બન્ને બાજુ બરાબર કાળજી રાખીને પૂજાની સામગ્રી સાથે પાછાં પગે ચાલતાં-ચાલતાં પ્રવેશદ્વાર પાસે રહેલા મનોહર ઘંટ પાસે આવવું. • • પ્રભુજીની ભક્તિ કરવાથી ઉત્પન્ન થયેલ અંદરના અનહદ આનંદ અને શાંતિના અનુભવને પ્રગટ કરવા અન્ય આરાધકોને ખલેલ ન પહોંચે, તેમ ત્રણવાર ઘંટનાદ કરવો. દેરાસરની બહાર નીકળતી વખતે વિધિ • ઘંટનાદ પછી પલકારા વિના અનિમેષ નયને પ્રભુની નિસ્પૃહ કરુણાદષ્ટિનું અમીપાન કરતાં-કરતાં અતિશય દુઃખતા હદયે પ્રભુનું સાન્નિધ્ય છોડીને પાપથી ભરેલા સંસારમાં પાછા જવું પડે છે, તેમ ખેદ રાખીને પાછાં પગે પ્રવેશદ્વાર તરફ આવવું. મૌન-ધારણ, જયણા-પાલન, દુ:ખાર્ત્ત-હૃદય આદિ સહજતાથી અનુભવતાં આરાધકના નયનો અપૂર્ણ પણ થવા સંભવ છે. dawala & Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ન્યવણ (નમણ) જલ લગાડવાની વિધિ દહેરાસરમાં પ્રવેશદ્વાર પાસે પ્રભુની કોઈપણ દિશામાંથી દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ સુયોગ્ય સ્વચ્છ વાટકામાં ઢાંકણ સાથે ન્હવણ (નમણ) જલ રાખવું. પોતાના શરીરને ન્હવણનો સ્પર્શ કરવાનો હોવાથી, તે વખતે પ્રભુજીની દષ્ટિ પડે, તો અનાદર થાય. સાધન નાનું હોય તો નીચે એક થાળી રાખવી. ન્ડવણજલને અનામિકા (પૂજા કરવાની આંગળી)થી સ્પર્શ કરીને અનુક્રમે એક-એક અંગે છાંટા ન પડે, તેમ લગાડવું. પ્રભુજીના અંગને સ્પર્શીને પરમપવિત્ર બનેલ નમણ જમીન પર ન પડે તેમ સાચવવું. ન્ડવણજલ જમણી અને ડાબી આંખે સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારી આંખોમાં રહેલ પાંચ અંગે હવણ જલ આમ લગાડાય દોષદષ્ટિ અને કામવિકારો આના પ્રભાવે દુર થાઓ.” પછી બન્ને કાનોમાં જમણેડાબે સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારામાં રહેલ પરદોષશ્રવણ અને સ્વગુણશ્રવણની ખામી દૂર થઈને મને જિનવાણી શ્રવણની રુચિ ઉત્પન્ન થાઓ.” અને પછી કંઠના સ્થાને સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મને સ્વાદ પર વિજય મળે અને પરનિંદા-સ્વપ્રશંસા દોષ નિર્મૂળ થવા સાથે ગુણીજનના ગુણો ગાવા સદા તત્પરતા મળે.” પછી હૃદયમાં સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારા દયમાં સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન થવા સાથે પ્રભુજી તારો અને તારી આજ્ઞાનો સદૈવ વાસ બની રહે” અને અંતે નાભિકમળ પર સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે.. “મારાં કર્મમલ મુક્ત આઠરુચકપ્રદેશની જેમ મારા સર્વ-આત્મ-પ્રદેશો સર્વથા સર્વ કર્મમલા મુકત થાઓ.’ • આવી ભાવના કેશર તિલક પોતાના અંગે કરતા પણ ભાવવી જોઈએ. પ્રભુજીથી પાછા વળતાં આમ નિકળાય છે —વણ જલ નાભિની નીચેના અંગમાં ન લગાડાય. ઓટલા ઉપર બેસવાની વિધિ પ્રભુજીને કે દહેરાસરને પીઠ ન પડે તે રીતે બેસવું. રસ્તો કે પગથિયાં છોડીને એક બાજુ મૌન ધારણ કરી બેસવું. આંખો બંધ કરી મનમાં વાર ત્રણ શ્રી નવકાર મંત્ર ગણી હદયમાં પ્રભુજીનાં દર્શન કરવાં. મારુ દુર્ભાગ્ય છે કે પ્રભુજીને છોડીને ઘરે જવું પડે છે તેવો ભાવ રાખી ઊભા થવું. ઇતિ શ્રી જિન પૂજા-દર્શન વિધિ સમાપ્ત T'S ૧ ૩૭ ucation Ir na te perso nly neberg Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી કલ્યાણકgટા’ પદ | કોવા આદાનનામ : શ્રી કલ્યાણ કંદ સૂત્ર વિષય : ગૌણનામ : શ્રી પંચજિન સ્તુતિ સૂત્ર I : ૧૬ શ્રી પાંચજિનવરની, સંપદા I : ૧૬ સર્વતીર્થકરોની, ગુરુ-અક્ષર : ૨૩. શ્રુતજ્ઞાનની અને લઘુ-અક્ષર : ૧૫૩ ‘દેવવંદન-ચૈત્યવંદનમાં કાયોત્સર્ગ કાયોત્સર્ગમાં શ્રુતદેવીની સ્તુતિ. પારીને બોલતી વખતની મુદ્રા' સાંભળતી વખતની મુદ્રા. સર્વ અક્ષર : ૧૭૬ છંદનું નામઃ ઇન્દ્રવજા. * રાગઃ “ભોગી પદાલોકનતોડપિ યોગી” (શ્રીપાWપંચકલ્યાણક પૂજા શ્લોક) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ કલ્લાસકંદં પઢમં જિણિદં, કલ-લાણ-કન-દમ પઢ-મમ જિણિન-દમ, કલ્યાણના મૂળ પ્રથમજિનેન્દ્રને, (ઋષભદેવ)ને સંતિ તઓ નેમિજિર્ણ અણીદૃ l; સન-તિમ-તઓ નેમિ-જિણમ મુણીન-દમ શાંતિનાથને તથા મુનિઓના ઈન્દ્ર નેમિજિનને, પાસે પયાસં સુગુણિક્કઠાણ, પાસન્ પયા-સમ સુ-ગુણિક-ક ઠા-ણમ્, શ્રી પાર્શ્વનાથને ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર (અને) સારા ગુણોના એક સ્થાનરુપ ભત્તીઇ વંદે સિરિ વદ્ધમાણાની ભતીઇ વન–દે સિરિ-વધ-માણમ્ IIII શ્રી વર્ધમાનસ્વામીને હું ભક્તિભાવ પૂર્વક વાંદું છું.૧. અર્થ :- કલ્યાણના મૂળ સમાન શ્રી કષભદેવ ભગવાને, મુનિઓના ઈન્દ્ર સમાન શ્રી શાંતિનાથને તથા શ્રી નેમિનાથ જિનને, ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર શ્રી પાર્શ્વનાથને અને સારા ગુણોના એક સ્થાનરુપ શ્રી વદ્ધમાન સ્વામીને હું ભક્તિભાવપૂર્વક વાંદું છું. ૧. છંદનું નામ: ઉપજાતિ. ૪ રાગ “ભોગી પદાલોકનતોડપિ યોગી” (શ્રી પંચકલ્યાણકપૂજા શ્લોક) અપાર સંસાર સમુદપાર, અપા-ર-સન-સાર-સમુદ-દ-પારમ, છેડા વિનાના સંસારરૂપ સમુદ્રના પારને પત્તા સિવ રિંતુ સુઇક્ક-સારી પત્નતા સિવ-દિન–તુ સુઇફ-ક-સા-રમ્ પામેલા એવા (જિનેન્દ્ર) ઉત્તમ અને અપૂર્વસાર રુપ મોક્ષ આપો, સલ્વે જિબિંદા સુરવિંદ–વંદા, - સવ-વે-જિણિદા-સુર-વિન–દ-વ-દા, તે બધા જિનેન્દ્ર દેવતાઓના સમૂહથી વંદાયેલા છે, કલ્લાણ-વલ્લીણ-વિસાલ-કંદારાાકલ-લાણ-વલ-લીણ વિસા-લ-કન—દા પારણા કલ્યાણરુપી વેલડીના વિશાળ મૂળ સમાન એવા.૨. અર્થ - છેડાવિનાના સંસારરૂપ સમુદ્રને પાર પામેલા, દેવતાઓના સમૂહથી વંદાયેલા તેમજ કલ્યાણરુપ વેલડીઓના મોટા મૂળ સમાન સર્વ જિનેન્દ્રો (મન) ઉત્તમ અને અપૂર્વ સારરુપ મોક્ષ આપો. ૨. નિવ્વાણ-મગ્ગ વરજાણ કષ્પ, ૬ નિવ-વાણ-મુગ-ગે વર જાણ-કપ-પમ, મોક્ષમાર્ગમાં ઉત્તમ વાહન સમા, પણાસિયાસેસ-કુવાઇદU T પણા-સિયા-સેસ-કુવા-ઇ-દપ-પમ I બધા કુવાદિઓના ગર્વનો નાશ કરનાર, મયં જિણાણ સરણે બુહાણં, મયમ-જિણા–ણમ સર-ણમ બુહા-સમજિનેશ્વરોનો સિદ્ધાંત પંડિતોને શરણ રુપ છે, નમામિ નિચ્ચે તિજગપ્પહાણ Il3II; નમા-મિ-નિચ-ચમ તિ-જ-ગ- ત્રણ જગતમાં પ્રધાન (એવા તે મત) ને હું પ-પ-હા-ણમ્ Imall હિમેંશા નમસ્કાર કરું છું. ૩. અર્થ:- મોક્ષમાર્ગમાં (પ્રયાણ કરનાર ને) ઉત્તમ વાહન સમાન, બધા કુવાદિઓના અહંકારનો નાશ કરનાર, પંડિતોને શરણરુપ અને ત્રણ જગતમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરદેવોના સિદ્ધાંતને હું હંમેશા નમસ્કાર કરું છું. ૩. I ! = = કુંદિંદુ ગોખીર તુસારવન્ના, કુ-દિ–દુ-ગોક-ખીર-તુ-સાર વ–ના, ; ૧.મચકુંદ (મોગરા)નું ફુલ, ૨. ચંદ્ર, ૩.ગાયનું દૂધ અને૪. બરફ જેવા રંગવાળી, સરોજહત્યા કમલે નિસન્ના! સરો-જ હત-થા કમ-લે નિસ-નાના જેના હાથને વિશે કમળ છે, (અને) કમળ ઉપર બેઠેલી છે એવી, વાઈ(એ) સિરી પુત્વય-વષ્ણ-હત્યા, વાઈ(એ)-સિરી-પુત-ભય-વગ-ગ-હ~થા, ; (વાળી) જેના બીજા હાથમાં પુસ્તકોનો સમૂહ છે એવી સરસ્વતી દેવીસુહાય સા અખ્ત સયા પસંસ્થા Il૪ll સુહા-ય સા અમ-હ સયા-પસ-થા II૪ll ઉત્તમ એવી તે દેવી હમેંશા અમારા સુખને માટે થાઓ. ૪. અર્થ:- મચકુંદ (મોગરા)નું ફુલ, ચંદ્ર, ગાયનું દૂધ અને બરફ જેવા રંગવાળી, (એક) હાથમાં કમળ (અને બીજા હાથમાં પુસ્તકોનો સમૂહ છે જેણીને એવી કમળ ઉપર બેસેલી, અને સદા કલ્યાણને કરનારી એવી ઉત્તમ સરસ્વતી દેવી અમારા સુખને માટે થાઓ. ૪. ૧૩૮ Jain Education Interational Tente a Persor www.ainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો નોંધ : પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવતોને ! “શ્રી કલ્યાણકંદ સૂત્ર'નો અવશ્ય ઉપયોગ અશુદ્ધ વિહાર દરમ્યાન રોજ ઉપાશ્રય પરિવર્તન થાય . ચાર થોયના જોડા સ્વરુપે કરતા હોય છે. [ શુદ્ધ કલ્યાણકંદ : કલ્લાસકંદં ત્યારે અને એક સ્થાનેથી બીજે સ્થાને સંથારો ! છેલ્લા કેટલાક સમયથી આ સ્તુતિ પઢમનિણંદે પઢમં જિસિંદ કરવાની જગ્યા બદલે ત્યારે અને ચતુર્વિધ શ્રી વિવિધ રાગોમાં બોલવાની અને તેમાંય વળી સુગણિકઠાણ સુગણિÉઠાણ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) : ફિલ્મી રાગોમાં બોલવાની કુપ્રથા ચાલુ થયેલ ભત્તીય વંદે ! ભત્તીઈ વંદે પકખી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણના છે, તે ઈચ્છિત અને શોભાસ્પદ નથી. છન્દ અપારસંસાર અપારસંસાર આગલા દિવસે દેવસિઅ પ્રતિક્રમણ માંગલિક અનુસાર તે તે અક્ષરોમાં સુયોગ્ય વિરામ સમુદ્રપાર સમુદપારં સ્વરુપે કરે ત્યારે અને ચતુર્વિઘ શ્રી સંઘ લઈને શાસ્ત્રીય રાગ અનુસાર વધારે સલ્વે જિર્ણોદા સર્વે જિબિંદા સવારે રાઈઅ પ્રતિક્રમણ કરે ત્યારે આ લંબાવ્યા વગર બોલવું હિતકર છે. માદિ ગુણ 2. GIT) ૬ . . | શ્રી કષભદેવ પ્રભુ દર્શના જ્ઞાન-ચારિત્ર ક્ષમાદિ કલ્યાણલતા. ઓના કંદ. જેવા છે. (પ્રભુમાંથી જ બધાં કલ્યાણ ઉઠે છે.) સામે અનંતા જિનેશ્વરદેવો સમવસરણમાં બિરાજમાન છે, અને એમની આત્મજ્યોત ભવસમુદ્ર GM ( અપાર-સંસાર-સમુદ્ર-પાર પત્તા સિવે રિંતુ સુઈક્કસાર ) જ સર્વે જિસિંદા સુર-વિંદ-વદા કહલાણવલ્લીણ વિસાલકંધ | હૃત્તિ એમની નીચે શ્રી શાન્તિનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાન છે. બાજુમાં જ્ઞાનપ્રકાશ રૂપ શ્રી પાશ્વનાથ છે.(જે અજ્ઞાનતિમિરને હટાવે છે.) એમની નીચે સદગુણોના અર્કપ અને પ્રાતિહાર્યના વૈભવયુક્ત શ્રી મહાવીરસ્વામી છે. ૧. પાર કરી મોક્ષે પહોંચી રહી છે, એ બે બાજુ દેવોથી વંદાય છે, અને એમના (ચિંતનાદિ દ્વારા) પ્રભાવથી આપણામાં કલ્યાણ વેલડીઓ ઉગી વિસ્તરી રહી છે. એવો પ્રભુને હાથ જોડી પ્રાર્થવાનું કે ‘શિવંદિતુ સુઈક્કસાર' અમને શાસ્ત્રોના સારભૂત અને સમગ્ર પવિત્ર-નિર્મળ વસ્તુઓમાં પ્રધાન એવા મોક્ષને દો. ૨. ઉદિદુ-ગોકખીર-તુસાર-વન્ના સરોજહત્યા કમલે નિસના ] વાઈસરી પુત્યયવઝ્મહત્યા સુહાય સા હ સયા પસન્હા || કુવાદી | જિનાગમએ મોક્ષમાર્ગ = જ્ઞાન દર્શન-ચારિત્રે વિહરવા માટે જહાજરૂપ છે. બુદ્ધજનોએ પોતાનું જીવનનાવ એની સાથે ગાંઠીને એનું શરણ લીધું છે. આ જિનમત જહાજે મિથ્યાવાદીઓના મદને તોડવાથી એ બિચારા એની સામે ન જોતાં નિસ્તેજ થઈ કદાગ્રહમાં ડુબી રહ્યા છે. આવા વિશ્વ શ્રેષ્ઠ જિનમતને હું સદા નમું છું. ૩. સામે સફેદ વર્ણવાળી સરસ્વતી દેવી કમળ પર બેઠી છે, એના એક હાથમાં કમળ અને બીજા હાથમાં પુસ્તક સમુહ છે, એને આપણે પ્રાર્થીએ છીએ કે અમારા સુખ માટે થાઓ. ૪. ૧૩૯ For Private & Pe Only www.ja Page #144 -------------------------------------------------------------------------- ________________ આઠમના દિવસે પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ પારીને આ સૂત્ર બોલતી વેળાની મુદ્રા. આઠમના દિવસે પ્રતિક્રમણ માં કાયોત્સર્ગમાં રહીને આ સૂત્ર સાંભળતી વેળા ની મુદ્રા. પશ્નિ-ચામાસીસંવત્સરી પ્રતિક્રમણ વખતે સજઝાયમાં આસૂત્ર બોલતીસાંભળતી વખતની મુદ્રા. રર સંસારનવાસ श्री વિષયઃ આદાન નામ: શ્રી સંસાર દાવાનલ સ્તુતિ ગૌણ નામ : શ્રી મહાવીર સ્વામી સ્તુતિ આસન ઉપકારી શ્રી મહાવીર સ્વામી, : ૧૬ : ૧૬ : ૪ સર્વ તીર્થંકર ભગવંતોની, આગમ-સિદ્ધાંતની અને શ્રુતદેવીની સ્તુતિ. : ૨૫૩ પદ સંપદા ૧૪૦ ગાથા સર્વ અક્ષર મૂળ સૂત્ર છંદનું નામઃ ઈન્દ્ર-વજ્રા; • રાગ “ભોગી યદાલોકનતોઽપિ ઉચ્ચારણમાં સહાયક સંસાર-દાવા-નલ-દાહ-નીરં, સન્-સાર-દાવા-નલ-દાહ-નીરમ્, સંમોહ–ધૂલી-હરણે સમીરું । સમ્-મોહ-ધૂલી-હર-ણે-સમી-રમ્। માયા-રસા-દારણ-સાર-સીરં, માયા-રસા-દાર-ણ-સાર-સીરમ્, નમામિ વીરં ગિરિનમામિ-વીરમ્ ગિરિ-સાર-ધીરમ્ ॥૧॥ મોહ(અજ્ઞાન)રૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, (અને) મેરુપર્વત સમ ધીરજવાન (એવા) શ્રી મહાવીર પ્રભુને (હું) નમસ્કાર કરું છું. ૧. સાર-ધીરં ||૧|| અર્થ : સંસારરુપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરુપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા ધૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું. ૧. છંદનું નામઃ વસન્તતિલકા. • રાગ-ભકતામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા- (નવસ્મરણસ્તોત્ર) ભાવા-વનામ-સુર-દાનવ-માન-વેન, ભાવા-વનામ-સુર-દાનવ-માન-વેન, ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો-દાનવો અને મનુષ્યોના જે સ્વામી ચૂલા-વિલોલ-કમલા-વલિ-માલિ-તાનિા ચૂલા-વિલો-લ-કમ-લા-વલિ માલિ-તાનિા સંપૂરિતા-ભિનત-લોક-સમી-હિતાનિ, સમ્-પૂરિ-તા-ભિન-ત-લોકસમી-હિતાનિ, તેના મુગટ ઉપર રહેલી ચપળ કમળની શ્રેણિઓથી પૂજાએલા એવા, (વળી) સારી રીતે પૂર્ણ કર્યા છે નમસ્કાર કરનાર લોકોના મનોવાંછિત જેમણે એવાતે જિનેશ્વરોના ચરણોને હું ખૂબ નમસ્કાર કરું છું. ૨. કામં નમામિ જિનરાજ-પદાનિ તાનિા૨ા કામમ્-નમામિ જિન-રાજ-પદા -નિ તાનિા૨ અર્થ :- ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી સારી રીતે પૂર્ણ કર્યા છે નમસ્કાર કરનારા લોકોના મનોવાંછિત જેઓએ, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હુંખૂબ નમસ્કાર કરું છું. ૨. યોગી” (શ્રી પાર્શ્વપંચકલ્યાણકપૂજા શ્લોક) પદાનુસારી અર્થ સંસારરુપ દાવાનળના તાપને ઓલવવામાં પાણી સમાન છંદનું નામઃમન્દાક્રાન્તા. • રાગઃ “રે રે પંખી પર પથરો ફેંકતા ફેંકી દીધો” (લોકગીત) બોધા-ગાધ સુપદ-પદવી- બોધા-ગાધમ્ સુપદ-પદ-વી-નીર- (૧) જ્ઞાનથી ગંભીર, (૨) સારા પદોની નીર-પૂરા-ભિરામં, પૂર-ભિ-રામમ્, રચનારૂપ પાણીના | સમૂહ વડે મનોહર (૩) જીવની અહિંસારુપ આંતરારહિત તરંગોના મળવાથી અગાધ શરીરવાળા, (૪) (સિદ્ધાંતોની) ચૂલિકારૂપ વેલવાળા (૫) મોટા-સરખા પાઠ રુપી રત્નોથી ભરેલો (૬) જેનો કિનારો ઘણો દૂર છે એવા, (૭) (અને) ઉત્તમ શ્રી વીર ભગવંતના આગમરૂપી સમુદ્રને હુંઆદર સહિત સારી રીતે સેવુંછું. ૩. જીવોનીદયારૂપી આંતરા રહિત તરંગોના મળવાથી અગાધ સારં-વીરા-ગમ-જલ-નિધિ- સાર-વીરા-ગમ-જલ-નિ-ધિ સાદ-રમ્ સાધુ-સેવે II3II સાદર સાધુ સેવે III| અર્થ:- જ્ઞાનથી ગંભીર, સારા પદોની રચનારૂપી પાણીના સમુહથી મનોહર, શરીરવાળા, સિદ્ધાંતોની ચુલિકારૂપ વેલોવાળા, મોટા-સરખા પાઠોરૂપી રત્નોથી ભરેલા, જેનો કાંઠો પાર પામી શકાય તેવો નથી એવા ઉત્તમશ્રી વીરભગવંતના આગમરૂપ સમુદ્રની હું આદરપૂર્વક સારી રીતે સેવા કરું છું. ૩. જીવા-હિંસા-વિર-લ-લ-હરી- જીવા-હિ-સા-વિર-લ-લ-હ-રી સઙ્ગ-માગાહ-દેહં। ચૂલા-વેલં ગુરુ-ગમ-મણિ-સંકુલ-દૂર-પારં, સદ્ગ-મા-ગા-હ-દે-હમ્। ચૂલા-વેલન્ ગુરુ-ગમ-મણિ-સ કુલ-દૂર-પારમ્, www.japellibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ છંદનું નામ: સુગ્ધરા. • રાગઃ અર્હત્વ-પ્રસૂત-ગણધર-રચિત...(સ્નાતસ્યા સ્તુતિ) આ-મૂ-લા-લોલ-ધૂલી-બહુલ- આ-મૂ-લા-લો-લ-ધૂલી-બહુલ- મૂળ સુધી કાંઈક ડોલતું, પરાગની ઘણી પરિમલા-લીઢ-લોલા-લિ-માલા, પરિ-મલા-લીઢ-લોલા-લિ-માલા, સુગંધમાં આશક્ત થયેલા ચપળ ભમરાઓની શ્રેણીઓના ઝંકા-રા-રાવ-સારા-મલ-દલ-ઝક્કા-રા-રાવ-સારા-મલ-દલ– ગુંજારવના શબ્દથી ઉત્તમ એવું નિર્મળ પાંદડાવાળું કમલા-ગાર-ભૂમિ-નિવાસે । કમલા-ગાર-ભૂમિ-નિવાસે એવું જે કમળ, તે રુપ ઘરની ભૂમિમાં રહેનારી એવી, છાયા-સંભાર-સારે-વર- છાયા-સમ્-ભાર-સારે! વર- કાંતિના સમુહથી સુશોભિત એવી, કમલ-કરે કમલ-કરે!હાથને વિષે ઉત્તમ કમળ છે એવી, તાર-હારા-ભિ-રામ!, તાર-હારા-ભિરામે!, દેદીપ્યમાન-હારથી મનોહર એવી, વાણી-સ-દો-દે!- વાણી-સન-દોહ-દેહ!- દ્વાદશાંગીરુપ વાણીના સમૂહરુપી શરીરવાળી એવી, ભવ-વિરહ-વરમ-દૈહિ મે- હે શ્રુતદેવી ! મને સંસારના વિરહનું ઉત્તમ દેવિ ! સા રમ્ II૪l મોક્ષરૂપી વરદાન આપો. ૪. ભવ-વિ- વ દૈહિ-મે દૈવિ સારું કા અર્થ:- મૂળ સુધી કાંઈક ડોલતા, પરાગની ઘણી સુગંધમાં આશક્ત થયેલ ચપળ ભમરાઓની શ્રેણિઓના ગુંજારવથી શ્રેષ્ઠ, નિર્મળ પાંદડાવાળા કમળરૂપી ઘરની ભૂમિમાં રહેનારી, કાંતિના સમુહથી સુશોભિત, હાયને વિષે ઉત્તમ કમળવાળી, દેદીપ્યમાન હારથી મનોહર, (દ્વાદશાંગીરૂપ) વાણીના સમૂહરૂપી શરીરવાળી હે શ્રુતદેવી ! મને ઉત્તમ મોક્ષરુપી વરદાન આપો. ૪. શુદ્ધ નમામિ વી લિટ્ટલોલા લિમાલા સુરપદ પદવી શુદ્ધ નમામિ વીર લીઢ લોલા લિમાલા સુપદ પદવી આ સ્તુતિના સંદર્ભમાં રચયિતા અંગે કાંઈક જાણીએ જૈનધર્મના પ્રગાઢ દ્વેષી એવા મિથ્યાભિમાની હરિભદ્ર પુરોહિત જ્ઞાનના ગર્વથી પોતાની સાથે ચાર વસ્તુ લઈને જ ગમનાગમન કરતા હતા. ‘જંબુવૃક્ષની ડાળી'-જંબુદ્વીપમાં મારા જેવો કોઈ જ્ઞાની નથી તેમ સાબીત કરવા રાખતાં, ‘સીડી' -કદાચ કોઈક પ્રતિવાદી ડરીને આકાશ માર્ગે ચાલ્યો જાય, તો ઉતારવા માટે ઉપયોગ કરવા રાખતા, 'કોદાળી'કોઈક પ્રતિવાદી ડરીને જમીનમાં ઘુસી જાય તો કાઢવા માટે ઉપયોગ કરવા રાખતા અને પેટ પર લોખંડનો પટ્ટો બાંધવા દ્વારા મારામાં અગાધ જ્ઞાન છે, તે ક્યાંય ફૂટીને બહાર ન નિકળી જાય માટે પહેરતા. આવો ગર્વ છતાં એક અભિગ્રહ હતો કે ‘જે હું સાંભળું તે મને ન સમજાય, તો જે સમજાવે, તે મારા ગુરુ' આના પ્રભાવે તેઓ જૈનધર્મને પામ્યા એટલું જ નહિ પણ સર્વસંગનો ત્યાગ કરી સંયમી બની અનુક્રમે તેઓ જૈનશાસનની ધુરાને સંભાળનાર પ્રકાંડ વિદ્વાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ બન્યા. પોતાના સંસારી ભાણેજો એવા શિષ્યરત્નો પૂ. મુનિરાજશ્રી હંસવિજયજી અને પૂ. મુનિરાજશ્રી પરમહંસ વિજયજી બૌદ્ધો દ્વારા મરાયા. તે વખતે બૌદ્ધોને વાદમાં હરાવીને ૧૪૪૪ બૌદ્ધ સાધુઓને જીવતા ગરમતેલની કડાઈમાં તળાવવા તૈયાર થયા. Jain Ed ત્યારે જૈનધર્મની પ્રાપ્તિમાં સહાયભૂત માતૃહૃદયા સાધ્વીજી ભગવંત શ્રી યાનિી મહત્તરાના એક વૈરભાવના વિપાક દર્શન શ્લોકને વાંચીને શાન્ત થયા અને પોતાના ગુરુભગવંત પાસે દુષ્કૃતની નિંદા કરવા સાથે પ્રાયશ્ચિત માંગેલ. પૂજ્ય ગુરુભગવંતે પ્રગાઢ જ્ઞાની એવા પોતાના શિષ્યને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ૧૪૪૪ ગ્રંથોની રચનાની પ્રતિજ્ઞા આપેલ. દિવસ-રાત જોયા વિના નૂતન જૈનશાસ્ત્રોની રચના કરવામાં મશગુલ બની ગયા. અંતિમસમયે ૧૪૪૦ ગ્રંથની રચના કરતાં-કરતાં આ *સંસારદાવાનલ સ્તુતિ' એક ગાથા બરાબર એક ગ્રંથ મુજબ ત્રણ ગાયાની રચના કરી ૧૪૪૪મા ગ્રંથની રચના સ્વરૂપ છેલ્લી ગાથાની એક લીટીની રચના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ત્યારે શાસન દેવની સહાયથી શ્રી સંઘે ‘ઝંકારા......’ થી ત્રણ પદ (લીટી)ની રચના કરેલ. તેથી છેલ્લી ત્રણ લીટી શ્રી સંઘ સાથે બોલવાની પ્રથા છે. યાકિની મહત્તરા સુનૂ' ના નામે પ્રખ્યાત પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાની આ સ્તુતિમાં એકપણ જોડાક્ષર નથી અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું મિશ્રણ પણ છે. તેમજ તેઓ શ્રીમદ્ની રચનાના અંતે પોતાનું નામ લખવાના બદલે તેઓ ‘વિરહ' શબ્દ લખતા. ભગવાનથી ૧૭૦૦-૧૮૦૦ કે તેઓ પોતે આથી ૧૭૦૦-૧૮૦૦ વર્ષ પહેલાં થયા ? તેઓ શ્રીમદ્ ને સદા માટે કઠતું હતું. • આ ‘સંસાર દાવા સ્તુતિ' ચતુર્વિધ શ્રી સંઘમાં આઠમના દિવસે સ્તુતિ સ્વરુપે બોલાય છે. પક્ખી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં સજ્ઝાય સ્વરૂપે બોલાય છે. તેમજ દેવસિઅ-રાઈએ પ્રતિક્રમણમાં પૂ. સાધ્વીજી ભગવતો અને વ્હેનો પહેલી ત્રણ ગાથા ‘ નમોડસ્તુ વર્ધમાનાય’ અને ‘ વિશાલલોચન' ના બદલે (સામૂહિક સ્વરૂપે) બોલતાં હોય છે. શ્રી પ્રશ્નોત્તર ચિંતામણિમાં શ્રી વીરવિજ્યજી મહારાજાએ એમ જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ પોંમાં (છેલ્લી ગાથાની છેલ્લી ત્રણ લીટી) રહેલ મંત્ર શક્તિથી ક્ષુદ્ર-ઉપદ્રવ ઉપશાંત થાય છે. Personal Use ૧૪૧ 10.org Page #146 -------------------------------------------------------------------------- ________________ નમામિ વીરં ગિરિસારધીરમાં સંમોહબૂલીહરણે સમીરમ0 માચા રસા દારણ સાર સીરી સંસાર-દાવાનલ-દાહ-નીરં.. પરમાત્માની કરૂણાદેષ્ટિ રૂપી પાણીથી વિષયકષાયરૂપી દાવાનલથી મસ્ત ભવ્યાત્માને દાહશમન, પરમાત્માની દેશના રૂપી પવનથી મોહરૂપી ધૂળનું હરણ, પરમાત્માની વાત્સલ્યદૃષ્ટિથી માયા રૂપી પૃથ્વીને ‘ખોદવા માટે તીક્ષ્ણહળ સમાન અને ધોર-પરિષહ-ઉપસર્ગમાં પણ મેરૂપર્વતની જેમ નિશ્ચલ એવા શ્રી વીરપ્રભુ ને હું નમસ્કાર કરું છું. ૧. બોધાગાર્ધ સુપદપદવી-નીરપૂરાભિરામ, જીવાહિંસા-વિરલ-લહરી-સંગમાગાહદેહં ! ચૂલાવેલં ગુરુગમ-મણિ-સંકુલ દૂરપાર સારં વીરાગમજલનિધિં સાદરે સાધુ સેવે . નાય રોગ પHવણા કલ્પસૂત્ર દ્રષ્ટિવાદ (ભાવાવનામ સુરઇનિવ-માનવેન-યુલાવિલોલકમલાવલિમાલિતાનિn 'સંપૂરિતાડભિનતલોકસમીહિતાનિ કામ નમામિ જિનરાજપદાનિતાનિ ભગવતી પયRા જો કે તે ન જ રોકિ કીક મ રક ન ક ક ક મ મ મ મ = = અ.જા નાનામા, જનકના નામને કિનારે રાજને જિને િનિજ નિજ નિગમ મિનિ ને ! * રને બિન કાનને મને નિરિમાન માને અને મને તો મને ન માને છે નિકો ના નાના નાના નાનો ને, સાગર જેવા ગંભીર અર્થો મને અહિંસા રૂપી તરંગોથી ગાઢ તેમજ પાર ન પમાય તેવા અને ચૂલિકા-પાઠ આદિથી ભરેલા અને જિનાગમને અમો આદરપૂર્વક સેવીએ છીએ. ૩. વાની સંધ ભવવિરહવર દેહિ મે દેવિ સાર” TI મુકુટ બદ્ધ દેવ-દેવેન્દ્ર-નરેન્દ્રના સમુહથી અને દેવી-ઈન્દ્રાણી-મહારાણીના સમૂહથી ચરણે નમન કરાયેલા પરમાત્માને મારા અત્યંત નમસ્કાર હો. ૨. કમળધરે કમળાસને જિનવચનમય એવી સરસ્વતી દેવી ને પ્રાર્થના કરવાની કે અમને ભવ-વિરહ = મોક્ષનું વરદાન આપો. ૪. ૧૪૨ Jart Education nation W inelibrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન, ચૈત્યવંદન કરતી વેળાએ બોલતી સાંભળતી વેળાની મુદ્રા. મૂળ સૂત્ર પુખ્ખર-વ૨-દ્દીવà, ધાયઇ-સંડે અ જંબૂ-દીવે આ ભરહેરવય-વિદેહે, જાઈ-જરા-મરણ-સોગ છંદનું નામ: આર્ય (ગાહા) • રાગઃ જિણજન્મસમયે મેરુસિહરે (સ્નાત્રપૂજા) પદાનુ સારી અર્થ ઉચ્ચારણમાં સહાયક પુ-ખર-વર-દી-વ-ઢે, ધાય-ઇ-સ-ડે અ જમ્-બૂ-દીવે આ ભર-હે-રવ-ય વિદે-હે, ધમ્માઇગરે નમંસામિ ||૧|| ધમ્-માઇ-ગરે ન-મ-સામિ ||૧|| અર્થ :- પુષ્કર નામના સુંદર અડધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબુદ્વીપમાં (આવેલ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રીશ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થંકરભગવંતો) ને હું નમસ્કાર કરું છું. ૧. તમ-તિમિર-પડલ-વિદ્ધ-સણસ, તમ-તિમિ-ર પડ-લ-વિ-ધમ્ સણસ્-સ, સુર-ગણ-નરિંદ-મહિ-અસ્સા સુર-ગણ નરિન્-દ-મહિ-અ-સ। સીમા-ધર-સ વ-દે, મર્યાદામાં રાખનારને હું વંદન કરું છું. મોહની જાળને તોડી નાખનાર. ૨. ૫-ફો ડિ-ય-મોહ-જા-લસ્-સ II૨॥ સીમા-ધરસ વંદે, પપ્કો-ડિય-મોહ-જાલસ ||૨|| અર્થ:- અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર, અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રી સિદ્ધાંત)ને હું વંદન કરું છું. ૨. પણા-સણસ, કલ્લાણ-પુસ્ખલવિસાલ-સુહા-વહસ્સા કો-દેવ-દાણવ-નરિંદગણ-ચ્ચિઅસ્સ, પ્રતિક્રમણમાં રત્નત્રયીની શુદ્ધિ માટે બોલતી - સાંભળતી વેળાની મુદ્રા. ધમ્મસ-સાર-મુવલભકરે પમાય ||૩|| ર૩ શ્રી પુકાર-વર-દીધુસૂ આદાન નામ: શ્રી પુખરવરદ્દીવર્કે સૂત્ર વિષય : ગૌણ નામ : શ્રી શ્રુતસ્તવ સૂત્ર પદ : ૧૬ સંપદા : ૧૬ ગાથા : ૪ : ૩૪ ગુરુ અક્ષર લઘુ અક્ષર : ૧૮૨ સર્વ અક્ષર : ૨૧૬ International અજ્ઞાનરૂપી અંધકારના છંદનું નામઃ વસંતતિલકા * રાગ : ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા (નવસ્મરણ સ્તોત્ર) જાઈ-જરા-મરણ-સોગજન્મ-ઘડપણ-મૃત્યુ ને શોકનો પણા-સણસુ-સ, કલ-લાણ-પુક-ખલવિસા-લ-સુહા-વહસ્-સા કો-દેવ-દાણ-વ નરિન-દગણ-ચિઅસ્-સ, સમૂહનો નાશ કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ. પુષ્કર નામના સુંદર અડધા દ્વીપમાં, ધાતકી ખંડના અને જંબુદ્વીપમાં (રહેલા) (પાંચ) ભરત, (પાંચ)ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રુત) ધર્મની શરુઆત કરનાર (તીર્થંકરો ને હું નમસ્કાર કરૂં છું. ૧. (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી રાજાઓ દ્વારા પૂજાયેલા નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ (મોક્ષના) સુખને આપનાર. દેવતા, દાનવ અને રાજાના સમૂહથી પૂજાએલ એવા, શ્રુતધર્મના તત્ત્વને પામીને કોણ ધ-મ-સ-સાર-મુવ-લ-મકરે પમા-યમ્ II3II પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈપણ પ્રમાદ ન કરે) ૩. અર્થ:- જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે? (અર્થાત્ કોઈ પણ પ્રમાદ ન કરે) ૩. ૧૪૩ www.jainelibrary Page #148 -------------------------------------------------------------------------- ________________ છંદનું નામ: શાર્દૂલવિક્રીડિત; રાગ * સ્નાતસ્યા-પ્રતિમસ્ય-મેરુ-શિખરે..(વીરપ્રભુ-સ્તુતિ) સિદ્ધ ભો! પયઓ સિદ-ધે-ભો-પય-ઓ હે (જ્ઞાનવંત લોકો) ! સિદ્ધ એવા ણમો જિણમએણમો જિણ-મએ જિનમતને આદરસાથે નમસ્કાર થાઓ, નંદી સયા સંજમે, ન–દી સયા સમ્ (સન)-જમે, (જે હોતે છતે) ચારિત્ર ધર્મને વિષે હંમેશાં સમૃદ્ધ છે. દેવં–નાગ-સુવન્ન-કિન્નર-ગણ- | દેવ–નાગ-સુવ–ન-કિ-નર-ગણ- ૬ વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતર દેવના સમૂહથીસ્મભૂઅ-ભાવચ્ચિ સ્સ–ભૂઅ-ભાવ-ચિએ. સત્ય ભાવે કરીને પૂજાએલું એવુ, લોગો-જથ-પઈઓિલોગો-જત-થ-પઈટ-ઠિઓ જ્ઞાન જે (શ્રતધર્મ)માં રહેલું છે, જગમિણે તેલુક્ક-મથ્યાસુર, | જગ-મિણ તેલ-ક-મ-ચા-સુરમ્, ' મનુષ્યો અને અસુરોવાળા ત્રણ લોક રુપા આ જગત (જ્ઞયરુપે) જેમાં પ્રતિષ્ઠયું છે, ધમ્મો વઉ સાસઓ વિજયઓ- ધમ-મો વડ-ઢઉ-સાસઓ-વિજ-વ-ઓ એવો શ્રતધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજયવંત ધમુત્તરં વ8 III ધમ્મુ -તરમ્ વઢઉ Il૪|| થાઓ તેમજ ચારિત્રધર્મબાદ પણતેવૃદ્ધિ પામો. ૪. સુઅસ ભગવઓ સુઅસ–સ ભગ-વઓ તે પૂજયશ્રી શ્રુતધર્મને (વંદનાદિ માટે) કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયાએ.. કરે-મિ-કાઉ-સંગ-ગ વન–દણ- હું કાયોત્સર્ગ કરું છું. વત-તિ-યાએ..... અર્થ :- હે (જ્ઞાનવંત લોકો) ! પ્રખ્યાત (સિદ્ધ) એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જે હોતે છતે) ચારિત્રધર્મમાં હંમેશાં સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રુતધર્મ)માં (ત્રણેય લોકનું) જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (ૉય (જાણવા યોગ્ય) રૂપે) રહેલું છે. (તે) શ્રત ધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો ૪. પૂજ્ય શ્રતધર્મને (વંદનાદિ માટે) હું કાયોત્સર્ગ કરું છું. ૪. આ સૂત્રના રહસ્ય અંગે કાંઈક સમજૂતિ સિદ્ધાંતથી જ પરમાત્મા તથા તેઓએ કહેલ ભાવો જાણી શકાય છે. આ શ્રતધર્મ ભરત વગેરે ૧૫ ક્ષેત્રમાં જ હોય છે, તેથી પ્રથમગાથામાં એ પંદર ક્ષેત્રમાં શ્રતધર્મનું પ્રતિપાદન કરનાર શ્રી તીર્થંકરદેવોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં શ્રુતધર્મની સ્તુતિ, ત્રીજી ગાથામાં આવા કૃતધર્મને પામી પ્રમાદ કરવા જેવો નથી અને ચોથી ગાથામાં ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થયા પછી જ તે શ્રુતધર્મ વિશેષ વૃદ્ધિ પામે, તેમ જણાવેલ છે. અશુદ્ધ શુદ્ધ. સિદ્ધ ભો ! પયણો અણમો સિદ્ધ ભો ! પયઓ ણમો કિન્નર ગણ સભૂઅ કિન્નર ગણ સજૂઆ નોંધઃ આ સૂત્રમાં મતાંતરે ‘દેવંનાગ’ ના બદલે ‘દેવનાગ’ નો મત હોવાથી ગુરુ અક્ષર ૩૪ ના બદલે ૩૫ પણ થાય છે. પુનરિવર-દીવટે ઉપર IRI સુરતૃપ પૂજિત મહાલ લાશ સીમાધર (આગમ) પુષ્કરવરનું અડધુદ્વીપ, ઘાતકીખંડ અને જંબૂદ્વીપમાં ધર્મની આદિ કરનાર એવા અરિહંત પ્રભુને ભાવપૂર્વક નમસ્કાર. ૧. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર, સુરસુરેન્દ્રના સમૂહ અને ચક્રવર્તી રાજાઓથી પૂજાયેલા, મોહરૂપી અગ્નિજવાલાને શાંત કરનાર અને મર્યાદામાં રાખનાર એવા શ્રતધર્મને વંદન કરું છું. ૨. ૧૪૪ Jain Education internatio Page #149 -------------------------------------------------------------------------- ________________ જન્મ રા રોગ શોક મરણ શ્રુત-ધર્મ સુખ જન્મ, ઘડપણ, મરણ, રોગ, શોક, આદિને નાશ કરનાર, સ વ વિ રતિ- રાજ વૈભવ-દેવ લોક અને અં તે મુકિતનગર પહુંચાડવા સમર્થ એવા સર્વકલ્યાણ કર, દેવદાનવથી પૂજાયેલા એવા શ્રતધર્મને પામીને કોણ પ્રમાદ કરે ?૩. દેવ દાનવ પૂજિત કલ્યાણ गाथा-४ सिद्धे भो.. & E = સંયમ " નન્દી સયા સંજમે મતિ જ્ઞાન શ્રુતા જ્ઞાન અવધિ અથાણામનાપવી જ્ઞાન sile કેવળ ને | સર્વ અરિહંત ભગવંતો દ્વારા અર્થથી દેશના એકસરખી ચૌદરાજલોક વ્યાપ્ત અને પાંચજ્ઞાન યુક્ત હોય છે. તેવા શ્રતને પામીને મહામુનિ સૂર્ય આતાપના, શિલા પર સંથારો, ધોર ઉપસર્ગ સહન, સ્ત્રી પરિસદમાં નિર્લેપતા, ષટકાયજીવોની રક્ષા અને જંગલી પ્રાણી પ્રત્યે કરુણા રાખનાર હોય છે, તેથી તે સંયમધર્મ દેવ-દાનવ-નાગેન્દ્ર-કિન્નરો દ્વારા નમાયેલો હોવાથી મને સદા સંયમમાં આનંદ આપનાર બનો.૪. ૧૪૫ For Private & Personal use only www.almelibrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી સિદ્ધાણે બુદાણ શૂરા આદાન નામ : શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર | વિષય : ગૌણનામ I : સિદ્ધસ્તવ સૂત્ર સર્વ સિદ્ધભગવંતોને, પદ : ૨૦ શ્રી વીરવિભુને, સંપદા : ૨૦ શ્રી અરિષ્ટનેમિના ગાથા : ૫ દેવવંદન , પ્રતિક્રમણમાં ગુરુ અક્ષર : ૨૫ કલ્યાણક વર્ણન સાથે, ચૈત્યવંદન વખતે રત્નત્રયીની શુદ્ધિ લઘુ અક્ષર બોલતી- સાંભળતી ; માટે બોલતી-સાંભળતી. અષ્ટાપદજી પ્રભુને સાચા : ૧૫૧ વખતેની મુદ્રા વખતની મુદ્રા સર્વ અક્ષર : ૧૭૬ નમસ્કારનું વર્ણન. છંદનું નામઃ ગાહા; રાગઃ “જિણજન્મસમયે મેરુસિહરે” (સ્નાત્રપૂજા) મૂળ સૂત્ર : ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ સિદ્ધાણં બુદ્ધાણં, સિદ્ધા-ભમ્ બુધા-ણમ્, બંધાયેલ કર્મનો નાશ કરેલ, પોતાના મેળે બોધ પામેલ, પાર-ગયાણં પરંપર ગયાણ પાર-ગયા-ણમ, પર-પર-ગયા-ણમા સંસાર સમુદ્રથી પાર પામેલા તથા અનુક્રમેમોક્ષે પહોંચેલાલોઅષ્ણુ-મુવમયાણ, I ! લોઅગ-ગ-મુવ-ગયા-, લોકના અગ્રભાગ ઉપર પહોંચેલા (એવા) નમો સયા સવ્વ સિદ્ધાણં IIII નમો સયા સવ-વ-સિદ-ધા-ણમ III સર્વસિદ્ધોને હમેંશા નમસ્કાર હો...૧. અર્થ:- જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે એવા, પોતાની મેળે બોધ પામેલા, સંસાર સમુદ્રનો પાર પામેલા, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષે પહોંચલા (અને) લોકના અગ્રભાગે પહોંચેલા, એવા સર્વે સિદ્ધોને હું નમસ્કાર કરું છું. ૧. જો દેવાણ વિ દેવો, જો દેવા-ણ વિ દેવો, છે જે દેવોના પણ દેવ છે, જે દેવા પંજલી નમસંતિા જમાપન)–જલી-નમ–સ-તિ જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી-નમસ્કાર કરે છે, તં દેવ દેવ મહિઅં, ! તમે દેવ-દેવ-મહિ-અમ, તે દેવના પણ દેવ (ઈન્દ્ર) થી પૂજાએલાસિરસા વંદે મહાવીરં રિશી સિર-સા વન-દે મહા-વીરમ રી મહાવીર પ્રભુને મસ્તકથી વાંદું છું. ૨, અર્થ:- જે દેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તે ઈન્દ્રોથી પૂજાયેલ (એવા) શ્રી મહાવીરસ્વામીને હું મસ્તક થી વાંદું છું. ૨. ઇક્કોવિ નમુક્કારો, { ઇક-કો વિ નમુક-કારો, એક પણ નમસ્કાર. જિણવર વસહસ-વદ્ધમાણસા જિણવર વસ-હસ વદ-ધ-માણ—સી ! જિનવરોમાં વૃષભ સમાન શ્રી વર્ધમાન સ્વામીને કરેલા સંસારસાગરાઓ, સન-સાર-સાગ-રાઓ, સંસારરુપ સમુદ્રથી તારેઇ નરં વ નારિ વાTlBll. તારે-ઇ નરમ વ નારિમ-વા Ilall તારે છે પુરુષને કે સ્ત્રીને. ૩. અર્થ:- જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને(કરેલો) એક પણ નમસ્કાર પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. ૩. ઉજ્જિત-સેલ-સિહરે, ઉજ-જિન-ત-સેલ-સિહરે, ગિરનાર પર્વતના શિખર ઉપર. દિકખા-નાણું નિશીહિઆ જસ્સા દિક-ખા નાણમ નિસી-હિઆ જસ-સા જેઓના દીક્ષા, ક્વળજ્ઞાન,મોક્ષલ્યાણક જેના થયા છે. તં ધમ્મુ-ચક્કવડ્યુિં, તમ-ધમ-મ ચક-ક-વ-ટિમ, તે ધર્મના ચક્રવર્તી એવા. અરિટ્ટનેમિ નમંસામિ ll૪ll | અરિટ-ઠ-નેમિમ નમમ-સામિ ||૪|| શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ૪. અર્થ :- ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)ના દીક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિભગવાનને હું નમસ્કાર કરુ છું. ૪. ચત્તારિ અટ્ટદસ દોય, ચતતારિ અઠ દસ દોય, ચાર, આઠ, દશ (અને) બે વંદિયા જિણવરા ચઉવ્વીસી વન-દિ-યા જિણ-વરા ચઉવ-વી-સમાં એ ચોવીશે જિનવરો વંદાયેલા છે. પરમ નિઢિ અગ્ન, પર-મટ-ઠ-નિટ-ઠિ-અ-ઠા, પરમાર્થથી સિદ્ધ થયા છે સર્વ કાર્યો જેઓના સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ll ll સિદ્ધા-સિધિમ્ મમ-દિ-સન્તુ IIull; એવા હે સિદ્ધો મને મોક્ષ આપો. ૫. અર્થ :- બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, પરમાર્થથી સિદ્ધ થયા છે કાર્યો જેઓના એ(એવા) સિદ્ધ થયેલા ચોવીશે તીર્થકરો મને સિદ્ધિ પદ આપો. ૫. ૧૪૬. www.jalnelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ શુદ્ધ લોઅગમવગયાણ : લોઅષ્ણ મુવમયાણ નરં વ નારિ વા નરં વ નારિં વા તમધમ્મચક્ક વટ્ટીણ તં ધમ્મચક્ક નમસ્કાર ત્રણ પ્રકારે થાય ૧. ઈચ્છાયોગ નમસ્કાર : શુદ્ધ નમસ્કાર જાણે પણ આચરી ન શકે છતાં આચરવાની ઈચ્છા પૂર્ણ હોય છે. આથી પુણ્ય બંધ કરાવે. શાસ્ત્રયોગનમસ્કાર : શુદ્ધ નમસ્કાર જાણે અને આચરણ પણ કરે પણ વિશેષ શુદ્ધતા ન હોય તે આથી કર્મનિર્જરા કરાવે. ૩. સામર્થ્યયોગ નમસ્કાર: શુદ્ધ નમસ્કાર જાણે આચરે અને પોતાની દરેક કરણી પણ શાસ્ત્ર બની જાય તે આથી અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્તિ થાય. (આવા જ નમસ્કારનો ઉલ્લેખ ઉપરોક્ત સૂત્રમાં કરાયેલ છે.) (સંદર્ભ : પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચય). જિજ્ઞાસા : અતીત, અનાગત, વર્તમાન ચોવીશીના કેટલા કલ્યાણકો ગિરનાર | પર્વત ઉપર થયા ? તૃપ્તિ: વર્તમાન ચોવીશીના ૩ કલ્યાણક (નેમિનાથ દીક્ષા, કેવલ, મોક્ષ) - ૩, અનાગત ચોવીશીના ૨૨ ભગવાનના નિર્વાણકલ્યાણક-૨૨, અનાગત ચોવીશીના છેલ્લા ૨ ભગવાન છેલ્લા ૩-૩ કલ્યાણક૬, અતીત ચોવીશીના છેલ્લા ૮ ભગવાનના છેલ્લા ૩-૩ લ્યાણક- ૨૪ = ૫૫ આ મારા મનમાં કમ પરંપરાયાણં સિદ્ધાણં = બાંધેલા આ કર્મોને શુક્લધ્યાન દ્વારા ભસ્મીભૂત કરતા; બુદ્ધાણં = ચાર ઘાતિ કર્મના ક્ષયથી કેવલજ્ઞાન-દર્શનને પામેલ, પારણયાણ = સંસાર સાગર પાર કરીગયેલા; પારણમાણે સિદ્ધાણ કરી સળગાવનાર પરંપરગચાણ = ગુણસ્થાનકના ક્રમમુજબ અષ્ટકર્મનું દહન કરનારા; લોઅગ્નમુવમયાણું = લોકના અગ્રભાગને એટલે સિદ્ધાવસ્થાને પામેલાને હું નમસ્કાર કરું છું.૧. ઈકી વિનાકારી જિણવરસહસ વદ્ધમાણ સામર્થ્યયોગ દ્વારા કરાયેલો એક પણ પ્રભુજીને નમસ્કાર, તે નર હોય કે નારી તેને ભવપાર કરવા સમર્થ બને છે. ૩. ચાર-આઠ-દસ અને બે ની સંખ્યામાં ચારેય દિશામાં શ્રીઅષ્ટાપદ તીર્થમાં બિરાજમાન ચોવીસ પરમાત્માને હું વંદન કરું છું. તે સિદ્ધ ભગવંતો મનેં સિદ્ધિપદને આપો. ૬. ઉજિતસેલ-સિહરે નાણાં દિકખાંડ નિસીડિયા સ જો દેવાણ વિ દેવો તે દેવદેવ-મહિયે, જે દેવા પંજલી નર્મસંતિ, સિરસા વંદે મહાવીરી તં ધમ્મચકક્ષ અશ્કિનેમિં નમંસામિ જેઓ દેવોના પણ દેવ છે, જે દેવોની શ્રેણીથી પૂજાયેલ છે, તે તે દેવાધિદેવ એવી શ્રી વીરપ્રભુને મસ્તકવડે હું નમસ્કાર કરું છું. ૪. ગિરનારપર્વત પર દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણ પામેલા અને ધર્મમાં ચક્રવર્તીસમાન એવા શ્રી નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ૫. P DO Use Only - 1 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી વટાવરચ-ગાણa" : આદાન નામ : શ્રી વેયાવચ્ચ-ગરાણં સૂત્ર વિષય : ગૌણ નામ :શ્રી સમ્યગ્દષ્ટિદેવની સ્તુતિ શાસનરક્ષક ગાથા સમ્યગ્દષ્ટિ દેવોના ચૈત્યવંદન, દેવવંદન પ્રતિક્રમણમાં રત્નત્રયીની લઘુ અક્ષર :૧૮ સ્મરણ દ્વારા ધર્મમાં કરતી વખતે બોલતી- ગુરુ અક્ષર :૪ શુદ્ધિ માટે બોલતીકુલ અક્ષર :૨૨ સ્થિરતાની માંગણી. સાંભળતી વખતની મુદ્રા સાંભળતી વખતની મુદ્રા મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ વેયાવચ્ચગરાણ સંતિગરાણે વેયા-વચ-ચ-ગરા-ણમ્ સ-તિ-ગરા-ણમ્ [ (શ્રી જૈનશાસન) વૈયાવચ્ચનાં કરનાર હું (તથા) શાંતિનાં કરનાર સમ્મ-દિક્િ-સમાહિ-ગરાણં, સમ—મ-દિ-ઠિ-સમા-હિ-ગરા-ણમ્, સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનારને (આશ્રયીને). કરેમિ કાઉસ્સગ્ગ I૧ાા અન્નત્ય કરે-મિ કાઉસ-સંગ-ગમ ||૧|| અન-નત~થ કરું છું કાયોત્સર્ગ. ૧. અર્થ:- વૈયાવચ્ચનાં કરનાર, શાંતિનાં કરનાર (અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનાર દેવોને (આશ્રયીને) હું કાર્યોત્સર્ગ કરું છું. ૧. પ્રભુજીની વિશિષ્ટ ભાવપૂજામાં ઉપયોગી દેવવંદનની વિધિ એક ખમાસમણ આપવું પછી યોગમુદ્રામાં ‘ઈરિયાવહિય' ! પછી લોગસ્સ સૂત્ર બોલી “સવલોએ-અરિહંત ચેઈઆણં લોગસ પૂર્ણ સુધી કરવું. અને અન્નત્થ સૂત્ર બોલી એકવાર શ્રી નવકારમંત્રનો પછી એક ખમાસમણ આપી આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ કાઉસ્સગ્ગકરી પારીને બીજી થોય બોલવી.” સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ગુરુભગવંત કહે પછી “શ્રી પુકખરવર દીવસૂત્ર', વંદણવત્તિયાએ-અન્નત્થ ‘કરેહ” ત્યારે ‘ઈચ્છે' બોલવું' સૂત્ર બોલી એકવાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ન કરી • પછી ‘સકલ કુશલવલ્લી’ બોલી ‘તુજ મુરતિને નિરખવા...’ પારીને ત્રીજી થોય બોલવી. પછી ‘સિદ્ધાણં બુદ્ધાણં' આદિ ભાવવાહી એક ચૈત્યવંદન બોલવું. વેયાવચ્ચ-ગરાણે-અન્નત્ય સૂત્ર અનુક્રમે બોલી એકવારપછી “ જંકિંચિ નામ-તિર્થં' બોલી નમુથુણં સૂત્ર બોલી શ્રીનવકાર-મંત્રનો કાઉસ્સગ્ગ કરી પારીને પુરુષોએ મુક્તાશક્તિ મુદ્રામાં જયવીયરાય સૂત્ર આભવમખંડા સુધી ! ‘નમોડહંત સૂત્ર' અને વ્હેનોએ એકવાર શ્રી બોલવું. નવકારમહામંત્ર બોલીને ચોથી થોય બોલવી. પછી એક ખમાસમણ આપી ફરીવાર આદેશ માંગવો કે પછી નીચે બેસીને ચૈત્યવંદન મુદ્રામાં નમુથુણં સૂત્ર બોલી. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું ? પાછા ઉભા થઈ યોગ મુદ્રામાં પહેલા ચાર થોયના જોડાની ગુરુભગવંત., કહે ‘કરેહ' ત્યારે ‘ઈચ્છે' બોલવું. જેમ જ અરિહંત-ચેઈઆણ થી સિદ્ધાણં-બુદ્ધાણં આદિ સૂત્ર • પછી તરત ભાવવાહી એક ચૈત્યવંદન બોલી “ જંકિંચિ' સૂત્ર , સુધી ચાર થાય અનુક્રમેબોલીને નીચેચૈત્યવંદન મુદ્રામાં બેસવું. બોલી નમુસ્કુર્ણ સૂત્ર બોલી ઉભા થઈ યોગમુદ્રામાં અરિહંત કે પછી ‘નમુત્થણ' બોલી “જાવંતિ ચેઈઆઈ' મુક્તાશક્તિ ચેઈઆણું સૂત્ર બોલી અન્નત્થ’ ‘બોલીને એકવાર શ્રી ! મુદ્રામાં બોલી ઉભા થઈ સત્તરસંડાસા (પ્રમાર્જના) પૂર્વક નવકાર મંત્રનો કાઉસ્સગ્ન જિનમુદ્રામાં કરી ‘નમો. એક ખમાસમણ આપવું. અરિહંતાણં' બોલવા દ્વારા પારીને પુરુષોએ ‘નમોડહંત' ! • પછી મુકતાશક્તિ મુદ્રામાં ‘જાવંત કે વિ સાહુ' સૂત્ર બોલી સુત્ર બોલી ચાર થોયના જોડામાંથી પહેલી હોય બોલવી. ! ! પુરુષો હોય તો ‘નમોડહંત સૂત્ર’ બોલે અને વ્હેનો હોય તો ૧૪૮ lain Education International Page #153 -------------------------------------------------------------------------- ________________ એકવાર શ્રીનવકારમંત્ર હાથ જોડી બોલીને ભાવવાહી એકી સંખ્યામાં સુમધુર સ્વરે અન્યોને અંતરાય ન થાય તેમ સ્તવન બોલવું. • પછી મુક્તાશક્તિ મુદ્રામાં ‘જયવીય-રાય સૂત્ર’ ‘આભવમખંડા' સુધી બોલવું અને પછી એક ખમાસમણ આપી આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ?' ગુરુભગવંત કહે‘ કરેહ’ ત્યારે ‘ ઈચ્છે’ બોલવું. * પછી ગુજરાતી-સંસ્કૃત-કે પ્રાકૃત ભાષામાં ભાવવાહી ચૈત્યવંદન બોલીને જૈકિંચિ નામ-તિર્થ્ય' સૂત્ર બોલી ‘નમુન્થુર્ણ સૂત્ર' નોંધ : ચાર થોચના જોડાનો ઉપયોગ શ્રી કલ્લાણકદ સૂત્ર અને સંસાર દાવાનલ સૂત્રની એક-એક ગાથા સ્વરૂપે અનુક્રમે કરી શકાય. તે સિવાય ગુજરાતીમાં ચાર થોયના જોડા નીચે બતાવવામાં આવ્યા છે ત્રણ વાર ચૈત્યવંદન બોલતી વખતે પૂર્વે બતાવેલ ચૈત્યવંદન વિધિમાંથી ‘સકલકુશલ-વલ્લી’ અને ‘તુજ મુરતી ને નિરખવા' નો ઉપયોગ કરી શકાય. તે સિવાય બે ચૈત્યવંદન નીચે બતાવવામાં આવ્યાં છે. જય ॥૧॥ શ્રી દેવવંદનમાં ઉપયોગી ચૈત્યવંદન - ૨ પરમેશ્વર પરમાત્મા, પાવન પરમી, જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દી: અચલ-અકલ-અવિકાર સાર, કરુણારસ સિંધુ, જગતજન આધાર એક, નિષ્કારણ બંધુ શા ગુણ અનંત પ્રભુ તાહરાએ, કિમહી કહ્યા ન જાય, રામપ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય 11311 શ્રી દેવવંદનમાં ઉપયોગી યાર યોય નો જોડા - ૧ શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ । મન વાંછિત પૂરણ સુરતરુ, જય વામા સુત અલવેસરૂં ॥૧॥ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા । દોય નીલા દોય શ્યામલ કહ્યાં, સોલે જિન કંચન વર્ણ લહ્યાં ચા આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હિયર્ડ રાખીયો । તેહનો રસ જેણે ચાખીયો, તે હુવો શિવ સુખ સાખીયો 3 ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણાં ગુણ ગાવતી । સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી ॥૪॥ પ્રભુજીની ભાવ પૂજા કરતી વખતે શક્ય હોય તો ચૈત્યવંદન ના બદલે દેવવંદન કરવાનો આગ્રહ રાખવો, વિશેષ લાભદાયી કહેવાય. કોઈપણ વિશિષ્ટતપની આરાધનામાં ભાગ્યશાળીએ ત્રણેય સમય દેવવંદન કરવાં જોઈએ. સવારનું રાઈઅ પ્રતિક્રમણ કરતાં પહેલા અને સાંજે દેવસિઅપખી આદિ પ્રતિક્રમણ કર્યા પછી દેવવંદન પણ ન કરાય. Jen education International · બોલવું. પછી મુક્તા શુક્તિ મુદ્રામાં જયવીયરાય સૂત્ર આભવમખંડા સુધી અને વારિજજઈ થી યોગમુદ્રામાં પૂર્ણ સૂત્ર બોલવું. ♦ પછી અંતે એક ખમાસમણ આપી ઉભડગ પગે નીચે બેસી જમણા હાથની મુર્ત્તિવાળી કટાસણું-જમીન ચરવાળો જોહરણ (ઓધો) પર સ્થાપન કરી ‘દેવવંદનની વિધિ કરતા જે કાંઈ અવિધિ હુઈ હોય, તે સવિ હુ મન – વચન – કાયાએ કરી મિચ્છા મિ દુક્ક′’ બોલવું. શ્રી દેવવંદનમાં ઉપયોગી ચૈત્યવંદન - ૧ જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમીગતિ પામી ॥૧॥ પ્રભુ નામ આનંદ કંદ, સુખ સંપત્તિ લઈએ, પ્રભુ નામે ભવોભવ તણાં, પાતિક સવિ દહિએ ા૨ા ૐૐ હૌં વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વ નામ, વિષ અમૃત થઈ પરિણામે, લહિએ અવિચલ ધામ નારા શ્રી દેવવંદનમાં ઉપયોગી ચાર થોય નો જોડા - ૨ પ્રહ ઉઠી વધુ ઋષભદેવ ગુણવંત; પ્રભુ બેઠા સોહે, સમવરણ ભગવંત 1 ત્રણ છત્ર બિરાજે ચામર ઢાળે ઈંદ્રા જિનના ગુણ ગાવે, સુર નર નારીના વૃંદ ॥૧॥ બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઈન્દ્રાણી રાય, નવ કમળ રચે સુર, તિહાં ઠવતાં પ્રભુ પાય । દેવદુંદુભિ વાજે કુસુમ વૃષ્ટિ બહુ હુંત; એવા જિન ચોવીસે, પૂજો એકણ ચિત્ત શા જિન જોજણ ભૂમિ, વાણીનો વિસ્તાર; પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર । સો આગમ સૂણતાં, છેદી જે ગતિ ચાર; જિનવચન વખાણી, લીજે મવનો પાર ||૩|| જક્ષ ગૌમુખ ગિરૂઓ,જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી રાક્કેશ્વરી વિઘ્ન ક્રોડી હરેવ । શ્રી તપગચ્છનાયક, વિજય સેનસૂરિરાય, તસ્સ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય ॥૪॥ " પ્રભુજીની દ્રવ્યપૂજા અને ભાવપૂજા સિવાય વિશિષ્ટ આરાધનાનાં કાઉસ્સગ - પ્રદક્ષિણા ખમાસમણસાથીયા-ચૈત્યવંદન આદિ કરી શકાય. પણ શક્ય હોય ત્યાં સુધી નવકારવાળી ગણવા પળાંઠી વાળીને પ્રભુજી સમક્ષ ન બેસવા કાળજી રાખવી. આપણું શરીર અશુચિ (અપવિત્ર)નો ભંડાર હોવાથી વિશેષ કોઈ અગત્ય કારણ સિવાય પૂજાના કપડામાં કે સ્વચ્છ કપડામાં પ્રભુજી સમક્ષ વધારે પડતો સમય ન રહેવા કાળજી રાખવી. ૧૪૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ‘ખમાસમણ' આપીને ઉભા થવું. મૂળ સૂત્ર ભગવા ં, આચાર્યહં, ઉપાધ્યાયહં, સર્વસાધુહં. ઉભા થઈ યોગમુદ્રામાં બોલતીસાંભળતી વખતની મુદ્રા ઉચ્ચારણમાં સહાયક પ્રતિક્રમણ ઠાવતી વખતે આ સૂત્ર બોલવાસાંભળવાની મુદ્રા. ૨૬ શ્રી ભમવાનાદિ વંદન સૂત્ર આદાન નામ : શ્રી ભગવાનાદિ વંદન સૂત્ર : પંચ પરમેષ્ઠિ નમસ્કાર ગૌણ નામ વિષય : પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર મૂળ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ (રાઈઅ) પડિક્કમણે ઠાઉં? ઇચ્છું, લઘુ અક્ષર ગુરુ અક્ષર કુલ અક્ષર પદાનુસારી અર્થ ભગ-વાન્-હમ્, આ-ચાર્ય-હમ્, ઉપા–ધ્યા-ય-હમ્, સર્-વ-સાધુ-હમ્. ભગવંતને, આચાર્યને, ઉપાધ્યાયને, સર્વ સાધુઓને નમું છું. અર્થ:- (અરિહંત અને સિદ્ધ સ્વરૂપ) ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને (અને) સર્વ સાધુઓને વંદન કરું છું. સવ્વસ્ટ વિ, દેવસિઅ (રાઈઅ), દુચ્ચિતિઅ, દુબ્માસિઅ, દુચ્ચિઢ઼િઅ : ૧૬ : 3 : ૧૯ નોંધ : દેવસિઅ અને રાઈઅ પ્રતિક્રમણ વખતે બબ્બેવાર આવતું આ સૂત્ર એક-એક ખમાસમણ ના આંતરે બોલાતું હોય છે. તે વખતે બહુલતયા બેઠા-બેઠા શરીરને ખૂબ સામાન્ય વળાંક આપીને બોલાતું હોય છે, તે હિતકર નથી. આપણા પરમોપકારી પંચપરમેષ્ઠિ ભગવંતોને ખૂબ ભાવપૂર્વક સત્તર સંડાસા (પ્રમાર્જના) સાથે ખમાસમણ આપવા દ્વારા વાંદવા જોઈએ. • સાંજના પ્રતિક્રમણમાં પહેલીવાર આવતાં આ સૂત્ર પછી ‘ઈચ્છાકારી સમસ્ત શ્રાવકને વાંદું' બોલવાની પ્રથા પ્રચલિત છે. અશુદ્ધ ભગવાનં આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય કે સર્વસાધુમાં વિષય : સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્ણ હૃદયથી નમસ્કાર. સ્થાપના સૂત્ર | લઘુ અક્ષર : ૧૮ | ગુરુ અક્ષર કુલ અક્ષર : ૮ : ૨૬ છ વસિયા પડિકાણી ઠાલુ આદાન નામ : શ્રી સવ્વસ વિ દેવસિઅ સૂત્ર વિષય : ગૌણ નામ : સંક્ષિપ્ત પ્રતિક્રમણ ઉચ્ચારણમાં સહાયક ઇચ્-છા-કારે-ણ સન્-દિ-સહ ભગ-વન્! દેવ-સિઅ–(રાઈઅ) –પડિક્–કમણે ઠાઉમ્ ઇ-છમ, ? સ-વસ્-સ વિ, દેવ-સિઅ (રા-ઈઅ) દુચિ-તિઅ, ૬-ભા-સિઅ, દુ-ચિ-ઠિઅ મિચ્-છા મિ દુક્-ક-ડમ્ ॥૧॥ શુદ્ધ ભગવાનહં આચાર્યહં ઉપાધ્યાયહ સર્વસાધુહં અતિશય ઉપયોગી ખૂબ જ ઓછા શબ્દોમાં અગાધ પાપોની આલોચના. પદાનુસારી અર્થ ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો કે ભગવન્ ! દિવસ સંબંધી (રાત્રી સંબંધી)પાપોથી પાછો ફરું? (ગુરુ કહે ‘પડિક્કમેહ') (પાપથી ભલે પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે) ‘ઈચ્છું’ તમારી આજ્ઞા પ્રમાણ છે. સર્વ પણ દિવસ સંબંધી (રાત્રી સંબંધી) દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાનું મારું પાપ મિથ્યા થાઓ. ૧. મિચ્છા મિ દુક્કડં ॥૧॥ અર્થ :- ઈચ્છાપૂર્વક હે ભગવન્ ! આપ આજ્ઞા આપો કે હું દિવસ સંબંધી (રાત્રી સંબંધી) પાપોથી પાછો ફરું ? (ગુરુભગવંત કહે પાપ થી ભલે પાછા ફરો) ત્યારે શિષ્ય કહે) મને આપની આજ્ઞા પ્રમાણ છે. (તે મુજબ) મારા સઘળાંય પણ દિવસ સંબંધી (રાત્રિ સંબંધી) દુષ્ટ (ખરાબ) ચિન્તવન, દુષ્ટ (ખરાબ) ભાષણ (બોલવાનું) અને દુષ્ટ (ખરાબ) ચેષ્ટારૂપ પ્રવૃત્તિ સંબંધી મારું પાપ મિથ્યા થાઓ અર્થાત્ મારું પાપ નાશ પામો. ૧. દેવસિઅ પ્રતિક્રમણ વખતે ‘દેવસિઅ’ બોલવું અને રાઈઅ પ્રતિક્રમણ વખતે ‘રાઈઅ’ બોલવું. * સર્વ દોષનું મૂળ કારણ મન, વચન અને કાયા છે, તેથી એ ત્રણના દુષ્ટ વ્યાપારથી લાગેલા દોષનું આ સૂત્રમાં ખૂબ જ ટૂંકાણમાં મિથ્યા દુષ્કૃત કરવામાં આવેલ છે. Vajainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ - 9 ► 10 - 8 CEETEC ૧૫૧ Jan Edonillionell calda Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રતિક્રમણ વખતે આ સૂત્ર બોલતી - સાંભળતી વખતની મુદ્રા. મૂળસૂત્ર ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે, દેવસિઓ (રાઈઓ) અઈઆરો કઓ કાઇઓ, વાઇઓ, માણસિઓ, પદાનુસારી અર્થ હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છું છું. જે મેં દિવસ સંબંધી (રાત્રી સંબંધી) અતિચાર કર્યા હોય. (૧) શરીર સંબંધી (૨) વચન સંબંધી (અને) (૩) કાયા સંબંધી, અર્થ: હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છુ છું. જે મેં દિવસ સંબંધી (રાત્રી સંબંધી) મનથી, વચનથી અને કાયાથી (અતિચાર કર્યા હોય.) ઉત્સુત્તો, ઉમ્મન્ગો અકપ્પો, અકરણિજ્જો, દુખ઼ાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો, ૨૮ શ્રી ઇચ્છામિ ઠામિ સૂ વિષય : આદાન નામ : શ્રી ઇચ્છામિ ઠામિ સૂત્ર ગૌણ નામ : અતિચાર આલોચના સૂત્ર ગુરુ અક્ષર : ૨૯ લઘુ અક્ષર : ૧૩૮ સર્વ અક્ષર શ્રાવકના ૧૨ વ્રતો સંબંધિ લાગેલા અતિચારની ક્ષમા : ૧૬૭ ચાચના. નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિહૂં ગુત્તીર્ણ, ચઉė કસાયાણં, ઉચ્ચારણમાં સહાયક ઇ-છામિ ઠામિ કાઉસ્-સ-ગમ્ જો મે દેવ-સિઓ (રા-ઈઓ)અઈ-આરો-કઓ કાઇ-ઓ, વાઇ-ઓ, માણ-સિઓ, Jain Education I national ઉસ્-સુત્–તો, ઉ-મ-ગો અ-ક-પો, અ-કર-ણિ-જો, દુશ્–ઝાઓ, દુવ્-વિ-ચિન્-તિઓ, અણા-યારો, અણિ-છિ-અ-વો, અસાવગપાઉગ્ગો, અસા-વગ-પાઉ-ગો, અર્થ :- શાસ્ત્ર વિરુદ્ધ, સન્માર્ગ વિરુદ્ધ, આચાર વિરુદ્ધ (હોય), ન કરવા યોગ્ય (હોય), આર્ત્ત-રૌદ્રધ્યાન સ્વરૂપ દુનિરૂપ, અશુભ ચિંતવનરૂપ, વ્રતાદિના તદ્દન ભંગ કરવા સ્વરૂપ અનાચારરૂપ, (જે) ઈચ્છવા યોગ્ય ન હોય (અને) શ્રાવકને ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી (તેવો અતિચાર લાગવાથી) (૪) શાસ્ત્ર વિરુદ્ધ (૫) માર્ગ વિરુદ્ધ, (૬) આચાર વિરુદ્ધ, (૭) નહિ કરવા યોગ્ય કરવા રૂપ, (૮) આર્ત્ત-રૌદ્રધ્યાનસ્વરૂપ દુર્ઘાન રૂપ, (૯) અશુભ ચિંતવન કરવા રૂપ, (૧૦) વ્રતાદિનો તદ્દન ભંગ કરવા રૂપ અનાચારથી, (૧૧) નહિ ઈચ્છા યોગ્ય (તેમજ), (૧૨) શ્રાવકને જે ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી, આ અતિચાર શેમાં લાગ્યો હોય ? નાણે, દ-સ-ણે, ચરિત્-તા-ચરિત્-તે, સુએ, સામા-ઇએ, તિ-હમ્ ગુ~તી-ણમ્, ચઉ-હમ્ કસા-યાણમ્, જ્ઞાનને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ)ને વિષે, શ્રુત સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે (અને) ત્રણ ગુપ્તિને વિષે, ચાર કષાય (ના ત્યાગ) સંબંધી, અર્થ:- જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ) ને વિષે, સિદ્ધાંતને વિષે, સામાયિક ને વિષે અને ત્રણ ગુપ્તિ સંબંધી, ચાર કષાય (ના ત્યાગ) સંબંધી... ainelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ આ અતિચાર વળી ક્યાં વ્રતો સંબંધી લાગ્યા હોય ? પંચહ-મણુવ્રયાણં, પ(પ)-ચણ-હ-મ-યુવ-વયા-ણમ્, પાંચ અણુવ્રતને વિષે, તિહં ગુણવયાણં, તિ-હમ ગુણવ-વયા-ણમ્, ત્રણ ગુણવ્રતને વિષે, ચહિં સિફખાવયાણ, ચઉણ-હમ્ સિક્ર-ખા-વયા-ણમ, ચાર શિક્ષાવ્રતને વિષે, બારસ વિહસ્સ સાવગધમ્મક્સ, બારસ-વિહસ -સાવ-ગ-ધ-મ-સ, (એ) બાર પ્રકારના શ્રાવકધર્મને વિષે, લાગેલા અતિચારની ભાવ-પૂર્વક ક્ષમા યાચના જે ખંડિએ જે વિરાહિઅં, જ-ખ-ડિ-અમ્ જમ્ વિરા-હિ-અમ્, જે (દેશ થકી) ભાંગ્યુ હોય (અને) જે ૬ (સર્વ થકી) વિરાધ્યું હોય, તસ્સ મિચ્છા મિ દુક્કડં l ; ત–સ મિચ-છા મિ દુક-ક-ડમ્ II . { તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) . અશુદ્ધ શુદ્ધ અર્થ:-(તેમજ) પાંચ અણુવ્રત સંબંધી, ત્રણ ગુણવ્રત સંબંધી (અને) ચાર ઉસુત્તો ઉમગ્ગો ઉષ્ણુત્તો ઉમ્મગ્ગો. શિક્ષાવ્રત સંબંધી, (એ) બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે દેશ થકી ભાંગવા દુવિચિંતિઓ દુધ્વિચિંતિઓ. સ્વરૂપ ખંડિત કર્યુ હોય અને જે સર્વ થકી વિરાધના કરવા સ્વરૂપ વિરાધ્યું હોય, તિહ તિહં તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) (દેશ = કાંઈક અંશે; સર્વ = સર્વથા) મિચ્છામિદુક્કડમ્ મિચ્છા મિ દુક્કડ શ્રાવકનાં બાર વ્રત પાંચ અણુવત પૌષધવ્રતમાં ચઉવિહાર ઉપવાસ કરી બીજા દિવસે પૌષધ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત = મોટી હિંસાથી પારીને ઠામ ચઉવિહાર એકાસણાનું પચ્ચકખાણ કરી અટકવું (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત = મોટું જુઠું પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતને પોતાના ગૃહાંગણે બોલવાથી અટકવું, (૩) સ્કૂલ-અદત્તાદાન વિરમણવ્રતા પધરાવીને સુપાત્ર દાન કરવું. પૂજ્ય મહાત્મા જે વસ્તુ = નહિ આપેલાને લેવાથી અટકવું, (૪) સ્વદારાસંતોષ- વહોરે તે જ વસ્તુ દ્વારા એકાસણું કરીને ચઉવિહારનું પરસ્ત્રીગમન વિરમણવ્રત = પોતાની પત્નીમાં સંતોષ પચ્ચકખાણ તે જ વખતે લઈ લેવું તે. કેળવીને પરસ્ત્રીને સેવવાથી અટકવું અને (૫) સ્કૂલ પૂજ્ય મહાત્માને અતિથિ સંવિભાગવ્રત છે, તેમ કહી પરિગ્રહ પરિમાણ વિરમણવ્રત = મોટા પરિગ્રહથી સઘળી વસ્તુઓ વહોરાવવાનો આગ્રહ ન રાખવો. અટકવું. પૂ. મહાત્માઓનો સર્વથા અભાવ હોય તો વ્રતધારી ત્રણ ગુણવ્રત શ્રાવક - શ્રાવિકાને આમંત્રણ આપી જમાડી શકાય. (૬) દિગપરિમાણવ્રત : દિશામાં ગમનાગમનનું પરિમાણ માનવભવ પામ્યા પછી શ્રાવકધર્મનો સ્વીકાર કરી ૧૨ નકકી કરવું, (૭) ભોગોપભોગપરિમાણ વ્રત = ભોગ અને વ્રત અથવા તેથી અલ્પ સંખ્યામાં પણ વ્રત ગ્રહણ કરીને ઉપભોગનું પરિમાણ નક્કી કરવું અને (૮) અનર્થદંડ વ્રતધારી બનવું જોઈએ. શાસ્ત્રીય વચન અનુસાર વિરમણ વ્રત : નકામાં પાપથી અટકવું વ્રતધારી ને જ શ્રાવક કહેવાય, તે સિવાયના ચાર શિક્ષાવતઃ ભાગ્યશાળીઓને ફક્ત જૈન જ કહેવાય. પૂ.મહાત્માઓ (૯) સામાયિક વ્રત : સામાયિક કરવાની સંખ્યાનું આજીવન માટે પાંચ મહાવ્રતોને ધારણ કરનારા હોય છે. પરિમાણ કરવું. આ ‘ઈચ્છામિ ઠામિ' સૂત્ર દેવસિઅ કે રાઈઅ કે પકખી કે (૧૦) દેશાવગાસિક વ્રત : ઉપવાસ અથવા ઓછામાં ચૌમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ વખતે પંચ મહાવ્રતધારી ઓછું એકાસણ કરીને રાઈઅ-દેવસિઅ પ્રતિક્રમણની પૂજ્ય ગુરુભગવંતની નિશ્રા દરમ્યાન આવે, ત્યારે દરેક સામાયિક સિવાય આઠ સામાયિક કરવાં તે. શ્રાવક – શ્રાવિકાગણે શ્રાવક - ધર્મ (જીવન)ને ઉદ્દેશીને (૧૧) પૌષધોપવાસ વ્રત : ઉપવાસ કરી ૮ પ્રહરનો રચાયેલ ઉપરોક્ત આ સૂત્ર અવશ્ય મનમાં બોલવું અહોરાત્ર પૌષધ કરવો. જોઈએ. કેમકે પૂજ્ય ગુરુભગવંતો સાધુધર્મને લાગતું (૧૨) અતિથિ-સંવિભાગ વ્રત : અહોરાત્ર (આઠ પ્રહર) સૂત્ર બોલતા હોય છે. ૧૫૩ maiona Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી નાણા સિણાના સૂટા” પ્રતિક્રમણમાં પંચાચારની શદ્ધિ માટે કાયોત્સર્ગમાં ચિંતન કરવાની મુદ્રા આદાન નામ : શ્રી નાણમ્પિ સૂત્ર, | વિષય : ગૌણ નામ : શ્રી પંચાચારની ગાથા પાંચ આચારોનાં પદ : ૩૨ સંપદા : ૩૨ પ્રભેદ સાથે વર્ણન ગાથા : ૮ અને અતિચારોનું લઘુ અક્ષર : ૨૫o સ્મરણ કરી ગર્ભિત રીતે ગુર અક્ષર : ૩૩ કુલ અક્ષર : ૨૯૦ મિથ્યા દુષ્કૃતની યાચના. મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ નાણમિ દંસણમિ અ, નાણમ-મિ દન-સણમ-મિ અ, (૧) જ્ઞાનને વિષે, (૨) દર્શનને વિષે, ચરણંમિ તવંમિ તહ ય વીરિયંમિા ચર-ણ-મિ તવમ-મિ-તહ ય વીરિ-યમ-મિા (૩) ચારિત્રને વિષે, (૪) તપને વિષે તથા આયરણે આયારો, આય-રણમ આયારો, (૫) વીર્યને વિષે આચરણ, તે કહેવાય, ઇ, એસો પંચહા ભણિઓ Illl. ઇઅ એસો પગ(પન)-ચહા ભણિ-ઓ IIII. - આ પ્રમાણે (વિષયભેદે) આ આચાર પાંચ પ્રકારે કહ્યો છે. ૧. અર્થ :- જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે તેમજ વીર્ય ને વિષે (જે) આચરણ (તે) આચાર, (જ્ઞાનાદિ ભેદથી) આ (આચાર) આ પ્રમાણે પાંચ પ્રકારે કહેલ છે. ૧. કાલે વિણએ બહુમાણે, ' કાલે વિણએ બહુ-માણે, કાળે ભણવું, વિનય કરવો, બહુમાન રાખવો, ઉવહાણે તહ અનિહવણે! ઉવ-હાણે તહ અ-નિણ-હ વ–ણેT : ઉપધાનાદિ વિશિષ્ટ તપકરવો તથા ભણાવનારને છપાવવા વંજણ-અત્ય-તદુભએ, વગ(વન)–જણ-અટૂથ-તદુ-ભએ, શુદ્ધ ઉચ્ચાર સાથે સૂત્ર અને અર્થ ભણવાં તથા સૂત્રાર્થ બન્ને શુદ્ધ ભણવા, અટ્ટવિહો નાણ-માયારો llli : અ-ઠ-વિહો નાણ-માયા-રો પારણી એમ આઠ પ્રકારે જ્ઞાનનો આચાર છે. ૨. અર્થ: (૧) જે કાળે જે ભણવાની આજ્ઞા હોય, તે ભણવું એ કાળ આચાર, (૨) જ્ઞાન-જ્ઞાનીનો વિનય સાચવવો તે વિનય આચાર, (૩) જ્ઞાની તથા જ્ઞાન ઉપર અંતરનો પ્રેમ કરવો તે બહુમાન આચાર, (૪) સૂત્રો ભણવા માટે તપ વિશેષ કરવો તે ઉપધાન આચાર, (૫) ભણાવનાર ગુરૂને ન ઓળવવા તે અનિન્દવ આચાર, (૬) સૂત્રો શુદ્ધ ભણવાં તે વ્યંજન આચાર, (૭) અર્થ શુદ્ધ ભણવા તે અર્થ આચાર અને (૮) સૂત્ર અને અર્થ બન્ને શુદ્ધ ભણવા તે તદુભય આચાર, આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. ૨. નિસ્સકિઅ નિર્કેખિચ, નિસ-સડ-કિઅ નિક-કફ-ખિમ, શંકા ન કરવી, બીજા મતની ઈચ્છા ન કરવી, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી આ નિવ-વિતિ-ગિચ-છા અમૂ-ઢ દિટ-ઠી આ દુર્ગછા ન કરવી, સત્ય માર્ગથી ડામાડોળ ન થવું. ઉવવૃહ થિરિકરણે, ઉવ-નૂહ થિરિ-કર-ણે, સમતિધારીની પ્રશંસા, અન્યોનેધર્મમાં સ્થિર કરવા, વચ્છલ-પ્રભાવણે અટ્ટ ||Bll વચ-છલ-લપ-પભા-વણે અટ-ll3II સાધર્મિકોનું હિત ચિંતવવું, શાસન પ્રભાવના કરવી, (આ)આઠ. ૩. અર્થ :- (૧) વીતરાગના વચનમાં શંકા ન કરવી, તે નિઃશંક્તિા, (૨) જિનમત વિના બીજા મતની ઈચ્છા ન કરવી, તે નિષ્કાંક્ષિતા (૩) પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના મલ-મલીન વસ્ત્ર કે દેહ દેખીને દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે નિર્વિચિકિત્સા (૪) વળી મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ ન થવું તે અમૂટદેષ્ટિતા, (૫) સમક્તિધારીના થોડા ગુણના પણ વખાણ કરવા, તે ઉપબૃહણા (૬) ધર્મ નહિ પામેલાને અને ધર્મથી પડતાં જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ, (૯) સાધર્મિક ભાઈનું અનેક પ્રકારે હિત ચિંતવવું તે વાત્સલ્ય (અને) (૮) બીજા લોકો પણ જૈનધર્મની અનુમોદના કરે તેવાં કાર્યો કરવાં તે પ્રભાવના, એ આઠ ભેદ દર્શનાચારના જાણવા યોગ્ય છે. ૩. | ૧૫૪ we Personal use only Page #159 -------------------------------------------------------------------------- ________________ પણિહાણ જોગજુરો, પણિ-હાણ-જોગ જુત-તો, એકાગ્રતા સ્વરૂપ પ્રણિધાન યોગથી સહિત પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં પગ(પન)-ચહિમ-સમિ-ઇહિમ તીહિમ ગુત-તીહિં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી એસ ચરિત્તાયારો, એસ-ચરિત-તા-ચારો, આ ચારિત્રાચારઅટ્ટવિહો હોઇ નાયબ્બો ll૪ll અટ-ઠ વિ-હો હોઇ નાયવ-વો i૪|| આઠ પ્રકારે જાણવા યોગ્ય છે. ૪. અર્થ :- પાંચ સમિતિ (ઈર્ષા, ભાષા, એષણા, આદાન ભંડમત્ત -નિફખેવણા અને પારિષ્ઠાપનિકા-સમિતિ) અને ત્રણ ગુપ્તિ (મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાચગુપ્તિ ) થી મન-વચન-કાયાની એકાગ્રતા સ્વરૂપ પ્રણિધાનયોગથી યુક્ત આ ચારિત્રાચાર આઠ પ્રકારે જાણવા યોગ્ય છે. ૪. બારસ-વિહમ્પિ વિ તવે, બાર-સ-વિહમ-મિ વિ ત-વે, બાર પ્રકારનાં સપનાં વિષયમાં સભિતર-બાહિરે કુસલ-દિàા સબ-ભિન-તર-બાહિ-રે કુસલ-દિ-ઠા અત્યંતર (અને) બાલ સહિત અરિહંતોએ પ્રરૂપેલા અગિલાઇ અણાજીવી, અગિ-લાઇ અણા-જીવી, | ખેદરહિત (તથા) આજીવિકાની ઈચ્છા વિના આચરણા નાયબ્યો સો તવાયારો //પી નાયવ-વો સો તવા-ચારો /પા. તે તપાચાર જાણવો. ૫. અર્થ :- શ્રી તીર્થકર ભગવંતે પ્રરૂપેલ (ઉપદેશેલ) (છ પ્રકારના) અત્યંતરતા સહિત (છ પ્રકારના) બાહ્યતમ રૂપ બાર પ્રકારના તપના વિષયમાં ખેદ રહિત (તેમજ) હું તપ કરું તો આજીવિકા ચાલે એમ આજીવિકાની ઈચ્છા વગર (જે આચરણ), તે તપાચાર કહેવાય છે. ૫. અણસણ-મૂણો-અરિઆ, અણ-સણ-મૂણો-અરિ-આ, ૧. ઉપવાસ આદિ તપ એટલે અણસણ, ( ૨, પરિમાણથી ઓછું લેવું તે ઉણોદરી, વિત્તિ-સંખેવર્ણ-રસચ્ચાઓ ! વિત-તિ સડ-ખેવ–ણમ રસચર્ચાઓ : ૩. સંતોષ રાખવો તે વૃત્તિસંક્ષેપ, ૪. ઘી-દૂધ આદિ વિગઈનો ત્યાગતે રસ-ત્યાગ, કાય-કિલેસો સલી-ણયા, કાય-કિલ-સો સલૈં (સમ)-લી-ણયા, ૫. કાયાને દમવી તે કાય-ફ્લેશ (અને) ૬. વિષય-વાસના રોકવી તે સંલીનતા. બન્ઝો તવ હોઇ ll૬ll | બજ-ઝો તવો હોઇ ll૬/l | (એ) બાલતપના (છ) પ્રકાર છે. ૬. અર્થ :- (૧) બીયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપ તે અણસણ તપ, (૨) નિયત ભોજન પરિમાણથી ઓછું લેવું તે ઉણોદરી તપ, (૩) જરૂરીયાત ઓછી રાખવી, સંતોષ રાખવો તે વૃત્તિસંક્ષેપ તપ, (૪) ઘી, દૂધ, દહી આદિ વિગઇનો ત્યાગ કરવો તે રસત્યાગ તપ (૫) કાયાને દમવી તે કાયફલેશ તપ અને (૬) વિષય-વાસના રોકવી અથવા અંગોપાંગ સંકોચવાં તે સંલીનતા તપ (આ છ પ્રકારે) બાહ્યતા છે. ૬. પાયચ્છિત્ત વિણઓ, પા-યચ-છિત-તમ્ વિણઓ, ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, વેયાવચ્ચે તહેવ સઝાઓ! વેયા-વચચમ તહેવ સજ-ઝાઓ ! : ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ઝાણું ઉસ્સગ્ગો વિ અ, ઝાણમ ઉસ-સંગ-ગો વિ અ, ૫. ધ્યાન, ૬. કાયોત્સર્ગ, અભિતર તવો હોઇ ll૭ના અબ-ભિન-તરઓ તવો હોઇ છી અત્યંતર તપ (છ પ્રકારે) છે. ૭. અર્થ:- ૧. લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી તેની શુદ્ધિ માટે તપ કરવો તે પ્રાયશ્ચિત તપ, ૨, દેવ-ગુરુ-સંઘ-સાધર્મિક આદિ તરફ નમ્રતા-ભક્તિભાવ ધરાવવો તે વિનયતપ, ૩. અરિહંત-આચાર્ય-સાધુ-સાધ્વી વગેરેની સેવા-ભક્તિ કરવી તે વૈયાવચ્ચ તપ ૪. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય તપ, ૫. આર્સ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુકલ ધ્યાન કરવું (પ્રવર્તવું) તે ધ્યાનતપ અને ૬. કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ન કરવો તે કાયોત્સર્ગ તપ (આ છ પ્રકારે) અત્યંતર તપ હોય છે. ૭. અણિમૂહિઅ બલ-વીરઓ, I ! અણિ-ગૃહિ-અ-બલ-વીર-ઓ, પોતાના બલ તથા વીર્યને છૂપાવ્યાં વિના, પરક્કમઇ જો જદુત્તમાઉરો. પરક-ક-મ-ઇ જો જહુત-ત-મા-ઉત-તો! : શાસ્ત્રાજ્ઞા મુજબ સાવધાન થઈને ઉધમકરે, જુજઇ અ જહાથામ, જુન(જુન)-જઇ આ જહા-થા-મમ, અને શક્તિને પ્રમાણે ધર્મકાર્ય કરે, નાયબ્બો વીરિઆયારો ll૮ll. નાયવવો વી-રિ-આ-ચારો ll તેનું આચરણ તે વીર્યાચાર જાણવો. ૮. અર્થ: (પોતાનું) બળ અને વીર્ય ને છૂપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (પૂર્વોક્ત જ્ઞાનાચાર આદિ આચારોમાં સાવધાન થઈ ને ઉધમ કરે અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરે (તેનો આચાર તે) વીચાર જાણવો. (મન-વચન-કાયાની સંપૂર્ણ શક્તિ થી શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ = વીચાર) છે. ૮. * આ રીતે જ્ઞાનાચાર-૮, દર્શનાચાર-૮, ચારિત્રાચાર-૮, તપાચાર-૧૨ અને વીર્યાચાર-૩, કુલ - ૩૯ ભેદો છે. નોંધ : મોટેભાગે વર્ષોથી પ્રતિક્રમણ કરનાર મહાનુભાવો અતિચારની આઠ ગાથા સ્વરુપ આ “શ્રી નાણમિ સૂત્ર' ના બદલે આઠવાર શ્રી નવકાર મંત્રનો કાઉસ્સગ્ન કરતા હોય છે, તે ઉચિત નથી. શક્ય હોય તો વ્હેલાસર આઠ ગાથા ગુરુભગવંત પાસે શુદ્ધ-ઉચ્ચારપૂર્વક શિખી લેવી જોઈએ. ૧૫૫. og www.l Page #160 -------------------------------------------------------------------------- ________________ વીણામાં ૨૫ આવશ્યક સાચવવાની મુદ્રા ઈચ્છામિ ખમાસમણો' બોલતી-સાંભળતી વેળાની મુદ્રા વંદિઉં' બોલતાસાંભળતાં સહેજ વધારે નીચે નમવું. ‘નિસીહિ' બોલતી વખતે ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરવા જમીન/કટાસણા પર ડાબેથી. જમણે તેમ ત્રણ વાર ક્રમશ: પ્રર્માજના કરવી. ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતી વેળાની મુદ્રા પ્રવેશ કરી નીચે બેસતા પહેલા. ખમાસમણની જેમ પગની આગળપાછળ ત્રણ-ત્રણ પ્રમાર્જના કરવી. પ્રમાર્જના કરીને બેસતી. વખતે કોઈનો પણ સહારો લીધા વગર બેસવું. યથાજાત મુદ્રામાં બેઠા પછી ખમાસમણની જેમ મુખ અને બન્ને હાથની પ્રમાર્જના (મુહપત્તિથી) કરી મુહપત્તિને ચરવળા પર સ્થાપન કરવાની જગ્યાએ ડાબેથી જમણે ક્રમશઃ ત્રણવાર પ્રમાર્જના કરવી. ગુરુચરણ પાદુકાની સંકલ્પના પૂર્વક મુહપત્તિને ચરવળા પર સ્થાપન કરવી. તે વખતે મુહપત્તિની બંધ કિનારનો ભાગ ડાબી તરફ નીચે રહે, તેમ રાખવો જોઈએ. ૧૫૬ and Eduigation line Forte Page #161 -------------------------------------------------------------------------- ________________ G ‘અ', ‘કા', ‘કા' અને ‘જ’, ‘જ', ‘જ્જ', બોલતી વખતે બન્ને હાથની દશેય આંગળીઓ નખ ન સ્પર્શે તેમ, ચરવળા પર સ્થાપેલી મુહપત્તિને સ્પર્શવી જોઈએ. ૧૨ વાંદણામાં ૨૫ આવશ્યક સાચવવાની મુદ્રા ‘હો', ‘યં', ‘ય' અને ‘ભે',‘ણિ’,‘ભે’ બોલતી વખતે બન્ને હાથની દર્શય આંગળીઓના નખ ન સ્પર્શે તેમ, કપાલ પ્રદેશ પર સ્પર્શવી. ૧૫ આવસિયાએ બોલતી વખતે પહેલાં પાછળ દૃષ્ટિ પડિલેહણા કરી પછી ત્રણવાર ડાબેથી જમણે ક્રમશઃ પ્રમાર્જના કરવી. Jain Ellentibt Internationall १० નીચે થી ઉપર તરફ હથેળીઓ જતી વખતે વચ્ચે ક્યાંય છૂટી ન પડવી જોઈએ. ૧૩ ‘સંફાસ' અને ખામેમિ' બોલતા શીર્ષનમન કરતી વખતે બન્ને હાથની ખુલ્લી (ખોબા જેવી) હથેળી હળવેથી ચરવળા/મુહપત્તિ પર સ્પર્શ કરીને મસ્તક હથેળીમાં મૂકવો. ૧૬ પહેલા વાંદણામાં અને બીજા ચાંદણાના અંતમાં ગુરુના અવગ્રહની બહાર નિકળતી વેળાની મુદ્રા ૧૧ ‘ત્તા‘વ' અને ‘ચ' બોલતી વખતે મુહપત્તિને (ગુરુચરણ પાદુકા) પૂંઠ ન પડે તેમ મધ્યસ્થાને હથેળીને ભેગી રાખવી. ૧૪ મસ્તક હથેળીમાં સ્પર્શે ત્યારે પાછળથી સહેજ પણ ઉંચા ન થવું જોઈએ. (ત્રા જીવોની વિરાધનાથી બચવા) ૧૭ અવગ્રહની બહાર નિકળતાની સાથે યોગમુદ્રાની જેમ બન્ને પગ વચ્ચે અંતર રાખવું. બીજા વાંદણામાં તેવો નિયમ નથી. ૧૫૭ library.or Page #162 -------------------------------------------------------------------------- ________________ વાંદાણા આપતી વેળાની મુદ્રા અહો, કાર્ય, કાય-સંફાસંખમણિજ્જો ભે! કિલામો, દશેય આંગળીનો કપાળે સ્પર્શ ૩૦ શ્રી ગુરુ વાંદા સૂત્ર ૐ શ્રી સુગુરુ વાંદણા સૂત્ર | વિષય : : દ્વાદશાવર્ત વંદન સૂત્ર : ૫૮ : ૨૫ : ૨૦૧ : ૨૨૬ ૧૫૮ | આદાન નામ ગૌણ નામ પદ ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉચ્ચારણમાં સહાયક મૂળ સૂત્ર પદાનુસારી અર્થ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં- ઇચ્-છા-મિ-ખમા-સમણો-વ-દ-ઉમ્ હે ક્ષમાપ્રધાન સાધુજી ! હું વાંદવાને ઈચ્છું છું. જાવણિજ્જાએ નિસીહિઆએ ॥૧॥ · જાવ-ણિજ્-જાએ-નિસી-હિ-આએ ॥૧॥ શક્તિ સહિત, પાપ વ્યાપારનો ત્યાગ કરીને. ૧. અર્થ:- (શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. ૧. અણુજાણાહ, મેં મિન્ગહ મિત અવગ્રહમાં મને પ્રવેશ કરવાની આજ્ઞા આપશોજી. નિસીહિ ॥૨॥ નિ-સી-હિ ||૨|| ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને, ૨. અર્થ:- (ગુરુ કહે - છંદેણ= ઈચ્છાપૂર્વક = (સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે-) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ)માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ(હું આજ્ઞા આપું છું.) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને, ૨. ૧. ઈચ્છા-નિવેદન સ્થાન ૨. અનુજ્ઞા-સ્થાન અણુ-જાણ-હ, મે મિ- ઉગ્-ગ-હમ્ અહો, કાન્ચમકા-ય સમ્–ફા-સમ્— ખમ-ણિજ-જો-ભે ! કિ-લામો, ૨૫ આવશ્યકો સાથે ૩૨ દોષ રહિત વિનય સ્થાન ભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન, ૩. શરીર સુખશાતા-પૃચ્છા અપ્પ-લિંતાણં !અ-પ કિ-લન્ તા-ણમ્ બહુસુભેણ ભે ! દિવસો (રાઈઓ)- બહુ-સુ-ભેણ-ભે ! દિ-વસો(રા-ઈઓ) વઈકંતો ૩ વ-ઈક-કનુ-તો |3|| અર્થ:- આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરથી સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ (રાત્રી) પસાર થયો છે ને ? (ગુરુ કહે-તહત્તિ – તે પ્રકારે જ છે.) ૩, ને આપના શરીર (રૂપ ચરણ)ને મારા મસ્તકરૂપી શરીરથી અડવાથી હે ભગવંત ! (મારાથી) આપને કોઈ ગ્લાનિ થઈ હોય (તે) ક્ષમાયોગ્ય છે. થોડા થાક વાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી આપનો દિવસ (રાત્રી) વીત્યો છે ? ૩. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪-સંયમ-યાત્રા-પૃચ્છા સ્થાન હું જંતુ-તા-ભે ! ||૪|| આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ? ૪. ૫. યાપના-પૃચ્છા સ્થાન જ-વ-હિજ્જ રા ભૈ ! ॥૫॥ | જવ-જિ-જગ્(જ) ચ ભે !પા ! આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતું નથી ને ? ૫. ૬. અપરાધ-ક્ષમાપના સ્થાન ખાર્મ-મિ-ખમા-સમ-ણો ! જ-ત્તા ભે ! ||૪|| ખામેમિ ખમાસમણો ! દેવસિઅં (રાઈઅં) વઇકમાંં ॥૬॥ દેવ-સિરું-(રાઈ-અં)-વઇક્કમ્મ્તમમ્ ॥૬॥॥ વટ્ટએ' = તમારી સંયમયાત્રા પણ બરાબર અર્થ :- (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને ? (ગુરુ કહે - ‘તુભં પિ ચાલે છે ને ?) ૪. (શિષ્ય કહે-) આપનું શરીર ઈન્દ્રિયો અને મનથી પીડા પામતું નથી ને ? (ગુરુ કહે ‘એવં’= એમ જ છે. ) ૫. (શિષ્ય કહે)-હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (રાત્રી સંબંધી) (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માંગું છું. (ગુરુ કહે ‘અહમપિ ખામેમિ તુમં’-હું પણ તને ખમાવું છું.) ૬. આવસ્તિઆએ, પડિક્કમામિ ખમાસમણાણું દેવસિઆએ, (રાઈઆએ) આસાયણાએ, તિત્તીસયરાએ, ખમા-સમ-ણા-ભ્રમદેવ-સિઆએ (રાઈ-આએ) આ-સા-ય-શાએતિ-તી-સન્-ન-યરા-એ, અર્થ :- આવશ્યક ક્રિયામાટે (હું અવગ્રહની બહાર જાઉં છું.) આપ ક્ષમાશ્રમણ સંબંધી દિવસમાં (કે રાત્રીમાં) થયેલી તેત્રીંશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું.... જં કિંચિ મિચ્છાએમણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય દુક્કડાએ, કોઠાએ, માણાએ, માયાએ, લોભાએ, જે કાંઇ મિથ્યાભાવથી મન સંબંધી, વચન સંબંધી (અને) કાયા સંબંધી પાપરૂપ આશાતનાથી ક્રોધથી, માનથી, કો-હા-એ, મા-ણા-એ, મા-યા-એ, લો-ભા-એ, માયાથી (અને) લોભથી થયેલી આશાતનાથી જે અર્થ :- (હે ક્ષમાશ્રમણ ! ) જે કંઈ મિચ્યાત્વી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી-માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી... સવ-કાલિઆએ, સવ્વ-મિ-વયારાએ, સવ-ધમ્માઇકુકમણાએ, આસાયણાએ, જો મેં આઇઆરો ઓ, તસ્સ ખમાસમણો પડિક્કમામિનિંદામિ, ગરિહામિ આ-વ-સિ-આએ, પડિક-ક-મામિ- હું આવશ્યક ક્રિયા માટે (હું પાછો ફરું છું.) અને લાગેલ દોષથી પાછો હટું છું. આપ ક્ષમાશ્રમણ સંબંધી દિવસમાં (કે રાત્રી) સમયમાં થયેલી તેત્રીશ આશાતનાઓમાંથી કોઈ પણ આશાતના દ્વારા... હે ક્ષમાશ્રમણ! (મારો) દિવસ (કે રાત્રી) સંબંધી જે કોઈ અપરાધ થયો હોય તેને હું ખમાવું છું. ૬. જ-કિર્(કિન્)-ચિ મિ-છાએ, મણ-દુક-ક-ડાએ, વય-દુ––ડાએ, કાય-દુક-ક-ડાએ, રાવ-વ-કાલિ-આએ, સત્-વ-મિ-છો-વયા-રાએ, સ-વ-ધ-મા-ઇક-કમ-ણાએ, આસા-યણા-એ, જો મે અઇ–યારો કઓ, તસ્-સ ખમા-સમ-ણો-પડિક-કમા-મિનિન-દામિ ગરિ-હા- મિ For Phivate 681 Bisons સર્વકાળ-સંબંધી, (અને) સર્વ-મિશ્રા-ઉપચાર સંબંધી સર્વધર્મ-ઓળંગવા રૂપ આશાતનાથી અપાણે વોસિરામિા II૭ના અલ્-પાણમ- વો-સિ-રામિ ૭ાા અર્થ :- સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપયાર (= ફૂડ-પટરૂપ) સંબંધી, સર્વ (અટ-પ્રવચન માતારુપ) ધર્મને ઓળંગવારૂપ આશાતના થી મેં જે (કોઈ) અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગર્હા (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. ૭. જે મેં અતિચાર (દોષ) કર્યો હોય તેને હે ક્ષમાશ્રમણ! હું પડિક્કમું છું. આત્મસાક્ષીએ નિંદુ છું (અને)ગુરુ સાક્ષીએ ગર્હ (વિશેષ નિંદુ) કરું છું. પાપરૂપ મારા આત્માનો ત્યાગ કરું છું. ૭. ૧૫૯ www.lainforest Page #164 -------------------------------------------------------------------------- ________________ ‘આવસિઆએ' શબ્દ અંગે થોડી વિશેષ સમજ * આ સૂત્રનો ઉપયોગ ગુરુવાંદણાંમાં બે વાર થતો હોય ભાષામાં છે. છે. તેમાં પહેલા ‘વાંદણાં’માં ‘નિસીહિ' કહીને પ્રવેશ * જે આવશ્યક સાચવવા માટે શ્રી વાંદણા સૂત્રનું ખાસ પદ કર્યા પછી ‘આવસ્લિઆએ” કહીને ગુરુ ભગવંતના હોય, તે આવશ્યક બે વાર ગણવું. અવગ્રહની બહાર નિકળવાનું હોય છે. ફરીવાર બીજા દા.ત. ૩ આવર્ત- અહો કાય કાય, ૩ આવર્ણ-જત્તા ભે વાંદણાંમાં અવગ્રહમાં પ્રવેશ કરવા સહમતિ લીધા જવણિ જજં ચ ભે! આ બન્ને વાંદણાંમાં આવતાં હોવાથી તે પછી ફરી ત્રીજીવાર ગુરુવાંદણા કરવાના ન હોવાથી આવશ્યક સાચવવા માટે ઉપયોગી હોવાથી બે વાર તેની ત્યાં ‘આવસ્સિઆએ” બોલવાની જરૂર રહેતી નથી. ગણત્રી કરાય છે. વાંદણા સૂત્ર પૂર્ણ થાય ત્યારે અવગ્રહની બહાર * જે આવશ્યક સાચવવા માટે શ્રી વાંદણાં સૂત્રનું ખાસ પદ ન સામાન્યતઃ નીકળતું હોય છે. હોય, તે આવશ્યક બંને વંદણાંમાં આવતું હોતા છતાં એક જ * તેથી જ પહેલાં વાંદણાંમાં ‘આવસ્સિઆએ’ બોલવું વાર ગણવું. પણ બીજા વાંદણાંમાં ‘આવસ્સિએ”નબોલવું. દા.ત. (૧) યથાજાત મુદ્રા અને (૩) ગુપ્તિનું પાલન. * આ વાંદણાં સૂત્ર શ્રી ગણધરભગવતો રચિત પ્રાકૃત આ સૂત્રમાં આવતાં ત્રણ-ત્રણ આવર્ત વખતે સાચવવા યોગ્ય વિધિ ‘અ' - પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક- “જ' - પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવકશ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેયા શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર આંગળીનો સ્પર્શ કરે. દશેય આંગળીનો સ્પર્શ કરે. ‘હો' - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને ‘વ’ - સ્વરિત સ્વરે બોલતી વખતે ચરણસ્પર્શ (રજોહરણ સ્પર્શે તેવી મુદ્રા કરે. /મુહપત્તિ) થી ઉઠાવી લીધેલ ઉંધા હાથને (રજોહરણ) કા' - પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક ઓધા કે મુહપત્તિથી લલાટ (કપાલ પ્રદેશ) ની વચ્ચે શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેય પૂંઠન પડે, તેમ ચત્તા કરવામાં આવે. આંગળીનો સ્પર્શ કરે. ‘ણિ’ - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને કપાલપ્રદેશને સ્પર્શે તેવી મુદ્રા કરે. સ્પર્શે તેવી મુદ્રા કરે. જર્જ'- પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક‘કા’ - પૂ.મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેય દશેય આંગળીનો સ્પર્શ કરે. આંગળીનો સ્પર્શ કરે. સ્વરિત સ્વરે બોલતી વખતે ચરણસ્પર્શ (રજોહરણ ‘ય’ - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને /મુહપત્તિ) થી ઉઠાવી લીધેલ ઉંધા હાથને સ્પર્શે તેવી મુદ્રા કરે. (રજોહરણ) ઓધા કે મુહપત્તિથી લલાટ (કપાલ ‘જ'- પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક પ્રદેશ) ની વચ્ચે પૂંઠ ન પડે, તેમ ચત્તા કરવામાં શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેય આવે. આંગળીનો સ્પર્શ કરે. ભે’ - “ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા તા.- સ્વરિત સ્વરે બોલતી વખતે ચરણસ્પર્શ (રજોહરણ | કપાલપ્રદેશને સ્પર્શે તેવી મુદ્રા કરે. મુહપત્તિ) થી ઉઠાવી લીધેલ ઉંધા હાથને (રજોહરણ) ગુરુ ભગવંત થી દૂર રહેતાં હોવાથી વાંદણાંમાં ઓધા કે મુહપત્તિથી લલાટ (કપાલ પ્રદેશ) ની વચ્ચે પૂંઠ શ્રાવક-શ્રાવિકાગણ ચરવળા ઉપર મુહપત્તિમાં ન પડે, તેમ ચત્તા કરવામાં આવે. ગુરુચરણની સ્થાપના કરે જ્યારે પૂ. મહાત્માઓ ‘ભે' - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને ગુરુભગવંતની ખૂબ નજીક વસતા હોવાથી વાંદણામાં સ્પર્શે તેવી મુદ્રા કરે. તેઓ ઓઘા ઉપર ગુરુચરણની સ્થાપના કરે. ૧૬૦) * યં’ - Jain Education media s Pavale & Personal use a W e ary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ વાંદણાં સૂત્રમાં આવતાં ૨૫ આવશ્યક અંગે સમજ ૨ = અવનત, ૨ = પ્રવેશ, ૧ = યથાજાતમુદ્રા, ૧૨ = આવર્ત, ૪ = શીર્ષનમન અને ૧. નિષ્ક્રમણ અને ત્રણ ગુપ્તિનું પાલન = ૨ + ૨ + ૧ + ૧૨ + ૪ + ૧ + ૩ = ૨૫ આવશ્યક થાય છે. પ્રસ્તુત સૂત્રમાં ઈ રીતે સંભવે ? ઈચ્છામિ ખમાસમણો થી પહેલાં વાંદણાંમાં + બીજા વાંદણાંમાં નિસીહિઆએ ૧લું અવનત, રજુ અવનત (‘વંદિઉં' બોલતી વખતે નમવું તે) નિશીહિ ૧લો પ્રવેશ, રજો પ્રવેશ: (ગુરુભગવંતના મિત અવગ્રહમાં પ્રવેશ કરવો તે) વાંદણા લેવાની મુદ્રા ૧ યથાજાત મુદ્રા (માઁના ગર્ભમાં બાળક રહે તેમ બેસીને વાંદણાં. આપવા તે) અહો કાય કાય ૬ ૩ આવર્ત ૩ આવર્ત (નીચે-ઉપર દેશેય આંગળીઓનો સ્પર્શ કરવો તે). સંફાસ ૨ ૧લું શીર્ષ નમન : ૨જું શીર્ષનમન (આ બોલતાં બન્ને હથેળીને નીચે સ્થાપીને પાછળથી ઉંચા થયા વગર મસ્તકનો ત્યાં સ્પર્શ કરવો તે). જતા ભે, જવણિ, જં ચ ભે! ૩ આવર્તી ૩ આવર્તી (નીચે ઉપર દશેય આંગળીઓનાં નખ ન લાગે, તેમ સ્પર્શ) ખામેમિ ખમાસમણો ૨ ૩જું શીર્ષ નમન ૪થું શીર્ષનમન (ઉપર લખેલ શીર્ષનમન અનુસાર કરવું તે) આવસિઆએ ૧ ૧ નિષ્ક્રમણ (પહેલાં વાંદણાંમાં મિત અવગ્રહની બહાર નિકળતી વખતે કરાતી ક્રિયા તે) મનમાં અર્થનું ચિંતવન ૧ મન ગુપ્તિનપાલના સ્પષ્ટ શુદ્ધ ઉચ્ચારણા ૬ ૧ ૧ વચન ગુપ્તિનું પાલન કાયાથી ૨૫ આવશ્યકો આપવાં ૧ ૧ કાય ગુપ્તિનું પાલન કુલ-૨૫ આવશ્યક - (અવશ્ય સાચવવા યોગ્ય)નું પાલન વાંદણા સૂત્ર દ્વારા થાય છે. અવગ્રહ અંગે સરળ સમજ પૂ.ગુરુભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય, તે (૧૩ હાથનો), સાધ્વીજી થી સાધુ અને શ્રાવકનો (૧૩ અવગ્રહ કહેવાય. ગુરુ ભગવંતની આજ્ઞા વગર તેઓના હાથનો) કટાસણા ના પાછલાં છેડે ઉભા હોઈએ, તે વખતે અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. ગુરુવાંદણાંમાં અવગ્રહ ની બહાર કહેવાય અને ‘નિસીહિ' છે. વાંદણામાં આજ્ઞા માગીને બે વાર પ્રવેશ કરાય છે. કીધા પછી કટાસણાંના આગળા છેડા પાસે આવવાથી | અવગ્રહ બે પ્રકારે હોય છે. (૧) સ્વપક્ષ-અવગ્રહ- અવગ્રહમાં પ્રવેશ કર્યો, તેમ કહેવાય. સાધુ થી સાધુનો, સાધુથી શ્રાવકનો, (સાડા ત્રણ હાથનો) અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી યથાજાત મુદ્રામાં સાધ્વીજીથી સાધ્વીજીનો, સાધ્વીજી થી શ્રાવિકાનો. હું બેસવું, મુહપત્તિ/રજોહરણ ઉપર ગુરુચરણની સ્થાપના (૨) પરપક્ષ-અવગ્રહ : સાધુથી સાધ્વીજી અને શ્રાવિકાનો ! કરવી. દ્વાદશાવર્ણ વંદન ક્યારે ઈ રીતે ક્રવું. પહેલા વાંદણાંમાં છ આવર્ત અને બીજા વાંદણાંમાં છ દ્વાદશાવર્ત વંદન કરવું જોઈએ. દરરોજ કરવું કદાચ શક્ય આવર્ત, એમ કુલ મળીને ૧૨ આવર્ત ને દ્વાદશાવર્ત વંદન ! ન હોય તો ૧૫ દિવસે પકખી પ્રતિક્રમણ પછી અથવા ચાર કહેવાય છે. તે વંદન પદવીધારી પદસ્થ ગુરુભગવંતને ! મહિને ચૌમાસી પ્રતિક્રમણ પછી અથવા અંતે એકવર્ષે હંમેશાં એકવાર કરવું જોઈએ. પૌષધવ્રતમાં ‘રાઈઅ- સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી આ દ્વાદશાવર્ત વંદન અવશ્ય મુહપત્તિ'ની ક્રિયા કરવામાં આવે છે, તેને દ્વાદશાવર્ત વંદન કરવું જોઈએ. કહેવાય છે. પૌષધવ્રતમાં મુનિભગવંતની ઉપરના પદવીધારી ! જો દ્વાદશાવર્ત વંદન મન-વચન-કાયાની એકાગ્રતા ગુરુભગવંત સમક્ષ સ્થાપનાચાર્યજી (અક્ષાદિ) વગર પણ આ સાથે પ્રણિધાન પૂર્વક ૨૫ આવશ્યકનું બરાબર પાલન કરવા ક્રિયા કરી શકાય, પણ પદવીધારી ન હોય તો તે સાથે કરવામાં આવે તો મોક્ષનું ફળ આપવા સમર્થ બને છે ગુરુભગવંતની આગળ સ્થાપનાચાર્યજી (અક્ષાદિ) રાખીને ! અને સંપૂર્ણ ઉપયોગ રાખવા છતાં કાંઈક કચાશ રહી જાય તો રાઈઅ-મુહપત્તિ (દ્વાદશાવર્ત) ક્રિયા કરી શકાય. પૌષધમાં ! છેવટે વૈમાનિક દેવલોકનું આયુષ્ય જરૂર બંધાય છે. પરંતુ આ ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તે (પૌષધ) સિવાયનાએ ! ખ્યાલ હોવા છતાં ઉપયોગ ન રાખીએ તો ચારિત્રાચારનો દોષ પણ પદવીધારી ગુરુભગવંતને ચરવળા-મુહપત્તિનો ઉપયોગ શું લાગે અને શક્તિનો પૂર્ણ સદુપયોગ ન કરવાથી વીર્યાચારનો રાખવા સાથે શ્રાવક-શ્રાવિકાગણે અનુજ્ઞા મેળવીને ' દોષ પણ લાગે છે. ૧૬ ૧ www.energ Fovate & Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદનથી થતાં લાભો | સુગુરુ વંદનથી થતાં ૬ ગુણોની પ્રાપ્તિરૂપ લાભો શ્રી હરિભદ્ર સૂરિજીએ શ્રી લલિત વિસ્તરા (૧) વિનય (૨) અહંકાર ભંગ (૩) ગુરુજનની પૂજા (૪) - ચૈત્યસ્તવની વૃત્તિમાં ‘ધર્મ પ્રતિમૂલ - ભૂતા જિનાજ્ઞાનું પાલન, (૫) શ્રતધર્મની આરાધના અને (૬) સિદ્ધિ પદની વંદના' શબ્દ દ્વારા વંદના ને ધર્મનું મૂળ કહ્યું છે. પ્રાપ્તિ થાય છે. કારણ કે ગુરુવંદનાથી ધર્મ - ચિંતનાદિરૂપ અંકુરાઓ ફૂટે છે. ધર્મશ્રવણ, ધર્મ - આચરણ રૂપ સુગુરુને વંદન ન કરવાથી લાગતાં શાખા - પ્રશાખાઓનો વિસ્તાર થાય છે અને અંતે ૬ દોષોની પ્રાપ્તિરૂપનું નુક્શાન સ્વર્ગના તથા મોક્ષના સુખોની પ્રાપ્તિ રૂપ ફૂલ તથા (૧) અવિનય (૨) અભિમાન (૩) નિંદા (૪) નીચગોત્રકર્મનું બંધ ફળ પ્રગટે છે. ૬ (૫) અજ્ઞાન અને (૬) સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. છ આવશ્યક્તાં વાંદણાં (ગુરુવંદન) નો સમાવેશ શા કારણે ? આત્મ-વિશુદ્ધિ માટે આ યોજાયેલી છ આવશ્યકની આ દ્વાદશાવર્ત વંદન કોણે, ક્યારે કઈ રીતે કરાય લોકોત્તર ક્રિયામાં (સમતાની પ્રાપ્તિ માટે કર્યો છે નિર્ધાર જેને ઈત્યાદિનું વિસ્તૃત વર્ણન “શ્રી ગુરુવંદનભાષ્ય'માંથી એવો કર્મોથી છૂટવાની ઈચ્છાવાળો) મુમુક્ષુ સામાયિક : જાણી લેવા પ્રયત્ન કરવો. છતાં “શ્રી પંચિંદિયસૂત્ર' આવશ્યકની સુંદર સાધના કરતો હોય છે. ત્યારે સમત્વની છે ! આદિમાં તે અંગે કાંઈક આંશિક વર્ણન કરવામાં આવેલા અનુભૂતિ કરતાંની સાથે આ માર્ગનો ઉપદેશ આપનાર શ્રી છે, તે જોઈ લેવું. અરિહંત ભગવંતો અને માર્ગનું પૂર્ણ પાલન કરવા દ્વારા સુગુરુ ભગવંતની મિતાક્ષરી સુંદર વ્યાખ્યા. : “જેઓ સર્વકમલથી મુક્ત થયેલાં શ્રી સિદ્ધભગવંતોને ભાવપૂર્વક સંસાર ને શોષે અને મોક્ષને પોષે, તે સુગુરુ કહેવાય.” ! વંદન કરવા દ્વારા ચતુર્વિશતિસ્તવ (ચઉવિસત્યો) • આ વાંદણાં સૂત્રમાં દરેક પ્રતિક્રમણ વખતે કરવા યોગ્ય આવશ્યકની ઉપાસનાથી દર્શનાચારની શુદ્ધિ કરે છે. તથા ફેરફાર અંગે સમજુતિ: સુગુરુભગવંતની સંયમયાત્રા વગેરે ના પ્રશ્નો પૂછી પોતાનાથી : ૧. દેવસિઅ પ્રતિક્રમણમાં દિવસો વઈર્ષાતો’ અને ‘દેવસિ જાણતાં કે અજાણતાં મન-વચન-કાયાથી થયેલ છે વઈકમ્મ’ અને ‘દેવસિઆએ આસાયણાએ' બોલવું. આશાતનાની ક્ષમા માગવા દ્વારા જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે ૨. રાઈ પ્રતિક્રમણમાં ‘રાઈઓ વઈર્ષાતો’ અને ‘રાઈ છે. આ રીતે દર્શનાચાર અને જ્ઞાનાચારથી વિશુદ્ધિ થયેલો . વઈકુકમ્મ’ અને ‘રાઈઆએ આસાયણાએ' બોલવું. મુમુક્ષુ પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચકખાણ આવશ્યકનો ૩. પકખી પ્રતિક્રમણમાં ‘પકખો વઈકમંતો’ અને ‘પકિખ સાચો અધિકારી બને છે. જે દ્વારા તે ક્રમશઃ ચારિત્રાચાર, વઈકકર્મો’ અને ‘પકિખઆએ આસાયણાએ’ બોલવું. તપાચાર અને વીર્યાચારની સિદ્ધિ કરીને પોતાનું ઈચ્છિત ! ૪. ચૌમાસી પ્રતિક્રમણમાં ‘ચઉમાસી વઈક્તા” અને “ચઉમાસિ સાધવામાં સફળ થાય છે. વઈકકમ્મઅને ‘ચઉમાસિઆએ આસાયણાએ' બોલવું. આ રીતે વાંદણાં (વંદન) આવશ્યક એ આધ્યાત્મિક ૫. સંવત્સરી પ્રતિક્રમણમાં ‘સંવચ્છરો વઈકમંતો' અને અનુષ્ઠાનની સંપૂર્ણ સફળતા માટે પૂર્વસેવારૂપ છે અને તેથી તે સંવચ્છરિએ વઈકકમ્મ’ અને ‘સંવચ્છરિઆએ હંમેશાં આવશ્યક (અવશ્ય કરવા યોગ્ય) છે. આસાયણાએ' બોલવું. સુગુરુ ભગવંતને દ્વાદશાવ વંદન ક્રતા ૩૨ દોષ અવશ્ય યજવા જોઈએ. (૧) આદર રહિત વાંદે, તે અનાહુત દોષ : (૨) અક્કડતા : (૧૧) વિદ્યામંત્ર વિગેરેની લાલચથી વાંદે, તે ભર્જત દોષ,; રાખીને વાંદે, તે સ્તબ્ધ દોષ; (૩) ભાડુતીની જેમ વાંદણા : (૧૨) સંઘ બહાર મૂકાઈ જવાના ભયથી વાંદે, તે ભયદોષ; દઈને તરત નાસી જાય, તે અપવિદ્ધ દોષ; (૪) એક ' (૧૩) સામાચારીમાં પોતે કુશળ છે, તેવા અહંકારથી વાંદે, તે વંદનથી ભેગા (થયેલા સર્વે) સાધુઓને વાંદે તે પરિપિંડિત ગૌરવદોષ; (૧૪) મિત્રપણાના કારણથી (બહુમાનના દોષ; (૫) તીડની જેમ કુદકા મારતો અથવા ઢોલની જેમ અભાવથી) વાંદે, તે મિત્ર દોષ; (૧૫) વંદન કરવાથી મને ઉપડીને વાંદે, તે ટોલગતિ દોષ; (૬) રજોહરણ/ચરવળાને વસ્ત્રાદિ સારા મળશે, તેવા આશયથી વાંદે, તે કારણ દોષ; અંકુશની જેમ ગ્રહણ કરીને વાંદે, તે અંકુશ દોષ; (૭) (૧૬) ચોરની પેઠે છુપાતો વાંદે, તે સૈન્ય દોષ; (૧૭) કાચબાની પેઠે રીંગતો શરીરને ચલાયમાન કરતો વાંદે, તે ગુરુવંદનના અવસર વગર પોતાની જ અનુકળ જોઈને વાંદે, કચ્છભરિંગિત દોષ; (૮) માછલાની જેમ ઉછળતો વાંદે, તે છે તે પ્રત્યેનીક દોષ; (૧૮) પોતે અથવા ગુરુભગવંત ક્રોધવાળા મત્સ્યોદ્ધર્ત દોષ; (૯) મનમાં આચાર્યાદિના દોષ ચિંતવીને તું હોય ત્યારે વાંદે, તે રુષ્ટ દોષ; (૧૯) આંગળીથી તર્જના વાંદે, તે મન:પ્રદુષ્ટ દોષ; (૧૦) હાથ ને બે પગની વચ્ચે કરતો વાંદે, તે તર્જિત દોષ; (૨૦) વિશ્વાસ ઉપજાવવા માટે રાખવાના બદલે બહાર રાખીને વાંદે, તે વેદિકા-બદ્ધ દોષ; કપટથી વાંદે, તે શઠ દોષ; (૨૧) હેલના-અવજ્ઞા કરતો વાંદે, ૧૬ ૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ : તે હીલિત દોષ; (૨૨) વાંદણાની વરો વિક્થાઓ કરતો વાંદે, તે વિપરિંકુચિત દોષ; (૨૩) કોઈ દેખે તો વાંદે અને ન દેખે તો ન વાંદે, તે દૃષ્ટાદષ્ટ દોષ; (૨૪) પશુના તે શીંગડાની જેમ લલાટના બે પડખે વાંદે, તે શૃંગદોષ; (૨૫) રાજાના કરની જેમ વેઠથી વાંઢે તે કર દોષ; (૨૬) તેમનાથી ક્યારે મુકાશું? વિચારી વાંદે તે, તન્મોચન દોષ; (૨૭) રજોહરણ (શ્રાવક-શ્રાવિકારણે ચરવાળા ઉપર સ્થાપેલ મુહપત્તિ સમજવી) અને મસ્તકે હાથ અડાડી કે ન અડાડીને વાંદે, તે . Jain Eduur આશ્લિષ્ટાનાશ્લિષ્ટ દોષ; (૨૮) ઓછા અક્ષરો બોલીને વાંદે, તે ઉણદોષ; (૨૯) મોટા સાદે ‘મર્ત્યએણ વંદામિ' કહે, તે ઉત્તરચૂલિકાદોષ; (૩૦) મૂંગાની પેઠે મનમાં બોલીને વાંધે, તે મૂક દોષ; (૩૧) બધુ વંદન મોટા સાદે બોલે, તે ઢઢર દોષ અને (૩૨) રજોહરણ (ચરવાળા) ને ઉંબાડીયાની જેમ ભમાડીને વાંદે, તે ને ચુડલિક દોષ કહેવાય છે. ઉપરોક્ત બત્રીશદોષ રહિત પચ્ચીશ આવશ્યક સહિત દ્વાદશાવર્ત વંદન કરવાથી આત્મા સર્વકર્મ મુક્ત બની મુક્તિપદને પામે છે. (૧) ગુરુભગવંતની આગળ જવું. (૨) ગુરુભગવંત ની આગળ ઉભા રહેવું, (૩) ગુરુભગવંતની આગળ બેસવું. (૪) ગુરુભગવતની પડખે (ડાબે-જમણે) જવું. (૫) ગુરુભગવંતની પડખે (જમણે-ડાબે) ઉભા રહેવું. (૬) ગુરુભગવંતની પડખે બેસવું. (૭) ગુરુભગવંતની સાવ નજીક આગળ ચાલવું. (૮) ગુરુભગવંત ની સાવ નજીક ઉભા રહેવું. ગુરુભગવંતની સાવ નજીક બેસવું, (૧ થી ૯ આશાતનામાં ગુરુભગવંત ની આજ્ઞાથી તેમ કરવાનું થાય તો આશય શુદ્ધ હોવાથી દોષ સંભવતો નથી.) (૧૦) ગુરુભગવંતની પહેલાં હાથપગ ધોઈ લેવા. (૧૧) બહાર જઈને આવ્યા પછી ગુરુભગવંતની પહેલા ‘ઈરિયાવહિયં’ આલોવે. (૧૨) રાત્રે સંથારો કરતાં પહેલાં કે પછી ગુરુભગવંત સાદ આપે, ત્યારે જાગતા હોવા છતાં જવાબ ન આપવું. (૧૩) ગૃહસ્થને ગુરુભગવંત પાસે જાય તે પહેલાં પોતાની પાસે બોલાવે. (૧૪) ગોચરી બીજા સાધુભગવંત પાસે આર્લોવીને પછી ગુરુભગવંત પાસે, આલોવે (૧૫) ગોચરી બીજા સાધુભગવંત ને દેખાડે. (૧૬) ગુરુભગવંત પહેલા અન્ય સાધુભગવંતને ગૌચરી વાપરવા માટે નિમંત્રણ (આમંત્રણ) આપવું, (૧૭) ગુરુભગવંત પધારે તે પહેલા આજ્ઞા વગર બીજા સાધુભગવંત ને ખવડાવે. (૧૮) ગુરભગવંત પધારે પહેલાં ગોચરીમાં આવેલ સારી વસ્તુઓ પોતે આજ્ઞા વગર વાપરી (ખાઈ) લે. (૧૯) દિવસે ગુરુભગવંત એ બોલાવ્યા છતાં (સાંભળવા છતાં) ઉત્તર ન આપે. (૨૦) ગુરુભગવંત બોલાવે ત્યારે કોર વાન કહે. (૨૧) ગુરુભગવંત સાદ કરે ત્યારે પોતાના આસને બેઠાં-બેઠાં જવાબ આપવું. national ગુરુભગવંત પ્રત્યે ૩૩ આશાતના ત્યજવી જોઈએ (૨૨) ગુરુભગવંત બોલાવે ત્યારે ‘શું કહો છો ?’ તું જ કર. ઈત્યાદિ તોછડાઈ પૂર્વક વચન કહે. (૨૩) ગુરુભગવંત બોલાવે અથવા વાર્તાલાપ કરતા હોય ત્યારે સામો જવાબ આપે અર્થાત્ તર્જના કરે. (૨૪) વ્યાખ્યાનશ્રવણ કરતી વખતે સારા મનવાળો ન થાય. (૨૫) ગુરુભગવંત કે વડીલ સાધુભગવંત કોઈ કામ ચીંધે તો. વિનયરહિત ભાષણ કરે. (૨૬) ‘એ અર્થ તમને યાદ આવતો નથી. એ કથા હું તમને સારી રીતે સમજાવીશ' એમ કહી ગુરુભગવંત અન્યોને સમજાવતાં હોય ત્યારે ાનો છેદ કરે. (૨૭) ‘ગોયરી વેળા થઈ છે...' એમ કહીને ગુરુભગવંત પાસે બેઠેલ પર્ષદા (સભા)નો ભંગ કરે, (૨૮) ગુરુભગવંત ના વ્યાખ્યા પછી પદા (સભા) ઉઠી ને હોય ત્યારે ગુરુઆજ્ઞા વગર પોતાની વિશેષ હોશિયારીબતાવવા ગુરુભગવંતના વિષયને વિશેષ વિસ્તારીને સમજાવે. (૨૯) અથવા ચાલતી સભામાં શ્રોતાજન ને આવર્જીત કરવાં ‘હું તમને પછી ખુબ સારી રીતે ગળે ઉત્તરી જાય, તેમ સમજાવીશ.' તેમ કહે, (૩૦) ગુરુભગવંત ના સંથારાઆસન-કપડા આદિને પગ લગાડે. ( ૩૧) ગુરુભગવંત ના વસ્ત્રાદિને ગુરુ આજ્ઞા વગર ઉપયોગ કરે (બેર્સ-ઉભા રહેઆળોટે કે અજુગતું વર્તન કરે). (૩૨) ગુરુભગવંત કરતા ઉંચા આસને બેસે અને (૩૩) ગુરુભગવંત જેવા વસ્ત્રાદિનો ઉપયોગ કરે અથવા ગુરુભગવંતના વસ્ત્રાદિ જેટલા કિંમતી અથવા તેથી વિશેષમાં મોંઘા વસ્ત્રાદિનો ઉપયોગ કરે. ઉપરોક્ત પૂ. ગુરુભગવત પ્રત્યેની ૩૩ આશાતના નો ત્યાગ કરી યથાયોગ્ય વિનય-બહુમાન-આદર ભાવ રાખીને જ વર્તવા ખાસ ઉપયોગ રાખવો જોઈએ. ૧૬૩ www.jainullbrary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ છ0 શ્રીવરિલીfa આદાન નામ : શ્રી દેવસિઅં આલોઉં વિષય: ગણ નામ : અતિચાર વ્રતોમાં લાગેલા પ્રતિક્રમણ વખતે આ પ્રમાણે આગળ આલોચના સૂત્ર અતિચારની આલોચના બોલતી –સાંભળતી. પ્રમાર્જના કરવી, વેળાની મુદ્રા તે અવિધિ છે. સાથે ક્ષમા યાચના. મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઇચ્છાકારેણ સંદિસહ- ઇચ-છા-કારેણ સન-દિ-સહ હે ભગવંત ! આપ ઈચ્છા પૂર્વક આજ્ઞા આપી કે ભગવન ! ભગવન! દેવસિએ (રાઈએ) આલોઉં? દેવ-સિઅમ-(રા-ઈઅમ-) (હું) દિવસ (કે રાત્રી) સંબંધી પાપોની આલોચના આ-લો-ઉમ્ ? કરું?(ગુરુ-કહે = આલોવેહ=આલોચના કરો ત્યારે ) ઇચ્છ, આલોએમિ ઇચ-છમ, આલો-એમિ (શિષ્ય-કહે) (ઈચ્છ)આપની આપની આજ્ઞા પ્રમાણ છે. હું આલોચના કરું છું. જો મે દેવસિઓ (રાઈઓ).... જો-મે-દેવ-સિ-ઓ (રા-ઈઓ-)... જે (કંઈ) મેં દિવસ (કે રાત્રી) સંબંધી)... અર્થ:- હે ભગવંતા આપ (મને) ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે (હું) દિવસ (કે રાત્રી) સંબંધી પાપોની આલોચના કરું? (ત્યારે ગુરુભગવંત કહે. આલોવેહ- આલોચના ભલે કરો) ત્યારે (શિષ્ય-કહે) મને આપની આજ્ઞા પ્રમાણે છે. જે (કંઈ) દિવસ (કે રાત્રી) સંબંધી વ્રતોમાં અતિચાર રૂપ પાપ લાગ્યા હોય તેની હું આલોચના કરું છું. S: નોંધ : આ સત્રનો અનુસંધાન ૨૮માં સુત્ર “શ્રી ઈચ્છામિ ઠામિ’ સાથે “દેવસિઓ' (રાઈઓ) અઈયારો કઓ કાઈઓ...થી સૂત્ર પૂર્ણ થાય ત્યાં સુધી લેવાનો હોય છે. તેમાં પ્રતિક્રમણ અનુસાર ‘દેવસિઓ’ શબ્દમાં ફેરફાર કરવો જોઈએ. જેમકે દેવસિ પ્રતિક્રમણમાં ‘દેવસિઓ’ રાઈએ પ્રતિક્રમણમાં ‘રાઈઓ,'પખી પ્રતિક્રમણમાં ‘પકુખીઓ', ચૌમાસી પ્રતિક્રમણમાં “ચઉમાસિઓ’ અને સંવત્સરી પ્રતિક્રમણમાં “સંવર્ચ્યુરિઓ’ બોલવું જોઈએ. : આ સૂત્રની શરુઆત થતાં ઘણા ભાવિકો આગળ ચરવળા/રજોહરણ થી પ્રમાર્જના કરતા હોય છે. તેમાં બીજા વાંદણા પછી આવતા આ સૂત્રને લક્ષ્યમાં રાખીને યોગમુદ્રા અનુસાર બન્ને પગના પંજાને રાખવા પ્રમાર્જના કરી શકાય. અવગ્રહની અંદર જ રહીને આ સૂત્ર, દેવસિક આદિ અતિચાર અને વંદિત્તસૂત્ર આદિ પૂર્ણ બોલીને પછી અવગ્રહની બહાર જવાનું વિધાન છે, તે ધ્યાનમાં રાખવું જોઈએ. ૧૬૪ J ational Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીરાdલા ટા” પ્રતિક્રમણ વખતે મુહપત્તિના ઉપયોગ પૂર્વક બોલતી - સાંભળતી વેળાની મુદ્રા આદાન નામ : શ્રી સાત લાખ સૂત્ર | વિષયઃ ગણ નામ : જીવરાશિ - સમસ્ત જીવરાશિ પ્રતિ આલોચના સૂત્ર થયેલા હિંસાદોષ સ્વરૂપ પ્રથમ પાપસ્થાનકની વિસ્તારથી આલોચના. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક અર્થ : સાત લાખ પ્રકારના (પૃથ્વીરૂપ-જીવ) સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ પૃથ-વી-કાય, પૃથ્વીકાયના જીવો (માટી, ઢેફં, પથ્થર વગેરે), સાત લાખ અપકાય, સાત લાખ અપ-કાય, સાત લાખ પ્રકારના (પાણીરૂપ-જીવ) અપકાયના સાત લાખ તેઉકાય, સાત લાખ તેઉ–કાય, જીવો- (પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે), સાતા સાત લાખ વાઉકાય, સાત લાખ વાઉ–કાય, લાખ પ્રકારના (અગ્નિરૂપ-જીવ) અગ્નિકાયના દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, દશ લાખ પ્ર-ત-પે-ક- જીવો (- લાઈટ, બલ્બ, બેટરી, મશાલ વગેરે), સાત વનસ-પતિ-કાય, લાખ પ્રકારના (પવનરૂપ-જીવ) વાયુકાય જીવો. ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, ચૌદ લાખ સાધા-રણ- (-હવા, વાયરો, પવન વગેરે), દશ લાખ પ્રકારના વનસ-પતિ-કાય, એક શરીરમાં એક જીવ રૂપ પ્રત્યેક વનસ્પતિકાયના બે લાખ બેઇંદ્રિય, બે લાખ બે ઇન-દ્રિય, જીવો (- ફળ, ફૂલ, બી, પાંદડુ, છાલ વગેરે), ચૌદ બે લાખ તેઇંદ્રિય, બે લાખ તે ઇન-દ્રિય, લાખ પ્રકારના (એક શરીરમાં-અનંત જીવો રૂપ) બે લાખ ચઉરિંદ્રિય, બે લાખ ચઉ–રિન-દ્રિય, સાધારણ વનસ્પતિ કાયના જીવો ( કંદમૂળ, ચાર લાખ દેવતા, ચાર લાખ દેવ-તા નીલ, નિગોદ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત ચાર લાખ નારકી, ચાર લાખ નાર-કી, સ્પર્શ અને રસનો અનુભવ કરી શકે, તેવા જીવરૂપ) ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચાર લાખ તિર-ય= (યન). બેઈન્દ્રિય જીવો (= શંખ, કોડી, અળસીયા વેગેર), -ચ પગ (પન)-ચેન-દ્રિય, બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ અને ગંધનું ચૌદ લાખ મનુષ્ય ચૌદ લાખ મનુ–ષ્ય. સંવેદન કરવા સમર્થ એવા જીવરૂપ) તેઈન્દ્રિય જીવો એવંકારે ચોરાશી લાખ જીવા યોનિ માંહે મહારે જીવે જે કોઇ જીવ હણ્યો ( કીડી, મંકોડા, છાણના કીડા, ધનેરા, કંથુઆ, હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ હુ મન ઈચળ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ, વચન-કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડે || ગંધ અને રૂપનું જ સંવેદન કરવા સમર્થ એવા " જીવરૂપ) ચઉરિદ્રિય જીવો, (- વીંછી, ભમરો, તીડ, અશુદ્ધ શુદ્ધ માખી, ડાંસ, મચ્છર વગેરે), ચાર લાખ પ્રકારના દેવતાઓ (= વૈમાનિક, બે લાખ બેઈન્દ્રિ બે લાખ બેઈન્દ્રિય ૬ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ), ચાર લાખ પ્રકારના નારકીઓ, ચાર તિર્યંચ પંચિન્દ્રિ તિર્યંચ પંચેન્દ્રિય લાખ પ્રકારના (સ્પર્શ, રસ, ગંધ રૂપ અને શબ્દરૂપ પાંચેય ઈન્દ્રિયનું સંવેદના કરવા સમર્થ પશુઓ રૂ૫) તિર્યંચ પંચેન્દ્રિય જીવો (સર્પ, પંખી, માછલી, હાથી, ઘોડા, કુતરા વગેરે), ચૌદ લાખ પ્રકારના મનુષ્યો એ પ્રમાણે ૯ + o + ૦ + ૯ + ૧૦ + ૧૪ + ૨ + ૨ + ૨ + ૪+૪+૪+ ૧૪ = ૮૪ લાખ પ્રકારની જીવોની યોનિ (ઉત્પત્તિ સ્થાન ) હોય છે. તેમાંથી મારા જીવે (થી) જે કોઈ જીવને હણ્યો હોય, બીજા પાસે હણાવ્યો હોય અને હણનારની અનુમોદના (પ્રશંસાતારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) ખરેખર મન, વચન અને કાયાથી પાપ કર્યું હોય તો તે પાપ મારું મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ૧૬૫ Jain Education international Page #170 -------------------------------------------------------------------------- ________________ છક શ્રી દ્વારા થાળgટા” પ્રતિક્રમણ વખતે મુહપત્તિના ઉપયોગ પૂર્વક બોલતી-સાંભળતી વેળાની મુદ્રા આદાન નામ : શ્રી પહેલે પ્રાણાતિપાત સૂત્ર | વિષય : ગણનામ : અઢાર સઘળાંય પાપસ્થાનકોની પાપસ્થાનક નિક તા) ગુરુસમક્ષ નિવેદના કરી મિથ્થા દુષ્કૃત કહેવું. સૂત્ર મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પહેલે પ્રાણાતિપાત,બીજે મૃષાવાદ, પહેલે પ્રાણા-તિ-પાત, બીજે મૃષા-વાદ, ત્રીજે અદત્તાદાન,ચોથે મૈથુન, ત્રીજે અદ–તા-દાન, ચોથે મૈ-થુન, પાંચમે પરિગ્રહ, છક્રોધ, પાંચ-મે પરિ-ગ્રહ, છ-ઠે ક્રો (ક-રો)-ઘ, સાતમે માન, આઠમે માયા, સાત-મે માન, આઠ-મે માયા, નવમે લોભ, દશમે રાગ, નવ-મે લોભ, દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ, અગ-ચાર-મે દ્વેષ(વે-ષ), બાર-મે કલ-હ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, તેર-મે અભયા-ખ્યા-ન,ચૌદ-મે પૈ-શુન-ય, પંદરમે રતિ-અરતિ,સોલમે પર-પરિવાદ, પન-દરમે રતિ-અરતિ, સોલ-મે પર-પરિ-વાદ, સત્તરમે માયા મૃષાવાદ, સત-તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય અઢારમે મિથ-વા–વશયા એ અઢાર-પાપથાનકમાંહે એ અઢાર-પાપ-સ્થા-નક-માંહે માહરે જીવે, જે કોઇ પાપ સેવ્યું હોય, માહરે-જીવે, જે કોઇ પાપ સેવ્યું હોય, સેવરાવ્યુ હોય, સેવતાં પ્રત્યે સેવ-રાવ્યું હોય, સેવતાં પ્રત્યેઅનુમોધુ હોય, અનુ-મોધુ (-યુ) હોય, તે સવિ હુ મન વચન કાયાએ કરી- તે સવિહુ મન વચન-કાયાએ કરીમિચ્છા મિ દુક્કડં. મિચ્છા મિ દુક-ક-ડમ્. અર્થ :- જીવ હિંસા કરવી, તે પ્રાણાતિપાત; અસત્ય વચન પરપરિવાદ; કપટ પૂર્વક જુઠું બોલવું, તે માયા-મૃષાવાદ અને બોલવું, તે મૃષાવાદ; ચોરી કરવી, તે અદત્તાદાન; કામ-વિષય : દેવ-ગુરુ અને ધર્મ ઉપર અશ્રદ્ધારૂપ ડખલ, તે મિથ્યાત્વ-શલ્ય સેવન, તે મૈથુન; ધન્ય-ધાન્ય આદિની મમતા; તે પરિગ્રહ; કહેવાય છે. ગુસ્સો કરવો, તે ક્રોધ; અહંકાર કરવો, તે માન; કપટ-પંપચ : અર્થ :આ અઢાર પાપસ્થાનકમાંથી મારા જીવે (થી) જે કોઈ કરવું, તે માયા; સંગ્રહવૃત્તિ- અસંતોષ, તે. લોભ; (પ્રીતિ)મોહ પાપ સેવ્યું હોય, બીજા પાસે સેવરાવ્યું હોય અને સેવનારની રાખવો, તે રાગ; અરૂચિ (તિરસ્કાર) રાખવી, તે દ્વેષ; કજીયો પ્રશંસા (અનુમોદના-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના - કરવો, તે કલહ; ખોટુ આળ દેવું, તે અભ્યાખ્યાન; ચાડી (=કરણ-કરાવણ-અનુમોદનરૂપ) પાપ ખરેખર મનથી, ખાવી, તે પૈશુન્ય; સુખ આવે ત્યારે હર્ષ કરવો, તે રતિ; દુખ ! વચનથી કે કાયાથી આચર્ચા તે સર્વ મારા પાપ મિથ્યા થાઓ. આવે ત્યારે શોક કરવો, તે અરતિ; પારકી નિંદા કરવી, તે (નિષ્ફળ થાઓ.) ૧૬૬ For Private & Personal use only www.ainel Page #171 -------------------------------------------------------------------------- ________________ એક-એક પાપસ્થાનક પ્રવૃત્તિ, યોગ, કરણ અને ! ૩. આરંભ = પ્રવૃત્તિની શરૂઆત કરવી તે) કષાય થી ગુણવાથી ૧૯૪૪ થાય છે. ૩પ્રકારનો યોગ = મન, વચન અને કાયા, ૩ પ્રકારની પ્રવૃત્તિઃ ૩પ્રકારના કરણ = કરણ-કરાવણ અને અનુમોદના ૧. સંરંભ = પાપ પ્રવત્તિના આચરણની ઈચ્છા ૪ પ્રકારનો કષાય = ક્રોધ, માન, માયા અને લોભ, થવી તે આ પ્રમાણે = ૩x ૩x ૩x૪ = ૧૦૮ થાય. ૨. સમારંભ = જે ઈચ્છા થઈ તેને પૂર્ણ કરવાની ૧૮ પાપ સ્થાનક ૧૦૮ થી ગુણવાથી ૧૯૪૪ની સંખ્યા પ્રાપ્ત તૈયારી કરવી તે) થાય છે. નોંધ : છેલ્લા ઘણા વર્ષોથી આ સુત્ર બોલતી વખતે બોલનાર ભાગ્યશાળી ‘૧૪ લાખ મનુષ્ય’ સુધી પહોંચે ત્યારે ઉપસ્થિત સર્વે આરાધકો આગળનું વાક્ય એક સાથે બોલતાં હોય છે, જે યોગ્ય નથી. કેમકે એક સાથે બોલનારાઓમાં શબ્દ-ઉચ્ચારની રીત અલગ-અલગ હોવાથી બહુ સ્પષ્ટ શબ્દો સંભળાવાની શક્યતા ઓછી રહેતી હોય અને આ સૂત્ર ને કંઠસ્થ નહિ કરનાર આરાધકોને તે અસ્પષ્ટ શબ્દ ઉચ્ચારના કારણે એટલું ધારવાનું અધુરુ રહી જવાની શક્યતા રહે. તેથી આદેશ લેનાર ભાગ્યશાળીએ જ પૂર્ણ સૂત્ર બોલવાનો આગ્રહ રાખવો અને છેલ્લે “મિચ્છા મિ દુક્કડં' સાથે સહુ કોઈએ બોલવા ઉપયોગ રાખવો. આ મુજબ અઢાર પાપ સ્થાનકમાં, સામાયિક પારવાના સૂત્રમાં, અતિચાર બોલાય ત્યારે દરેક અતિચારની સમાપ્તિ વેળાએ અને પૌષધવ્રત પારતી વખતે આ કાળજી રાખવી હિતકર જણાય છે. સાત લાખ, અઢાર પાપસ્થાનક, સામાઈય-વય-જુરો, અતિચાર (ગુજરાતીમાં), સાગરચંદો કામો (--પૌષધ પારવાનો સૂત્ર) માં અને ‘મને- વચન-કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં' બોલવું, તે અતિશય અશુદ્ધ પાઠ છે. પણ તેમાં નિયમા મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ' બોલવું, તે અણિશુદ્ધ પાઠ છે, તેનો ખ્યાલ રાખવો. સર્વ જીવોને આશ્રયી ઉત્પન્ન થવાના સ્થાનો અસંખ્ય છે, પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃત્તિથી જે ઉત્પત્તિ સ્થાનો સમાન હોય છે, તેટલાનું એક સ્થાન ગણાય છે. એથી કુલ ઉત્પત્તિરથાનો ૮૪ લાખ છે. દાત. પૃથ્વીકાય ના મૂળ ભેદ= ૩૫૦ x ૫ વર્ણ (= લાલ, પીળો, લીલો, કાળો અને સફેદ) x ૨ રંગ (- સુગંધ અને દુર્ગધ) x ૫ રસ (-તીખો, કડવો, ખાટો, મધુર અને ખારો (=કષાય) x૮ સ્પર્શ (= સ્નિગ્ધ, રુક્ષ, ઉષ્ણ, શીત, કર્કશ, લીસો, કઠણ અને નરમ) x ૫ આકૃતિક સંસ્થાન (= વૃત્ત, પરિમંડલ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ)= ૭,૦૦,૦૦૦ (સાત લાખ) થાય છે. તે મુજબ દરેક જીવોના મૂળભેદ સાથે ૨૦૦૦ (૫x ૨ x ૫ x ૮ x ૫) ને ગુણવાથી તે તે સંખ્યાની પ્રાપ્તિ થાય છે, જે નીચે મુજબ જાણશો. * ૮૪,૦૦,૦૦૦ યોનિઓ * પૃથ્વીકાય જીવોના મૂળ ભેદ ૩૫૦ x ૨,૦૦૦= અપકાય જીવોના મૂળ ભેદ ૩૫૦ x ૨,૦૦૦= તેઉકાય જીવોના મૂળ ભેદ ૩૫૦X૨,૦૦૦= વાઉકાય જીવોના મૂળ ભેદ ૩૫૦ x ૨,૦૦૦= પ્રત્યેક વનસ્પતિકાય જીવોના મૂળ ભેદો ૫૦૦ x ૨,૦૦૦= સાધારણ વનસ્પતિકાય જીવોના મૂળ ભેદો ૭૦૦ x ૨,૦૦૦= બેઈન્દ્રિય જીવોના મૂળ ભેદો ૧૦૦ x ૨,૦૦૦= તેઇન્દ્રિય જીવોના મૂળ ભેદો ૧૦૦ x ૨,૦૦૦= ચઉરિન્દ્રિય જીવોના મૂળ ભેદો ૧૦૦ x ૨,૦૦૦= દેવતાના જીવોના મૂળ ભેદો ૨૦૦ x ૨,૦૦૦= નારકીના જીવોના મૂળ ભેદો ૨૦૦ x ૨,૦૦૦= તિર્યંચ પંચેન્દ્રિય જીવોના મૂળ ભેદો ૨૦૦ x ૨,૦૦૦= મનુષ્ય જીવોના મૂળ ભેદો ૭૦૦ x ૨,૦૦૦= જીવના મૂળ ભેદો અંગેનો પાઠ(પ્રાપ્ય) લભ્ય નથી દરેક જીવોનો ગુણસ્થાનક ક્રમા ૭,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦ ૭,૦૦,૦૦૦ ૨ ગુણસ્થાનક સુધી ૭,૦૦,૦૦૦ ૧૦,૦૦,૦૦૦ ૧૪,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ + ૨ ગુણસ્થાનક સુધી ૨,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૪,૦૦,૦૦૦ ૪ ગુણસ્થાનક સુધી ૪,૦૦,૦૦૦ ૪,૦૦,૦૦૦ - ૫ ગુણસ્થાનક સુધી ૧૪,૦૦,૦૦૦ - ૧૪ ગુણસ્થાનકે સુધી ૮૪,૦૦,૦૦૦ જીવયોનિ nelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ છે, જીરવીવિટી વિનમ્રતાપૂર્વક ગુરૂભગવંતોને નિવેદન કરતી મુદ્રા આદાન નામ : શ્રી સવગ્સ વિ સુત્ર ગૌણ નામ : પાપ આલોચના સૂત્ર વિષય : પાપ આલોચવા ગુરૂભગવંતને નિવેદન. મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ સબ્યસ્સ વિ દેવસિસ, સવ-વસ-સ-વિ-દેવ-સિ-અ સર્વોપણ દિવસ/રાત્રિ (રાઈઅ) . (રા-ઈ–અ) સંબંધિત... દુઐિતિઅ, દુભાસિયઅ, દુચ-ચિન-તિઅ-દુબ-ભા-સિસ, દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ દુચ્ચિઠ્ઠિા, દુચ-ચિટ-ઠિઅ, દુષ્ટ ચેષ્ટા સંબંધિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન ! હે ગુરૂભગવંત ! હું ઈચ્છું છું કે આપ. પાપથી પાછા હટવા અનુમતિ આપો... (પડિકકમેહ)ઈચ્છે, (પડિક્ર-કમેહ)-ઈચ-છમ્, (ગુરૂભગવંત કહે ભલે પાપથી પાછા ફરો) ત્યારે શિષ્ય કહે, આપની. આજ્ઞા પ્રમાણ છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં II I ! તસ-સ-મિચ-છા-મિ-દુક-ક-ડમ II તે મારા આચરેલા પાપ મિથ્યા થાઓ.. અર્થ: હે ક્ષમાશ્રમણ ! આપ સ્વેચ્છાએ મને અનુમતિ આપો કે હું સર્વોપણ દિવસ/રાત્રી સંબંધિત આર્ત-રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપ દુષ્ટ ચેષ્ટા સ્વરૂપ પાપથી પાછો ફરું? (ગુરુભગવંત કહે-ભલે ! પાપથી પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે -)આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાય દુષ્કૃત્યથી પાછો ફરું છું અને મારા દુકૃત્ય મિથ્યા થાઓ. પ્રસ્તુત સૂત્ર અંગે વિશેષ સમજુતી આ સૂત્ર ઉભા રહીને યોગમુદ્રામાં બોલવું જોઈએ. ‘સંવત્સરી લેખે અમ-અભત્તર્ણ-ત્રણ ઉપવાસ, છ પૂ.ગુરુભગવંત પડિકકમેહ'બોલે ત્યારે સહુ આરાધકોએ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવીસ ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં' એક સાથે અવશ્ય બોલવું ! બિયાસણા અથવા છ હજાર સ્વાધ્યાય કરી લેખા શુદ્ધિ જોઈએ. કરી પહુંચાડશો.' આ સૂત્ર પખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં પૂ.ગુરુભગવંતના જવાબ મુજબ તપ પૂર્ણ કર્યો હોય અતિચાર પૂર્ણ થયા પછી બોલાય છે. તો ‘તહત્તિ'બોલવું, તપ ચાલુ કર્યો હોય અને પૂર્ણ તે બોલ્યા પછી શિષ્ય ગુરુભગવંતને પ્રશ્ન પૂછતા હોય છે કે કરવાની ભાવના હોય તો “પક્ષિઓ'(=આપની “ઈચ્છકારી ભગવન ! પસાય કરી પકખી | ચૌમાસી | આજ્ઞા અનુસાર તપમાં પ્રસ્થાપિત થયો છું.)અને તપ સંવત્સરી તપ પ્રસાદ કરશોજી” ત્યારે ગુરુભગવંત ઉત્તર કર્યો ન હોય અને કરવો પણ ન હોય તો ‘મૌન'રહેવું આપતા કહે છે, “પખીર્ણ લેખે ચોથ-અભgટ્ટર્ણ એક જોઈએ. ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણા, આઠ પાક્ષિક, ચૌમાસી અને સંવત્સરીના પ્રાયચ્છિત સ્વરુપ બિયાસણા અથવા બે હજાર સ્વાધ્યાય કરી લેખા શુદ્ધિ કરી ! તપ કરવાથી જિનાજ્ઞા પાલનનો લાભ થાય છે અને તે પહુંચાડશો.” મુજબ તપ ન કરવાથી જિનાજ્ઞાનો અનાદર થાય છે. ચૌમાસી લેખે છઅભgટ્ટણ-બે ઉપવાસ,ચાર આયંબિલ, . લેખા શુદ્ધિ = ગુરૂભગવંતની આજ્ઞા અનુસાર કરેલા છ નીતિ, આઠ એકાસણા, સોલ બિયાસણા અથવા ચાર તપને લખીને ગુરૂભગવંતને બતાવવું જોઈએ અથવા હજાર સ્વાધ્યાય કરી લેખા શુદ્ધિ કરી પહુંચાડશો.' મૌખિક નિવેદન કરવું જોઈએ. ૧૬૮ For Private Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧. ચૈત્યવંદન સમયની મુદ્રા મુહપત્તિ મુખથી બે આંગળ દૂર રાખવી. પ્રભુજી/સ્થાપનાચાર્યજી સન્મુખ દૃષ્ટિ રહે, તેમ આંખો રાખવી. બન્ને કોણી ભેગી કરીને પેટ ઉપર સ્થાપન કરવી. 3. વાંદણા સમયની ‘નજર મુહપત્તિ સન્મુખ નીચે જ રાખવી.’ નખના સ્પર્શ વગર દશેય આંગળી મુહપત્તિને સ્પર્શવી વિવિધ આવશ્યક ક્રિયાની સાચી મુદ્રા – 3 ૨. મુક્તા શુક્તિમુદ્રા ‘જમણા પગના પંજાને દાંડી સ્પર્શવી જોઈએ.' દશી વાળેલી નહિ પણ ખુલ્લી રાખવી જોઈએ.’ મુપત્તિસ્થાપન ર્યા પછી વચ્ચેથી ઉપાડવી કે ખસેડવી નહિ. મુદ્રા ક્પાળે અડવું કે ન અડવું ખોબા જેવો આકાર કરતી વખતે આગળથી હથેળી બંધ રાખવી. જમણો પગ જમીનને પર્શે અને ડાબો પગ સહેજ અધર રહે, તેમ રાખવો દશે આંગલી ઓ નીચે સ્પર્શ. બન્નેકોણી ભેગી હોવી જોઈએ. કટાસણું સમચોરસ હોવું જોઈએ. બન્ને હાથ બે પગની વચ્ચે જ રાખવા.' ‘ડાબા કરતા જમણો ઢીંચણ સહેજ ઉંચો રાખવો.” ૪. વંદિત્તુ સૂત્ર બોલતી વખતની મુદ્રા ચરવળાની દાંડી પગને સ્પર્શવી જોઈએ.’ મુહપત્તિમાં ગુરુચરણપાદુકાની કલ્પના કરવી. ખોબા રાખવા બન્નેપગના પંજાના આધારે જ શરીરનું સંતુલન રાખવું.' હાથ કપાળથી ઉપર ન જવો જોઈએ. દરેક ક્રિયામાં ચરવળો શરીરને સ્પર્શવો. ‘પ્રતિક્રમણમાં રાસણું ન હોય તો ચાલે પણ ચરવળો હોવો જરૂરી છે.' ૧૬૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી પંકિસૂરી વિષય: આદાન નામ : શ્રી વંદિત્ત સૂત્ર ગૌણ નામ : શ્રાવક | આચાર તથા વ્રતોમાં પ્રતિક્રમણ સૂત્ર લાગેલ અતિચારની નિંદા-ગહ અને પદ : ૨૦૦ સંપદા : ૨૦૦ આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે. પગના પંજા પર શરીરની સંતુલના જાળવી એકાગ્રતાથી સુત્ર બોલવું પ્રતિક્રમણ વખતે બોલતી-સાંભળતી વેળાની મુદ્રા ન અપવાદિક મુદ્રા છંદનું નામઃ ગાહા. રાગઃ “શાન્તિ શાન્તિ નિશાન્ત'... (લઘુ શાન્તિ સ્તવ) મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ વંદિત્ત સવ્વ સિદ્ધ, વન-દિ–તુ સવ-વ-સિદ-ધે, વાંદીને સર્વજ્ઞ એવા અરિહંતો અને સિદ્ધ ભગવંતોને, ધમ્માયરિએ આ સવ સાહૂ આધ-મા ય-રિએ આ સવ-વ-સાહૂ-આધર્માચાર્યોને ઉપાધ્યાયોને અને સર્વસાધુઓને ! ઇચ્છામિ પડિક્કમિઉં, ઇચ-છા-મિ પડિફ-કમિ-ઉમ, (હું) ઈચ્છું છું, (પાપોથી) પાછા ફરવા માટે, સાવગધમ્માઇ-આરસ્સ Illl સાવ-ગધ-મા-ઇ-આ-રસ–સ III શ્રાવક ધર્મને વિષે લાગેલા અતિચારથી. ૧. અર્થ:- સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાયભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ)થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. ૧. સાધુ જ્ઞાન દર્શન) ચારિત્ર) ઉપાધ્યાય વંદિg વધિ સસિદ્ધ) પ્રતિક્રમણના હાર્દરુપ જો મે વયાઈઆરો દેવ-ગુરુકૃપાથી - અરિહંત ! | આ સૂત્રના પ્રારંભમાં મળેલ જ્ઞાન - દર્શનપંચ પરમેષ્ઠીને ચારિત્રના યોગે અને ભાવમાં આવેલા નમસ્કાર દ્વારા મલિનતાને દૂર કરી. મંગલ કરવામાં આવે નિર્મલતાને પ્રાપ્ત છે. પાંચ પરમેષ્ઠીને કરવાનો પુરુષાર્થ. તે પોતાની વિશિષ્ટ માટે પશ્વાદભૂમાં મુદ્રામાં જોઈ ભાવથી અંધારામાંથી અજવાળા તરફ ગતિ બતાવી મસ્તક ઝુકાવી શુદ્ધ આલોચના કરી શકવાનું સામર્થ્ય મળે, તેવી છે. ૨.. પ્રાર્થના કરવી.૧. સર્વ વ્રતો તથા આચારોમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ જો મે વયાઇ-આરો, જો મે વયા-ઇયા-રો, જે મને વ્રતોમાં અતિચાર, જ્ઞાનને વિષે, નાણે તહ દંસણે ચરિતે આ નાણે તહ દ–સણે ચરિતતે આ દર્શનને વિષે તથા ચારિત્રને વિષે અને ‘આ’ શબ્દથી તપને વિષે અને વીર્ય ને વિષે સુહુમો આ બાયરો વા, સુહુ-મો આ બાય-રો વા, જાણવામાં ન આવે, તે સૂક્ષ્મ અને પ્રગટ જાણી શકાય, તે બાદર (અતિચાર લાગ્યો હોય) તે નિંદે તં ચ ગરિફામિ રિીિ તમ-નિન-દે ત ચ ગરિ-હામિ ારા તેને હું નિંદુ છું અને ગુરુની સમક્ષ ગહ કરું છું. ૨. અર્થ :- વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય, તેવા બાદર પ્રકારના અતિચાર જે (કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગહ (વિશેષ નિંદું) કરું છું. ૨. - ૧૭૦ For Private sona r y www.jaklelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ તથા આરંભનું પ્રતિક્રમણ દુવિહે પરિગ્નેહમ્મિ, દુવિ-હે પરિગ-ગહ-મિ, બે પ્રકારના પરિગ્રહ છે. (અને) સાવજે બહુવિહે અ આરંભેT : સા-વ-જે બહુ-વિહે-અ-આ-રમભા પાપવાળા અનેક પ્રકારના આરંભો કારાવણે અ કરણે, કા-રા-વણે અ કર-ણે, કરવાથી, કરાવવાથી અને અનુમોદવાથી. પડિક્કમે દેસિએ સવ્વ II3Rા પડિક-કમ-દેસિ-અમ-સવ-વમાIII પાછો ફરું છું, દિવસ સંબંધી સર્વ અતિચારથી. ૩. અર્થ:- બે પ્રકારના પરિગ્રહને વિષે એટલે (૧) સાવધ= પાપવાળો પરિગ્રહ અને (૨) અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે દિવસ સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. ૩. સમ્યજ્ઞાનનાં અતિચાર ગભિત ઈન્દ્રિય-ક્યાય-અપ્રશસ્ત ભાવનું પ્રતિક્રમણ જં બદ્ધ-મિંદિ-એહિં, જ-બ-ધ-મિન-દિ-એ-હિમ, જે ઈન્દ્રિયોથી પાપ બાધ્યું હોય, ચઉહિં કસાએહિં અપસલ્વેહિં ! ચઉ-હિમ-કસા-એહિમ-અપ-પ-સત-થેહિમા ચાર કષાયો, અશુભભાવથી રાગેણ વ દોસણ વ, રાગે-ણ-વ-દોસે-ણ-વ, રાગથી અથવા દ્વેષથી . તં નિંદે તં ચ ગરિહામિil૪ll : તમ-નિનદે-ત-ચ-ગરિ-હામિ ૪ll તેને હું નિંદુ છું અને ગુરુ સાક્ષી ગણું છું. ૪ અર્થ :- અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ માન, માયા અને લોભ), રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. ૪. સમ્યગ્દર્શનનાં અતિચારનું પ્રતિક્રમણ આગમણે નિષ્ણમણે, આગ-મણે નિગ-ગેમ-, આવવામાં (તથા) જવામાં ઠાણે ચંકમણે અણાભોગે ! ઠાણે ચડ-કમ-સે અણા-ભોગે સ્થાને રહેવામાં તથા શૂન્ય ચિત્તથી ફરવામાં, અભિઓને અ નિઓને, અભિ-ઓગે અ નિઓ-ગે, આગ્રહના કારણે અને પરાધીનતાના કારણે પડિક્કમે દેસિમં સવં પિll : પડિક-કમે દેસિ-અમ સવ-વમ //પી દિવસના સંબંધી સર્વ અતિચારથી હું પાછો ફરું છું. ૫, અર્થ :- શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાદેષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં તેમજ ફરવામાં દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારો નું પ્રતિક્રમણ કરું છું. ૫. વિપરિગ્રહસ્મિીક આગમણે નિષ્ણમણે ચંકમાણે ! સચિનપરિગ્રહ નશ્ચિત પરિગ્રહ સાવજ જૈ બહુવિહે ચા આરંભે ? 6TH ન આગમણે નિષ્ણમણે = અનુપયોગ અને બેપરવાહીથી જીવયુક્ત કે જીવરહિત ભૂમિપર સકારણ કે નિષ્કારણ આવવું, જવું, ઉભા રહેવું તથા હરવુંફરવુ. ઘર તથા પાછળ ઉધાનના માણસો જુઓ. અભિયોગમાં રાજાના આદેશને નતમસ્તકે સ્વીકાર કરતો સેવક છે તથા નિયોગમાં રામચંદ્રજીના આદેશથી સીતાજીને જંગલમાં મૂકવા જતા પોતાની ફરજને બંધાયેલા કૃતાંતવદન સેનાપતિ દેખાય છે.૫. અમિઓર્ગે નિગી iપડિક્કમે. પરિગ્રહ તથા આરંભના પ્રતિકોથી પાછા ફરતા આત્માને જોવા.૩. સમ્યત્વ વ્રતનાં પાંચ અતિચારનું પ્રતિક્રમણ સંકા કંખ વિગિચ્છા, સક્કા કક્ખ-વિ-ગિચ-છા, શંકા, અન્યમતની ઈચ્છા, ફળમાં સંદેહ, પસંસ તહ સંથવો કુલિંગીસુ પસન–સ તહ-સન–થવો કુલિડ-ગીસુ મિથ્યાત્વીના પ્રશંસા તથા પરિચય સમ્મત્તસ્મ-ઇઆરે , સમ-મ-ત-સ-ઇ-આ-રે, સમ્યકત્વના અતિચારમાંથી પડિક્કમે દેસિમં સવં IlII પડિક-કમે દેસિ-અમ સવ-વમ ||૬|| પાછો ફરું છું દિવસ સંબંધી સર્વ. ૬. અર્થ :- (૧) શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા- કરવી. (૨) અન્યમતની ઈચ્છા કરવી, (૩) સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, (૪) મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા (૫) જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના ન્હાને લોકોને ઠગનારા પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યકત્વવતના અતિચાર છે, હું દિવસ સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. ૬, ૧૭૧ . Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગુરુ સંકાકખ વિગિચ્છા મોક્ષા દેવ દેવલોક શકા નરક પણે છકાયના જીવોનાં સમારંભના અતિયારનું પ્રતિક્રમણ છકાય-સમારંભે, છક-કાય-સમા-ર-ભે, પયણે અ પયાવણે અ જે દોસા । પયણે અ પયા-વણે અ જે દોસા । અનુ-ત-હા એ પટુ-હા, આલોક વિષયમાં દેવ-ગુરુના વચન પર અને પરલોક વિષયમાં મોક્ષ, દેવલોક અને નરક જેવો સ્થાનો પ્રત્યે શંકા હોય... અન્ય ધર્મના સ્થાનોની ચમત્કારિક વાતો સાંભળી મન આકર્ષાય તે કાંક્ષા, જેમાં પ્રખ્યાત હિંદુ દેવસ્થાન તથા ચર્ચ દેખાડ્યા છે. સાધુના મલિન વસ્ત્ર-ગાત્ર જોઈ મોઢું મચકોડતો યુવાન. તથા અન્ય દર્શનીઓની યજ્ઞ યાગાદિ ક્રિયા જોઈ તેનાથી પ્રભાવિત તા અને તેના તરફ ખેંચાતા જીવો... પંચ-મણુવવ્યાણ, ગુણત્વયાણં ચ તિÇમઇયારે। સિક્ખાણં ચ ચઉĆ, પડિક્કમે દેસિઅં સવ્વ અર્થ:- પાંચ અણુવ્રતો, ત્રણ હું પ્રતિક્રમણ કરું છું ૮. અત્તટ્ટા ય પરા, ઉભ-ય-ઠા ચૈવ તમ્ નિન્-દે છા ઉભયને માટે, તેને નિંદું છું. ૭. ઉભયા ચેવ તં નિંદે શાણા અર્થ :- પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બન્નેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંચનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય(= પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, રાઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૬ જીવ નિકાય) ના સમારંભ (=પ્રાણીના વધનો સંકલ્પ, તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો, તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો, તે આરંભ કહેવાય છે)માં મારાથી જે કાંઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. . પયાવણે પઢમે અણુવ્વયંમિ, થૂલગ-પાણાઇ-વાય-વિરઇઓ । આયરિય-મપ્પસથે, ઇત્ય ૫-માયપ-સંગેણં |||| સામાન્યથી શ્રાવક્માં બાર વ્રતોના અતિચોરોનું પ્રતિક્રમણ પણ્ (પન્)-ચ-હ-મણુ-વયા-ણમ્, પાંચ અણુવ્રતને વિષે, ગુણ-વયા-ણમ્ ચ તિ-હ-મઇ-યારે । ત્રણ ગુણવ્રતોના જે અતિચાર લાગ્યા હોય સિક-ખા-ણમ્ ચ ચઉ-હમ્, તથા ચાર શિક્ષાવ્રતોને વિષે, પડિક-કમે દેસિ-અમ્ સવ્વમ્ IIII ગુણવ્રતો (અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી ' ' છક્કાયસમારંભે ભોજન સમારંભના દૃશ્ય દ્વારા રસોઈ કરવી, કરાવવી તથા છ કાચની જીવહિંસા બતાવી છે.હ. પૂર્વના કાળમાં ઢોર એ સંપત્તિ ગણાતા તેથી છવિચ્છેએ ઢોરને અનુસરીને ચિત્રો બતાવ્યા છે. આજના કાળમાં શેરીમાં રખડતા તારા બિલાડા, ઘરના નોકર ચાકર આદિ સાથે થતા વ્યવહાર પણ આમાં ગણી લેવા. પાંચમાં ચિત્રમાં પાણી-ઘાસ ખાતા ઘોડામાંથી કેટલાક મોઢા ચામડાથી બાંધેલા દેખાડયા છે, ૧૦. છકાયના જીવોના આરંભને વિષે, સાધુ પ્રતિદ્વેષભાવ વિચિકિત્સા પોતે રાંધતાં, રંધાવતાં જે કાંઈ દોષ લાગ્યો હોય, પોતાને માટે અને બીજાને માટે, La દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને હું પડિક્કમું છું. ૮. અતિચારોથી દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિયારો)નું વહ બંધ પઢમે અણુવ્વયમ્મિ પહેલા અણુવ્રતનાં અતિચારનું પ્રતિક્રમણ પઢ-મે અણુવ-વયમ્-મિ, થૂલ-ગ-પાણાઇ-વાય-વિર-ઇઓ । આય-રિય-મ-પ સત્-થે, ઈત્- ૫ મા-યપ્-પ-સક્-ગે-ણમ્ ॥ અન્ય ધર્મ ની ઈચ્છા, આકાંક્ષા અન્ય દર્શનીયોં નો પરિચય-પ્રશંસા અઈભારે Lielst EVE ભત્તપાણવુચ્છેએ પહેલા અણુવ્રતને વિષે, પ્રાણાતિપાતથી સ્થવિરતિથી માઠા ભાવથી આરાયું હોય અહીં પ્રમાદના પ્રસંગથી. ૯. unelte Page #177 -------------------------------------------------------------------------- ________________ વહ-બંધ-છવિચ્છેએ, અઈભારે-મત્ત-પાણ-વુએએ પઢમ-વયર્સ-ઈઆરે, પઢમ-વય-સ-ઈ-આરે, પહેલા (અણુ)વ્રતના અતિચારમાં પડિ-કમે દેસિ-અમ્ સ-વમ્ II૧૦॥ દિવસ સંબંધી સર્વ અતિચારોને હુંપડિમું છું. ૧૦. પડિક્કમે દેસિઅં સર્વાં ૧૦ગા અર્થ - (ગાથા) ૯ અને ૧૦)= પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી (૧) (જીવનો) વધ, (૨) બંધન; (૩) અવયવ છેદન, (૪) અતિભાર (આરોપણ) અને (૫) અન્ન-જળ અટકાવવારૂપ પહેલા(અણુ)વ્રતના અતિચારો છે, (તેમાં) દિવસ સંબંધી (લાગેલ) સર્વ (અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. ૯-૧૦. આયરિય-મધ્યરાતો, ઇત્ય-૫-માયપ-સંગેણં ||૧૧|| સહસ્સા-રહસ્ય-દારે, બીએ અણુવ્વયંમિ, પરિથૂલગ-અલિઅ-વયણ-વિરઇઓ । પરિ-થૂલ-ગ-અલિ-અ વયણ-વિર-ઇઓ | આય-રિય-મધુ-પ-સત્-થે, માઠા ભાવથી આચાર્યુ હોય ઇત્-થ પમા-ય-પ-સ-ગે-ણમ્ ॥૧૧॥ અહીં પ્રમાદના પ્રસંગથી. ૧૧. સહ-સા-રહસ્-સ-દારે, મોસુવએર્સ આ ફૂડ-લેહે આ બીચ વયમ્સ-ઇઆરે, પરિષ્ઠમે દૈસિએ સર્ધ્વ ૧૨॥ વહ-બન-ધ-છવિ-છેએ, અઈ-ભારે ભતુ-ત પાણ-વુ-છેએ બીએ અણુવ્વયમ્મિ] કન્યા-ગૌ-ભૂમ્યલિક મોસુવએસે (૧) વગર વિચાર્યે ખોટીઆળ મૂકવી (૨) ખાનગી વાત બહાર પાડવી (૩) પોતાની સ્ત્રીની ગુપ્ત વાત બીજાને કહેવી. (૪) જુટ્ઠો ઉપદેશ આપવો; અને (૫)જુટ્ઠા લેખ અથવા દસ્તાવેજ લખવા, બીજા (અણુ) વ્રતના અતિચારમાં દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને હું પડિમું છું. ૧૨. અર્થ :- બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી (૧) વગર વિચાર્યે કોઈના ઉપર ખોટી (જુઠ્ઠું) આળ મૂકવી; (૨) ખાનગી વાત બહાર પાડવી;(૩) પોતાની સ્ત્રી સંબંધી ગુપ્તવાત બીજાને કહી દેવી, (૪) ખોટો (જુઠ્ઠો) ઉપદેશ આપવો અને (૫) જુઠ્ઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. (તેમાં) દિવસ સંબંધી સર્વ (અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. ૧૧-૧૨. ઉટસાક્ષી વધ કરવો, દરોડાથી બાંધવા, અવયવો છેદવાં, અતિભાર ભરવો(તથા) ખોરાક પાણીનો અંતરાય કરવો બીજા અણુવ્રતનાં અતિયારોનું પ્રતિક્રમ બીએ અણુ-વયમ્-મિ મોસુ-વએ-સે અ કુડ-લેકે આ બીઅ-વય-સ-ઇઆરે, પડિક-કમે દેસિ-અમ્ સદ્-વમ્ ॥૧॥ ન્યાસાપહાર બીજા અણુવ્રતને વિષે, અતિશય મોટા જા વચનથી વિરતિ આથી જૂઠના લગ્ન લાયક સ્ત્રી, જમીન તથા ગાય મોટા ત્રણે કારણ બતાવ્યા છે. ન્યાસાપહારમાં ધનવાન વ્યક્તિ સાથે સારી રીતે વ્યવસ્થા કરી નબળાની થાપણ ઓળવી જતો શેઠ દેખાડયો છે. મોસુવએસે માં ગામના ચોરા પર બેસી પટલાઈ કરી જૂઠી સલાહ આપતો માણસ છે. ૧૧–૧૨. સહસા-સહસ્સદારે sde ૧૭૩ www.jainellbrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ બીજા અણુવ્રતનાં અતિચારનું પ્રતિક્રમણ તઇએ અણુવર્યામિ, તઇ-એ અણુવ-વયમ-મિ, ત્રીજા અણુવ્રતને વિષે. ભૂલગ-પર-દધ્વ-હરણ-વિરઇઓ ! ભૂલ-ગ-પર-દવ-વ-હર-ણ-વિર-ઇઓ ! પારકા ધનની ચોરી કરવાથી સ્કૂલ રીતે વિરતિ આશ્રયી. આયરિય-મધ્ય-સત્યે, આય-રિય-મ-પ-સં–થે, માઠા ભાવથી આચર્યું હોય ઈત્ય-પ-માપu-સંગેણં II૧૩ ઈ-થ-પ-મા-પપ-પ-સ-ગે-ણમ્ II૧all અહીં પ્રમાદના પ્રસંગથી. ૧૩. તેના-હડપ્ર-ઓગે, તેના-હડપ-પ-ઓગે, ચોરે ચોરેલી વસ્તુ, ચોરને ઉત્તેજન, તપ્પડિરૂવે વિરદ્ધ ગમણે આ તપ-પડિ-રુવે-વિ-રૂદ્ધ -ગમણે આ ખોટુ-સાચું કરવું, દાણચોરી, (અને) ફૂડ-તુલ ફૂડ-માણે, ફૂડ-તુલ-ફૂડ-માણે, ખોટા તોલ-માપ રાખવા, પડિક્કમે દૈસિએ સવ્વ II૧૪ પડિક-કમે દેસિ-અમ્ સવ-વમ્ II૧૪ll તે દિવસ સંબંધી સર્વ અતિચારથી પાછો ફરું છું. ૧૪. અર્થ :- ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવથી (૧) ચોરે ચોરેલી વસ્તુ લીધી હોય, (૨) ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, (૩) મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, (૪) દાણચોરી વિગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યુ હોય અને (૫) ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં દિવસ સંબંધી સર્વે ને હું પડિકકકું . ૧૩-૧૪. - તઈયે અણુવયમિ ફૂડતુલ કૂડમાણે તેના હડ-uઓગે ચોરીનો માલ (સસ્તામાં મળતો હોવાથી) લેનાર વેપારી, તેને પ્રરેણા આપનાર બતાવ્યા છે. આજના કાળમાં ચોરબજાર કે ગુજરીનો માલ લાવનારે સાવધાન બનવું જોઈએ.૧૩-૧૪. અપરિગ્દહિઆ ઇત્તર તિવ-અણુરાગે વેશ્યાના ઘરે જતો | ઉલ્થ અણુવયમિક કામી પુરુષ, વિવાહ કરણ, કામચેષ્ટા આદિ દ્વારા તમામ અતિચાર જાણી લેવા.૧૫-૧૬. અણંગ 1 વિવાહ ચોથા અણુવ્રતનાં અતિચારનું પ્રતિક્રમણ ચઉત્યે-અણુવયંમિ, ચઉત-થે અણુવ-વયમ–મિ, ચોથા અણુવ્રતને વિષે... નિર્ચા પર-દાર-ગમણ વિરઈઓ. નિચ-ચમ-પર-દાર-ગમણ-વિર-ઇઓ 1 સદા પારકી સ્ત્રી સાથે ગમન કરવાથી વિરતિને આશ્રયીને આયરિય-મu-સત્યે, આય-રિઅ-મ-પસત~થે, માઠા-ભાવથી કાંઈ આચર્યુ હોય ઇત્ય-પ-માયu-સંગેણં ||૧૫ll ૬ ઇ-થ પમા-યપ-પ-સ-ગે-ણમ્ II૧૫ll અહિં પ્રમાદના પ્રસંગથી. ૧૫. અપરિગ્રહિયા ઇત્તર, અપ-રિગ-ગહિયા-ઇ–તર, કુંવારી કે વિધવા સાથે ગમન, બીજાની રાખેલી સાથે ગમન કરવું. અણંગ-વિવાહ-તિધ્વ-અણુરાગી ! અણડ-ગ વિવાહ-તિવ-વ-અણુરાગે પારકી સ્ત્રીને વિકારદૃષ્ટિથી જોવું કે સૃષ્ટિવિરૂદ્ધ કર્મ, પારકા વિવાહ કરવાં, કામભોગની તીવ્ર અભિલાષા ચઉથ વયસ-ઇઆરે, ચઉતર્થ વયસ-સ-ઇ-આ-રે, ચોથા (અણુ) વ્રતનાં અતિચારમાં પડિક્કમે દેસિએ સવ્વ /૧૬ll :પડિક-કમે દેસિ-અમ સવ-વમ II૧૬ll { દિવસ સંબંધી સર્વ અતિચારને પડિક્કામું . ૧૬. ૧૭૪ medication meer FC Private & Fear Use Onli Page #179 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- ચોથા અણુવ્રતમાં સદા (હંમેશાં) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી (૧) અપરિગૃહીતાગમન = કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે, (૨) ઈતર-પરિગૃહીતાગમનઃઅમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુનસેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બન્ને અતિચારો અનાચાર તરીકે સમજવા) (૩) અનંગ ક્રીડા:- પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકારદૃષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે, (૪) પરવિવાહકરણ :- પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને (૫) કામભોગ-તીવ્રઅભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણુ) વ્રતના અતિચારો છે. (તેમાં) દિવસ સંબંધી લાગેલા સવ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. ૧૫-૧૬. પાંચમાં અણુવ્રતનાં અતિચારનું પ્રતિક્રમણ ઇત્તો અણુવ્રએ પંચમંમિ, ઇત—તો અણુવ-વએ પણ(પન)-ચ-મમ-મિ, એ પછી પાંચમા અણુવ્રતને વિષે આયરિય-અપ-સલ્યુમિા આય-રિઅ-મપ-પસત-થમ-મિા માઠા ભાવથી આચર્યું હોય, પરિમાણ-પરિચ્છેએ, પરિ-માણ-પરિચ-છે-એ, પ્રમાણનો ભંગ થવાથી. ઇત્ય-પ-માયu-સંગેણં ||૧૭ી ઇત-થ પમા-યપ-પ-સગે-ણ ૧િ૭ll અહીં પ્રમાદના પ્રસંગથી. ૧૭. ધણ-ધન્ન-ખિત્ત-વધૂ, ધણ-ધન-ન-ખિત-ત-વત-થુ, ૧. ધન-ધાન્ય, ૨. ખેતર-ઘર વગેરે રુપ્પ-સુવને અ-કુવિઅ- રપ-પ-સુવન–ને અ કુવિ-અ ૩. પુ-સોનુ, ૪. તાંબુ-કાંસુ પ્રમુખ હલકી પરિમાણેT પરિ-માણે ! ધાતુઓના પ્રમાણ વિષે... અને દુપએ ચઉપયંમિય, દુપ-એ ચઉપ-પ-યમ-મિય, ૫. દાસદાસી, ગાય-ભેંસ–ઘોડાપ્રમુખ જાનવરો પડિક્કમે દેસિઅં સવૅ l/૧૮ll પડિક-કમે દેસિઅમ સવ-વમ્ II૧૮ll દિવસ સંબંધી સર્વ (અતિચારો)નેહુંપડિક્કમુંછું. ૧૮. અર્થ :- એ પછી પાંચમા અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ' વિરતિ આશ્રયી આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી (૧) ધન-ધાન્ય, (૨) ખેતર-ઘર વગેરે (૩) રૂપુ-સોનુ (૪) તાંબુ-કાંસુ પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને (૫) બે પગા (નોકર-ચાકરવગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે)ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણુ)વ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) ને હું પ્રતિક્રમણ કરું છું. ૧૦-૧૮. ઇત્તો અણુવ્વએ પંચમમિ ધના વન્યુ પિત્ત धण દુપએ ચઉખયમ્મિ ય રુપ્પ-સુવન્ને છેઆ કુવિઅપરિમાણે ઉર્ફે ગમણરસ ઉપરિમાણે અહે આ તિરિએ ચ ઉર્ધ્વગમન માટે એરોપ્લેન, અધોગમન માટે સબમરીન કે ડાઈવર્સ વિ. તથા તિÚગમન માટે ગાડી-મોટર આદિ બતાવ્યા છે.૧૯. ૧૭૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ છટ્રાવત (=પહેલા ગુણવંત)નાં પાંચ અતિચારનું પ્રતિક્રમણ ગમણસ્સ ઉમ્ર પરિમાણે, ગમ–ણસ-સ ઉપરિ-માણે, જવાના પરિમાણને વિષે, દિસાસુ ઉર્ફે અહે આ દિસા-સુ ઉઢમ્ અહે અ ૧. ઉંચે, ૨.નીચે અને તિરિએ ચા -તિરિ-અમ–ચા ૩.તિર્થી-દિશાઓમાં નિયમ ઉપરાંત જવાથી, વૃફિસઇ અંતરદ્ધા, વુડ-ઢિ સઇ-અન-ત-રદ્ધા , ! ૪. એક દિશા ઘટાડી બીજી દિશામાં વધારો કરવાથી અને ૫. માર્ગમાં યાદિ જતી રહેવાથી પઢમંમિ ગુણવએ નિંદે ll૧૯ll : પઢ-મ-મિ-ગુણવ-વએ નિન–દે II૧૯ll પહેલા ગુણવ્રતને વિષે લાગેલા અતિચારને | હું નિંદું . ૧૯. અર્થ :- ૧.ઉપરની ૨. નીચેની અને ૩. તિર્થી દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪. વધારવાથી અને ૫. (વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવત (દિક્પરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હુંનિંદા કરું છું. ૧૯. સાતમા વ્રત (બીજા ગુણવ્રત) નાં ૨૦ અતિચારોનું પ્રતિક્રમણ મર્જમિ અ મંસંમિઅ, -મિઅ મ–સ-મિ, મદિરા, માંસ અને બીજા નહિ ખાવા યોગ્ય અભક્ષ્ય પદાર્થોના પુફે અ ફલે અ ગંધ મલે આ પુફે અ ફલે અ ગ-ધ-મલ-લે આ ફૂલ, ફળ અને સુગંધી પદાર્થ તથા ફૂલની માળાના ઉપભોગ-પરિભોગે, ઉવ-ભોગ-પરિ-ભોગે, ઉપભોગ અને પરિભોગથી, બીયંમિ ગુણવએ નિંદે il૨૦Iી બીયમ-મિ-ગુણવ-વએ નિન–દે ૨૦ll બીજા ગુણ વ્રતને વિષે લાગેલા અતિચારને હુંનિંદુ છું. ૨૦ અર્થ:- મદિરા,માંસ (અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાના ઉપભોગ (=એકવાર ઉપયોગમાં આવે છે. જેમકે ખોરાક, પાણી ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં આવે છે. જેમકે ઘર, પુસ્તક વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હું નિંદા કરું છું. ૨૦. સચિત્ત પડિબદ્ધ, - સંચ-ચિત-તે પડિ-બદ-ધે, : ૧. સચિત્તવસ્તુનો ત્યાગ છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી; ૨. સચિત્ત સાથે વળગલી વસ્તુ વાપરવી; અપોલ-દુષ્પોલિએ ચ આહારેા અપો-લ દુપ-પોલિ-અમ્ ચ આહારે ૩. તત્ર કાચી વસ્તુ વાપરવી; ૪. અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી અને તુચ્છો-સહિ-ભખણયા, તુચ-છો-સહિ-ભક-ખ–ણયા, ૫. તુચ્છ પદાર્થોનું ભક્ષણ કરવું. પડિક્કમે દેસિઅં સવૅ l૨૧ી પડિક-કમે દેસિ અમ સવ-વ Il૨૧il દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને હું પડિક્કમું છું. ૨૧. અર્થ:- ૧. સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે; ૨. સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી, જેમકે ગોટલી સહિત કેરી વગેરે; ૩. અપર્વ-આહાર = તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો લોટ તથા ચાળ્યા વગરનો વગેરે. ૪. દુષ્પર્વ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે. ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે; ૫.તુચ્છોષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે)નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી) દિવસ સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો)નું હુંપ્રતિક્રમણ કરૂં છું. ૨૧. મજજશ્મિ આ મેસમિઅ/ સચિત્ત પડિબદ્ધ માંસ આઈસ્ક્રીમ પુષ્પ ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ચાર મહાવિગઈ, રાત્રિભોજના આદિમાંથી કેટલાક અભક્ષ્ય દ્રવ્યો તથા અતિભોગક્તિના પ્રતિરૂપે પુષ્પ-ફળા દેખાડાયા છે. ૨૦-૨૧. રાત્રિ ભોજન - રિંગણ કંદમૂલ માખણ ૧૭૬ Jain Education to Page #181 -------------------------------------------------------------------------- ________________ ઇંગાલી-વણ-સાડી, ઇડુ-ગાલી-વણ-સાડી, (૧) અંગારકર્મ, (૨) વનકર્મ, (૩) શકટ કર્મ, ભાડી-ફોડી સુવર્જએ કમ્મા ભાડી-ફોડી-સુ-વ-જએ (૪) ભાટક કર્મ (૫) સ્ફોટક કર્મ (એ પાંચ કમ-મમ; કર્મદાન (શ્રાવકે અત્યન્ત પણે છોડી દેવાં) નિશ્ચે પાંચ વ્યાપાર પણ છોડી દેવા (૧) દાંતનો વાણિજ્જ ચેવ દંત, વાણિજ-જમ ચેવ દન-ત, ; (૨) લાખનો (૩) રસનો (૪) કેશનો અને (૫) વિષનો લકખ-રસ-કેસ-વિસ-વિસર્યા રા. લક-ખ-રસ-કેસ-વિસ (ઝેરનો) વ્યાપાર તથા તલવાર, છરી આદિ -વિસ-યમ llણા શસ્ત્રોનો વ્યાપાર. ૨૨. અર્થ :- (૧) કુંભાર, ભાડભુંજા- ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ, તે અંગાર કર્મ માળી (૨) ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ, તે વન કર્મ; (૩) સુથાર, લુહાર, ઓટો મોબાઈલ્સ, સ્પેર પાર્ટસ,વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ, તે શકટ કર્મ (૪) ; વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઉંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ, તે ભાટકકર્મ (૫); ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા- ખોદાવવાથી થતાં કામ તે સ્ફોટક કર્મ; એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવાં જોઈએ. (વળી) (૧) દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર; (૨) લફખ-વાણિજ્ય=લાખ, કસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર, (૩) રસ-વાણિજ્ય= ઘી, તેલ વગેરેનો વ્યાપાર, (૪) કેસ વાણિજય= મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વેગેરેના વાળનો વ્યાપાર અને (૫) વિસવિસયં-વાણિજય= ‘વિસ'- અફીણ, સોમલ વિગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસયં’ - તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. ૨૨. ૪ વગેરેને રે કૂણી' વળી) (૧ rશકટ કર્મ ગાર ના પંદર કર્માદાન, ભાટક કર્મ - વરસ વાણિજ્ય કેસ વાણિજ્ય દંત:વાણિજ્ય લફખ વાણિજ્ય વિષ વાણિજ્ય જેતપિલ્લણ કર્મો અસઈપોસ દવગિદાણ નિલંછણ કર્મો સર-દહ-તલાય સોસ મહાહિંસક, મહાઆરંભ-સમારંભના કારક પંદર કર્માદાનના ધંધામાંથી કેટલાકની રૂપરેખા... અંગારકર્મ = ઈંટનો નિંભાડો તથા સ્ટીલ ફેક્ટરીની ભટ્ટી, વનકર્મ=ઝાડ (વૃક્ષો) કાપવાનો કોન્ટેક્ટ, શક્ટકર્મ=મોટર મેન્યુફેક્યરીંગ, ભાટકર્મ-ટ્રાપોર્ટેશનની ટ્રકો, સ્ફોટક કર્મ=બોગદુ બનાવવા ખોદે, તથા સુરંગ ફોડે, દંતવાણિજ્ય હાથીદાતનો ઢગલો, લખવાણિજ્ય-સાબુની દુકાન, રસવાણિજ્ય-દારૂની બોટલોનો વેપાર, કેશવાણિજ્યકકેશ તથા કેશયુક્ત જીવોનું વેચાણ. અહી રૂંવાટીવાળા પશુઓનું વેચાણ બતાવ્યું છે. વિષવાણિજ્ય=બેગોન એ, ટિક - ૨૦ આદિ તથા તલવાર બંદુક આદિ શસ્ત્રોનો વેપાર, યંત્રપીલન કર્મઃશેરડી સંચો, નિર્લોકન કર્મ; ગાયને ડામદેવા, દવાગ્નિદાન=જંગલની આગ. સર પ્રહ તડાગ શોષકમ-કૂવા, તળાવનું પાણી મોટરથી ખેચાય છે. અસતીપોષક-હલકા કામ કરવાના મનુષ્યોને વેચતો દલાલ.૨૨. ૧૭૭ wwwdainelibrary.org Personal us Page #182 -------------------------------------------------------------------------- ________________ એવં ખુ જંત-પિલ્લણ, એવમ ખુ જન–ત પિલ-લણ, એ પ્રમાણે નિશ્ચયથી(૧) યંત્રપાલણકર્મ, કમ્મ નિલૂંછણે કમ-મમ્ નિલ–લ(લન)-છણમ્ (૨) નિર્લાઇનકર્મ, ચ દવદાણા ચ-દવ-દાણમાં (૩) દવદાનકર્મ, સર-દહ-તલાય-સોસ, સર-દહ-તલાય-સો-સમ, (૪) સરોવર-ઝરા-તલાવ વગેરે સુકાવવાનું શોષણ કર્મ અને અસઇ પોસ ચ વજ્જિા ||૨૩ll અસઇ-પોસમ ચ વજુ-જિ-જાશllall . (૫) અસતિ-પોષણ કર્મ વર્જવું જોઈએ. ૨૩. અર્થ:- એ જ પ્રમાણે (૧) યંત્ર પીલન કર્મ ઘંટી, ચરખા, ઘાણી-મીલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ (૨) નિર્લાઇનકર્મeતે ઉંટ, બળદ વગેરેના નાક-કાન વીંધવાથી લાગતું કર્મ (૩) દવ-દાન કર્મ=જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મઃ (૪) શોષણ કર્મ=સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને (૫) અસતિ પોષણ કર્મ કુતરાબિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતુ કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મ શ્રાવકે વર્જવું જોઈએ.૨૩. * (આ રીતે સાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્તઆહાર આદિ પ અતિચાર અને ૧૫ કર્માદાનના ૧૫ મળીને ૨૦ અતિચાર થાય છે.) આઠમા વ્રત (ત્રીજો ગુણવત)નાં અતિચારોની આલોચના સત્યગ્નિ-મુસલ-જંતગ, સત-થગ-ગિ-મુસ-લ-જન-તગ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, અને યંત્ર વગેરે, તણ-કઠે-મંત-મૂલ-ભેસજ્જ 1 તણ-ક-ઠે-મન્ત-મૂલ-ભેસ-જે વળી ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી તથા ઔષધ વગેરે દિન્ને દવાવિએ વા, દિન-ને દવા-વિએ-વા, પોતે આપવાથી તથા બીજા પાસે અપાવવાથી. પડિક્કમે દેસિઅં સવૅ ૨૪|| પડિક-કમે દેસિ અમ સવ-વમ ૨૪ll દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને પડિક્કમું છું ૨૪. અર્થ :- શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા દિવસ સંબંધી (સર્વ અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. ૨૪. હવે પ્રમાદાચરણ છે હાણુ-બ્લટ્ટણ-વત્રંગ, હા-યુવ-વ-ટણ-વન-નગ, ૬ ૧.(જયણા વિના) ન્હાવું, ૨.મેલ ઉતારવો, પીઠી વગેરે ચોળવાં તથા ૩.રંગ કરવો, વિલવણે સ-રૂપવિલે-વણે સદ-દ-વ ૪.વિલેપન કરવું તથા પ. શબ્દો સાંભળવાં, રસ-ગંધા રસ-ગન-ધા ૬.રૂપ નિરખવાં, ૭.સ્વાદ કરવો, ૮.સુગંધી પદાર્થો સુંધવાં, વFાસણ-આભરણે, { વત-થા-સણ-આભ-રણે, | ૯ વસ્તુ આસન અને ઘરેણામાં આશક્તિ, પડિક્કમે દેસિએ સવ્વ પરિપી : પડિક-કમે દેસિ-અમ-સવ-વમ્ Il૨૫ll : દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને પડિક્ક છું. ૨૫. અર્થ:- જયણા વિના (અળગણ પાણીથી) (૧) ન્હાવું (૨) પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો. (૩) અબીલ, ગુલાબ વગેરેથી રંગ કરવો. (૪) કેશર-ચંદનથી વિલેપન કરવું. (૫) વાજીંત્રના શબ્દો સાંભળવાં. (૬) રૂપ નિરખવાં () અનેક રસનો સ્વાદ કરવો. (૮) અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા (૯) વસ્ત્ર, આસન અને ઘરેણામાં આશકિત કરવાથી તથા આરંભ કરવાથી દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કામું છું. ૨૫. આઠમા વ્રતનાં (ત્રીજા ગુણવતનાં) પાંચ અતિચારોનું પ્રતિક્રમણ કંદપે કુક્કુઇએ, ક–દપ-પે કુક-કુ-ઇએ, £ ૧. વિકાર વધે તેવી વાતો કરવી. | ૨. કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી. મોહરિ-અહિગરણ-ભોગ- મોહ-રિ અહિ-ગર-ણ-ભોગ- ૩. હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું, અઇરિત્તા અઇ-રિત-તે ! ૪. ખપ કરતાં વધારે શસ્ત્રો મેળવવા અને ૫. ઉપભોગ-પરિભોગમાં ખપ કરતાં વધારે વસ્તુ રાખવી. દંડમ્મિ અણાએ, દણ-ડમ-મિ અણ-ઠાએ, અનર્થદંડ વિરમણવ્રત નામના તઇઅંમિ ગુણવએ નિંદે il૨૬ll { તઇ-અમ-મિ ગુણવ-વએ ત્રીજા ગુણવ્રતને વિષે જે દોષ લાગ્યો હોય, નિ–દે ૨૬// તેને હું નિંદું . ૨૬. ૧૭૮ www.ainele intensional Page #183 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- ૧. કંદર્પક વિકાર વધે તેવી વાતો કરવી. ૨. કૌમુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી. ૩. મૌખર્ચ = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું, ૪. સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫. ઉપભોગપરિભોગાતિરિક્તતા = ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જે દોષ લાગ્યો હોય, તેને હું બિંદુ . ૨૬. સઈઅમ્મિ ગુણધ્વએ નિદે સહ્ય અગ્નિ મુસલ જંતગ તણ-કન્ટે સદ-રુવ-રસ-ગંધેરુવી હાગુબટ્ટણી મંત-મૂલ-ભેસજે વન્નગો રસ આભરણે. કંદર્પ આસણા વા કુક્લઇએ. અહિગરણ ભોગ-આઈરિસે. અનર્થદંડ વિરમણ વ્રતમાં હિંસૃપ્રદાન તથા પ્રમાદાચરણના પ્રકારો બતાવ્યા છે તથા અતિચારોમાં પ્રેમિકાને પુષ્પ આપી કામચેષ્ટા કરતો માણસ કંદર્પમાં બતાવ્યો છે તથા અન્યને હસાવવા વિચિત્ર ચેષ્ટા કરતા તથા લોક આકર્ષણ માટે કરાતી નિરર્થક ચેષ્ટાઓ હોવાથી અનર્થદંડમાં લીધેલ છે. અધિકરણમાં પાપ પ્રવૃત્તિ માટે તૈયાર હાલતમાં રાખી મૂકેલી ઘંટી –સાંબેલું બતાવ્યા છે. પશુઓનું મહોરું પહેરેલા માણસો કૌલુચ્ચમાં બતાવ્યા છે. વર્તમાનકાળના અત્યંત વ્યાપક બની ગયેલા તથા લોક માનસમાં પાપ પ્રવૃત્તિપ નહીં લાગતા અનર્થદંડના પ્રકારો બતાવ્યા છે જેમાં કોમ્યુટર સંલગ્ન ગેમ-ચેટિંગ સર્કિંગ આદિ. ગૃહોપયોગી સાધનો, પ્રસાધનના સાધનો, સ્વિમિંગપુલ, રેસકોર્સ (ધોડાદોડ) આદિ સટ્ટાના પ્રકારો, ફ્રજ, ટી.વી, પત્તાની જોડ, હાઉસીગેમ, ટેપ રેકોર્ડર, થિયેટર, હોટલ, સર્કસ, ટુરિસ્ટ સ્પોટ (પ્રવાસના સ્થળો), ઘરનું અદ્યતન ફર્નિચર, ક્રિકેટ આદિ રમતમાં અત્યંત રુચિપૂર્વક પ્રવૃત્તિ આદિ બતાવ્યા છે.૨૪-૨૫-૨૬. ૧૭૯ , For Private & Personal use only Page #184 -------------------------------------------------------------------------- ________________ નવમા વ્રત (પહેલા શિક્ષાવત) નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ તિવિહે દુપ્પણિહાણે, I ! તિવિ-હે દુપ-પણિહાણે, : ત્રણ પ્રકારનાં દુપ્રણિધાનને સેવવાં, અણવઠાણે તથા સઇ વિહૂણે | અણ-વ-ઠાણે તહા સઇ-વિહૂર્ણેા : (૧) મન દુપ્રણિધાન (૨) વચન દુષ્પણિધાન (૩) કાય દુપ્રણિધાન (૪) અવિનયપણે સામાયિક કરવું તથા (૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સામાઇઅ વિતહ-કએ, સામા-ઇઅ વિતહ-કએ, એ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય (તે) પઢમે સિકખાવએ નિંદે il૨૭મા પઢ-મે સિક-ખા-વએ નિન–દે ૨૭ા પહેલા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હુંનિંદું છું. ૨૭ અર્થ :- ૧. મનનું દુષ્ટ પ્રણિધાન ૨. વચનનું દુષ્ટ પ્રણિધાન ૩. કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪. અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું ૫. યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ; આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. ૨૦. દશમા વ્રત (બીજા શિક્ષાવત)નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ આણવણે પેસવણે, : આણ-વણે પેસ-વણે, : ૧. બહારથી વસ્તુ લાવવાથી ૨. બહાર વસ્તુ મોકલવાથી, સદ્દે રૂવે આ પુગ્ગલખેવા સદે રૂવે આ પુગ-ગ-લક-ખેવા : ૩. શબ્દ બોલવાથી, ૪. રૂપ દેખાડવાથી અને ૫. કાંકરો વગેરે નાખવાથી (તે) દેસાવગા-સિઅંમિ, દેસા-વગા-સિ-અમ-મિ, દેશાવગાસિક નામના બીએ સિખાવએ નિંદે Il૨૮ll બીએ સિક-ખા-વએ નિન–દે ૨૮ll ' બીજા શિક્ષાવ્રતને વિષે લાગેલ અતિચાર નેહુનિંદુ છું. ૨૮ અર્થ:- (૧) આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી (૨) શ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી. (૩) શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી (૪) રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને (૫) પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રત ના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. ૨૮. આણવણે પેસવણે પેસવણે આણવણે શિક્ષાવત ૧-સામાયિક પુગ્ગલખેવે વસ્ત્ર લાવતો, પુસ્તક લઈ જતો, કોઈને બોલાવતો, કાંકરો ફેંકતો આદિ ક્રિયાશીલ સામાયિક વસ્ત્રધારી દેશાવગાસિક વ્રતધારી શ્રાવક બતાવ્યો છે.૨૮. અગીઆરમા વ્રત (બીજા શિક્ષાવત)નાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ સંથાચ્ચાર-વિહિસન–થા-રુચ-ચાર-વિહિ સંથારા, લઘુનીતિ અને વડીનીતિ સંબંધી વિધિમાં પમાય-તહ-ચેવ-ભોયણા-ભોએ પમાય તહ ચેવ ભોય-સા-ભો.. પ્રમાદ કરવાથી તેમજ ભોજનની ચિંતા કરવાથી પોસહ-વિહિ-વિવરીએ , પોસ-હ-વિહિ-વિવરીએ, પોષધવિધિ વિપરીત કરવાથી (તે) તઇએ સિખાવએ નિંદે il૨૯ll તઇ-એ-સિક-ખા-વએ નિન- In૨૯ll ત્રીજા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હું નિંદું છું. ૨૯. અર્થ :- સંથારા, સંબંધી વિધિમાં (૧) પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ, (૨) પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ - કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) (૩) પડિલેહણ-પ્રમાર્જન ના કરવારૂપ તેમજ (૪) પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને (૫) ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પષધોપવાસ) શિક્ષાવતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. ૨૯. | ૧૮૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ (સંથારુચ્ચારવિહી, અપ્પડિલેહિય-દુપ્પડિલેહિય સંથારએ પૌષધવ્રતમાં અવિધિપૂર્વક કરાતી ક્રિયાઓના પ્રતિકરૂપે સંથારો. પાથરવો, કાજો લેવો તથા માત્રુ પરઠવવું આ ક્રિયાઓ I અપડિલેહિય-દુપ્પડિલેહિયા ઉચ્ચાર-પાસવણભૂમિ બતાવી છે.૨૯. અપ્પડિલેહિચ-દુપ્પડિલેહિય સિજા બારમા વ્રત (ચોથા શિક્ષાવતીના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ સચ્ચિત્તે નિખ્રિવણે, સચિ–તે નિક-ખિ-વણે, ૧. સાધુને દેવાયોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી, પિહિણે વવએસ મચ્છરે ચેવા ! પિહિ–ણે વવ-એસ મચ-છરે એવી ૨. દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી I ! ૩. ફેરફાર બોલવાથી ૪. ઈર્ષાભાવે દાન દેવાથી અને કાલાઇક્કમ-દાણે, કાલા-ઇક-કમ-દાણે, ૫. મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચઉલ્થ સિખાવએ નિંદે Il3oll : ચઉ–થે સિક-ખા-વએ નિન–દે ll3olી ! ચોથા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હું નિંદું છું ૩૦ અર્થ:- ૧. સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી, ૨. દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી, ૩. ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪. ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫. મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા અતિથિ-સંવિભાગ’ નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદું છું. ૩૦. સુહિએસ અ દુહિએસ અ, સુહિ-એસુ અ દુહિ-એસુ અ, સુવિહિતોને વિષે, દુઃખીને વિષે, જામે અસંજએસુ અણુકંપામાં જામે અ-સગ(સન)-જ-એસ- ગુરુનિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અણુ-કમ-પાઇ અનુકંપા (દયા) થઈ હોય, રાગેણ વ દોસણ વ, રાગે-ણ વ દોસે–ણ વ, રાગથી અથવા દ્વેષથી, તં નિંદે ત ચ ગરિહામિા૩િ૧| તમ્ નિન–દે તમ ચ ગરિ-હામિ ૩૧il ! તેને હું નિંદું છું અને ગહું છું. ૩૧. અર્થ :- જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે; વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસત્યા (= છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરૂં . ૩૧. સાહસુ સંવિભાગો, સાહૂ-સુ સર્વ-વિભા-ગો, સાધુઓને વિષે વહોરાવવું ન કઓ તવ-ચરણ-કરણ- ન કઓ તવ-ચરણ-કરણ તે ન કર્યું હોય, તપથી ચરણસિત્તરી અને જુત્તેસુલ જુત-તેસા કરણ-સિત્તરીથી યુક્ત એવા સંતે ફાસુઅ દાણે, સ–તે ફાસુ-અ દાણે, નિર્દોષ આહારાદિ હોવા છતાં, તે નિંદે તં ચ ગરિણામિil૩૨ll ! તમ નિન-દે તમ–ચ ગરિ-હામિ ૩૨ાા છે તેને હું નિંદું છું અને ગહું છું. ૩૨, અર્થ:- નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ નહીં કરું છું. ૩૨. अतिथि शीवभाग ઈહલોએપરલોએ હાંસપનું પાંચ પ્રકારની આશંસા : ઈહલોકની આશંસામાં રાજ્ય સુખાદિની આશંસા દેખાય, એમ અનુક્રમે દેવસુખ, જીવિત સુખ, આપધાત તથા કામભોગની પ્રાપ્તિની આશંસા દેખવી.૩૩. ૧૮૧ J education Page #186 -------------------------------------------------------------------------- ________________ સંલેષણાનાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ ઇહલોએ પર-લોએ, ઇહ-લોએ પર-લોએ, ૬ (૧) આ લોક સંબંધી, (૨) પર-લોક સંબંધી, જીવિઅ મરણે આ આસંસ-પગે જીવિ-અ-મરણે આ | (૩) જીવિત સંબંધી, (૪) મરણ-સંબંધી અને આ-સન-સ-પ - (૫) કામ-ભોગ સંબંધી આશંસા કરવાથી, પંચવિહો અઇઆરો, પ(પન)-ચ-વિહો અઇ-આરો, પાંચ પ્રકારના અતિચારો. મા મસ્જ હુજ્જ મરણંતે llઉall મા મજ-ઝ હુજ-જ મર ણન-તે Ilaal' મને મરણાંત સુધી ન હોજો. ૩૩. અર્થ :- (૧) આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી, (૨) પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી, (૩) જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી, (૪) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને (૫) કામભોગની વાંછા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. ૩૩. સર્વવતનાં અતિયારોનું પ્રતિક્રમણ કાએણ કાઇઅપ્સ, કાએ-ણ કાઇ-અ-સ, | ૧. અશુભકાયાથી લાગેલાને શુભ કાયયોગથી પડિક્કમે વાઇઅરસ વાયાએ ! પડિક-કમે વાઇ-અ-સ વાયા-એ ૨. અશુભ વચનથી લાગેલાને શુભવચન યોગથી પડિક્કમું છું.' મણસા માણસિઅસ, મણસા-માણ-સિ-અસ-સ, ૩. અશુભ મનથી લાગેલાને શુભ મનયોગથી સવ્વસ્ત વયાઇ-આરસ ||૩૪|| * સવ-વસ–સ વયા-ઇઆ-રસ–સ [૩૪|| - એ સર્વવ્રતના અતિચાર ને, ૩૪. અર્થ :- (૧) અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી (૨) અશુભવચનથી લાગેલા અતિચારને શુભવચનયોગથી અને (૩) અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. ૩૪. વંદણ-વય-સિખા-ગારવેસુ, વન-દણ-વય-સિક-ખા-ગાર-વેસુ, વંદન, વ્રત, શિક્ષા, ગારવને વિષે, સન્ના-કસાય-દંડેસુI સના કસા-ય દ-ડેસુલ સંજ્ઞા, કષાય તથા દંડને વિષે, ગુત્તીસુ અ સમિઇસુ અ, ગુત-તીસુ અ સમિ-ઇ-સુ અ, ગુપ્તિ અને સમિતિને વિષે, જો અઇઆરો અ ત નિંદે il૩પ : જો અઇ-આરો અ ત નિ–દે il૩પી જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદુ છું. ૩૫. અર્થ :- (૧) વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન), (૨) વ્રત (-બાર પ્રકારનાં (૫) અણુવ્રત (3) ગુણવ્રત અને (૪) શિક્ષાવૃત) (૩) શિક્ષા (બે પ્રકારની ગ્રહણ શિક્ષા-સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા= કર્તવ્યોનું પાલન કરવું તે) (૪) ગારવ (ત્રણ પ્રકારના (૧) રસગારવ= ઘી, દૂધ, દહી આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, (૨) બદ્ધિગારવ=ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને (૩) શાતાગારવ-સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે), (૫) સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) (૬) કષાય (=જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧. ક્રોધ ૨.માન ૩. માયા અને ૪. લોભ) () દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મ ભ્રષ્ટ થાય, તે દંડ પણ ત્રણ પ્રકારે છે. (૧) મનદંડ (૨) વચનદંડ અને (૩) કાયદંડ), (૮) ગુપ્તિ (- જે શુભયોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિત્રણ પ્રકારે છે. (૧) મન-ગુપ્તિ (૨) વચન-ગુપ્તિ અને (૩) કાય-ગુપ્તિ ) અને (૯) સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. (૧) ઈચસમિતિ (૨) ભાષા-સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને (૫) પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. ૩૫. સમ્યત્વી જીવને અલ્પબંધનું કરણ સમ્મદિટ્ટી જીવોસમ-મ દિઠી જીવો સમ્યગ્દષ્ટિ જીવજઇ વિ હુ પાર્વ સમાયરે કિંચિા જઇ-વિ હુ પાવ-સમા-ગરે કિન-ચિા ! જો કે કંઈ પાપ કરે છે, અપો સિ હોઇ બંધો, અપ-પો સિ હોઇ બન-ધો, તો પણ તેને કર્મનો બંધ થોડો થતો હોય છેજેણ ન નિદ્ધધર્સ કુણઇ ll૩૬// જણ ન નિ-ધન-ધસમ કુણઇ l૩૬ll કારણ કે તે નિર્દયપણે પાપ કરતો નથી. ૩૬. અર્થ :- સમ્યગ્દષ્ટિ (સમ્યકત્વી) જીવ છે કે કઈ પાપ રે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અ) થાય છે, કારણ કે (તે) નથ પણે ક્યારેય) પાપ કરતો નથી. 9 ૧૮૨ Jain Education international For Private & Personal use only Page #187 -------------------------------------------------------------------------- ________________ તં પિ હું સપડિક્કમાં, સપ્પરિઆ સઉત્તરગુણં ચ ખર્ધા ઉવસામેઇ, વાહિક્વ સુ સિધ્નિઓ વિજ્જ ॥૩૭॥ II૩૭મા તમ્-પિ હુ સ-પડિક-કમ-ણમ્, (શ્રાવક) તે (અપકર્મબંધ) ને પણ નિશ્ચયે પ્રતિક્રમણ કરવાથી, સપ્-પરિ-આવમ્ સ ઉત્-તર-ગુણમ્ ચ । પશ્ચાતાપ કરવાથી અને ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્ત કરવાથી, જલ્દીથી શાંત કરે છે, અર્થ :- વળી તે અલ્પકર્મબંધ વાળો સમ્યગ્દષ્ટિ શ્રાવક તે (અલ્પકર્મ બંધ) ને સારો શીખેલો વૈધ જેમ વ્યાધિને, તેમ પ્રતિક્રમણ નિયમિત કરવાથી, કરેલા પાપનું ઘોર પશ્ચાતાપ કરવાથી અને ગુરૂભગવંતે આપેલા પાપના પ્રાયશ્ચિતને શુદ્ધ ઉપયોગ સાથે કરવાથી જલ્દીથી શાંત -દુર કરે છે. ૩૦ કયપાવો વિ મણુસ્સો, આલોઇએ નિંદિઅ ગુરુસમાસે I બિપ-પમ ઉદ્ય-સામે ઇ. વા-હિ-વ સુ-સિક્-ખિઓ વિજ-જો ।।૩૭।। જહા વિસં કુગયું, મંત-મૂલ-વિસારયા વિજ્જા હાંતિ મંતેહિં, તો તં હવઇ નિવ્વિસં ॥૩૮॥॥ એવં અટ્ટવિહં કમ્મ, રાગ-દોસ-સમજ઼િઅં આલોઅંતો અનિંદંતો, ખિમાં હણઇ સુસાવઓ ।।૩૯।। અર્થ:- મંત્ર અને જડીબુટ્ટીના શ્રાવક કઈ રીતે કર્મનો નાશ કરે જહા વિસમ્ કુટ-ગ-ચમ્, મનુ-ત કુલ-વિસા-સ્થા। વિજ-જા હાન્-તિ મનુ-તે-હિમ્, તો તમે હવ-ઇ નિશ્-વિ-સમ્ ॥૩૮॥ એવમ્-અ--વિહ-કમ્-મમ્મુ, રાગ-દોસ-સમજ઼-જિઅમ્। આલો-અનુ-તો અનિન્-દનુ-તો, ખિ-પમ્ હણ-ઇ સુ સાવ-ઓ ।।૩૯|| જાણકાર ધંધો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ) થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરુની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગ-દ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. ૩૮-૩૯. તં પિ હુ સડિક્કમણ જહા વિસે કુઢગય એવું અવિત કાં 灭 આલોચના કરનાર પાપરૂપી ભારથી રહિત કથ-પાવો વિ મણુસ્-સો, આલો-ઇઅ નિન્-દિઅ ગુરુ-સગાસ। આવસ-એશ એણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ। દુક્ષ્માણ મંત કિરિચ્યું, કાહી અચિરેણ કાલેણ ||૪૧।। હોઇ અઇરેગ લહુઓ, હોઇ ઇ-રેગ-લહુ-ઓ, ઓહરિઅ-ભરુવ ભારવહ ॥૪૦॥ .. ઓહ-રિઅ-ભરુવ-વ ભાર-વર્ષ ૪૦ના જેમ સારો શીખેલો વૈધ વ્યાધિ (રોગને) શાંત કરે છે તેમ. ૩૭. જેમ શરીરમાં વ્યાપેલા (સર્પ વગેરેના) ઝેરને મંત્ર અને જડીબુટ્ટીના જાણનારા વૈદ્યો મંત્રાદિથી ઉતારી નાખે છે અને તેથી તે શરીર ઝેર રહિત થાય છે. ૩૮. એવી રીતે આઠ પ્રકારના કર્મોને રાગ અને દ્વેષથી બાંધેલા, ગુરુપાસે આલોવતો અને આત્મસાક્ષીએ નિંદતો સારો શ્રાવક જલ્દીથી હણે છે. ૩૯. (હળવો) થાય છે. પાપનો કરનાર એવો પણ મનુષ્ય ગુરુભગવંતની પાસે પોતાના પાપને આલોચીને તથા આત્માની સાક્ષીએ નિંદીને અર્થ:- જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરુભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. ૪૦. પ્રતિક્રમણ આવશ્યનું ફળ આવ-સ-એણ એ-એણ, સાવ-ઓ જઇ વિ બહુ-રઓ હોઇ। ૬૬-ખાણ-મન્-ત-કિરિ-અમુ, કાહી અધિ-રેણ કાલે--ણ ॥ ૪॥ અર્થ:- શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. ૪૧. પાપના બોજથી હળવો થઈ જાય છે. જેમ ભાર ઉપાડનાર (મજુર)ભાર ઉતારીને હળવો થાય છે તેમ. ૪૦. આ આવશ્યક ક્રિયાથી શ્રાવક કદાચ ઘણા પાપવાળો હોય તો પણ પાપરૂપ દુઃખનો નાશ થોડા કાળમાં જ કરશે. ૪૧. ૧૮૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ (વિસ્મૃત થયેલ અતિચાર) આલોઅણા બહુવિહા, આલો-અણા બહુ-વિહા, : આલોચના ઘણા પ્રકારની છે, પરન્તુ ન ય સંભરિઆ પડિક્કમણ કાલે ન ય સમ-ભ રિઆ પડિક-કમ–ણ કાલે પ્રતિક્રમણ વખતે યાદ ન આવી હોય તેવી મૂલગુણ-ઉત્તરગુણે, મૂલ-ગુણ-ઉ–તર-ગુણે, મૂળગુણ અને ઉત્તરગુણને વિષે તં નિંદે તં ચ ગરિફામિ ll૪૨શી તમ-નિન-દે તમ–ચ ગરિ-હામિ II૪૨શી તેને હું નિંદું અને ગહું છું. ૪૨. અર્થ :- (પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. ૪૨. તસ્ય ધમ્મસ કેવલિપન્નત્તસ- તસ-સ-ધ-મસ–સ કેવ-લિ-પન—નત-તસ-સ, તે કેવળી ભગવંતે કહેલા શ્રાવક ધર્મની અoભુઓિમિ આરાહણાએ- અબ-ભુટ-ઠિઓ મિ-આરા-હણા-એ. આરાધના માટે હું ઉઠયો છું અને વિરઓ મિ વિરાહણાએ- વિર-ઓમિ-વિરા-હણા-એ તેની વિરાધનાથી અટકયો છું. તિવિહેણ પડિઝંતોતિવિ-હેણ પડિક-કન–તો મન-વચન-કાયાએ ત્રણ પ્રકારથી પડિક્કમતો. વંદામિ જિણે ચઉવ્વીસ ||૪all વન-દામિ જિણે ચઉવ-વી-સમ્ I૪all ચોવીશે જિનેશ્વરોને હું વાંદું છું. ૪૩. અર્થ : - તે કેવળી ભગવંતને ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની વિરાધનાથી અટક્યો છું અને ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. ૪૩. (‘અભુઢિઓમિ’ બોલતાં ઉભા થઈને યોગમુદ્રામાં શેષ સૂત્ર બોલવું.) સર્વ - ચૈત્યવંદના જાવંતિ ચેઇઆઇ, જા-વન-તિ ચેઇ-આ-ઇમ, ૬ જેટલી જિન પ્રતિમાઓ છે. અ અહે અ તિરિઅલોએ આ ઉડ-ઢે-અ અહે-અ તિરિ-અ-લોએ આ ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોકને વિષે, સબ્બાઇ તાઇ વંદે, - સવ-વા-ઇમ તાઇમ વન–દે, સર્વને હું વંદન કરું છું. ઇહ સંતો તત્થ સંતાઇ ૪િ૪ll ઇહ સન-તો ત–થ સન-તા-ઇમ ૪૪|| હું અહી રહેલા (એવો હું) ત્યારે રહેલી : (જિન-પ્રતિમાઓ)ને. ૪૪. અર્થ:- ઉર્વલોક, અધોલોક અને વિષ્ણુલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહી રહેલો એવો હું ભાવપૂર્વક વંદન કરૂં છું. ૪૪. સર્વ-સાધુવંદના જાવંત કે વિ સાહુ, જા-વન–ત કે વિ સાહુ, જેટલા કોઇપણ સાધુઓ, ભરફેરવય-મહાવિદેહે આ ભર-હે-રર-ય-મહા-વિદે-હે આ ભરત-ઐરાવત-મહાવિદેહ ક્ષેત્રને વિષે, સન્વેસિં તેસિં પણઓ, સવ-વે-સિમ તેસિમ પણ-ઓ, સર્વને તેને નમ્યો, તિવિહેણ તિદંડ વિરયાણ ૪પી તિવિ-હેણ તિ-દણ-ડ વિર-યાણ II૪પી ત્રિવિધ ત્રણ દંડથી વિરામપામેલા.૪૫. અર્થ :- (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. ૪૫. શ્રાવકઈ રીતે દિવસો પસાર ક્રવાની ભાવના રાખે ? ચિર-સંચિય-પાવ-પણાસણીઇ, ચિર-સગ (સન)-ચિય-પાવ-પણા-સણીઇ, ઘણા કાળથી એકઠાં કરેલાં પાપોનો નાશ કરનારી, ભવ-સય-સહસ્સ-મહણીએT ભવ-સય-સહસ-સ-મહ-ણીએ સો-હજાર-(લાખ) ભવને હણનારી, ચકવીસ-જિસ-વિણિગ્નય-કટાઇ, ચઉ-વીસ જિણ-વિણિગ-ગમ-કહાઇ, ચોવીશે તીર્થકરોના મુખથી નિકળેલી એવી ધર્મકથામાં, વોલંતુ મે દિઅહાII૪૬ll વોલન-તુમે દિ–અહા II૪૬ll મારા દિવસો પસાર થાઓ. ૪૬. અર્થ :- લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે. તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નિકળેલી એવી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. ૪૬. | ૧૮૪ For Private & Per nly Page #189 -------------------------------------------------------------------------- ________________ મંગલ ભાવના : મમ મંગલ-મરિહંતા, મમ મમ્મલ-મરિ-હન-તા, મારે મંગળરૂપ છે, (૧) અરિહંત ભગવંત, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો આ. સિધા સાહૂ સુઅમ્ ચ ધર્મો અને (૨) સિદ્ધ ભગવંત, (૩) સાધુ ભગવંત, (૪) શ્રતધર્મ તથા (૫) ચારિત્રધર્મ, સમ્મદિક્િ-દેવા, સમ-મ-દિટ-ઠિ દેવા, સમ્યગ્દષ્ટિ દેવતાઓ, રિંતુ સમાહિં ચ બોહિં ચ ll૪૭ી દિન-તુ સમા-હિમ ચ બો-હિમ ચા૪૭lી (મન) સમાધિ અને સમક્તિ આપો. ૪૭. અર્થ :- (૧) અરિહંત ભગવંત (૨) સિદ્ધ ભગવંત (૩) સાધુ ભગવંત (૪) શ્રુત (જ્ઞાન) ધર્મ અને (૫) ચારિત્રધર્મ:આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિ દેવતાઓ (મન) સમાધિ અને સમકિત આપો. ૪૭. પ્રતિક્રમણ ક્રવાનાં કારણો પડિસિદ્ધાણં કરણે, પડિ-સિદ-ધાણ... કરણે, (૧) ના પાડેલ કામ કર્યુ હોય કિચ્ચાણ-મકરણે પડિક્કમણાં કિચ-ચાણ-મ-કર-ણે પડિક-કમ-હમા (૨) કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય, તે માટે પ્રતિક્રમણ કરવું જોઈએ.. અસદુહણે આ તહા, અસદ-દ હણે આ તહા, (૩) જિનવચનમાં અવિશ્વાસ કર્યો હોય તથા વિવરીઅ-પર્વણાએ આ l૪૮ll વિવ-રીઅ-પર-વણા-એ આ ૪૮II (૪) શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય. ૪૮. અર્થ :- (૧) શાસ્ત્રમાં ના પાડેલાં કામકર્યું હોય, (૨) શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામન કર્યું હોય, (૩) જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને (૪) શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણાં કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ૪૮. યિરસંચિય પાવ-પણાસણીd, ભવસયસહસમકણીએ તમિમ મંગલમરિહતા મનુયા - લવિકસેન્દ્રિય | સાજ દેવ ખામેમિ સવજીવે; સવજી તિથી તિર્યંચ , Jt (C) ચઉવીસાજિ/વિશિગયફાઈ ને ય ધમો સો વનસ્પતિ દિત સંમ્પતિ દેવા વોલંતુ મે દિઅહીં સમાહિ સ Gill અપ વાઉત સર્વ જીવોની સાથે ક્ષમાપના ખામેમિ સવ્વ જીવે, ખામે-મિ સવ-વ-જીવે, હું બધા જીવોને ખમાવું છું, સવ્વ જીવા ખમંતુ મા સવ-વે જીવા ખમ–તુ મા બધા જીવો મને ક્ષમા આપો, મિત્તી એ સવ્વ-ભૂએસ, મિ–તી મે સવ-વ-ભૂએ-સુ, બધા જીવો ઉપર મારે મૈત્રી ભાવ છે, વેરં મઝ ન કેણઇ ||૪૯ll વેરમ-મજૂ-ઝ ન કેણઇ ૪૯ll કોઈ જીવ સાથે મારે વૈર નથી. ૪૯. અર્થ :- હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવ છે, કોઈ જીવ સાથે મારે વૈર નથી. ૪૯. પ્રતિક્રમણનો ઉપસંહાર અને અંતિમ મંગલ એવમહં આલોઇએ, એવ-મહમ-આલો-ઇએ, આ પ્રમાણે પાપની આલોચના કરી, નિંદિઅ ગરહિએ દુગંછિએ સમ્મા નિ–દિઅ-ગર-હિઅ-દુગ- 1 નિંદા કરી, ગéણા કરી અને દુર્ગછા (ગન)-છિએ-સમમાં કરી સમ્યક પ્રકારે તિવિહેણ પડિક્કતો, તિવિ-હેણ પડિક-ક-તો, મન-વચન-કાયાથી (ત્રણ પ્રકારે) પ્રતિક્રમણ કરતો વંદામિ જિણે ચઉવ્વીસ II૫૦ની વન-દામિ જિણે ચઉવ-વીસ TI૫oll : ચોવીશે જિનેશ્વરને હું વંદન કરું . ૫૦. અર્થ :- આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અંને) સારી રીતે દુર્ગછા કરીને મન-વચન-કાયા રૂપ ત્રિવિધ પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો ) ચોવીશે જિનેશ્વરને હું વંદન કરું છું. ૫૦. ૧૮૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ શુદ્ધ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો અશુદ્ધ અશુદ્ધ વંદિતુ સવ સિદ્ધ વંદિતુ સવ્વ સિદ્ધ વિભોગે પરિભોગે. વિભોગ-પરિભોગે ઈચ્છામિ પડિકમિઉ ઈચ્છામિ પડિક્કમિઉં ભાડી ફોડી સુવજેએ કર્મો ભાડી ફોડી સુવર્જએ કર્મો સાવગધમાઈ યારસ સાવગધમ્માઈ યારસ વાણિજ્જ ચેવ દંત વાણિજ્જ ચેવ દંત સુહમો અ બાયરો વા સુહમો આ બાયરો વા એવું ખુ જંતાપિલણ એવં ખુ જંત-પિલ્લણ ત નિંદે તં ચ ગરિહામિ તં નિંદે તં ચ ગરિહામિ નિલંછણં નિલૂંછણ પડિકમે દેવસિએ સવ્વ પડિક્કમે દેસિ સબં અસય પોસં ચ વજિા અસઈ પોસં ચ વજિજ્જા અસત્યેહિ અપ્પસત્યેહિં તણકંઠે તણ-કટ્ટ આગમણે નિગમણે આગમણે નિગમણે કંદપે કુકુઈએ કંદપે કુÉઈએ છકાયસમારંભ છક્કાય સમારંભ અહિગરણ ભોગઈરિને અહિગરણ ભોગ અઇરિત્તે પંચણમણુવયાણં ગુણવયાણ પંચહ-મણુવ્રયાણં ગુણવયાણં ! સચિત્તે નિખવણે સચિત્ત નિમ્બિવણે ભૂલગપણાઈવાય વિરૈયો ભૂલગપાણાઈવાય વિરઈઓ. વાયસ વાયાએ વાઈઅસ્સ વાયાએ પઢમવયસિઆરે પઢમ વયમ્સ-ઈઆરે ન ય સંભારિઆ ન ય સંભરિઆ બીએણુવયમિ બીએ અણુવયમિ પાવ પણાસણીયા પાવ પણાસણીઈ આયરિયમપસત્યે આયરિય મuસત્યે વિશિગય કહાઈ વિણિગ્નય કહાઈ ઈત્ય પમાયપસંગણ ઇત્ય પમાયપ્રસંગણ વિરિઓમિ વિરાહણાએ વિરઓમિ વિરાહણાએ અપરિગણિઆ ઈતર અપરિગ્દહિઆ ઈત્તર ખામેમિ સવ્વ જીવા ખામેમિ સવ્વ જીવે દુપએ ચઉપયમિ દુપએ ચઉપયમિ દુગંછિએ સમ્મ દુગંછિઍ સર્વે ૭૬ શ્રી આયરિય ઉવજઝાએ સૂત્ર' પ્રતિક્રમણ વખતે બોલવાની મુદ્રા અને ‘ભગવઓ અંજલિં’ બોલતી વખતે મસ્તકે હાથ સ્પર્શ કરવો. આદાન નામ : શ્રી આયરિઆ વિઝાએ સૂત્ર ગણ નામ : સર્વ જીવરાશિ ખામણસૂત્ર પદ : ૧૨ સંપદા : ૧૨ ગાથા વિષય : આવશ્યક ક્રિયામાં સર્વ જીવરાશિ અને પૂજ્યોને ખમાવવા સાથે ક્ષમા આપવાની વિશિષ્ટ ક્રિયાનો સમાવેશ. છંદનું નામઃ ગાહા. રાણઃ “જિણજન્મસમયે મેરુસિહરે”.... (સ્નાનપૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ આયરિય-વિન્ઝાએ, આય-રિય-વિજ-ઝાએ, આચાર્ય, (અને) ઉપાધ્યાય, સીસે સાહસ્મિએ કુલ-ગણે આ સીસે સાતમ-મિએ કુલ-ગણે આ તેમના શિષ્યો, સાધર્મિક, અને કુલ અને ગણને વિષે જે મે કઇ કસાયા, જે મે કઇ કસાયા, મારા જીવે કોઈ પણ પ્રકારના કષાય કર્યા હોય, સવ્વ તિવિહેણ ખામેમિ ll સવ-વે તિવિ-હેણ ખામેમિ Ill તે સર્વેને ત્રિવિધે (ત્રણ પ્રકારે) ખમાવું છું. ૧. અર્થ :- આચાર્યભગવતો, ઉપાધ્યાયભગવતો, તેઓના શિષ્યો, સાઘર્મિકો, એક આચાર્યનો પરિવાર, તે કુલ અને ઘણા આચાર્યનો પરિવાર, તે ગણ પ્રત્યે મારા જીવે કોઈપણ પ્રકારનો કષાય કર્યો હોય તે સર્વની હું મન-વચન-કાયાથી માફી (ક્ષમાં) માંગું છું. ૧. ૧૮૬ Jenter Page #191 -------------------------------------------------------------------------- ________________ સવ્વસ્ય સમણ સંઘસ, સ-વ-સ સમણ-સઘ-સ, સર્વ શ્રમણસંઘ રૂપ ભગવઓ અંજલિં કરિઅ સીસે। ભગવ-ઓ-અન્-જલિમ્-કરિ-અ સી-સે । ભગવંતના કરેલા અપરાધ પ્રત્યે મસ્તક ઉપર બે હાથ જોડી સર્વના અપરાધને ખમાવીને, તે સર્વના કરેલા અપરાધને હું પણ ખમાવું છું. ૨. સર્વ (અપરાધ)ને ખમાવીને હું પણ સર્વના સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ અહયં પિ ॥૨॥ અર્થ :- મસ્તક ઉપર બે હાથ (અપરાધને) ક્ષમા કરૂં છું. ૨. સવ્વસ્ત જીવરાસિસ્ટ, સ-વ-સ જીવરા-સિસ્-સ, ભાવઓ ધમ્મ-નિહિઅ-નિઅ-ચિત્તો। ભાવ-ઓ ધ-મ-નિહિ-અ-નિઅ ચિત્-તો। સ-વત્ ખમા-વઇત્-તા, સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ અહયં પિ ||૩|| અશુદ્ધ ભગવો અંજલિ પ્રતિક્રમણ વેળાએ કાયોત્સર્ગમાં સાંભળવાની મુદ્રા સવ-વમ-ખમા-વ-ઇ-તા, ખમા-મિ સ-વસ્-સ અહ-યમ્ પિ ા૨ા જોડીને પૂજ્ય શ્રી સર્વ શ્રમણસંઘના (કરેલા) શુદ્ધ ભગવઓ અંજલિં મૂળ સૂત્ર સુઅ દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ..... સુઅદેવયા ભગવઇ, નાણા-વરણીય-કમ્પ-સંઘાયું। તેસિં ખવેઉ સયયં, જેસિં સુઅસાયરે ભત્તી ||૧|| ખમા-મિ-સ-વસ્-સ અહ-યમ્ પિ ॥૩॥ પ્રતિક્રમણ વખતે યોગમુદ્રામાં બોલવાની મુદ્રા અર્થ :- ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે એવો હું સર્વ જીવોના સમૂહના સંબંધમાં કરેલા (અપરાધ) પ્રત્યે સર્વને ખમાવીને હું પણ સર્વેને ખમું છું. ૩. પદ સંપદા ૩૭ સ્થુળ દેવતાની સ્તુતિ આદાન નામ : શ્રી સુઅદેવયા સ્તુતિ ગૌણ નામ : શ્રુતદેવતાની સ્તુતિ ગાથા : ૧ :૪ : ૪ :૨ : 34 : 36 ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર સર્વ જીવોના સમૂહના (મેં કરેલા સર્વ અપરાધ પ્રત્યે) ભાવથી ધર્મને વિષે પોતાનું ચિત્ત સ્થાપ્યું છે જેણે એવો હું સર્વ અપરાધને ખમાવીને ઉચ્ચારણમાં સહાયક સુઅ-દેવ-યાએ કરે-મિ કાઉસ્-સ-ગમ્, અનુ-નત્~થ.... હું પણ સર્વના અપરાધને ક્ષમા કરું છું. ૩. For Private & Person Only વિષયઃ શ્રુતજ્ઞાન તરફ આદર રાખનારાઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માટે શ્રીસંઘ ભલામણ કરે છે. છંદનું નામઃગાહા. રાગઃ ‘જિણજન્મસમયે મેરુસિહરે...'(સ્નાત્રપૂજા) સુઅ-દેવ-યા ભગ-વઇ, નાણા-વર-ણીય-ક-મ સદ્-ઘા-યમ્। તેસિમ્—ખવેઉ સય-યમ્, જેસિમ્-સુઅ-સાય–રે ભ-તી ભગવતી, (સરસ્વતી) શ્રુતદેવતા જ્ઞાનાવરણીય કર્મના સમૂહને; તેઓનો હંમેશાં ક્ષય કરો, જે પુરુષોની શ્રુત સાગરને વિષે ભક્તિ છે તે. ૧. પદાનુસારી અર્થ શ્રુતદેવતાને (સ્મરણ કરવા) માટે, કરું છું કાયોત્સર્ગ. ૧૮૭ www.jainelibrat.org Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અર્થ :- શ્રુતદેવતાને આરાધના માટે હું કાયોત્સર્ગ કરું છું. જેઓને શ્રુતજ્ઞાનરૂપ સમુદ્ર ઉપર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહનો પૂજ્ય શ્રુતદેવતા (= સર્વજ્ઞ ભગવંતથી પ્રરૂપાયેલા. આગમ-સિદ્ધાંતો વગેરે શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયક દેવીને શ્રુતદેવતા = સરસ્વતી કહેવાય છે) ક્ષય કરો (૧) * નોંધ : આ સૂત્રની શરૂઆતમાં ‘કરેમિ કાઉસ્સગ્ગ’ પછી અન્નત્થ સૂત્ર બોલી એકવાર શ્રી નવકાર મંત્રનો જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરી અને પારીને ‘સુઅદેવયા...’ ગાથા બોલવી. અહી આ સૂત્રમાં, ક્ષેત્રદેવતાની સ્તુતિમાં, કમલદલની સ્તુતિમાં, ભવન દેવતાની સ્તુતિમાં, ક્ષેત્રદેવતાની સ્તુતિમાં ‘અન્નત્થ સૂત્ર’ બોલતાં પહેલા ‘વંદણ વત્તિયાએ...’ સૂત્રબોલવાની જરૂર નથી. કેમકે શાસન રક્ષક સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ કરી પ્રાર્થના થાય પણ અવિરતિવાળા હોવાથી વંદન-નમન ન થાય. તે જ મુજબ ‘કુસુમિણ દુસુમિણનો, દેવસિઅ-પાયચ્છિત્તનો, કર્મક્ષયનો, દુઃખક્ષય કર્મક્ષયનો અને ક્ષુદ્રોપદ્રવ ઉડ્ડવણાર્થનો કાઉસ્સગ્ગ કરતાં પૂર્વે ‘વંદણ વત્તિયાએ...’ સૂત્ર બોલવાની જરૂર નથી. કોઈપણ વિશિષ્ટ તપની આરાધના માટે, ચૈત્યવંદન-દેવવંદન આદિ માટે કાયોત્સર્ગ કરતાં પહેલા અવશ્ય ‘વંદણ-વત્તિયાએ....' સૂત્રબોલવું જોઈએ. પ્રતિક્રમણ વખતે કાયોત્સર્ગમાં સાંભળવાની મુદ્રા, મૂળ સૂત્ર ખિત્તદેવયાએ કરેમિ -કાઉસ્સગ્ગ, અન્નત્ય..... પ્રતિક્રમણ વખતે યોગમુદ્રામાં બોલવાની મુદ્રા. ૩૮ શ્રી ક્ષેત્ર દેવતાની સ્તુતિ : શ્રી ખિત્તદેવયા સ્તુતિ; : શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ : ૧ : ૪ : ૪ : 3 : 33 : 39 છંદનું આદાન નામ ગૌણ નામ ગાથા પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉચ્ચારણમાં સહાયક ખિ-ત દેવ-યાએ કરે-મિકાઉ-સ-ગમ્, અનુ-ન-થ..... વિષયઃ તે તે ક્ષેત્રના સમ્યગ્દષ્ટિ દેવોને જિસે ખિત્તે સાહૂ, દંસણ નાણે િચરણ સહિએહિં। સાહતિ મુક્ષ્મ-મર્ગા, નામઃગાહા. રાગ-જિણજન્મસમયે (સ્નાત્રપૂજા) જિસે ખિ-તે સાહૂ દન્-સણ-નાણે-હિમ્ ચરણ-સહિ-એહિમ્। સાહ—તિ મુક્-ખ-મ-ગમ્, સા દેવી હર-ઉ દુરિ-આ-ઇમ્ ॥૧॥ સા દેવી હરઉ દુરિઆઇ IIII અર્થ:- શ્રી ક્ષેત્રદેવતાની આરાધના (સ્મરણ) નિમિત્તે હું કાયોત્સર્ગ કરૂં છું. જેના ક્ષેત્રમાં સાધુ-મુનિરાજો ચારિત્ર સહિત દર્શન અને જ્ઞાનથી મોક્ષમાર્ગ -ની સાધના કરે છે, તે (ક્ષેત્રની અધિષ્ઠાયક) દેવી પાપોનો નાશ કરો. ૧. મુનિ ભગવંતોની સાધના નિર્વિઘ્નપણે થાય માટે પ્રાર્થના કરવી. પદાનુસારી અર્થ ક્ષેત્રદેવતાને (સ્મરણ કરવા) માટે કરું છું કાયોત્સર્ગ જેના ક્ષેત્રને વિષે સાધુ-મુનિરાજો દર્શન-જ્ઞાન-ચારિત્રથી સહિતમોક્ષ માર્ગને સાધે છે, તે દેવી પાપોનો નાશ કરો. ૧. ww.jainelibra.org Page #193 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ક્મલ-દલ-વિપુલ-નયના, કમલ મુખી કમલ ગર્ભ-સમ-ગૌરી ફક્ત પુરષો માટે પ્રતિક્રમણ વખતે બોલતી વેળાની મુદ્રા. છંદનું નામઃગાહા; રાગઃ ‘જિણ જન્મસમયે મેરુસિહરે'... (સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઇચ્છામો અણુસટ્ટિ, નમો ખમાસમણાણું; Ja Education intethat ૩૯ ‘શ્રી કમલ- સ્તુતિ આદાન નામ : શ્રી કમલદલ સ્તુતિ ગૌણ નામ : શ્રી શ્રુતદેવતાની સ્તુતિ ગાથા : ૧ : ૪ : ૪ : ૪ : ૪૦ : ૪૪ કમલે સ્થિતા ભગવતી, કમલે-સ્થિતા ભગ-વતી, દ-દાતુ શ્રુત-દેવતા સિ-ધિમ્ ॥૧॥ સરસ્વતી દેવી અમને સિદ્ધિ આપો. ૧. દદાતુ શ્રુતદેવતા સિદ્ધિમ્ ॥૧॥ અર્થ :- કમળના પાંખડી જેવા વિશાળ નેત્ર વાળી, કમળ જેવા મુખવાળી, કમળના ગર્ભ સમાન ગૌર વર્ણવાળી, (તેમજ) મળને વિષે રહેલા ભગવતી શ્રુતદેવી (સરસ્વતી) (અમને) સિદ્ધિ આપો. ૧. ♦ (દેવસિઅપ્રતિક્રમણમાં સ્ત્રીઓ ‘સુઅદેવયા ભગવઈ ’ના સ્થાને આ સ્તુતિ બોલે છે.) પદ સંપદા આદાન નામ ગૌણ નામ ગાથા પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર પદાનુસારી અર્થ ઉચ્ચારણમાં સહાયક કમલ-દલ- વિપુલ-નયના, કમળની પાંખડી જેવા વિશાળ નેત્રવાળી, કમલ-મુખી-કમલ-ગર્-ભ-સમ-ગૌરી । કમલના જેવા મુખવાળી, કમળના ગર્ભ સરખા ગૌર વર્ણવાળી... તથા કમળને વિષે રહેલી ભગવતી ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર વિષયઃ શ્રુતદેવી (સરસ્વતિ)ના મનોહર વર્ણન સાથે સિદ્ધિની યાચના. ૪૦ શ્રી નમોસ્તુ વર્ધમાનાય સૂ શ્રી નમોડસ્તુ વદ્ધમાનાય સૂત્ર : શ્રી સાયંકાલીન વીરસ્તુતિ : 3 : ૧૨ : ૧૨ : 30 : ૯૫ : ૧૨૫ Civale અપવાદિક મુદ્રા. સામાયિક, ચઉવીસત્થો(લોગસ્સ), વાંદણાં, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ ર્યું છે જી. ઉચ્ચારણમાં સહાયક ઇચ્–છામો અણુ–સ-ઠિમ્, નમો ખમા–સમ-ણા-ણમ્ ; નમો-હત્-સિદ્-ધા-ચારી- યો પાધ્યાયસર્-વ-સાઘુ-ભ્ય:॥ વિષયઃ સાંજના પ્રતિક્રમણ * (આ સૂત્ર પૂર્વમાંથી ઉધૃત થયેલ હોવાથી | સ્ત્રીઓ આ સૂત્રના બદલે સમયે છ આવશ્યકની પૂર્ણાહુતિનો હર્ષ વ્યક્ત કરવા ગુણગણગર્ભિત વીર વિભુની સ્તુતિ. પ્રથમ ‘સંસારદાવાનલ'ની ત્રણ ગાથા બોલે) નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય -સર્વ સાધુભ્યઃ ॥ અર્થ :- અમે ગુરુની આજ્ઞાને ઇચ્છીએ છીએ, ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતો, આચાર્ય -ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. પદાનુસારી અર્થ અમે ગુરુ આજ્ઞાને ઇચ્છીએ છીએ, નમસ્કાર થાઓ ક્ષમાશ્રમણોને. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુભગવતોને નમસ્કાર થાઓ. (પરમમંગળ સ્વરૂપે) શ્રી અરિહંત ભગવંતો, ૧૮૯ ellbarvarg || Page #194 -------------------------------------------------------------------------- ________________ છંદનું નામ અનુષ્ટપુ; રાગ=દર્શન દેવદેવસ્ય (પ્રભુ સ્તુતિ). નમોડસ્તુ વદ્ધમાનાય, નમો-સ્તુ વર-ધ-માના-ચ, શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ, સ્પર્ધ્વમાનાય કર્મણા સ્પ ર્ધ-માના-ચ કર-મણામાં ૧. કર્મની સાથે સ્પર્ધા કરનાર, તજ્જયા-વાસ-મોક્ષાય, તજ-જયા-વાપ-ત-મોકષાય, ૨. તે (કર્મ)ને જીતીને મોક્ષ પામેલા, વળી પરોક્ષાય કુતીથિનામ llll પરોકષાય કુતીર-થિનામ ll ૩. મિથ્યાત્વીઓની દષ્ટિથી દૂર એવા. ૧. અર્થ :- કર્મની સાથે સ્પર્ધા કરનાર અને તે કર્મને જીતીને મોક્ષને પામેલા અને મિથ્યાદૃષ્ટિની દ્રષ્ટિથી દૂર એવા શ્રી વર્ધમાન (મહાવીર) સ્વામીને નમસ્કાર થાઓ. ૧. સિદ્ધમાનાર્ય કમણિ | ‘નમોડસ્તુ વદ્ધમાનાય' બોલતાં, અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત શ્રી પ્રભુને જોઈ શિર નમાવી વંદન કરવું ‘સ્પર્ધ્વમાનાય કર્મણા' બોલતાં, તwયાવાપ્ત મોક્ષાય પ્રભુને કર્મ સાથે લડતા અર્થાત કર્મના ઉપદ્રવી (દા.ત. દુષ્ટ દેવથી મસ્તકે ઠોકાતું કાળચક્ર, સિંહ વાઘના આક્રમણ-સર્પદંશ, પગ વચ્ચે અગ્નિ આદિ) વખતે અણનમ ચિત્તસમાધિથી ઉભેલા જોવાના. ‘ તયાવાપ્ત મોક્ષાય’ બોલતાં એ ઉપદ્રવોમાં અદભુત ઉપશમ-સમતા રાખી. કર્મધ્વંસ કરી મોક્ષ પ્રાપ્ત કરતા જેવાના. કુતીર્થનામું ‘પરોક્ષાય..' બોલતાં, મિથ્યાદર્શનીઓ પ્રભુથી મોં ફેરવી લેતા, પ્રભુને જોઈ નહિ શક્તા હોય - વાણીતુ વાદ્ધમાનાર એવા પ્રભુ જોવાના. ૧. પરોક્ષાયા છંદનું નામઃ ઓપચ્છન્દસિક. રાગઃ વંદેમાતરમ-સુજલામ-સુફલામ” (દેશ-ગીત) યેષાં વિચાર-વિંદ-રાજ્યા, યેષામ-વિકચાર-વિન–દ-રાજ-ચા, ખીલેલા કમળોની શ્રેણીથી જે તીર્થકરોના જ્યાયઃ ક્રમ-કમલાવલિ દધત્યાા જ્યા-યઃ-ક્રમ-કમલા-વલિમ વખાણવા લાયક ચરણરૂપ કમળની શ્રેણી -દધત-યામાં તેને ધારણ કરે છે, તેથી સૌરિતિ સંગત પ્રશસ્ય, સદૃશૈ-રિતિ સ–ગતમ્ સરખાની સાથે સરખાનું મળવું, એ ઘણું -પ્ર-શ--યમ્, વખાણવા લાયકકથિત સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ ||રા કથિ-તમ્ સન્તુ શિવાય કહેલું છે, તેવા જિનેશ્વરો મોક્ષને માટે તે જિ-ને-દ્રાઃ III થાઓ. ૨. “યેષાં વિકચાર..' બોલતાં અર્થ :- જે (જિનેશ્વરો)ની વખાણવા આપણી સામે અનંતા તીર્થકર દેવા લાયક ચરણકમળની શ્રેણીને ધારણ કરતી, છે, એમના ચરણ કમળ આગળ. એવી વિકસ્વર કમળોની શ્રેણીનું સરખાની કમળોની પંક્તિ છે, એની | સાથે મળવું, તે વખાણવા લાયક કહેલું છે. તે અપેક્ષાએ પ્રભુ ચરણ કમળ પંક્તિ જિનેશ્વરો મોક્ષને માટે થાઓ. ૨. અધિક સુંદર છે, છતાં કમળ. તરીકે બંને સમાન હોઈ કમળપંક્તિ બોલે છે કે “સમાનની સાથેનો અમારો યોગ પ્રશંસનીય છે.” આવા પ્રભુ શિવ-મોક્ષ કલ્યાણ માગવાનું. ૨. ચેષાં વિકચારવિન્દરાજ્યની ૯૦ For Private & Personal use only www.jaimeltbrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ છંદનું નામઃ વંશસ્થ. રાણઃ “લ્લાણ કંદં, પઢમં જિબિંદ' (પંચજિન સ્તુતિ સુત્ર) કષાય-તાપાર્દિત-જંતુ-નિવૃતિ, કષાય-તાપા-દિ-ત-જન્તુ નિર-વૃતિમ્, કષાય રૂપ તાપથી પીડાયેલા એવા પ્રાણીને શાંતિકરોતિ યો જૈન-મુંખાબુદોડ્વતઃ 1 કરો-તિ યો જૈન-મુખા-બુદોગત: 1 કરે છે. જે જિનેશ્વરના મુખરૂપી મેઘમાંથી નીકળેલો. સ શુક્ર-માસોભવ-વૃષ્ટિ-સત્રિભો, - સ શુક્ર-માસોભવ વૃ-ટિ સ–નિભો, અને જેઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ જેવોદધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ llall : દધાતુ તુષ-ટિમ મયિ વિ-તરો ગિરામ II3II (સિદ્ધાંતરૂપ) વાણીનો વિસ્તાર મારા વિષે સંતોષ કરો. ૩. અર્થ:- જે જિનેશ્વરોના મુખરૂપી મેઘથી .... ‘કષાયતાપા...' નિકળેલો વાણીનો વિસ્તાર કષાયરૂપ તાપથી બોલતાં, પ્રભુ દેશના પીડાયેલા પ્રાણીઓને શાંત કરે છે (વળી) જે જેઠ દે છે, તે મુખ વાદળ, માસમાં ઉત્પન્ન થયેલ વરસાદ જેવો છે, તે અ નો ઓ માંથી (સિદ્ધાંતરૂપ) વાણીનો વિસ્તાર મારા વિષે સંતોષ નીકળતી વાણી જાણે કરો. ૩. વૃષ્ટિ, એ શ્રોતા પર પડી એમના કષાય અશુદ્ધ | શુદ્ધ તાપને શાંત કરી દે જ્યાય કમકમલાવલિ જ્યાય: ક્રમકમલાવલિ છે. જેઠનો વરસાદ સદ્રૌરિતિ સદૌરિતિ ભૂમિને કેવી ઠંડીગાર જન્તુ નિવૃતિ જન્તુ નિવૃતિ કરી દે ? ૩. વૃષ્ટિ સન્નિભો વૃષ્ટિ સન્નિભો જુનિવૃત્તિ “ત જનિન થાય તપIN વિશાલ યેષામભિષેકકર્મ કૃત્વાં યેષાભિષેક... બોલતા પૂર્વ પૂર્વ કાળની અનંત મેરુ - અવસ્થા પર અનંત પ્રભુને ઈન્દ્ર જન્માભિષેક કરતા જોવાના, અને એ ઓ ના અ ન હ દ આનંદમાં સ્વર્ગ સુખને તૃણથી પણ તુચ્છ માનતા જોવાના. ૨, વિશાલ લોચન... બોલતા ભગવાનનું મુખ કમળ જોવું, જેમાં બે નેત્ર પાંદડા સમાન અને દાંતમાં ઉછળતા કિરણ પરાગા જેવા જોવાના.૧. GER સરસોત્તમ કલંક નિર્મુક્ત... બોલતા, દુનિયાનો ચંદ્ર તો કલંકિત અને પૂર્ણતા છોડી નાનો થનારો, તથા રાહુના મોંમાં ગળાતો ને અસ્ત પામતો છે, ત્યારે જિનેશ્વર ભાષિત આગમોરૂપી ચંદ્ર નિષ્કલંક છે, કદી પૂર્ણતાને છોડતો નથી, તથા કુતર્કરૂપી રાહુના ડોકાને ગળી જઈ સાફ કરનારો અને સદા ઉદય જ પામનારો છે, તેમજ સુબુદ્ધ (વિશુદ્ધ બુદ્ધિના ધણી) દેવમાનવોથી વંદાયેલ છે. ૩. માં Soldfig| જગમકાન અપૂર્વ જિનચનક માષિતનું દિનાગણે નીમિ નિમરવૃતમ્ T ૧૯૧ Private & Pero Page #196 -------------------------------------------------------------------------- ________________ ઇ9 શ્રી વિશાલ-લોચન-દલસૂn” આદાન નામ : શ્રી વિશાલ-લોચન-દલં સૂત્રો વિષય : ગૌણ નામ : પ્રભાત કાળની વીરસ્તુતિ આ પ્રભાતિક ગાથા I : ૩ આ સ્તુતિને પૂર્વમાંથી સ્તુતિ (છ પદ : ૧૨ ઉધૂત કરેલ હોવાથી સંપદા આવશ્યક પછી)માં I : ૧૨ સ્ત્રીઓ આ સ્થાને ફક્ત પુરષો માટે ગુરુ અક્ષર : ૨૩ ગુણગણ-ગર્ભિત સંસાર દાવાનલ'ની પ્રતિક્રમણ વખતે |લઘુ અક્ષર : ૧૦૧ પ્રથમ ત્રણ ગાથા બોલે સ્તવના સાથે બોલતી વેળાની મુદ્રા. અપવાદિક મુદ્રા. (સવ અક્ષર : ૧૨૪ પ્રાર્થના છે. છંદનું નામ અનુપ રાગઃ દર્શનં દેવદેવસ્ય....(પ્રભુ સ્તુતિ) મૂળ સુત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ વિશાલ-લોચન-દઉં, વિશાલ-લોચન-દલમ, વિશાળ નેત્રરૂપી પત્ર છે જેમાં એવું, પ્રોધ-દંતાંશુ-કેસરમાં પ્રો-ચ-દ–તાન–શુ-કેસ-રમાં પ્રકાશમાન દાંતના કિરણરૂપી કેસર છે (સુગંધના કણિયા) છે એવું, પ્રાત-ર્વીર-જિનેન્દ્રસ્ય, પ્રાતર-વીર-જિનેન્દ્ર-સ્ય, પ્રભાત સમયે શ્રી વીર જિનેશ્વરનું મુખ-પદ્મ પુનાતુ વ: Illl * મુખ-પદ-મમ પુનાતુ વ: II૧|| મુખરૂપી કમળ તમને પવિત્ર કરો. ૧. અર્થ :- વિશાળ નેત્રરૂપી કમળ છે જેમાં એવું, પ્રકાશમાન દાંતના કિરણરૂપી કેસરાઓવાળું એવું શ્રી વીર વિભુનું મુખકમળ પ્રભાત સમયે તમને પવિત્ર કરો. ૧. છંદનું નામઃ ઓપચ્છન્દસિક રાગ- “વંદે માતરમ્ સુજલામ્ સુફલામ”....(દેશગીત) યેષા-મભિષેક કર્મ કૃત્વા, ચેષા-મભિ-ષેક-કર-મ કૃત-વા, જે જિનેશ્વરોનું સ્નાન કર્મ કરીને, મત્તા હર્ષ-ભરાત સુખ સુરેન્દ્રાઃ | મત-તા હરષ-ભરાત-સુખમ સુરેન-દ્રાઃ હર્ષના સમૂહથી ઉન્મત થયેલા એવા દેવેન્દ્રો તૃણમપિ ગણયત્તિ નૈવ નાર્ક, તૃણ-મપિ ગણ-મન-તિ નૈ-વ નાકમ, સ્વર્ગના સુખને તણખલા તુલ્ય પણ ગણતા નથી પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન્દ્રાઃ ||રા પ્રાતઃ સન્તુ શિવાય તે જિનેન-દ્રા : lરા તે જિનેન્દ્રો પ્રભાત સમયે અમને મોક્ષને માટે થાઓ. ૨. અર્થ:- જે (જિનેશ્વરો)ના અભિષેક (સ્નાન કર્ય) કાર્યને કરીને, હર્ષના સમૂહથી ઉન્મત્ત થયેલા એવા દેવેન્દ્રો, દેવલોક સંબંધી સુખને તૃણ (ઘાસ) સમાન પણ ગણતા નથી, તે જિનેન્દ્રો પ્રભાત સમયે મોક્ષ માટે થાઓ. ૨. છંદનું નામઃ વંશસ્થ રાણઃ ક્લાણદં પઢમં જિણિંદ...(પંચજિન સ્તુતિ) કલંક નિર્મુક્ત-મમુક્ત-પૂર્ણત, ક-લક-નિર-મુક-તમ-મુક-ત- : (૧)કલંકથી રહિત અને (૨) જેની પૂરણ-તમ્, પૂર્ણતા મુંકાણી થતી એવું એટલે કે સંપૂર્ણકુતર્ક રાહુ-ગ્રસનું સદોદય કુતર-ક રાહુ-ગ્રસ-નમ્ સદો-દયમા ! (૩)કુતર્કવાદી રૂપ રાહુને ભક્ષણ કરનાર અને (૪) સદા ઉદય પામેલાઅપૂર્વચંદ્ર જિનચંદ્ર-ભાષિત, અ-પૂર્વ ચન-દ્રમ જિનચન-દ્ર- (૫) અપૂર્વ ચંદ્રરૂપ જિનચંદ્રના આગમને ભાષિ-તમ, દિનાગમે નૌમિ બુદ્ધેદિના-ગમે-નૌમિ-બુધેર વળી (૬) પંડિતોથી નમસ્કાર કરાયેલા, - ર્નમસ્કૃતમ llall -નમસ્કૃ તમ્ ll3II એવા જિનેશ્વરોએ કહેલા આગમને હું પ્રભાત સમયે નમસ્કાર કરું . ૩. અશુદ્ધ શુદ્ધ . પ્રોધ, દંતાંશુ પ્રોધ-દંતાંશુ ત્રણમપિ તૃણમપિ અપૂર્વચન્દ્ર અપૂર્વચન્દ્ર બુધે નમસ્કૃતમ્ બુધે ર્નમસ્કૃતમ્ અર્થ :- (૧) કલંકથી રહિત, (૨) જેની પૂર્ણતા મુંકાણી નથી એવું (એટલે કે સંપૂર્ણ), (૩) કુતર્કવાદી (અન્ય દર્શનીય રૂપ રાહુને ભક્ષણ કરનાર, (૪) હંમેશા ઉદય પામેલ, (૫) અપૂર્વ ચંદ્ર સમાન અને (૬) પંડીતોથી નમસ્કાર કરાયેલ એવા શ્રી જિનેશ્વર ભગવંતોના આગમને હું પ્રભાત સમયે નમસ્કાર કરું છું. ૩. ૧૯૨ Jan Education n Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ વખતે બોલવાની મુદ્રા મૂળ સૂત્ર ભવણદેવયાએ કરેમિ ૪૨ શ્રી વેરક સૂત્ર આદાન નામ : શ્રી વરકનક સૂત્ર ગૌણ નામ ગાથા કાઉસ્સગંમ્, અન્નત્થ..... Bation te પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર અપવાદિક મુદ્રા. છંદનું નામઃ ગાહા; રાગઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) ઉચ્ચારણમાં સહાયક મૂળ સૂત્ર વર-કનક-શંખ-વિદ્રુમ વર-કનક-શ-ખ વિ-રુમ, પદાનુસારી અર્થ ઉત્તમસુર્વણ, શંખ, પરવાળા, નીલમ, મેઘ જેવા રંગવાળા, મોહરહિત મરકત-ઘન-સન્નિભં-વિગત-મોહમ્। મર-કત-ઘન-સન્-નિભ-વિગત-મોહમ્। સપ્તતિ-શતં જિનાનાં, સ-તતિ-શતમ્ જિના-નામ્, સ-વા-મર-પૂજિ-તમ્ વન્—દે ।।૧।। એક્સોને સિત્તેર તીર્થંકરોને સર્વ દેવતાઓથી પૂજાયેલાને હું વંદન કરું છું.૧ સર્વામર-પૂજિતં વંદે ।।૧।। અર્થ:- ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ, અને મેઘ જેવા (વર્ણવાળા) મોહ રહિત, સર્વ દેવતાઓથી પૂજાયેલ એકસો ને સિત્તેર તીર્થંકર ભગવંતોને (આ અવસર્પિણીમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં ૧૦૦ જિનેશ્વર દેવો વિહરતા હતા) હું વંદન કરૂં છું. ૧. (સાયંકાલીન પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાë' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કરતા પહેલાં આ સૂત્ર સામુહિક બોલાય છે) : એકસો સિત્તેર જિનસ્તુતિ | વિષય : * ૧ : ૪ * * : ૪ : ૪૦ : ૪૪ પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર ઉત્કૃષ્ટ કાળે વિહરતાં ૧૦૦ જિનેશ્વરો વર્ણ ૪૩ શ્રી ભવનદેવતાની સ્તુતિ આદાન નામ : શ્રી જ્ઞાનાદિ ગુણ સૂત્ર : ભવનદેવતા સ્તુતિ ગૌણ નામ ગાથા * ૧ : ૪ : ૪ : ૨(૪) : ૩૫(૪૦) : ૩૦(૫૧) ઉચ્ચારણમાં સહાયક ભ-વણ-દેવ-યાએ કરે-મિ અનુસાર સ્તવેલા છે. વિષયઃ સ્વાધ્યાય-સંયમરત એવા મુનિ મહારાજાને ભવનદેવી કલ્યાણ કરે, તેવી પ્રાર્થના કરેલ છે. પદાનુસારી અર્થ ભવનદેવીની આરાધવા માટે હું કાઉસગ્ગ કરૂં છું. કાઉસ્-સ-ગ-અન્-ન-થ..... છંદનું નામઃ ગાહા; રાગઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) જ્ઞાના-દિ-ગુણ-યુતા-નામ્, જ્ઞાનાદિગુણોથી યુક્ત (અને) હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં મગ્ન, ભવનદેવી કરો.. જ્ઞાનાદિ-ગુણ-યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતાનામ્।નિ-યમ્ સ્વા-ધ્યા-ય-સંયમ-રતા-નામ્, વિદધાતુ ભવન દેવી, વિ-દધા-તુ ભવ-ન-દેવી, શિવં સદા સર્વ-સાધૂનામ્ ||૧|| શિવમ્ સદા સર્-વ-સાધૂ-નામ્ IIII (એવા) સર્વ સાધુઓનું સદા કલ્યાણ. ૧. અર્થ :- ભવનદેવતાની આરાધના (સ્મરણ) માટે કાયોત્સર્ગ કરું છું. જ્ઞાનાદિ ગુણોથી યુકત અને હંમેશાં વાચનાદિ પંચવિધ સ્વાધ્યાયમાં મગ્ન અને સંયમમાં સદા આશક્ત =(મઙ્ગલ) એવા સર્વ સાધુભગવંતોને ભવનદેવી સદા કલ્યાણને માટે થાઓ. ૧. * આ સ્તુતિ પક્ષી-ચૌમાસી-સંવત્સરી પ્રતિક્રમણ વખતે દેવસિઅ પ્રતિક્રમણમાં ‘સુઅદેવયા ભગવઈ'ના સ્થાને બોલાય છે અને પૂ. મહાત્માઓ એક સ્થાનેથી બીજા સ્થાને સંથારો કરે, ત્યારે પણ ‘સુઅદેવયા ભગવઈ' ના સ્થાને આ સ્તુતિ બોલતા હોય છે. ૧૯૩ anelibrary Page #198 -------------------------------------------------------------------------- ________________ 'જઝ શીટ કેલm જાતિ આદાન નામ : શ્રી યસ્યાઃ ક્ષેત્ર સ્તુતિ ) વિષય : . ગણ નામ : શ્રી ક્ષેત્ર દેવતા સ્તુતિ | જે ક્ષેત્રને આશ્રયીને ગાથા મુનિ મહારાજ પદ સંચમસાધના કરતાં હોય, સંપદા તે ક્ષેત્ર દેવતા સુખ ‘પ્રતિક્રમણ વખતે ‘પ્રતિક્રમણ વખતે ગુરુ અક્ષર : ૩(૫). લઘુ અક્ષર : ૨૯(૪૦) જિનમુદ્રામાં સાંભળતી યોગ મુદ્રામાં આપનારા થાઓ, વેળાની મુદ્રા' બોલતી વેળાની મુદ્રા' સર્વ અક્ષર : ૩૨(૪૫) તેવી પ્રાર્થના. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ખિત્ત-દેવયાએ કરેમિખિત્ત-ત-દેવ-યાએ-કરેમિ ક્ષેત્ર દેવતાની આરાધના માટે કાઉસ્સગ્ગ, અન્નત્થ..... કા-ઉસ-સંગ-ગમ, અન-ન-થ..... હું કાયોત્સર્ગ કરું છું. અર્થ:- ક્ષેત્ર દેવતાની આરાધના (સ્મરણ) માટે હું કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) કરૂં છું. છંદનું નામઃ ગાહા; • રાણઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય, I ! યત્નયાઃ ક્ષે-ત્રમ્ સમા-ઢિ-ત્ય, ! જે ક્ષેત્રને આશ્રયીને (અંગીકાર કરીને) સાધુભિઃ સાધ્યતે ક્રિયા ! સાધુ-ભિઃ સા-ધ્ય-તે ક્રિયા સાધુ ભગવંતો વડે ક્રિયા સધાય છે, સા ક્ષેત્ર-દેવતા નિત્ય, સા ક્ષેત્ર દેવતા નિત-યમ, હિંમેશાં તે ક્ષેત્ર દેવતા, ભૂયાનઃ સુખ-દાયિની ૧ાા ભૂ-માનનઃ સુખ-દાયિની III તું અમને સુખ આપનારી થાઓ. ૧. અર્થ:- જેના ક્ષેત્રને આશ્રયીને (અંગીકાર કરીને) સાધુ ભગવંતો દ્વારા (તપ-સંચમ-સ્વાધ્યાય રૂપ ધર્મ) ક્રિયા સધાય છે. તે (ક્ષેત્રની અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ) ક્ષેત્ર દેવતા હંમેશાં અમને સુખ આપનારી થાઓ. ૧. ૦ આ સ્તુતિ પમુખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં દેવસિઅ પ્રતિક્રમણ વખતે જિસેખિત્તે સાહૂ’ ના સ્થાને બોલાય છે. અને પૂ. મહાત્માઓ એક સ્થાનેથી બીજા સ્થાને સંથારો કરે ત્યારે પણ ‘જિસેખિતે સાહૂ'ના સ્થાને આ સ્તુતિ બોલતા હોય છે. શ્રી યજ્ઞાઈજાસૂત્ર * ૨ આદાન નામ : શ્રી અઠ્ઠાઇન્વેસુ સૂત્ર, ] વિષય : ગૌણ નામ : શ્રી મુનિવંદન સૂત્ર અઢીદ્વીપમાં રહેલા ગાથા અઢાર હજાર પદ શીલાંગ-રથ ધરનાર સંપદા I : ૮ ગુરુ અક્ષર I : ૧૩ સર્વ સાધુ ભગવંતોને પ્રતિક્રમણ વખતે લઘુ અક્ષર : ૭૨ વિવિધ ગુણ સ્મરણ સાંભળતી વેળાની મુદ્રા. સર્વ અક્ષર : ૮૫ કરી વંદના. | છંદનું નામઃ ગાહા; ૦ રાણઃ જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ અાઇક્સેસુ દીવસમુદ્દેટ્સ, અઢા-ઇજ-જેસુ દી-વસ-મુદ-દેસુ, અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પનરસસુ કમ્મભૂમિસા પન-રસ-સુ કમ-મ-ભૂમિ-સુI પંદર કર્મભૂમિને વિષેજાવંત કે વિ સાહુ, જા-વન–ત કે વિ-સાત્, જેટલા કોઇ પણ સાઘુઓ રયહરણ-ગુચ્છ-પડિગ્નેહ ધારાTI૧ll રય-હરણ-ગુચ-છ-પડિગ-ગહ-ધારા llll રજોહરણ, ગુચ્છક અને પાત્રાને ધારણ કરનારા, ૧. અર્થ :- અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પંદર કર્મભૂમિને વિષે જે કોઈ પણ સાધુ ભગવંતો રજોહરણ (ઓશો), ગુચ્છક (પાત્રાની ઝોળી ઉપર-નીચે બંધાય તે) અને પાત્રા (આદિ)ને ધારણ કરનારા. ૧. ૧૯૪ For Pate a Pasonal Use Only Jain Education internallonai www.ainelibrary.org Page #199 -------------------------------------------------------------------------- ________________ પંચ-મહન્વય-ધારા, પમ્ (પ)-ચ મહવ-વય-ધારા, પાંચ મહાવ્રતને ઘારણ કરનારા, અારસ-સહસ્સ-સીડંગ-ધારામાં અ-ઠા-રસ-સહ–સ સી-લદ્દગ-ધા-રાT. અઢાર હજાર શીલના અંગને ધારણ કરનાર, અખુયા-પાર-ચરિત્તા, અક-ખુયા-પાર-ચરિત્નતા, સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સવૅ સિરસા મણસા, તે સવ-વે સિરસા મણ-સા, તે સર્વેને મસ્તકથી અને મનથી મFએણ વંદામિ મ-થ-એણ વન-દામિ શા. વંદન કરું છું ૨. અર્થ:- પાંચ મહાવ્રતને ધારણ કરનાર, અઢારહજાર શીલના અંગ ને ધારણ કરનાર, તથા સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સર્વને હું મસ્તકથી અને મનથી વંદન કરૂં છું. ૨. * આ સૂત્ર શ્રાવક-શ્રાવિકાગણે દેવસિઅ-રાઈઅ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાનé’ આદિ પંચપરમેષ્ઠિને વંદના કર્યા પછી બોલવાનું હોય છે. વડીલ ભાગ્યશાળી સૂત્ર ઉચ્ચારે (અન્યો સાંભળે) ત્યારે સર્વે જમણા હાથની હથેળી ચરવળા/કટાસણા ઉપર ચત્તી સ્થાપન કરે, તેવી વિધિ છે. પૂ.મહાત્માઓ ‘વંદિતુસૂત્ર' ના સ્થાને ‘પગામ-સજઝાય” બોલે ત્યારે તેમાં ઉભા થઈ બેહાથ જોડીને (યોગમુદ્રામાં) દેવસિઅ, રાઈએ, પખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલતા હોય છે. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ આ સૂત્ર બોલતી-સાંભળતી વખતે કરવા યોગ્ય ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો શુભ માનસિક સંકલ્પ અશુદ્ધ શુદ્ધ અઢી દ્વીપની રહેલાં માનવ ભવને સાર્થક કરનારા પૂજ્ય મહાત્માઓને અઢાઈ જેસુ અાઈજેસુ નજર સમક્ષ લાવવા. તેઓના આત્મગુણ વૈભવને ઓળખવા બાહ્યપનરસુ પનરસસુ અત્યંતર સ્વરૂપનું નિરીક્ષણ કરવું. તેમાં વળી રોહરણનું ધ્યાન ધરતાં પડિગહ ધારા પડિગ્નેહ ધારા ‘જીવરક્ષા માટે પંજી-પ્રમાર્જીને રજકણને હરવા સાથે અનાદિકાલથી પંચ મહાવય ધારા પંચ મહન્વય ધારા આત્મા ઉપર લાગેલાં કર્મરૂપ રજકરણને હરનાર એવા મહાત્માઓની અઠારસ સહસા અટ્ટારસ સહસ્સા કલ્પના કરવી. કાષ્ઠ (લાકડા)નાં પાત્રાની ઉપર-નીચે ઉનનો ટુકડો અકખયાયાર ચરિત્તા. અનુયાયાર ચરિત્તા રાખવા દ્વારા વિશિષ્ટ જયણાનું પાલન કરતા (ગુચ્છક ધરનાર) અને મથેણ વંદામિ મFણ વંદામિ જિનેશ્વરોએ બતાવેલ ૪૨ દોષ રહિત આહારની ગવેષણા કરતી વખતે તે આહાર-પાણીને ધારણ કરવા સમર્થ કાષ્ઠનાં પાત્રાથી ; (આહાર, ભય, મૈથુન-પરિગ્રહ) સંજ્ઞા= ૩૬ x ૫ ઈન્દ્રિયો શોભતા અને ગોચરી વાપરવા છતાં કર્મ નિર્જરા સાધતા ! (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને અને અહિંસા, જૂઠ, ચોરી, મૈથુન-પરિગ્રહથી સર્વથા વિરામ શ્રોતેન્દ્રિય)=૧૮૦ x ૧૦ પૃથ્વીકાયાદિ (પૃથ્વીકાય, અપકાય, પામવા માટે પાંચ મહાવ્રતને ધારણ કરતા અને જ્ઞાનાચાર, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અજીવ)= ૧૮૦૦ x ૧૦ યતિધર્મ પંચાચારનું સુવિશુદ્ધ પાલન કરવા સાથે શુદ્ધ નિર્વિકાર (= ક્ષમા, નમ્રતા, સરળતા, મુક્તિ (સંતોષ), તપ, સંયમ, (વિકાર રહિત) દય વૃત્તિને અખંડિત ધરનારા એવા સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય)= ૧૮,૦૦૦ (અઢાર મહાત્માઓને વાંદવા તેમજ (મન-વચન-કાયાક) ૩ યોગ હજાર) શીલના અંગને ધારણ કરનાર એવા પૂ.મહાત્માઓને .. (કરણ-કરાવણ-અનુમોદન=) x ૩ કરણ = ૯ x ૪ : મનથી અને મસ્તકથી ભાવપૂર્વક વંદના કરવી જોઈએ.’ ૧૯૫ For Private & Personal use on Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી લઘુશાંતિ રાવ સૂક્ષ્મ આદાન નામ : શ્રી શાંતિ શાન્તિ વિષય : નિશાન્તમ્ સૂત્ર શ્રી શાંતિનાથ ભગવાનની ગૌણ નામ : શ્રી શાંતિ જિન સ્તુતિ સ્તવના વિવિધ વિશેષણોથી પ્રતિક્રમણ વખતે. પ્રતિક્રમણ વખતે ગાથા : ૧૯ જિનમુદ્રામાં કરીને ક્ષદ્રોપદ્રવાદિની યોગમુદ્રામાં પદ : ૯૬ : os સાંભળવાની મુદ્રા સંપદા બોલવાની મુદ્રા શાન્તિ માટે પ્રાર્થના કરેલ છે. છંદનું નામઃ ગાહા; રાગ = જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન-તિ શા–તિ નિ-શાન-તમ, . શાંતિના સ્થાન ભૂત એવા શાંતિનાથ ભગવાનને શાન્ત શાન્તા શિવં નમસ્કૃત્યા શાન-તમ્ શા-તા- શિવનમ-કૃત્યા રાગ-દ્વેષ રહિત, વળી જેનાથી ઉપદ્રવો શાંત થાય છે એવા (શ્રી શાંતિનાથ) ને નમસ્કાર કરીને સ્તોતુઃ શાન્તિ નિમિત્ત, સ્તો-તુઃ-શા-તિ-નિમિત-તમ, સ્તુતિ કરનારની શાંતિના કારણે મંત્રપદૈઃ શાંતયે સ્તૌમિ llll. મ–ત્ર-પદૈઃ શાન્તયે સ્તૌ-મિilll શાંતિને માટે મંત્રોના પદોથી (શ્રી શાંતિનાથની) હું સ્તુતિ કરું છું. ૧. અર્થ :- શાંતિના સ્થાન રૂપ, રાગ-દ્વેષ વિનાના, જેનાથી ઉપદ્રવો શાન્ત થયા છે એવા, શ્રી શાન્તિનાથને નમસ્કાર કરીને સ્તુતિ કરનારની શાન્તિ માટે હું મંત્રપદોથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરૂં છું. ૧. ઓમિતિ નિશ્ચિત-વચસે, ઓમિ-તિ નિશ-ચિત-વચસે, ૬ %, એ પ્રમાણેના નિશ્ચિત વચનવાળા નમો નમો ભગવતેડહંત પૂજામાં નમો નમો ભગ-વ-તેર-હતે પૂજામાં વળી પૂજાને યોગ્ય એવા ભગવંતને વારંવાર નમસ્કાર થાઓ. શાન્તિ-જિનાય જયવતે, શાન-તિ-જિના-ય જય-વતે, ? રાગ-દ્વેષને જીતનાર એવા શ્રી શાંતિનાથને યશસ્વિને સ્વામિને દમિનામ્ IIT : યશ-વિને સ્વા-મિને દમિ-નામ III. : યશવાળા અને મુનિઓના સ્વામી. ૨. અર્થ :- ૐ એ પ્રમાણે નિશ્ચત વચનવાળા, સમગ્ર ઐશ્વર્યવાળા પૂજાને યોગ્ય, રાગ-દ્વેષને જિતનારા, યશવાળા અને મુનિઓના સ્વામી એવા શ્રી શાંતિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૨. સકલા-તિશેષક-મહા- સક-લા-તિશે-ષક-મહા સંપૂર્ણ ચોત્રીશ અતિશયરુપ, મોટી સંપત્તિ-સમન્વિતાય શસ્યાયા સમ-પત-તિ-સમ-વિતાય શસ-વાયા ! સંપત્તિએ સહિત પ્રશંસવા યોગ્ય, રૈલોક્ય પૂજિતાય ચ, ઐલોક-ય-પૂજિતાય ચ, વળી ત્રણલોકના જીવોથી પૂજિત એવાનમો નમઃ શાન્તિદેવાયllall 'નમો-નમઃ શાન-તિ-દેવાયllall શ્રી શાંતિનાથદેવને વારંવાર નમસ્કાર થાઓ. ૩. અર્થ:- સમસ્ત (ચોત્રીશ) અતિશય રૂપ મહાસંપત્તિથી યુકત, પ્રશંસા કરવા યોગ્ય અને ત્રણે લોકના જીવો વડે પૂજાયેલા એવા શ્રી શાંતિનાથ ભગવાનને વારંવાર નમસ્કાર થાઓ. ૩. સર્વામર સુસમૂહસર-વા-મર-સુ-સમૂહ સર્વ દેવતાઓના સુંદર સમૂહ સહિત સ્વામિક સંપૂજિતાય ન(નિ) જિતાયા ! સ્વા-મિક-સમ-પૂજિતાય ન-જિતાયા કે તેમના સ્વામી ચોસઠ ઇંદ્રોથી પૂજાયેલા વળી દેવતાઓથી પણ ન જિતાયેલા, ભુવન-જન-પાલનોધતભુવન-જન-પાલ-નો-ધ (દ્ય)-ત- તથા ત્રણ ભુવનના માણસોનું પાલન | કરવામાં ઘણા સાવધાન તમાય સતતં નમસ્તસ્મ ||૪|| : તમા-ય સત-તમ્ નમ-તસ-મૈ I૪ll એવા શ્રી શાંતિનાથને હંમેશાં નમસ્કાર થાઓ ૪. અર્થ :- સર્વ દેવતાઓના સુંદર સમુદાયના સ્વામીઓ (ચોસઠ ઈન્દ્રો)થી સારી રીતે પૂજાયેલ, દેવતાઓથી પણ ન જિતાયેલ, ત્રણ ભુવનના જીવોનું પાલન કરવામાં અત્યંત સાવધાન એવા શ્રી શાંતિનાથ ભગવાનને હંમેશાં (નિરંતર) નમસ્કાર થાઓ. ૪. ૧૯૬ Ecra Bivat Ww.alinelibrary.org Page #201 -------------------------------------------------------------------------- ________________ સર્વ-દુરિતૌ-ઘ-નાશન-કરાય, સર્વાશિવ-પ્રશમનાય। દુષ્ટ-ગ્રહ-ભૂત-પિશાચ શાકિનીનાં પ્રમથનાય ॥૫॥ અર્થ:- સર્વપાપના સમૂહનો નાશ કરનાર, સર્વ ઉપદ્રવોને પ્રકૃષ્ટપણે શાંત કરનાર, ખરાબ (દુષ્ટ) ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિનીઓના (ઉપદ્રવોનો) નાશ કરનાર (એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ.) ૫. યસ્કૃતિ નામ-મંત્ર, હું યસુ-યંતિ નામ-મન્ત્ર, પ્રધાન-વાક્યો-પયોગ-કૃત-તોષા। પ્ર-ધાન-વાક્-યો-૫-યોગ-કૃત-તોષા વિજ-યા-કુરુ-તે-જન-હિત, જે શાંતિનાથનો પૂર્વે કહેલ નામ રૂપી મંત્રથીપ્રધાન વાક્યના ઉપયોગથી સંતુષ્ટ થયેલી (તુતિ કરાયેલી) વિજયાદેવી લોકોનું હિત કરે છે, વિજયા કુરાતે જનહિત, મિતિ ચ નુતા નમત તં શાન્તિમ્ IIII મિતિ ચ નુતા નમ-ત તમ્-શાન્—તિમ્ ।।૬।। તેથી તે શાંતિનાથને તમે નમસ્કાર કરો. ૬. અર્થ :- જે શ્રી શાન્તિનાથ પ્રભુના પૂર્વે કહેલા નામરૂપ મંત્રથી સર્વોત્તમવચનના ઉપયોગથી કરાયી છે સંતોષ જેણીને એવી, તેમજ (આગળ કહેવામાં આવશે તે પ્રકારે) સ્તુતિ કરાયેલી વિજયાદેવી લોકોનું કલ્યાણ (હિત) કરે છે, તે શ્રી શાન્તિનાથ પ્રભુને તમે નમસ્કાર કરો. ૬. ભવતુ નમસ્તે ભગવતિ !, ભવ-તુ-નમસ્-તે ભગ-વતિ 1, વિજયે સુજયે પરાપરૈરજિતે! । વિજયે ! સુજયે ! પરા-પરૈ-રજિતે । સર્વસ્થાપિ ય સંઘસ્ય, ભદ્ર કલ્યાણ મંગલ પ્રદદે। સાધૂનાં ચ સદાશિવસુતુષ્ટિ પુષ્ટિ-પ્ર જીયા: ગા સર્-વ-દુરિ-ની-ધ-નાશ-ન-કરા-ય, અપરાજિત ! જગત્યાં, અ-પરા-જિત ! જગત્ યાખ્ જયતીતિ જયાવહે! ભવતિ ।।૭।ા જય-તી-તિ જયા-વહે ! ભવ-તિ IIII અર્થ :- (ચતુર્વિધ) સર્વસંઘને સુખ, : સર-વા-શિવ-પ્રશમ-નાય । ૬-૮ ગ્રહ-ભૂત-પિશા-ચ શાકિની-નામ પ્રમ-થ-નાય પી ભવ્યાનાં કૃતસિદ્ધે !, નિવૃત્તિ-નિર્વાણ-જનનિ ! સત્ત્વાનામ્ । અભય-પ્રદાન નિરતે !, નમોડસ્તુ સ્વસ્તિ પદે ! તુભ્યમ્ હા અર્થ :- હે ભગવતી, વિજયાદેવી, સારા જય વાળી (સુજયાદેવી) બીજા દેવોથી નહિ જીતાયેલ (અજિતા-દેવી) અને જગતમાં પરાભવ નહિ પામેલ (અપરાજિતા-દેવી) આપ જયવંતા વર્તો છો, એમ (સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને) જય આપનારી (હે દેવી !) આપને નમસ્કાર થાઓ. ૭. Jain Education Interribil ઉપદ્રવરહિતપણું અને મંગળ દેનાર વળી શાંતિ અને ધર્મની વૃદ્ધિ કરનારી એવી (હે દેવી !) તમે જયવંતી હો. ૮. હૈ ભગવતી તમોને નમસ્કાર થાઓ. સારા થવાળી અને બીજા દેવોથી નહિ જિતાયેલી એવી કે વિજ્યા વી પૃથ્વીને વિષે કોઈ પણ જગ્યાએ પરાજય નહિ પામેલી ‘આપ જય પામો છો!' એમ સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને ય આપનારી એવી હૈ વિજયા દેવી. ૭. સર્-વ-સ્થા-પિ ચ સન્ઘ-સ્ય, ભદ્-૨-કલ-યાણ-મ-ગલ-પ્રદ-દે । સાધુ-નામ્ ચ સદા-શિવ, સુ-તુ-ટિ-પુ-ટિ -પ્રદે જીયા નંદા સર્વ પાપના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવોને પ્રકૃષ્ટપણે શાંત કરનાર, ખરાબ ગ્રહ-ભૂત અને પિશાય તથા ઉપદ્રવોનો નાશ કરનારા એવા. ૫. ભ-યા-નામ્ કૃત-સિદ્-ધે, નિર્-વૃત-તિ-નિર-વાણ જન-નિ! - સત્-ત્વા-નામ્। અભ-ય-પ્રદા-ન-નિ-રતે !, નમો-સુ સ્વ-સ્તિ-પ્રદે તુભુ-યમ્ III (ચતુર્વિધ) સર્વસંઘને પણ સુખ, ઉપરહિતપણું અને મંગળને નારી, વળી સાધુઓને સદા નિરૂપદ્રવપણું તથા ચિત્તની શાંતિ અને ધર્મની વૃદ્ધિ કરનારી એવી હે દેવી! તમે જયવંતી હો. ૮. સાધુ ભગવંતોને હંમેશાં નિરૂપદ્રવપણું, ચિત્તની FOR IIBE & Persoflal Lgbt # અર્થ :- ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ દેનારી, ચિત્તની સમાધિ અને મોક્ષને ઉત્પન્ન કરનારી,નિર્ભય-પણું આપવામાં તત્પર (તેમજ) કલ્યાણને આપનારી, (હે દેવી ! ) તમોને નમસ્કાર થાઓ. ૯. ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ દેનારી ચિત્તની સમાધિ અને મોક્ષને ઉત્પન્ન કરનારી તથા પ્રાણીઓને નિર્ભયપણું આપવામાં તત્પર તથા કલ્યાણને આપનારી હેદેવી! તમને, નમસ્કાર હો. ૯. ૧૯૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ભક્તાનાં જનૂનાં, : ભકતા-નામ્ જનટૂ-નામું, I ! ભક્ત જીવોનું શુભાવહે ! નિત્યમુદતે ! દેવિા શુભા-વહે ! નિત-ચ-મુધ(દ્ય)-તે દેવિા નું કલ્યાણ કરવામાં હંમેશાં તત્પર હે દેવી ! સમ્યગદૃષ્ટિનાં ધૃતિ-પતિ- સ-યગ-દેષ-ટિ-નામ ધૃતિ-પતિ- સમ્યગ્દષ્ટિ જીવોને ધૈર્ય તથા પ્રીતિ, મતિ-બુદ્ધિ-પ્રદાનાયTI૧૦ની મતિ બુદ-ધિ-પ્રદા-નાય |૧૦|| મતિ અને બુદ્ધિ આપવાને (સદા તત્પર છો). ૧૦. અર્થ:- હે દેવી ! તમે ભક્ત જીવોનું કલ્યાણ કરનારાં, તેમજ સમ્યગ્દષ્ટિ જીવોને ધીરતા, પ્રીતિ, મતિ અને બુદ્ધિ આપવા માટે હંમેશાં તત્પર છો ૧૦. જિનશાસન-નિરતાનાં, જિન-શા-સન-નિર-તા-નામ, જિનશાસનમાં પ્રેમવાળા તથા શાન્તિ-નતાનાં ચ જગતિ શાન-તિ નતા-ના-ચ જ-ગ-તિ શ્રી શાંતિનાથને નમસ્કાર કરનાર જનતાનામાં જન-તા-નામાં જગતના જનસમુદાયોને શ્રીસંપ–કીર્તિ-યશો-વર્ધ્વનિ !, શ્રી-સમ-પ-કીર-તિ-યશો-વ દુ-ધનિ ! લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનાર જયદેવિ: વિજયસ્વ |૧૧ જયદેવિ ! વિજ-ય-સ્વ | ૧૧|| હે જયાદેવી !તમે વિજયપામો. ૧૧. અર્થ :- જિનશાસન ઉપર પ્રેમવાળા, તથા શ્રી શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારા જગતના જન-સમુદાયને લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ (= એક દેશવ્યાપી ખ્યાતિ અથવા દાન-પુણ્યથી પ્રાપ્ત થાય તે) અને યશ (= સર્વ દિશા વ્યાપી ખ્યાતિ અથવા પરાક્રમથી પ્રાપ્ત થાય તે) ને વધારનાર હે જ્યાદેવી! તમે વિજય પામો. ૧૧. સલિલા-નલ-વિષ-વિષધર, સલિ-લા-નલ-વિષ-વિષ-ધર, _ જળ, અગ્નિ, ઝેર અને સાપ દુષ્ટગ્રહ-રાજ-રોગ-રણ-ભયત: દુષ-ટ-ગ્રહ-રાજ-રોગ-રણ-ભય-તઃ 1નઠારો-ગ્રહ, દુષ્ટ રાજા, રોગ અને લડાઈના ભયથી, રાક્ષસ-રિપુ-ગણ-મારિ- રાક્ષસ-રિપુ-ગણ-મારિ, (વળી) રાક્ષસ, શત્રુઓના સમૂહ અને મરકી ચૌરેતિ-શ્વાપદાદિલ્મ: II૧ના ચૌ-રેતિ-શ્વા-પદા-દિ-ભ્ય: ll૧૨શી. વળી ચોર, સાત ઈતિઓ તથા શિકારી પ્રાણીના ભયથી. ૧૨. અર્થ:- જળ, અગ્નિ, ઝેર, સર્પ (સાપ), નઠારા (દુષ્ટા) ગ્રહો, દુષ્ટ (ઉપદ્રવી) રાજા, રોગ, યુદ્ધના ભયથી, રાક્ષસ શત્રુઓનો સમુદાય, મરકી, ચોર, (સાત) ઈતિઓ (=(૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) ઉંદર, (૪) તીડ, (૫) પોપટ, (૬) સ્વચક્રભય ( પોતાના સૈન્યનો ભય) અને (૭) પર ચક્રભય (= બીજા રાજાના સૈન્યનો ભય)) તથા શિકારી પ્રાણી વિગેરેના ભયથી. ૧૨. અથ રક્ષ રક્ષ સુશિવ, ; અથ રક્ષ રક્ષ સુ-શિવમ્, (એ બધાથી) હવે રક્ષણ કરો, રક્ષણ કરો વળી અતિશયનિરુ-પદ્રવ પણું વારંવાર કરો, કુરુ કુરુ શાન્તિ ચકુરુ કુરુ શાન-તિ-ચ શાંતિ કરો-કરો, એ પ્રમાણે કુરુ કુરુ સદેતા કુરુ કુરુ સદે-તિા. હંમેશા કરો-કરો, તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, | તુષ-ટિ-કુરુ કુરુ પુષ-ટિયું , હું સંતોષ કરો અને પુષ્ટિ વારંવાર કરો, કુરુ કુરુ સ્વસ્તિ ચકુરુ કુરુ સ્વ-તિ ચ વળી હે દેવી ! તમે વારંવાર કુરુ કુરુ વમ્ ll૧૩. કુરુ કુરુ વમ્ II૧all કલ્યાણ કરો. ૧૩. અર્થ :- હવે (એ બધાથી) મારું રક્ષણ કરો-રક્ષણ કરો, અતિશય નિરુપદ્રવપણું કરો-કરો, શાંતિ કરો-કરો, સંતોષ કરો-કરો, પુષ્ટિ વારંવાર કરો-કરો અને કલ્યાણ કરો-કરો, એ પ્રમાણે હંમેશાં કરો-કરો. ૧૩. ભગવતિ ! ગુણવતિ ! શિવ-શાન્તિ- ભગ-વતિ ! ગુણ-વતિ ! શિવ-શાન-તિ- હે ગુણવાળી ભગવતી ! લ્યાણ-શાંતિ તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ- તુષ-ટિ પુષ-ટિ સ્વતીહ કુરુ- (તું આ જગતમાં) લોકોને તુષ્ટિ-પુષ્ટિને કુરુ જનાનામાં કુરુ જનાનામાં કુશળને વારંવાર કર. ઓમિતિ નમો નમો હૌં હ્રીં હૂં હુઃ ઓ-મિતિ નમો નમો ટ્રામ હીમ્ હમ : ૐ રૂપ જયોતિ સ્વરૂપિણી હે દેવી ! હૉ હૂ ય: ક્ષઃ હ્રીં ફુફુટ :- યઃક્ષ:સ્ટ્રીમ્ વગેરે મંત્રાક્ષરો પૂર્વક તમને વારંવાર (ફ ફટ) સ્વાહા ૧૪| ફ-ફટ-(ફ-ફટ)-સ્વાહાTI૧૪ll નમસ્કાર થાઓ.૧૪. અર્થ :- હે ગુણવતી ! હે ભગવતી ! તમે અહીં લોકોનો નિરુપદ્રવતા, શાન્તિ, તુષ્ટિ અને કલ્યાણને કરો-કરો. ૐ રૂપ જ્યોતિ સ્વરૂપિણી દેવી! (> હાઁહીં હૈં હૂઃ ચઃ ક્ષઃ હ = આ સાત મંકાક્ષરો શાન્તિમંત્રના બીજરૂપ છે અને ફટ ફટ્ સ્વાહા' આ ત્રણ મંત્રાક્ષરોવિપ્નનાશ કરનાર મંત્ર બીજ છે) પૂર્વક તમને વારંવાર નમસ્કાર થાઓ. ૧૪. ૧૯૮ For Privale EON www.ansary.org Page #203 -------------------------------------------------------------------------- ________________ એવં યનામાક્ષરએવચન-ના-માક્ષર, એવી રીતે જેમના નામાક્ષર મંત્ર પૂર્વક પુરસ્મરં સંસ્તુતા જયાદેવી પુર–સરમ્ સન્-સ્તુ-તા જયા-દેવી સ્તુતિ કરાયેલી જયદેવી કુરુતે શાન્તિ નમતાં, કુરુ-તે શા–તિમ્ નમ-તામ્, શ્રી શાંતિનાથને નમસ્કાર કરનાર જીવોને શાંતિ કરે છે. નમો નમઃ શાન્તયે તઐ ll૧૫l નમો નમ: શાન-તયે ત–મૈ ll૧૫ll તે શ્રી શાંતિનાથ પ્રભુને વારંવાર * નમસ્કાર થાઓ. ૧૫. અર્થ :- આ પ્રમાણે જેમના નામાક્ષર-મંત્રથી સ્તુતિ કરાયેલ જયાદેવી (શ્રી શાન્તિનાથ પ્રભુને નમસ્કાર કરતાં (જીવો)ને શાન્તિ કરે છે, તે શ્રી શાંતિનાથ ભગવાનને વારંવાર નમસ્કાર થાઓ. ૧૫. ઇતિ પૂર્વસૂરિ-દશિત ઇતિ-પૂર-વ સૂરિ-દર-શિત- એ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ મંત્રપદ-વિદભિતઃ મન-ત્ર-પદ-વિદર-ભિ-તઃ મંત્રોના પદથી ગભિત એવું શ્રી સ્તવઃ શાંતે: / સ્ત-વ શાન-તેઃ | શાન્તિનાથ -પ્રભુનું સ્તવ સલિલાદિ-ભય-વિનાશી, સલિ-લાદિ-ભય-વિ-નાશી, પાણી વગેરેના ભયનું નાશ કરનાર શાત્યાદિ-કરશ્ચ-ભક્તિ-મતામ ll૧૬! ! શાન–ત્યા-દિ કરશ-ચ-. તથા ભક્તિ કરનાર મનુષ્યોને શાંતિ ભક-તિ-મતામ્ II૧૬ll વગેરેના સુખને આપનારું છે. ૧૬. અર્થ :- આ પ્રમાણે પૂર્વાચાર્યોએ બતાવેલ મંત્રોના પદથી ગર્ભિત એવું શ્રી શાન્તિનાથ પ્રભુનું સ્તવન, પાણી વગેરેના ભયને નાશ કરનાર તથા ભક્તિ કરનાર (મનુષ્યો)ને શાંતિ વગેરેના સુખને આપનાર છે. ૧૬. યશૈન પઠતિ સદા, : યશ-ચૈનમ- પઠ-તિ સદા, I ! વળી જે માણસ હમેંશા (વિધિપૂર્વક) આ સ્તવનને ભણે છે, શ્રણોતિ ભાવયતિ વા યથાયોગમાં કૃ–ણો-તિ ભાવ-ચતિ વા યથા-યોગમાં વિધિપૂર્વક સાંભળે છે અથવા મનન કરે છે, સ હિશાન્તિ-પદં યાયાત, સ હિ શાન-તિ-પદમ્ યા-યાત, તે અવશ્ય શાંતિના સ્થાન ને પામે છે, સૂરિ: શ્રી માન-દેવશ્ચ ||૧૭ના ! સૂ-રિ:-શ્રી-માન-દેવ-ચ |૧૭ની (તથા આ સ્તોત્રના રચના એવા) શ્રી શ્રી માનદેવસૂરિજી પણ શાંતિપદ ને પામે. ૧૭. અર્થ :- વળી જે (માણસ) આ સ્તવનને વિધિ પૂર્વક ભણે છે, સાંભળે છે અથવા મનન કરે છે તે, તેમજ શ્રી માનદેવ સૂરિ (પણ) અવશ્ય શાન્તિ પદ ને પામે. ૧૦. ઉપસર્ગો: યં યાત્તિ, ઉપ-સર-ગાઃ ક્ષ-યમ યાન-તિ, બધા ઉપસર્ગો નાશ પામે છે, છિદ્યત્તે વિપ્ન-વલ્લય:] છિદ્ર-મન-તે વિઘ-ન-વલ-લ-ચ: I . વિઘ્નરૂપી વેલડીઓ છેદાય છે, મન પ્રસન્નતામતિ, મન:-પ્રસન-ન-તામતિ, મન પ્રસન્નતા ને પામે છે, પૂજ્યમાને જિનેશ્વરે ||૧૮|| પૂજ-ચ-માન-જિનેશ-વરે II૧૮ll શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરવાથી. ૧૮. અર્થ: શ્રી જિનેશ્વર પ્રભુનું પૂજન કરવાથી ઉપસર્ગોનાશ પામે છે, વિપ્ન રૂપી વેલડીઓ છેદાય છે, (અ) મન પ્રસન્નતાને પામે છે. ૧૮. સર્વ મંગલ-માંગલ્ય, સર-વ મગલ માગ-લ્યમ, સર્વ મંગલોમાં પરમમંગલ સર્વ કલ્યાણ-કારણમાં સર-વ કલ–ચાણ કાર-ણમાં સર્વ કલ્યાણનું કારણ પ્રધાનં સર્વ-ધર્માણાં, પ્રધાનમ સર-વધર-મા-ણામ, સર્વ ધર્મોમાં પ્રધાન (એવું) જૈન જયતિ શાસનમ્ II૧૯ll. જૈનમ જયતિ શાસ-નમ ll૧૯ll. શ્રી જૈનશાસન જયવંતું વર્તે છે. ૧૯. અર્થ:- સર્વ માંગલિકોમાં માંગલિક, સર્વ કલ્યાણોનું કારણ, સર્વ ધર્મોમાં પ્રધાન એવું શ્રી જૈનશાસન જયવતું વર્તે છે. ૧૯. - બહર્ગચ્છના પ્રસિદ્ધ પ્રભાવક અનંત કરૂણાસાગર પૂજ્યપાદ આ સ્તવ માંગલિક સ્વરૂપે સર્વત્ર માનદેવ સૂરિજી નાડુલનગર મધ્યે ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે શાકંભરી : બોલાવા લાગ્યા. પ્રાય: ૫૦૦ વર્ષ પહેલાં એક યતિ નગરમાં શાકિનીએ મરકીથી શ્રી સંઘ પીડા પામવા લાગ્યો. તેથી તે શ્રી સંઘની : પાસે ઉદયપુરમાં વારંવાર શ્રાવકો આવી આ વિનંતિથી પદ્મા, જયા, વિજયા, અજિતા અને અપરાજિતા-એ ચાર દેવીઓનું : સ્તવ સંભળાવવા વિનંતિ કરતા. ત્યારે તે યતિએ નિત્ય સાનિધ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યપાદ માનદેવ સૂરિજીએ આ લઘુશાંતિ : “દેવસિઆ પ્રતિક્રમણ'માં “દુકખખય સ્તવની રચના કરેલ અને તેના જ પ્રભાવે શ્રી સંઘ મરકીના ઉપદ્રવથી શાંત : કમ્મક્રખય’ના કાઉસ્સગ્ન પછી આ સ્તવ થયો. આ સ્તવ ભણવાથી, સાંભળવાથી અને તેનાથી મંત્રેલું જલ છાંટવાથી : સંભળાવવા નો (કહેવાનો) ઠરાવ કર્યો, તે સર્વ ઉપદ્રવો નાશ પામવા લાગ્યા. તેથી આ સ્તવ ગણવા લાગ્યો. : દિવસથી તે રિવાજ પ્રચલિત થયો, તેમ વૃદ્ધવાદ છે. ૧૯૯ P ale Personal use only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અશુદ્ધ મન્ત્ર પદે ભગવતેડહતે નમો નમો શાન્તિદેવાય પાલનોધ્યત પ્રથમનાય પધાન-વાક્યો પ્રયોગ વિજિયા કુરુતે નિવૃતિ નિર્વાણ જનનિ! નિત્યમુધ્યતે દેવિ! સમ્યદ્રષ્ટીનાં મૂળ સૂત્ર શુદ્ધ મન્ત્રપદૈઃ ભગવતેડહતે નમો નમઃ શાન્તિદેવાય પાલનોધત પ્રમથનાય પ્રતિક્રમણના અંતે સામાયિક પારતાં પહેલા સાંભળવાની મુદ્રા પ્રધાન-વાક્યોપયોગ વિજયા કુરુતે નિવૃતિ નિર્વાણ જનનિ! નિત્યમુદ્યતે દેવિ ! સમ્યગ્દષ્ટીનાં tion Intentational અપવાદિક મુદ્રા અશુદ્ધ કુરુ કુરુ સદેતિ તૃષ્ટિ પુષ્ટિ સ્વસ્તી યક્ષઃ કુરુતે શાન્તિ નમો નમો શાન્તયે તસ્મૈ વિદર્ભિત સ્તવ શાન્તે યશ્વેનું પઠતિ સદા શાન્તિ પદં યાયાત સૂરિ શ્રીમાનદેવશ્વ ઉપસર્ગા છિધ્યન્તે પદ સંપદા શુદ્ધ કુરુ કુરુ સદેતિ તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ ૪૭ “થી ચોક્કસાય સૂ આદાન નામ : શ્રી ચઉક્કસાય સૂત્ર ગૌણ નામ : શ્રી પાર્શ્વજિન સ્તુતિ ગાથા : ૨ : ૮ : 6 21:21: કુરુતે શાન્તિ નમો નમઃ શાન્તયે તસ્મૈ વિદર્ભિતઃ સ્તવઃ શાન્તઃ યદૈનં પઠતિ સદા શાન્તિપદ યાયાત્ સૂરિ: શ્રીમાનદેવશ્વ ઉપસર્ગા: છિદ્યન્તે વિષયઃ સુંદર અલંકાર યુકત ભાષામાં મંત્રગર્ભિત છંદનું નામઃ પાદાલક રાગઃ- “શંખેશ્વરના પાર્શ્વ પ્રભુ, તારું નામ જગતમાં અમર છે...” (ભક્તિગીત) પદાનુસારી અર્થ ઉચ્ચારણમાં સહાયક ચઉદ્-કસા-ય-પડિ-મ-લુ-લૂરણ, દુર્-જય-મય-ણ-બાણ-મુસુ-મૂર-ણુ For Private & Borson શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરેલ છે. ચઉક્કસાય-પડિ-મલ્લુર્લી-રણુ, દુજ્જય-મયણ-બાણ-મુસુ-સૂરણુ। સરસ-પિયંગુ-વજ્ર-ગય-ગામિઉ, સરસ-પિ-ય-ગુ-વ-નુ ગય-ગામિઉ, જયઉ પાસુ ભુવણત્તય સામિઉ ||૧|| જયઉ પાસુ ભુવણત્-તય-સામિ-ઉ IIII ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવંત- જયવંતા વર્તો. ૧. અર્થ :- ચાર કષાયરૂપ શુત્રનો નાશ કરનાર, દુઃખે જીતાય એવા કામદેવના બાણોને ભાંગનાર, રસવાળી (નીલી) રાયણના જેવા (શરીરના) વર્ણવાળા અને હાથીની જેવી ગતિ વાળા, ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. ૧. ચાર કષાયરૂપ શુત્રના નાશ કરનાર, દુ:ખે જીતાય એવા કામદેવના બાણને ભાંગનાર, છંદનું નામઃ અડિલ્લ; રાગ : શંખેશ્વરના પાર્શ્વપ્રભુ, તારું નામજગતમાં અમર છે...' જસુ-તણુ-કંતિ-કડપ્પ-સિણિદ્ધઉ, જેના શરીરમાં કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે સોહઇ-ફણિ-મણિ-કિરણા-લિદ્ધઉ । સાપની ફેણ ઉપર રહેલા મણિરત્નના કિરણો વડે વ્યાપ્ત છે, વીજળીની લતાના ચમકારાએ કરીને સહિત નવા મેઘની જેમ શોભે છે, તે પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતપૂર્ણ કરો.૨. નં નવ-જલહર-તડિલ્લય લંછિઉ, જસુ તણુ કન્-તિ કડ-પ સિણિ-ઘઉ, સોહ-ઇ ફણિ-મણિકિર-ણા-લિ-ધઉ । ન-નવ જલ હરતડિ-લય લગ્(લન્)-છિઉ, સો જિષ્ણુ પાસુ ૫-ય-છઉવસ્(વન્)-છિઉ ારાા સો જિષ્ણુ પાસુ પયચ્છઉ વંછિઉ ।।૨।। અર્થ :- જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, (જે) સર્પની ફેણ ઉપર રહેલ મણિરત્નનાં કિરણોવડે વ્યાપ્ત છે, વળી (જે) વિજળીની લતાના ચમકારાથી યુક્ત નવા મેઘની જેમ શોભે છે, તે શ્રી પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતોને પૂર્ણ કરો. ૨. રસવાળી રાયણના જેવા વર્ણવાળા તથા હાથીના જેવી ગતિવાળા, Page #205 -------------------------------------------------------------------------- ________________ , છે અશુદ્ધો શુિદ્ધ ચઉકસાય ચઉકકસાય ભુવણતય ભુવણરય પયચ્છિઉ પયચ્છઉ પ્રાકૃત ભાષામાંથી રૂપાંતર થયેલ અપભ્રંશ ભાષામાં શ્રી પાર્શ્વજિનનું ભાવવાહી ચૈત્યવંદન છે. ૦ ચતુર્વિધ શ્રી સંઘ ‘સંથારા પોરિસી' ભણાવતો હોય ત્યારે વડીલ આ સૂત્ર બોલે તે સિવાય “સામાયિક પારતી વખતે લોગસ્સ સૂત્ર પછી ખમાસમણ આપ્યા વગર આ સૂત્ર ચૈત્યવંદન સ્વરુપે બોલાય છે. શ્રાવકોએ ખેસનો ઉપયોગ આપૂર્ણ ચૈત્યવંદન (જય વીયરાય સૂત્રપૂર્ણ સુધી) થાય ત્યાં સુધી કરવો જોઈએ.’ રાઈઅ-પ્રતિક્રમણમાં ઉપયોગી આદેશ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન ! ઈચ્છાપૂર્વક આજ્ઞાઆપો હે ભગવન ! કુસુમિણ-દુસુમિણ ઉઠ્ઠાવણી- કુસુ-મિણ-દુસુ-મિણ-ઉ-ડા-વણી- કુસ્વપ્ર-દુ:સ્વપ્ર સંબંધી પાપ દૂર કરવા રાઈઅ–પાયચ્છિત્તરા-ઈઅ-પા-યચ-છિ–ત રાત્રી દરમ્યાન થયેલ અતિચારના વિરોહણ€ -વિસો-હણ~થમ્ પ્રાયશ્ચિત ની વિશિષ્ટ શુદ્ધિ કરવા માટે કાઉસગ્ગ કરું ? કા-ઉ-સંગ-ગમ ક-રું? કાયોત્સર્ગ કરું? ઇચ્છે, ઈચ-છમ, (ગુરુ કહે-કરેહ (તમે કરો) ત્યારે શિષ્ય કહેઃ) આપની આજ્ઞા પ્રમાણ છે. કુસુમિણ-દુસુમિણ-ઉgવણી- કુસુ-મિણ-દુસુ-મિણ-ઉડ-ડાવણી- કુવપ્ર-દુસ્વપ્રથી ઉત્પન્ન થયેલ પાપને દૂર કરવા રાઈઅ-પાયચ્છિત્તરા-ઈ-પા-યચકિત રાત્રી સંબંધી થયેલ અતિચારના વિસોહણë -વિસો-હણત-થમ પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ.... કરે-મિ કા-ઉસ-સ-ગમ, અન્નથ... કાયોત્સર્ગ કરું છું. અર્થ:- હે ભગવંત! આપ મને ઈચ્છા પૂર્વક આજ્ઞા આપો કે હું કુસ્વપ્ર (કામભોગાદિની અભિલાષા સંબંધી) અને દુઃસ્વપ્ત (ભૂત-પિશાચ)થી ઉત્પન્ન થયેલાં પાપ દૂર કરવા માટે રાત્રિ સંબંધી લાગેલ અતિચાર ના પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું? (ગુરુ ભગવંત કહે-કરેહ (= તમે કરો) ત્યારે શિષ્ય કહે=) આપની આજ્ઞા પ્રમાણ છે. હું કુસ્વપ્ર અને દુઃસ્વપ્ર થી ઉત્પન્ન થયેલા પાપ દૂર કરવા માટે રાત્રિ સંબંધી લાગેલ અતિચારના પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું છું. * રાત્રિમાં કામ ભોગ-સ્વપ્રદોષ આદિ ચતુર્થવ્રત સંબંધી કુસ્વપ્ર આવેલ હોય અને ખ્યાલ હોય તો ઉપરોક્ત આદેશ માંગીને ચારવાર લોગસ્સસૂત્ર ‘સાગરવર-ગંભીરા’ સુધી નો કાયોત્સર્ગ કરવો. રાત્રિમાં ચતુર્થવ્રત સિવાય ભૂત-પિશાચ-સૌમ્યકુરૂપ(સ્વપ્ર રહિત) આદિ સંબંધી દુઃસ્વપ્ર કે સુસ્વપ્ર હોય તો ઉપરોક્ત આદેશ માગી ચારવાર લોગસ્સ સૂત્ર “ચંદેસુ નિમ્મલયરા સુધી’નો કાયોત્સર્ગ કરવો. શ્રી લોગસ્સ સૂત્રન આવડે તો જ ૧૬ વાર શ્રી નવકાર મંત્રનો કાયોત્સર્ગઉભય (કુસ્વપ્ર-દુઃસ્વપ્ર)માં કરવો. | * રાઈઅ પ્રતિક્રમણ કરતાં પહેલાં દહેરાસર ન જવાય અને ગુરુવંદન પણ ન કરાય. પ્રતિક્રમણ પૂર્વે એક-બે-ચાર સામાયિકની ભાવનાવાળાએ ઉપરોક્ત કાયોત્સર્ગકર્યાપછીજ કોઈપણ આરાધના કરવી.પ્રતિક્રમણ (રાઈઅ) પહેલાંદેવવંદન-ચૈત્યવંદનપણ નકરાય. દેવસિઆ પ્રતિક્રમણમાં ઉપયોગી આદેશો ૧. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન- ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવંત દેવસિઅ-પાયચ્છિત્તદેવ-સિઅ-પા-યચકિત-ત દિવસ સંબંધી અતિચારના વિરોહણથંવિસો-હ-ણત-થમ્ પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કાઉસ્સગું કરું ? કા-ઉ–સગ્ન-ગ-કમ્ ? કાયોત્સર્ગકરું?ગુરુહે‘કરેહ' (-ભલેકરો) ઇચ્છ, ઈચ-છમ, આપની આજ્ઞા પ્રમાણ છે. દેવસિઅ-પાયચ્છિત્ત-વિરોહણä ! દેવ-સિઅ-પા-યચ દિવસ સંબંધી અતિચારના છિ–ત-વિસો-હ-ણ–ચમ્ પાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ.... ' કરે-મિ કા-ઉસ-સંગ-ગમ અન-ન-થ... કાયોત્સર્ગ કરું . અર્થ:- હે ભગવંત ! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું દિવસ સંબંધી (લાગેલા) અતિચારના પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરું? (ત્યારે ગુરુભગવંત કહે-કરેહ (-ભલે કરો) (શિષ્ય કહે) આજ્ઞા પ્રમાણે છે. (હું) દિવસ સંબંધી (લાગેલા) અતિચારના પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધ માટે કાયોત્સર્ગ કરૂં છું. ૨૦૧ Location Interational Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વના ! ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો હે ભગવન ! દુખખય-કમ્મખય-નિમિત્ત- દુક-ખક-ખય કમ-મક-ખય નિ-મિત-ત- દુ:ખના ક્ષય અને કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ગ કરું ? કા-ઉસ-સંગ-ગમ કરુમ્ ? કાયોત્સર્ગ કરું ? ઇચ્છ, ઈચ-છમ, (ગુરુ કહે= ‘કરેહ' ત્યારે શિષ્ય કહે) દુખસ્બય-કમ્મસ્મય-નિમિત્તે દુક-ખક-ખય કમ-મ-ખય નિ-મિત-તમ્ ! આપની આજ્ઞા પ્રમાણે છે. કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય.... તું કરેમિ કા-ઉસ-સંગ-ગમ, અન-નત-થ.... દુ:ખના ક્ષય અને કર્મના ક્ષય માટે કાયોત્સર્ગ કરું છું. અર્થ:- હે ભગવંત ! આપ ઈચ્છા પૂર્વક આજ્ઞા આપો કે હું દુઃખના ક્ષય માટે અને કર્મના ક્ષય માટે કાયોત્સર્ગ કરું? (ગુરુ ભગવંત કહે-કરેહ (ભલે કરો) (ત્યારે શિષ્ય કહે ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું દુઃખના ક્ષય માટે અને કર્મના ક્ષય માટે કાયોત્સર્ગ કરું છું. ૩. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન ! ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો હે ભગવન ! શુદ્રોપદ્રવ-ઉgવણાર્થ- સુ-રોપ-રવ-ઉ-ડાવ-સાથ– શુદ્ર એવા ઉપદ્રવને દુર કરવા માટે કાઉસ્સગ્ગ કરું ? કા-ઉસ-સંગ-ગમ્, ક-મ? કાયોત્સર્ગ કરું ? ઈચ્છે, ઈચ-છમ, (ગુરુ. કહે કરેહ (ભલે કરો), ત્યારે શિષ્ય કહે= )આપની આજ્ઞા પ્રમાણ છે. ક્ષદ્રોપદ્રવ-ઉgવણાર્થે સુદ-રો-પ-રવ-ઉડાવ-સાર-થમ- ક્ષુદ્ર એવા ઉપદ્રવને દૂર કરવા માટે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ.... કરે-મિ-કા-ઉસ-સ-ગમ, અન્ન્ન ત-થ... હું કાયોત્સર્ગ કરૂ છું. અર્થ :- હે ભગવંત ! આપ ઈચ્છા પૂર્વક આજ્ઞા આપો કે હું શુદ્ર એવા ઉપદ્રવને દૂર કરવા માટે કાયોત્સર્ગ કરું ? (ત્યારે ગુરુ ભગવંત કહે-કરેહ ( ભલે કરો, ત્યારે શિષ્ય કહેઃ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું શુદ્ર એવા ઉપદ્રવને દૂર કરવા માટે કાયોત્સર્ગ કરૂં છું. | * આ ત્રીજો આદેશ માંગ્યા પછી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા’ સુધી કરવો અને પારીને નમોડહંતુ (પુરુષે જ) બોલવા પૂર્વક નીચે મુજબની ગાથા (વડીલે) બોલીવી... સર્વે યક્ષામ્બિકાધા યે, સર-વે-ચક્ર-ષામ-બિકાદ-યા-ચે, સર્વે અધિષ્ઠાયકદેવ તથા અંબિકાદિ જે વૈયાવૃત્ય-કરાધીને વૈયા-વૃ–ત્ય-કરા-ધી-નેા. વૈયાવચ્ચ કરવાના સ્વભાવ વાળા છે, ક્ષુદ્રોપદ્રવ-સંઘાત, ક્ષરો -પ-રવ-સ-ઘા-તમ્, શુદ્ર એવા ઉપદ્રવના સમૂહને તે દૂતં દ્રાવયન્તુ નઃ II૧ાા તે --તમ દ્ર-રાવ-વન-તુ નઃ ||૧|| હું તે જલ્દીથી નાશ કરનાર થાઓ અમારા માટે. ૧. અર્થ:- ચતુર્વિધ શ્રી સંઘની વૈયાવચ્ચ (=ભક્તિ-સેવા) કરવામાં તત્પર એવા જે શાસન રક્ષક અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ ચક્ષો અને અંબિકા દેવી આદિ છે, તેઓ જલ્દીથી અમારા તે તે ક્ષુદ્ર એવા ઉપદ્રવના સમૂહને નાશ કરનારા થાઓ. ૧. *પૂ.મહાત્માઓ કાળધર્મ પામ્યા પછી પાલખી નિકળ્યા બાદ થતા સામૂહિક દેવવંદન વખતે અંતે આ ત્રીજો આદેશ અને ગાથા બોલવા સાથે બ્રહશાંતિ સ્તોત્ર બોલવાનું વિધાન છે. તથા પકુખી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ દરમ્યાન પ્રતિક્રમણ સ્થાપ્યા બાદ અતિચાર પૂર્ણ થયા બાદ પ્રતિક્રમણ સાથે ઠાવનાર (સ્થાપનાર) કોઈ ભાગ્યશાળીને બૃહતુ શાંતિ સ્તોત્રનો પાઠ પૂર્ણ થતા પહેલાં છીંક આવે, તો ઉપરોક્ત ત્રીજો આદેશ માંગી કાયોત્સર્ગ કરી આ ગાથા બોલાય છે. * છીંક આવેલ ભાગ્યશાળીએ પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પૂ.ગુરુભગંવત પાસે આલોચના લેવી જોઈએ. ૨૦૨ www.janelorary 01 Page #207 -------------------------------------------------------------------------- ________________ (૪૮. શ્રી મનહ જિણાણ સજઝાય” આદાન નામ : શ્રી મન્નત જિણાણં સૂત્ર ગૌણ નામ : શ્રાવક કર્તવ્ય સૂત્ર વિષય : ગાથા શ્રાવક જીવનને પદ : ૨૦ સુશોભિત સંપદા કરનાર અવશ્ય ગુરુ અક્ષર : ૨૮ કરવા યોગ્ય ૩૬ | લઘુ અક્ષર : ૧૬૨ કર્તવ્યોનું વર્ણન. સવ અક્ષર : ૧૯૦ માંગલિક પ્રતિક્રમણ અને પૌષધ આદિમાં સાંભળતી વેળાની મુદ્રા I : ૨૦ છંદનું નામઃ ૦ ગાહા; રાણઃ જિજમસમયે મેરુસિહરે...(સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ મન્નહ જિણાણ માણં, મન-નહ જિણાણ-માણમ, ૧. જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિષ્ઠ પરિહરહ ધરહ સમ્મતા. : મિચ-છમ પરિ-હર-હ ધરહ સમ–મ–તમાં ૨. મિથ્યાત્વને ત્યાગ કરવો, ૩. સમ્યક્વને ધારણ કરવું, છબિહ-આવસયમ્મિ, છવ-વિહ આવ—સયમ-મિ, ૪. થી ૯ છ પ્રકારના આવશ્યકને વિષે ઉજ્જતો હોઈ પઈ-દિવસ | £ ઉજ-જુત-તો હોઈ પઈ-દિવ-સમ ||૧|| હંમેશા ઉદ્યમવંતુ થાઓ. ૧. અર્થ:- (૧) જિનેશ્વર ભગવંતોની આજ્ઞા માનવી, (૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો (૩) સમ્યકત્વને ધારણ કરવું અને (૪ થી ૯) છ પ્રકારના આવશ્યક (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વાંદણા, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચકખાણ)માં હંમેશા ઉધમવંત થવું. ૧. પન્વેસુ પોસહ વય, પવ-વેસુ પોસ-હ વયમ, (૧૦) પર્વ દિવસોમાં પૌષધ કરવો, દાણં સીલ તવો આ ભાવો આ દાણમ સીલમ–તવો આ ભાવો આ (૧૧) દાન (૧૨) શીયળ, (૧૩) તપ અને સઝાય-નમુક્કારો, સજ-ઝાય, નમુક-કારો, (૧૪) સ્વાધ્યાય (૧૬) નમસ્કાર, પરોવયારો અ જયણા અ ||રા પરો-વયા-રો અ જય-ણા આશા : (૧૭) પરોપકાર કરવો અને(૧૮)જયણા રાખવી. ૨. અર્થ:- (૧૦) પર્વમાં દિવસોમાં પૌષધ કરવો, (૧૧) દાન (૧૨) શીયળ (૧૩) તપ (૧૪) ભાવના (૧૫) સ્વાધ્યાય (અભ્યાસ), (૧૬) નમસ્કાર (૧૦) પરોપકાર કરવો અને (૧૮) જયણા રાખવી. ૨. જિણ-પૂઆ જિણ-થુણં, જિણ-પૂઆ જિણ-થુણ-સમ્, (૧૯) જિનેશ્વરની પૂજા, (૨૦) સ્તુતિ, ગુરુ-થુઆ સાહમ્મિઆણ-વચ્છë 1 ગુરુ-થુઆ સાહમિ-આણ-વચ-છ-લમ્ ા (૨૧) ગુરુભગવંતનીસ્તુતિ (૨૨) સાધર્મિકને વિષે વાત્સલ્ય, વવહારસ્સ ય સુદ્ધિ, ! વવ-હાર–સ ય સુદ-ધિ, (૨૩) વ્યવહારમાં શુદ્ધિ, રહ-જત્તા તિથ-જત્તા યllall : રહ-જત–તા તિર્થ-જત-તા યllall ૬ (૨૪) રથયાત્રા અને(૨૫)તીર્થયાત્રા, ૩. અર્થ :- (૧૯) જિનેશ્વર દેવની પૂજા, (૨૦) શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ, (૨૧) ગુરુભગવંતની સ્તુતિ (૨૨) સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય, (૨૩) વ્યવહારમાં શુદ્ધિ, (૨૪) રથયાત્રા અને (૨૫) તીર્થની યાત્રા કરવી. ૩. ઉવસમ-વિવેગ-સંવર, ઉવ-સમ વિવે-ગસમવર, (૨૬) ઉપશમ, (૨૭) વિવેક (૨૮) સંવર, ભાસા-સમિઇ છ જીવ-કરુણા યા ભાસા-સમિ-ઇ, છ-જીવ-કરુણા યા (૨૯) ભાષા સમિતિ, (૩૦) છકાય વ જીવની દયા, ધમ્મિઅ-જણ-સંસગ્ગો, ધમ-મિઅ-જણ-સન–સગ-ગો, (૩૧) ધાર્મિક માણસોનો સંસર્ગ (સોબત), કરણ-દમો ચરણ-પરિણામો ll૪ll'કરણ-દમો, ચરણ-પરિ-ણામો III (૩૨) ઇન્દ્રિયોનું દમન, (૩૩) ચારિત્રના પરિણામ.૪. અર્થ :- (૨૬) ઉપશમ, (૨૭) વિવેક, (૨૮) સંવર, (૨૯) ભાષા સમિતિ, (૩૦) છકાયના જીવોની દયા, (૩૧) ધાર્મિક માણસના સોબત, (૩૨) ઈન્દ્રિયોનું દમન અને (૩૩) ચારિત્રના પરિણામ રાખવા. ૪. ૨૦૩ Jalt Page #208 -------------------------------------------------------------------------- ________________ સંઘોવરિ બહુ માણો, સડુ-ઘો-વરિ બહુ-માણો, (૩૪) શ્રી સંઘની ઉપર બહુમાન રાખવું. પુત્વય-લિહણ પભાવણા તિર્થે. પુત-થય-લિહ-ણ-પભા-વણા તિર્થે.. (૩૫) પુસ્તકો લખાવવું, અને (૩૬)પ્રભાવના કરવી. સઢાણ કિચ્ચ મેણં, સ-ઢાણ કિચ-ચ-મેઅમ, શ્રાવકોનું આ કર્તવ્ય છે, નિચ્ચે સુગુરુ-વએ સર્ણ |પી. નિચ-ચમ્ સુ-ગુરુ-વ-એ-સેણમ્ Ilill તે સદ્ગુરુના ઉપદેશથી (જાણી) નિત્ય કરવા યોગ્ય છે. ૫. અર્થ :- (૩૪) સંઘ પ્રત્યે બહુમાન ભાવ, (૩૫) પુસ્તક લખાવવું, અને (૩૬) તીર્થમાં પ્રભાવના કરવી, આ શ્રાવકોએ સદગુરુના ઉપદેશથી (જાણીને) હંમેશા કરવા યોગ્ય છે. પ. અશુદ્ધ શુદ્ધ પરિહરહધર સમાં પરિહરહ ધરહ સમ્મત ભાસાસમિય છજીવા : ભાસાસમિઈ છજીવા સઢાણ કિચ્ચમે સદ્ગણ કિચ્ચમે * આ સજઝાય પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ સવારે દેવ વંદન કર્યા પછી, બપોરનું પડિલેહણ કરતી વખતે, પચ્ચકખાણ પારતી વખતે (છૂટાવાળા (પૌષધવ્રત વગર) પણ પચ્ચખાણ પારતાં) બોલતાં હોય છે. તેમજ પકખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણના * ખૂબ ટુંકાણમાં આપેલ છત્રીસ કર્તવ્યોને સદ્ગુરૂ ભગવંતની નિશ્રામાં .. નિરાંતે આગળા દિવસે દેવસિઅ પ્રતિક્રમણમાં બેસીને સમજી લેવા અને યથાશક્ય રીતે આચરણમાં મુકવા પ્રયત્ન કરવો જોઈએ. સજઝાય સ્વરૂપે આ સૂત્રબોલાય છે. નોંધ: શ્રાવકના ૩૬ કર્તવ્યોની સઝાય પણ છે. - - - - - - = - = - - - - - - = - = - = - = - = - - - - - - - - - - - - - - - ૪૯ શ્રી ભાણદેસર બાહુબલી જગ્યા” આદાન નામ : શ્રી ભરફેસર સઝાય ગૌણ નામ : મહાપુરુષોનું સ્મરણ : પર સંપદા : પર ગાથા : ૧૩ ગુરુ અક્ષર : પપ લઘુ અક્ષર : ૪૩૦ સર્વ અક્ષર : ૪૮૫ વિષય : શીલવતનું દેઢતાથી પાલન કરનાર ઉત્તમ સત્ત્વશાલી મહાપુરુષો અને મહાસતીઓનું નામ સ્મરણ. રાઇઅ પ્રતિક્રમણ વખતે બોલતી - સાંભળતી વેળાની મુદ્રા. છંદનું નામઃ ગાહા * રાણઃ જિણજન્મસમયે મેરુસિહરે... (સ્નાન-પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ભરફેસર બાહુબલી, ભર-હે-સર બાહુ બલી, ૧. (શ્રી ઋષભદેવના પુત્ર) ભરત ચક્રવર્તી તથા ૨. (તેમના ભાઈ) બાહુબલીજી, અભયકુમારો અ ઢંઢણ કુમારો અભય-કુમારો-અ -ઢ-ણ કુમારો. ૩. (શ્રેણિક રાજાના પુત્ર) અભય કુમાર ૪. (કૃષ્ણજીના પુત્ર) ઢંઢણ કુમાર, સિરિઓ અણિ-આઉત્તો, સિરિ-ઓ અણિ-આ ઉત-તો, ૫. (શ્રી સ્થૂલભદ્રજીના નાના ભાઇ) શ્રીયક તથા ૬. અર્ણિકાપુત્ર આચાર્ય, અઇમુત્તો નાગદત્તો અ ||૧|| અઇ-મુત-તો નાગ-દ–તો આ Till - ૭. (જેમણે છ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી તે) અતિમુકત(અઈમુત્તા)મુનિ અને ૮.નાગદત્ત. ૧. અર્થ :- શ્રી ભરતેશ્વર ચક્રવર્તી, બાહુબલી, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અર્ણિકાપુત્ર આચાર્ય, અતિમુક્ત મુનિ અને નાગદત્ત. ૧. ૨૦૪ te & Personal Page #209 -------------------------------------------------------------------------- ________________ મેઅજ્જ થૂલભદ્દો, મેઅજુ-જ-યૂલ-ભદો, ૯. મેતારક મુનિ (જેના માથે સોનીએ વાધર વીંટી હતી તે) તથા ૧૦. સ્થૂલભદ્રજી વયરરિસી નંદિષેણ સિંહગિરી! વયર-રિસી નન-દિ-સણ સિંહ-ગિરી! તું ૧૧. વસ્વામી, ૧૨. નંદિપેણ ૧૩. સિંહગિરિ, (વસ્વામીના ગુરુ). કયવન્નો અ સુકોસલ, કય-વન–નો અ સુ-કોસલ, ૧૪. કૃતપુણ્યકુમાર ૧૫. સુકોશલ મુનિ (જેમનું શરીર વાઘણે ભક્ષણ કર્યું હતું તે) પુંડરિઓ કેસિ કરકંડૂ llરના પુણ-ડ-રિઓ કેસિ કર-કણ-ડૂ llણા ૧૬. પુંડરીક ગણધર, ૧૭, કેશીકુમાર ૧૮. કરકંડુ મુનિ, ૨. અર્થ :- મેતાર્ય મુનિ, શ્રી સ્કૂલ-ભદ્રજી, વજસ્વામી, નંદિષેણજી, શ્રી સિંહગિરિજી, કૃતપુણ્ય કુમાર, સુકોશલ મુનિ, પુંડરિક ગણધર, શ્રી કેશીકુમાર તથા કરકુંડમુનિ. ૨. હલ-વિહલ-સુદંસણ, હ–લ વિહ–લ સુ-દ-સણ, ૧૯. હલકુમાર તથા ૨૦. વિહલકુમાર (શ્રેણિક મહારાજા ના પુત્રો), ૨૧. સુદર્શન શેઠ, સાલ-મહાસાલ-સાલિભદ્દો આ સાલ મહા-સાલ સાલિ-ભદ્દો આ ૨૨, શાલમુનિ, ૨૩. મહાશાલમુનિ, તથા ૨૪. શાલિભદ્ર; ભદ્દો દસન્ન-ભદ્દો, ભદો દ-સન-ન-ભદો, ૨૫, ભદ્રબાહુસ્વામી, ૨૬. દશાર્ણભદ્ર રાજા, પસન્ન ચંદો અ જસભદ્દો llall ૫-સન-ન-ચ-દો અ જસ-ભદ્દો ll3II ૨૭. પ્રસન્નચંદ્રરાજર્ષિ, ૨૮.યશોભદ્ર સૂરિ ૩. અર્થ :- હલકુમાર અને વિહલ્લકુમાર, સુદર્શન શેઠ, શાલમુનિ, મહાશાલ મુનિ, શાલિભદ્ર મુનિ, શ્રી ભદ્રબાહુસ્વામીજી, દશાર્ણભદ્ર રાજા, પ્રસનચંદ્રરાજર્ષિ તથા યશોભદ્રસૂરિજી. ૩. જંબુ પહું વંકચૂલો, જમ-બુ પણ્ વક-ચૂલો, ૨૯. જંબુસ્વામી, ૩૦. વંકચૂલ રાજકુમાર, ગય સુકુમાલો અવંતિ સુકુમાલો! ગય-સુકુ-માલો અવ-તિ સુકુમાલો! ૩૧, ગજસુકુમાલ, ૩૨. અવંતીસુકુમાલ, ધન્નો ઇલાઇ પુરો, ધન-નો ઇલાઇ-પુત–તો, ૩૩. ધન્ના શેઠ, ૩૪. ઇલાચી પુત્ર ચિલાઇ પુરો અ બાહુમુખી ll૪ll ચિલા-ઇ-પુત-તો અ બાહુ-મુણી ||૪|| ૩૫ચિલાતીપુત્ર વળી ૩૬. યુગબાહુમુનિ. ૪ અર્થ :- જંબૂસ્વામી, વંકચૂલ, (રાજકુમાર) ગજસુકુમાલ, અવંતિસુકુમાલ ધન્ના શેઠ, ઈલાચીપુત્ર, ચિલાતી પુત્ર, યુગબાહુમુનિ. ૪. અજ્જગિરી અજ્જરખ્રિઅ, અજ-જ-ગિરી અજ-જ-રક-ખિ૮, ૩૭. આર્યમહાગિરિ, ૩૮. આર્યરક્ષિતસૂરિ અજ્જસુહથી ઉદાયગો મણગો! અજ-જ-સુરત-થી ઉદા-યગો, મણ-ગો ૩૯. આર્યસુહસ્તિસૂરિ, ૪૦. ઉદાયી રાજા તથા ૪૧. મનકપુત્ર કાલયસૂરિ સંબો, કાલ-ય-સૂરી સમ-બો, ૪૨. કાલિકાચાર્ય, ૪૩. શાંબકુમાર; પાન્નો મૂલદેવો આ પી પજ-જુન-નો મૂલ-દેવો આ Tiપી ૪૪. પ્રદ્યુમ્નકુમાર ૪૫. મૂળદેવ રાજા, ૫. અર્થ :- આર્યમહાગિરિ, આર્ચરક્ષિતસૂરિ, આર્ય સુહસ્તિસૂરિ, ઉદાયી રાજા, મનક પુત્ર, કાલિકાચાર્ય, શાંબકુમાર, પ્રધુમ્નકુમાર અને મૂળદેવ (રાજા). ૫. પભવો વિહુકુમારો, પભ-વો વિણ-હુ-કુમા-રો, ૪૬. પ્રભવસ્વામી, ૪૭. વિષ્ણુકુમાર, અદકુમારો આ દઢuહારી અT અદ-દ-કુમારો દઢપ-પહારી આ ૪૮. આદ્રકુમાર, ૪૯. દેઢપ્રહારી; સિર્જસ કૂરગડૂ અ, સિજ-જન–સ કૂર-ગફૂ અ , ૫૦. શ્રેયાંસકુમાર પ૧ કૂરગડુ સાધુ, સિજ્જૈભવ મેહકુમારો અ ll૬ll - સિજ-જમ-ભવ મેહ-કુમા-રો આ ૬િll : પ૨. શäભવ આચાર્ય અને પ૩.મેઘકુમાર. ૬. અર્થ:- શ્રી પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આદ્રકુમાર, દૃઢ પ્રહારી, શ્રેયાંસ કુમાર, કૂરગડુ મુનિ, શ્રી શય્યભવસૂરિ અને મેઘકુમાર. ૬. એમાઇ મહાસત્તા, એમાઇ મહા-સ–તા, ઈત્યાદિ બીજા પણ મોટા પરાક્રમી પુરુષો રિંતુ સુહે ગુણ-ગણેહિં-સંજુત્તાઈ ! દિન-તુ સુહમ ગુણ-ગણે-હિમ્ જ્ઞાનાદિ ગુણોના સમૂહે કરી સહિત સ(સન)-જુ–તા | એવું સુખ આપો. જેસિં નામગ્ગહણે, જેસિમ-નામ-ગ-હ-ણે, જેમનાં નામ લેવાથી પાવપ બંધા વિલય નંતિ કા પાવપ-પ-બન-ધા વિલ-ય જન-તિ છો કે પાપના બંધ નાશ પામે છે. ૭. અર્થ :- ઈત્યાદિ જેઓના નામરમરણથી પાપના બંધ નાશ પામે છે, (તે) (જ્ઞાનાદિ) ગુણોના સમુદાયથી યુક્ત મહા પરાક્રમી પુરુષો (અમોને) સુખ આપો. ૭. (“વિલયં તિ' ના બદલે ‘વિલીજતિ' પાઠ વધારે સંગત છે.) ૨૦૫ Jain Education de final Page #210 -------------------------------------------------------------------------- ________________ સુલસા ચંદનબાલા, સુલ–સા ચન-દન-બાલા, ૧.સુલસા શ્રાવિકા, ૨. ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી 1 મણો-રમા મય-ણ-રેહા દમ-મન-તી. ૩. મનોરમા, ૪. મદનરેખા વળી ૫. દમયંતી નમયાસુંદરી સીયા , નમ-યા-સુન-દરી સીયા , : ૬. નર્મદા-સુંદરી, ૭. સીતાસતી, નંદા ભદ્દા સુભદ્રા ય ll૮ll : નન્દા ભદ્દા સુ-ભદા -ય ll૮li ૮. નંદા, ૯. ભદ્રા શેઠાણી તથા ૧૦. સુભદ્રા. ૮. અર્થ :- શ્રી તુલસા શ્રાવિકા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી, નર્મદા સુંદરી, સીતા સતી, નંદા, ભદ્રા શેઠાણી, સુભદ્રા. ૮. રાઇમઇ રિસિદત્તા, ! રાઇ–મઇ, રિસિદ-તા, ૧૧. રાજીમતિ, ૧૨. ઋષિદત્તા પઉમાવઇ અંજણા સિરીદેવી ! પઉ–મા-વઇ અમ(અન)–જણા સિરી-દેવી! ૧૩. પદ્માવતી, ૧૪. અંજના સુંદરી, ૧૫. શ્રીદેવી, જિટ્ટ સુજિઠ મિગાવઇ, તું જિટ-ઠ સુ-જિટ-ઠ મિગા-વઇ, ૧૬. જ્યેષ્ઠા, ૧૭. સુજ્યેષ્ઠા, ૧૮. મૃગાવતી, પભાવઇ ચિલ્લણા દેવી ll ll : પભા-વઇ ચિલ-લણા-દેવી Il૯ll. હું ૧૯. પ્રભાવતી અને ૨૦, ચલ્લણારાણી. ૯. અર્થ:- રાજીમતિ, ત્રાષિદત્તા, પદ્માવતી, અંજના સુંદરી, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી અને ચલણા રાણી. ૯. બંભી સુંદરી રૂપિણી, બમ-ભી, સુન-દરી રુપ-પિણી, ૨૧. બ્રાહ્મી, ૨૨. સુંદરી, ૨૩. રુક્મિણી. રેવઇ કુંતી સિવા જયંતી આ રેવઇ, કુન-તી, સિવા,જયન–તી આ ૨૪. રેવતી શ્રાવિકા, ૨૫. કુંતી, ૨૬. શિવા, અને ૨૭ જયંતી દેવઇ દોવઇ ધારણી, દેવ-ઇ, દીવ-ઇ, ધાર-ણી, ૨૮. દેવકી, ૨૯. દ્રૌપદી, ૩૦ ધારણી કલાવઇ પુફચૂલા ય ||૧૦|ી ! કલા-વઇ પુ-ફ-ચૂલા યTI૧૦ll : ૩૧. કલાવતી અને ૩૨. પુષ્પચૂલા. ૧૦. અર્થ:- બ્રાહ્મી, સુંદરી, રુકિમણી, રેવતી શ્રાવિકા, કુંતી, શિવા, જયંતી, દેવકી, દ્રોપદી, ધારણી, કલાવતી અને પુષ્પચૂલા. ૧૦. પઉમાવઇ અ ગોરી, પઉ–મા-વઇ ય ગોરી, ૩૩. પદ્માવતી, ૩૪, ગૌરી, ગંધારી લખમણા સુસીમા યT ગન-ધારી લક-ખ-મણા સુસી-મા યા. ૩૫. ગંધારી, લક્ષ્મણા, ૩૭. સુસીમાં, જંબુવઇ સચ્ચભામા, જમ્બૂ -વઇ સચ-ચ-ભામાં, ૩૮. જંબૂવતી, ૩૯. સત્યભામા, રૂપિણી કહઠ મહિસીઓ ||૧૧| | રૂપ-પિણી, કણ-હ-ઠ મહિસીઓ II૧૧ી ૪૦ રુક્મિણી (કૃષ્ણની આઠપટ્ટરાણીઓ). ૧૧. અર્થ:- પદ્માવતી, ગૌરી, ગંધારી, લક્ષ્મણા, સુસીમાં જંબૂવતી, સત્યભામા અને રુક્મિણી આઠ કૃષ્ણની પટ્ટરાણીઓ. ૧૧. જખા ય જખદિક્ષા , - જક-ખા ય જક-ખ-દિન-ના, : ૪૧. યક્ષા, ૪૨. યક્ષદરા, ભૂઆ તહ ચેવ ભૂઅદિન્ના આ છે ભૂઆ તહ ચેવ ભૂઅ-દિન્ના યા : ૪૩. ભૂતા તથા વળી નિશ્ચયે ૪૪. ભૂતદત્તા, સેણા વેણા રેણા, સેણા વેણા રેણા, : ૪૫, સણા, ૪૬. વેણા અને ૪૭. રેણા (એ સાત) ભઈણીઓ થૂલભદ્રસ /૧૨ll. ભઇણીઓ યૂલ-ભદ-દસ-સાનિશી શ્રી સ્થૂલભદ્રજીની બહેનો. ૧૨. અર્થ :- ચક્ષા, ચક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા,સણા,વેણા અને રેણા (આ સાત)વળી નિશ્ચયે કરી સ્થૂલભદ્રજીની બહેનો. ૧૨. ઇચ્ચાઇ મહાસઇઓ, | ઇચ-ચાઇ મહા-સઇ-ઓ, : ઈત્યાદિ મોટી સતીઓ જયંતિ અકલંક સીલ કલિઆઓ જ-ય-તિ અ ક-લક સીલ-કલિઆઓ શું નિર્મળ શીલગુણે કરી સહિત જયવંતી વર્તે છે. અર્જવિ વર્જાઇ જાસિં , અજ-જ વિવજ-જઇ જા-સિમ, વળી જેનો આજે પણ વાગે છે. જસ પડતો તિહુઅણે સયલે ll૧૩ll જસ–પડ-હો તિહુ-અણે સયલે II૧૩ સકલ ત્રિભુવનને વિષે જશનો ડંકો. ૧૩. અર્થ : ઈત્યાદિ નિર્મળ (નિષ્કલંક) શીલથી યુકત મહાસતીઓ જયવંતી વર્તે છે. જેઓનો આજે પણ સર્વ ત્રિભુવનમાં યશનો ડંકો વાગે છે. ૧૩. અશુદ્ધ 1 શુદ્ધ વયરિસિ વયરરિસિ એમાઈ મહાસતા ! એમાઈ મહાસત્તા ગુણગણેહિ સંજુત્તા ! ગુણગPહિં સંજુત્તા જેસિં નામગહણે ! જેસિં નામગ્ગહણે. પાવબંધા. i પાવપૂબંધા * પ્રભાત સમયે રાઈઅ-પ્રતિક્રમણ વેળાએ સાત્ત્વિકતા અને ખુમારીની પ્રાપ્તિ માટે સજઝાય (સ્વાધ્યાય) સ્વરૂપે આ બોલાય છે. આ સજઝાય બોલતી વખતે તે તે મહાપુરુષો મહાસતીઓના સગુણોને યાદ કરીને તેવા બનવા સંકલ્પ કરવો જોઈએ. ૨૦૬) Jain c oton internal Minellilerg Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨) બાહુબલી : ભરત ચક્રવર્તીના નાનાભાઈ પ્રભુ ઋષભદેવે તક્ષશિલા નું રાજ્ય રહેશર બાહબલી આપ્યું હતું. બાહુબળ અસાધારણ હોવાથી તથા ૯૮ ભાઈઓના અન્યાયનો પ્રતિકાર કરવા ચક્રવર્તીની આજ્ઞા ન માની અને ભયંકર યુદ્ધ થયું. છેવટે દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, બાહુયુદ્ધ અને દંડયુદ્ધ કર્યું, જેમાં ભરત ચક્રવર્તી હારતાં ચક્રરત્ન ફેક્યું પરંતુ સ્વગોત્રીયનો નાશ ન કરે તેથી પાછું ફર્યું. બાહુબલી ક્રોધમાં મુઠી ઉપાડી મારવા દોડ્યા. પરંતુ વિવેકબુદ્ધિ જાગ્રત થતાં કેશલોચ કરી દીક્ષા લઈ કેવલી નાના ભાઈઓને વંદન ન કરવા પડે તે માટે કાઉસ્સગ્ન ધ્યાનમાં ઉભા રહ્યાં. ૧ વર્ષ પછી પ્રભુએ મોકલેલ બ્રાહ્મી - સુંદરી બહેન સાધ્વીજીઓએ “વીરા મોરા ગજ થકી ઉતરો રે, ગજ ચડ્યું કેવલ ન હોય” એમ પ્રતિબોધ કરતા વંદન કરવા પગ ઉપાડતા કેવળજ્ઞાન થયું. ઋષભદેવ ભગવાન સાથે મોક્ષે ગયાં. (૧) ભરત ચક્રવર્તી : શ્રી ઋષભદેવ પ્રભુના જયેષ્ઠપુત્ર તથા પ્રથમચક્રવર્તી. તેઓ અપ્રતિમઐશ્વર્ય છતાં જાગૃત સાધક હતા. ૬૦,૦૦૦ બ્રાહ્મણો રોજ.... સંભળાવતા હતા. ૯૯ ભાઈઓની દીક્ષા બાદ વૈરાગ્ય ભાવનામાં રમમાણ રહેતા એકવાર આરીસા-ભવનમાં અલંકૃત શરીરને જોતાં વીંટી નીકળી જવાથી શોભારહિત થયેલી, એવી આંગળીને જોતા અન્ય અલંકારો પણ ઉતાર્યા અને શોભારહિત સંપૂર્ણ દેહ જોઈ અનિત્ય ભાવનામાં રમતા કેવલજ્ઞાન પામ્યા. દેવતાઓએ આપેલ સાધુનો વેષ સ્વીકારી વિશ્વ પર ઉપકાર કરી છેવટે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. (૪). અભયકુમોરો : ઢંઢણકુમાર : શ્રી કૃષ્ણ વાસુદેવની કઢંઢણકુમારો ઢંઢણા. નામની રાણીના પુત્ર એવા ઢંઢણકુમારે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લીધી. પરંતુ લાભાંતરાય કર્મના ઉદયે શુદ્ધ ભિક્ષા મળતી નથી, તેથી અભિગ્રહ કર્યો કે ‘સ્વલધિથી ભિક્ષા મળે તો જ લેવી' છ મહિનાના ઉપવાસ થયા એકવાર ભિક્ષા અર્થે દ્વારિકામાં પધાર્યા હતા ત્યારે શ્રી નેમિનાથે પોતાના અઢાર હજાર સાધુમાં સર્વોત્તમ તરીકે તેમનું નામ આપ્યું. તેથી નગરમાં પાછા ફરતા શ્રીકૃષ્ણ તેમને જોઈ હાથી પરથી નીચે ઉતરી વિશેષ ભાવથી વંદન કર્યું. તે જોઈ એક શેઠે ઉત્તમ ભિક્ષા વહોરાવી. પરંતુ પ્રભુના શ્રીમુખે ‘આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો.’ તેમ જાણતાં કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા, પરઠવતા ઉત્તમ ભાવના ભાવતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. | (૩) અભયકુમાર : નંદા રાણીથી શ્રેણિક રાજાને થયેલ પુત્ર, બાલ્યાવસ્થામાં જ પિતાના ગૂઢ વચનને ઉકેલી પિતાના નગરમાં આવ્યા અને બુદ્ધિબળથી ખાલી કૂવામાંથી વીંટી બહાર કાઢી શ્રેણિક રાજાના મુખ્યમંત્રી બન્યાં. ઔપાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિના સ્વામી એવા તેમણે અનેક સમસ્યાઓ ઉકેલી હતી. છેવટે અંત:પુર બાળવાના બહાને પિતાના વચનથી મુક્ત થઈ પ્રભુ વીર પાસે દીક્ષા લઈ ઉત્કૃષ્ટ તપ કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ચારિત્ર ગ્રહણ કરી મોક્ષે પધારશે. ૨૦૭ 0.jainelibay.org Jelnic all APVIE Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સિરિઓ (૫) શ્રીયક : શકટાલ મંત્રીના નાના પુત્ર તથા સ્થૂલભદ્રસ્વામી અને યક્ષાદિ સાત બહેનોના ભાઈ, પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ સ્વીકારી ધર્મના અનુરાગથી ૧૦૦ જેટલા જિનમંદિરો અને ત્રણસો જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી. બીજા પણ અનેક સુકૃતો કરી ચારિત્ર અંગીકાર કર્યું, એકદા સંવત્સરી પર્વે ચક્ષા સાધ્વીજીના આગ્રહથી ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યુ, સુકુમાલતાના કારણે, કદી ભૂખ સહન ન કરેલી હોવાથી તે જ રાત્રે શુભધ્યાનપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા. આમુત્તો (૭) અતિમુક્તમુનિ - પેઢાલપુર નગરમાં વિજય રાજા-શ્રીમતી રાણીના પુત્ર અતિમુક્તક. માતપિતાની અનુમતિથી આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. * જે જાણ્યું તે નવિ જાણું, નવિ જાણું તે જાણું' મરણ નિશ્ચિત છે તે જાણું છું. પણ ક્યારે આવશે તે જાણતો નથી. આ સુપ્રસિદ્ધ વાક્ય દ્વારા શ્રેષ્ઠીની પુત્રવધૂને પ્રતિબોધ પમાડનારા મુનિ બાલ્યાવસ્થામાં વર્ષાઋતુમાં ભરાયેલા ખાબોચિયામાં પાત્રાની હોડી તરાવવા લાગ્યા, ત્યારે સ્થવિરોએ સાધુધર્મ સમજાવતા વીર પ્રભુજી પાસે આવી તીવ્ર પશ્ચાત્તાપપુર્વક ઇરિયાવહિયાના ‘દગમટ્ટી' શબ્દ બોલતા કેવળજ્ઞાન પામ્યા. (૬) અધિકાપુત્ર આચાર્ય : દેવદત્ત વણિક અને અણિકાના પુત્ર, નામ હતું સંધીરણ પણ લોકમાં અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયાં. યસિંહ આચાર્ય પાસે મા લઈ અનુક્રમે શાસ્ત્રજ્ઞ આચાર્ય થયા. રાણી પુષ્પચૂલાને આવેલા સ્વર્ગ-નરકના સ્વપ્નોનું યથાતથા વર્ણન કરી પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. દુષ્કાળમાં અન્ય મુનિઓને દેશાંતર મોકલી વૃદ્ધત્વના કારણે પોતે ત્યાં રહ્યાં. તેમની પુષ્પચુલા સાધ્વીજી વૈયાવચ્ચ કરતા હતાં. કાલાંતરે કેવળજ્ઞાની સાધ્વીજીની વૈયાવચ્ચ લીધાનો ખ્યાલ આવતાં મિચ્છા મિ દુર્ડ માંગી પોતાનો મોક્ષ ગંગા નદી ઉતરતા થશે તે જાણી ગંગાનદી પાર ઉતરતા વ્યંતરીએ શૂળીમાં પરોવતા સમતાભાવથી અંતતુ કેવળી થઈ મોક્ષમાં પધાર્યા. મેઅજ્જ નાગદત્તો (૮) નાગદત્ત : વારાણસી નગરીના યજ્ઞદત્ત શેઠ—ધનશ્રીના પુત્ર. નાગવા કન્યા સાથે વિવાહ કર્યાં. નગરનો કોટવાળ નાગવસુને ચાહતો હોવાથી રાજાના પડી ગયેલા કુંડલને કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા નિઃસ્પૃહી નાગદત્ત પાસે મૂકી રાજા સમક્ષ એના પર આળ ચડાવ્યું, શૂળીએ ચડાવતા નાગદત્તના સત્યના પ્રભાવથી પ્રગટ થઈ શાસનદેવતાએ ‘પ્રાણ જાય પણ પારકી વસ્તુને ન અડે' એવી ટેકને પ્રમાણિત કરી. સત્ય હકીકતની જાણ કરી યશ ફેલાવ્યો. અંતે દીક્ષા લઈ સર્વકર્મક્ષય કરી કેવળશ્રી વરી મોક્ષમાં પધાર્યા. અણિઆઉત્તો Private & Pasonal Use Only (૯) મેતાર્યમુનિ : ચાંડાલને ત્યાં જન્મ્યા પણ શ્રીમંત શેઠને ત્યાં ઉછર્યાં. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અદ્ભુત કાર્યો સાધતા શ્રેણિક રાજાના જમાઈ બન્યા. અંતે દેવના ૩૬ વર્ષ સુધીના પ્રયત્નોથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. શ્રેણિક રાજાના સાથિયાના સોનાના જવલા ઘડતા સોનીને ત્યાં ગોચરી જતાં સોની ભિક્ષા વર્ણરાવવા ઉઠ્યો ત્યાં કોય પક્ષી જવલા ચણી ગયું. જવલા ન દેખાતા સોનીને શંકા જતાં, પૂછવા છતાં પક્ષી પ્રત્યેની દયાથી મહાત્મા મૌન રહેવાથી માથે ભીના ચામડાની વાધર વીંટી તડકે ઉભા રાખ્યા. બંને આંખો બહાર નીકળી જવા છતાં અસલ યાતનાને સમતાભાવે સહન કરી અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા. www.jamalibang Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સ્થૂલભદ્ર : શુલભદ્દો નંદરાજાના મંત્રી શકટાલના મોટા પુત્ર. યૌવનાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં લપટાયેલા. પરંતુ પિતાના મૃત્યુથી વૈરાગ્ય પામી આર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લઈ એકવાર કોશા ગણિકાને ત્યાં ગુરુની અનુમતિથી ચોમાસુ કરી. કામના ઘરમાં જઈ કામને હરાવી કોશાને ધર્મમાં સ્થિર કરી ગુરુના શ્રીમુખે “દુષ્કર-દુષ્કરકારક” બિરુદ મેળવી ૮૪ ચોવીશી સુધી નામ અમર કર્યું. આર્ય ભદ્રબાહુસ્વામી પાસે અર્થથી દશ પૂર્વ અને સૂત્રથી બાકીના ચારપૂર્વ, એમ ચૌદ પૂર્વ ભણ્યા. કાળધર્મ પામી પહેલા દેવલોકે ગયા. | (૧૧) વસ્વામી : વયરરિસી. તુંબવન ગામના ધનગિરિ-સુનંદાના પુત્ર, પિતાએ જન્મ પહેલા દીક્ષા લીધાનું જાણતા સતત રડતા રહી માતાનો મોહ તોડાવ્યો. માતાએ ધનગિરિમુનિનો વહોરાવ્યા. સાધ્વીના ઉપાશ્રયમાં રહી ૧૧ અંગ મોઢે કર્યા. માતાએ બાળકને પાછો મેળવવા રાજદ્વારે ઝઘડો કરતાં સંઘસમક્ષ ગુરુના હાથે રજોહરણ લઈ નાચીને દીક્ષા લીધી. રાજાએ બાળકની ઈચ્છાનુસાર ન્યાય ચૂકવ્યો. સંયમથી. પ્રસન્ન થયેલા દેવોએ આકાશગામિની તથા વૈક્રિયલબ્ધિ આપેલ. ભયંકર દુષ્કાળ વખતે આખા સંઘને આકાશગામી પટ દ્વારા સુકાળના ક્ષેત્રમાં ફેરવી, તથા બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરવા લાખો પુષ્પો અન્યક્ષેત્રમાંથી લાવી શાસન પ્રભાવના કરી. છેલ્લા દશપૂર્વધર બની અંતે કાળધર્મ પામ્યા. ઈન્દ્ર તેમનો મહોત્સવ કર્યો. (૧૨) નંદિષેણ : આ નામના બે મહાપુરુષો થઈ ગયા, એક અદભુત વૈયાવચ્ચી નંદિષેણ કે જેમણે દેવતાની આકરી પરીક્ષા પણ અપૂર્વ સમતાભાવથી પાર કરી અને અન્ય શ્રેણિક રાજાના પુત્ર નંદિષણ-જેણે પ્રભુવીરથી પ્રતિબોધ પામી અદભુત સત્વ દાખવી ચારિત્ર સ્વીકાર્યું તથા કર્મવશ ઉઠતી ભોગેચ્છાઓને દબાવવા ઉગ્ર વિહાર-સંયમ તથા તપશ્ચર્યાના યોગો સેવ્યા, જેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. એકવાર ગોચરી પ્રસંગે વેશ્યાને ત્યાં જઈ ચડ્યા જ્યાં ધર્મલાભનો પ્રતિભાવ ‘અર્થલાભની અહીં જરૂર છે' વાક્યથી મળ્યો. માનવશ તરણું ખેંચી સાડા બાર કોડ સોનામહોરની વૃષ્ટિ કરી. વેશ્યાના આગ્રહની સંસારમાં રોકાયા પરંતુ દેશનાલધ્ધિથી રોજ ૧૦ને પ્રતિબોધ કરતા. ૧૨ વર્ષે એક વાર દશમો સોની એવો આવ્યો, જે પ્રતિબોધ પામ્યો જ નહીં. છેવટે ગણિકાએ ‘દશમા તમે’ એમ મશ્કરી કરતાં મોહનિદ્રા તૂટતાં દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. નીદિલેણ (૧૩). ત્રિગિરી, સિંહગિરિ : પ્રભુ મહાવીર દેવની બારમી પાટે બિરાજમાન પ્રભાવશાળી આચાર્ય. અનેકવિધ શાસનસેવા ના કાર્યો કરવાની સાથે તેઓ વસ્વામીના ગુરુ પણ બન્યા હતા. (૧૪) કૃતપુણ્યક (કયવન્ના શેઠ) : પૂર્વભવમાં મુનિને ત્રણ વખત ખંડિત દાન દેવાથી ધનેશ્વર શેઠને ત્યાં અવતરેલા કૃતપુણ્યકને વર્તમાન ભવમાં વેશ્યા સાથે, અપુત્રીયા એવી ચાર શ્રેષ્ઠિ પુત્રવધુઓ સાથે તથા શ્રેણિકરાજાની પુત્રી મનોરમા સાથે એમ ત્રણ વાર ખંડિત ભોગો પ્રાપ્ત થયા તથા શ્રેણિકરાજાનું અર્ધ રાજ્ય પ્રાપ્ત થયું હતું. સંસારના વિવિધ ભોગો ભોગવી પ્રભુવીર પાસે પૂર્વભવનો વૃતાંત સાંભળી દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગવાસી થયા. કયવક્ષો ૨૦૯ vates se Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સુકોસલ SET કેશીસ્વામી. ગીતમસ્વામી (૧૫) સુ કોશલમુનિ : અયોધ્યાના કીર્તિધર રાજા-સહદેવી રાણીના પુત્ર. પિતાના પગલે સુકોશલે પણ દીક્ષા લેતા વિયોગના આર્તધ્યાને મૃત્યુ પામી સહદેવી જંગલમાં વાઘણ બની, એકદા સુકોશલ તે જ જંગલમાં જઈ કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા રહેતા તે જ વાઘણે આવીને હુમલો કર્યો અને શરીર ચીરી નાંખ્યું. ઉપસર્ગને અપૂર્વ સમતાથી સહન કરતાં અંતકૃત કેવળી. થઈ સુકોશલ મુનિ મોક્ષે પધાર્યા. (૧૬) પુંડરીક : પિતાની સાથે દીક્ષા લેવાની ભાવના છતાં નાનાભાઈ કંડરીકની તીવ્ર isરિઓ ભાવના જોઈ તેને દીક્ષાની સહમતિ આપી પોતે વૈરાગ્યપૂર્વક રાજ્યપાલન કર્યું. હજાર વર્ષના સંયમ પછી કંડરીક મુનિ રોગગ્રસ્ત થતાં સુંદર ઉપચાર તથા અનુપાનાદિથી ભક્તિ કરી વળાવ્યા પરંતુ રાજવી ભોગોની લાલસાએ ચારિત્રભ્રષ્ટ થઈ કંડરીક ઘરે આવતા તેને રાજગાદી સોંપી પોતે સંયમજીવન સ્વીકાર્યું. ગુરુભગવંત ન મળે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરી વિહાર કર્યો. ઉત્તમભાવચારિત્ર પાળી ત્રણ દિવસમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયાં. (૧૭) કેશી ગણધર : શ્રી પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના આ મહાપુરુષે મહાનાસ્તિક પ્રદેશી રાજાને પ્રતિબોધ પમાડ્યો હતો. તથા શ્રી ગૌતમસ્વામી ભગવંત સાથે ધર્મચર્ચા કરી પાંચ મહાવ્રતના પ્રભુવીરના શાસન નો સ્વીકારી અનુક્રમે સિદ્ધપદને પામ્યા. 3 કરકg હાવિહલ્લા સુદરસણા (૧૮) રાજર્ષિ કરકંડુ : ચંપાનગરીના રાજા. દધિવાહન રાણી પદ્માવતીના પુત્ર, પણ ઉન્મત્ત હાથીએ જંગલમાં માતાને મૂકી દેતા, માતાએ સાધ્વીજી પાસે દીક્ષા લેતા જન્મ બાદ સ્મશાનમાં મૂકાયા અને ચંડાલને ત્યાં ઉછર્યા. શરીરે ખણ ખૂબજ આવતી હોવાથી કરકંડુ નામ પડ્યું. અનુક્રમે કંચનપુરના અને ચંપાના રાજા બન્યા. અતિપ્રિય રૂપાળા અને બળવાન સાંઢને જરા જર્જરિત જોતા વૈરાગ્ય થયો અને પ્રત્યેકબુદ્ધ થઈ દીક્ષા લઈ મોક્ષમાં પધાર્યા. (૧૯-૨૦) હલ્લવિહલ્લ : શ્રેણિકની પત્ની ચેલ્લણાના પુત્રો, શ્રેણિકે સેચનક હાથી ભેટ આપવાથી કોણિકે યુદ્ધ કર્યું. પિતામહ ચેડા રાજાની મદદથી લડતા હતા ત્યાં રાત્રિયુદ્ધ દરમ્યાન સેચનક હાથી ખાઈમાં પડી મરી જતાં વૈરાગ્ય પામી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. | (૨૧) સુદર્શન શેઠ : અહંદદાસ-અહંદદાસી માતપિતાના સંતાન, બાર વ્રતધારી શ્રાવક હતા. કપિલા દાસીએ વાસનાપૂર્તિ માટે પ્રયત્ન કર્યો. ત્યારે હું નપુંસક છું’ એમ કહી છટકી ગયા. બીજીવાર રાજરાણી અભયાએ પૌષધમાં કાઉસ્સગ્ગ સ્થિત સુદર્શનને દાસી દ્વારા ઉપાડી લાવી ચલાયમાન કરવા ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ નિષ્ફળતા મળી ત્યારે શીલ-ભંગનો આરોપ મૂકાયો. ઘણુ પુછવા છતાં ખુલાસો ન કરતા રાજાએ ફાંસીની સજા ફરમાવી. સ્વયંની આરાધના તથા ધર્મપત્ની મનોરમાના કાઉસ્સગ્ગ આરાધનાના બળે શૂળીનું સિંહાસન થયુ. એકવાર પ્રભુવીર પાસે જતાં નવકાર મહામંત્રના પ્રભાવે રોજની સાત હત્યા કરનાર અર્જુનમાળીના દેહમાંથી યક્ષને દૂર કરી દીક્ષા અપાવી. અંતે મહાવ્રત આરાધી મોક્ષમાં ગયા. ૨ ૧૦) PFA Private & Personal use only Page #215 -------------------------------------------------------------------------- ________________ સાલ મહાસાલ (૨૨-૨૩) શાલ - મહાશાલ : બંને ભાઈઓ હતા. પરસ્પર પ્રીતિ હતી. ભાણેજ ગાંગલીને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત પ્રભુ ગૌતમસ્વામી સાથે ગાંગલીને પ્રતિબોધવા પૃષ્ઠચંપામાં આવ્યા. માતા-પિતા સાથે ગાંગલીએ દીક્ષા લીધી. રસ્તામાં ઉત્તમ ભાવના ભાવતાં સહુને કેવળજ્ઞાન થયું. અંતે મોક્ષ પામ્યા. ned Inter હતા. એક વખત શ્રેણિક મહારાજા તેમની સ્વર્ગીય સમૃદ્ધિ જોવા આવ્યા ત્યારે પોતાના માથે સ્વામી છે એમ જાણી દીક્ષાની ભાવનાથી એક-એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા ત્યારે બનેવી ધન્યશેઠની પ્રેરણાથી એક સાથે બધો ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી ઉગ્ન સંયમ-તપશ્ચર્યા પાળી વૈભારગિરિ પર અનશન સ્વીકારી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયાં. एसहाचीही દસન્નભદ્દી સાલિભદ્દો (૨૪) શાલિભદ્ર ઃ ભરવાડપુત્ર સંગમ તરીકેના પૂર્વભવના મુનિને આપેલ ખીરદાનના પ્રભાવથી રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠભદ્રાશેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યો. અતુલ સંપત્તિ અને ઉચ્ચ કુલીન ૩૨ સુંદરીઓના સ્વામી હોવાની સાથે નિત્ય દેવલોકથી ગોભદ્ર-દેવે મોકલેલ દિવ્ય વસ્ત્ર આભૂષણાદિ ભોગસામગ્રીથી યુક્ત ૯૯ પેટીના ભોક્તા (૨૫) ભદ્રબાહુસ્વામી : અંતિમ ચૌદપૂર્વના જ્ઞાતા અને ભદ્દો આવશ્યકાદિ દશ સૂત્રો પર નિયુક્તિના રચતિયા મહાપ્રાણ ધ્યાનને સાધનાર મહાપુરુષ વરાહમિહિરના અધકચરા જ્યોતિષ જ્ઞાનનો પ્રતિકાર કરી આકાશમાંથી માંડલાની વચ્ચે નહીં પરંતુ માંડલાના છેવાડે માછલું પડવું તથા રાજપુત્રનું ૧૦૦ વર્ષનું આયુષ્ય નહીં પરંતુ માત્ર સાત દિવસમાં બિલાડીના આગળિયાથી મોત થવુ. આદિ સચોટ ભવિષ્ય જણાવી જિનશાસનનની પ્રભાવના કરી તથા વરાહમિહિરકૃત ઉપસર્ગને શાંત કરવા ‘ઉવસગ્ગહરં’ સ્તોત્રની રચના કરી. કલ્પસૂત્ર-મૂળસૂત્રના તેઓ રચયિતા છે. orio (૨૬) દશાર્ણભદ્ર રાજા : દશાર્ણપુરના રાજા, નિત્ય ત્રિકાળપૂજાનો નિયમ હતો. એક વાર ગર્વસહિત અપૂર્વ ઋદ્ધિ સાથે વીરપ્રભુને વંદન કરવા જતાં ઈન્દ્રે અપૂર્વ સમૃદ્ધિ પ્રદર્શન કરી ગર્વ ખંડન કર્યું, તેથી વૈરાગી થઇ ચારિત્ર લીધું. અંતે સમ્યગ્ આરાધના કરી મોક્ષે પધાર્યા. (૨૭) પ્રસન્નચંદ્ર રાજા : સોમચંદ્ર રાજા-ધારિણીના સંતાન બાલકુંવરને રાજ્ય સોંપી ચારિત્ર લીધું. એકવાર રાજગૃહીમાં ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને હતા ત્યારે પ્રભુ વીરને વંદન કરવા નીકળેલ રાજા શ્રેણિકના અગ્રેસર બે સૈનિકોના મોઢે સાંભળ્યું કે ‘મંત્રીઓ બેવફા થતા ચંપાનગરીનો રાજા દધિવાહન પોતાના બાળપુત્રને લડાઈમાં હણી રાજ્ય લઈ લેશે.' તેથી પુત્રમોહથી માનસિક યુદ્ધ કરતાં સાતમી નરક યોગ્ય કર્મ એકઠા કર્યા. બધા શસ્ત્રો ખૂટી ગયા જાણી માથાનો લોખંડી ટોપ કાઢવા હાથ ફેરવે છે ત્યારે મુંડિત મસ્તકથી સાધુપણાનો ખ્યાલ આવતા પશ્ચાત્તાપ કરતાં કેવળજ્ઞાન પામ્યા. Fruti, e & Patay સભદો (૨૮) યશોભદ્રસૂરિ : શય્યભવસૂરિ ના શિષ્ય તથા ભદ્રબાહુવામી ના ગુરુદેવ, ચૌદપૂર્વના અભ્યાસી તેઓએ અનેક યોગ્ય સાધુઓને પૂર્વીની વાચના આપી. અંતે શત્રુંજ્યગિરિની યાત્રા કરી કાળધર્મ પામી સ્વર્ગે પધાયાં. ૨૧૧ inel Page #216 -------------------------------------------------------------------------- ________________ જંબુપહૂ 미미 ba (૨૯) જંબૂસ્વામી : નિ:સ્પૃહ અને વૈરાગ્યવાસિત હોવા છતાં ઋષભદત્તધારિણીના આ પુત્રને માતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે પરણવું પડ્યું. પણ પહેલી જ રાત્રે અતિવૈરાગ્યસભર ઉપદેશ આપી એ બધાને વૈરાગ્ય પમાડ્યો. એ સમયે પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલ પ્રભવ ચોર પણ પીગળ્યા. બીજા દિવસે ૫૨૭ સાથે જંબુકુમારે સુધર્માવામી પાસે દીક્ષા લીધી. અવસર્પિણી કાળના ભરતક્ષેત્રના તેઓ છેલ્લા કેવળી થયા. ૨૧૨ Jain Education Internallchfal (૩૧) ગજસુકુમાલ : સાત-સાત પુત્રોને જન્મ આપવા છતાં એકેયનું લાલન પાલન કરવા ન મળવાથી વિષાદ પામેલા દેવીએ કૃષ્ણને જણાવતા કૃષ્ણ હરિણૈગમેથી દેવની આરાધના કરી. મહદ્ધિક દેવ દેવકીની કુક્ષિમાં આવ્યા તે ગજસુકુમાલ. બાલ્યવયે વૈરાગ્ય પામ્યા પરંતુ મોહપાશમાં બાંધવા માત-પિતાએ લગ્ન કરાવ્યા. પરંતુ યુવાવયે જ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. દીકરીનો ભવ બગાડ્યો' એમ વિચારી સોમિલ સસરાએ માથે માટીની પાળ બાંધી ગયા. ચિંતામાંથી ધગધગતા અંગારા કાઢી. માથે મૂક્યાં. સમતાભાવે અપૂર્વ કર્મનિર્જરા કરી અંતકૃતુ કેળવી થઈ મોક્ષે પધાર્યા. અવંતિસુકુમાલો (૩૨) અવંતિસુકુમાલ ઃ ઉજ્જયિનીના વાસી ભદ્રશેઠ-ભદ્રાશેઠાણીના સંતાન, ૩૨ પત્નીઓના સ્વામી. એક વાર | આર્યસુહસ્તિસૂરિને પોતાની ચાનશાળામાં વસતિ આપી ત્યારે ‘નલિનીગુલ્મ’ અધ્યયન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, ચારિત્ર લીધું અને શરીરની સુકુમાળતાના કારણે લાંબો સમય ચારિત્ર પાળવાની અશક્તિના કારણે સ્મશાને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા રહ્યા. સુકોમળ શરીરની ગંધથી આકર્ષાઈ શિયાળણી બચ્ચા સાથે આવી અને શરીરે બચકા ભરવા લાગી પરંતુ શુભ ધ્યાનમાં શુભ ધ્યાનમાં મગ્ન રહી કાળ કરી નલિનીગુલ્મવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. વંકચૂલો (૩૦) વંકચૂલ : વિરાટ દેશના ધન્નો રાજકુમાર પુષ્પચૂલ, પરંતુ જુગાર-ચોરી વગેરે વક્રતાના કારણે લોકોએ નામ વંકચૂલ પાડ્યું. પિતાએ દેશવટો આપતાં પત્ની બહેન સાથે નીકળી જંગલમાં પલ્લીપતિ થયા. એકવાર આર્ય જ્ઞાનતુંગસૂરિજી પધારતા કોઈને ઉપદેશ ન આપવાની શરતે ચોમાસું કરાવ્યું. વિહાર કરતાં વંકચૂલની સરહદ ઓળંગી ત્યારે વંકચૂલની ઈચ્છાથી આચાર્ય ભગવંતે (૧) અજાણ્યા ફળ ખાવા નહીં (૨) પ્રહાર કરતા પહેલાં સાત ડગલા પાછા હટવું (૩) રાજરાણી સાથે ભોગ ભોગવવા નહીં (૪) કાગડાનું માંસ ખાવું નહીં, એ ચાર નિયમો આપ્યા. અનેકવિધ કષ્ટો વચ્ચે પણ દૃઢતાથી નિયમપાલન કરી અનેક લાભો મેળવી વંકચૂલ સ્વર્ગવાસી થયા. (33) ધન્યકુમાર : ધનસારશીલવતીના સંતાન, ભાગ્યબળે અને બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન કરી હતી. એકવાર સાળા શાલિભદ્રની દીક્ષાની ભાવનાથી પત્ની સુભદ્રા રડતી હતી, ત્યારે તે કાયર છે કે એક-એક છોડે છે, આમ ટોણો માર્યો. જ્યની સહેલી છે, કરણી અઘરી છે', આવી પત્નીની વાત સાંભળી એક સાથે તમામ ભોગસામગ્રી ત્યાગી શાલિભદ્ર સાથે દીક્ષા લઈ ઉત્તમ આરાધના કરી અનુત્તર દેવલોકમાં ગયા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ઈલાઈપુત્તો થઈ રાજાને રીજવવાની શરત મૂકી. તેથી તેમની સાથે નટકળા શીખી બેનાતટના મહીપાળ રાજા પાસે નટકળા બતાવી. અદ્ભુત ખેલો કરવા છતાં નટડીમાં મોહાઈ રાજા વારંવાર ખેલ કરાવે છે ત્યારે પરસ્ત્રીલંપટતા અને વિષયવાસના પર વૈરાગ્ય આવ્યો, ત્યાં અત્યંત નિર્વિકારભાવે ગોચરી વહોરતા સાધુને જોઈ ભક્તિભાવ જાગ્યો અને પકશ્રેણિએ ચડી કેવળજ્ઞાન પામ્યા. બાહુમણી (૩૪) ઇલાચીપુત્ર : વિતાવર્ધન નગરના ઈમ્ય શેઠ-ધારિણીના પુત્ર. વૈરાગ્યવાસિત જોઈ પિતાએ હલકા મિત્રોની સોબત કરાવતા લંખીકાર નટની પુત્રી પર મહાયા. ન નાટ્યકળામાં પ્રવીણ અજ્જરકિખ (૩૬) બાહુમુનિ : જેમનું મૂળ નામ યુગબાહુ હતું. તે પાટલીપુત્રના વિક્રમબાહુ રાજા મદનરેખા રાણીના પુત્ર, પૂર્વભવની જ્ઞાનપંચમીની આરાધનાના વિદ્યાઓ પ્રાપ્ત કરી તથા ચાર પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાની પ્રતિજ્ઞા પૂતળી પાસે કરાવી અનંગસુંદરી સાથે વિવાહ કર્યા. અંતે ચારિત્ર લઈ જ્ઞાનપંચમીની આરાધના કરી કેવળી બન્યા, ભવિકો પર ઉપકાર કરી મોલે પધાર્યા. પુણ્યબળે સરસ્વતી દેવી અને વિદ્યાધરોની કૃપા પ્રાપ્ત થતાં અનેક ચિલાઈ પુત્તો (૩૫) ચિલાતીપુત્ર સુસીમા મારી' એમ કરાર કરી ચોરોને સાથે લઈ ધાડ પાડી બધું ઉપાડી ચાલ્યાં. કોલાહલ થતાં રાજના સિપાઈઓ પાછળ પડ્યાં એટલે ધનના પોટલા મૂકી તથા સુસીમાનું માથુ કાપી ધડ મુકી ભાગ્યાં. રસ્તામાં મુનિરાજ મળતાં તલવારની અણીએ ધર્મ પૂછતાં ‘ઉપશમ-વિવેક-સંવર' ત્રણ પદ આપી ચારણલબ્ધિથી સાધુમહારાજ ઉડ્યા. ચિલાતીપુત્ર ત્રણ પદોનું ધ્યાન ધરતાં ત્યાં જ શુભ ધ્યાનમાં મગ્ન થયાં. લોહીની વાસથી આવેલ કીડીઓનો ઉપદ્રવ અઢી દિવસ સહન કરી સ્વર્ગવાસી થયા. અજાગરા : રાજગૃહીમાં ચિલાતી દાસીનો પુત્ર. ધન સાર્થવાહને ત્યાં નોકરી કરે પણ અપલક્ષણ જોઈ કાઢી મૂકતા જંગલમાં ચોરોનો સરદાર થયો. ‘ધન તમારું, શ્રેષ્ઠિપુત્રી અસુહત્યી : (૩૭) આર્યમહાગિરિ અને (૩૮) આર્યસુહસ્તિસૂરિ બંને શ્રી સ્થૂલભદ્રજીના દશપૂર્વી શિષ્યો હતા. આર્ય મહાગિરિએ ગચ્છમાં રહી જિનકાની તુલના કરેલી, તેઓ 5માં કડક ચારિત્ર પાળતા તથા પળાવતા હતા. અંતે ગજપદ તીર્થે 'અનશન' કરી સ્વર્ગમાં ગયા. આર્ય સુહસ્તિસૂરિએ એક ભિક્ષુકને દુષ્કાળના સમયમાં ભોજનનિમિત્તક દીક્ષા આપેલી, જે પાછળથી સંપ્રતિ મહારાજ થયા અને અવિસ્મરણીય શાસનપ્રભાવના કરેલી. આચાર્યશ્રી પણ ભવ્ય જીવોને પ્રતિબોધ કરી વિશિષ્ટ શાસનપ્રભાવનાના કાર્યો કરી અંતે સ્વર્ગવાસી થયા. (૩૯) આર્યરક્ષિતસૂરિ : બ્રાહાણ શાસ્ત્રોમાં પ્રકાંડ વિદ્વત્તા મેળવી રાજસન્માન પ્રાપ્ત કર્યું પણ આત્મહિતેચ્છુ માતાએ દૃષ્ટિવાદ ભણવાની પ્રેરણા કરતા આચાર્ય તોસલિપુત્ર પાસે આવી ચારિત્ર લઈ તેમની પાસે તથા વ્રજસ્વામિજી પાસેથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું. દશપુરના રાજા, પાટલિપુત્રના રાજા આદિને જૈન બનાવ્યા. પોતાના પરિવારને પણ દીક્ષા આપી અને આરાધનામાં સ્થિર ક્યાં. જૈન શ્રુતજ્ઞાનને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્માનુયોગ એમ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું. અંતે સ્વર્ગવાસી થયા. ૨૧૩ www.jainellbrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ Jain Edupl ઉદાયો : વીતમય (૪૦) ઉદાયનરાજર્ષિ નગરીના રાજા હતા. પોતાની દાસી સહિત પ્રભુવીરની દેવત જીવિત પ્રતિમા ઉપાડી ગયેલા જાહિનીના રાજા ચંપ્રતને યુદ્ધમાં હરાવી બંદી બનાવ્યા હતા, પરંતુ સાધર્મિક જાણી સંવત્સરીના દિવસે ક્ષમાપનાપૂર્વક છોડ્યા હતા. જો ‘પ્રભુ પધારે તો દીક્ષા લઉં' એવા તેમના સંકલ્પને એજ દિવરો પ્રભુવીરે પધારી સફળ કર્યો. 'રાજેયારી તે નરકેશ્વરી' એમ માની પુત્રને રાજ્ય ન આપતા ભાણેજ કેશીને રાજ્ય આપી અંતિમરાજર્ષિ બન્યા. એક્વાર વિચરતા સ્વનગરમાં પધારતાં ‘આ રાજ્ય પાછું લેવા આવ્યા છે ' એમ માની ભાણેજે વિપ્રયોગ કર્યો તેમાં બે વાર બચ્ચા, ત્રીજી વાર અસર થઈ પરંતુ શુભધ્યાનધારામાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. . સંબી પ (૪૩/૪૪) શાંબ અને પ્રધુમ્ન : શ્રી. કૃષ્ણન બંને પુત્રો, શાંબની માતા જંબૂવતી, પ્રધુમ્નની માતા રૂકમણી, બાળપણમાં અનેક લીલાઓ કરી, કૌમાર્યાવસ્થામાં વિવિધ પરાક્રમો કરી છેવટે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લઈ શત્રુંજ્યગિરિ પર મોક્ષે ગયા હતા. International મો મૂલદેવો કાલયસૂરિ અંતઃ પુરમાં કેદ કર્યા ત્યારે ઘણી રીતે સમજાવવા છતાં ન માન્યા એટલે સૂરિજીએ વેશપરિવર્તન કરી ૯૬ શકરાજાઓને પ્રતિબોધ પમાડી ગભિલ પર ચડાઈ કરાવી. સાવીજીને છોડાવ્યા. સૂરિજી અત્યંત પ્રભાવક પુણ્યપુરુષ હતા. (૪૨/૨) કાલકાચાર્ય (૨) : પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનની વિનંતીથી સંવત્સરી ચોથે પ્રવર્તાવી તથા સીમંધરસ્વામીએ ઈન્દ્ર આગળ ‘નિગોદનું આબેહુબ સ્વરૂપ આ કાલકસૂરિ કહી શકશે' તેમ જણાવતાં બ્રાહ્મણનું રૂપ લઈ ઈન્દ્ર આવેલ. આચાર્યે યથાર્થસ્વરૂપ જણાવતા ઇન્દ્ર પ્રસન્ન થયેલા. (૪૫) મૂળદેવ : કળાકુશળ પણ ભારે જુગારી, પિતાએ દેશવટો આપ્યો તેથી ઉજ્જયિનીમાં આવી દેવદત્તા ગણિકા અને ક્લાચાર્ય વિશ્વભૂતિનો પરાજ્ય કર્યો. પુણ્યબળ, ળાબળ અને મુનિને દાનના પ્રભાવે વિષમપરિસ્થિતિ પસાર કરી હાથીઓથી સમૃદ્ધ વિશાલ રાય અને કલાપ્રિય ચતુર ગણિકા દેવદત્તાના સ્વામી થયા. પાછળથી વૈરાગ્ય પામી ચારિત્ર પાળી દેવલોકે ગયા. ભવિષ્યમાં મોક્ષે શે. For Private (૪૧) મનક : શય્યભવસૂરિના પુત્ર અને શિષ્ય. એમનું આયુષ્ય છ મહિના જેટલું અલ્પ હોવાથી ટૂંક સમયમાં સુંદર આરાધના કરી શકે તે માટે શય્યભવસૂરિએ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી. તેઓ છ મહિના ચારિત્ર પાળી દેવલોકે પધાર્યા. Use Olik (૪૨/૧) કાલકાચાર્ય : બહેન સરસ્વતી સાથે ગણધરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ઉજ્જયિનીના રાજા ગર્દભિલ્લું અત્યંત રૂપવતી સરસ્વતી સાધ્વીજી પર મોહાંધ થઈ પભવો (૪૬) પ્રભવસ્વામી : જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા જતાં પતિ-પત્ની વચ્ચેના વૈરાગ્યપ્રેરક સંવાદ સાંભળી પ્રતિબોધ પામી ૫૦૦ ચોરો સાથે દીક્ષા લીધી. જંબુસ્વામી પછી શાસનનો સર્વભાર સંભાળનાર પૂજ્યશ્રી ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. જૈનશાસનની ધુરા સોંપવા શ્રમણ તથા શ્રમણોપાસક સંઘમાં વિશિષ્ટ પાત્ર વ્યક્તિત્વ ન દેખાતાં તેઓશ્રીએ શય્યભવ બ્રાહ્મણને પ્રતિબોધી ચારિત્ર આપી શાસનનાયક બનાવ્યા હતા. tary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ | તૈક્ત અદ્રકુમારો (૪૭) વિષ્ણુકુમાર : પદો ત ર રાજા - જ્વાલાદેવીના કુળદીપક, મહાપદ્મ ચક્રવર્તીના ભાઈ, દીક્ષા લઈ ઘોર તપ તપી અનેક લધિના ધારક બન્યા. શાસનàષી નમુચિએ શ્રમણ સંઘને ષટખંડની વિહુકુમારો હદ છોડી જવા જણાવ્યું ત્યારે મુનિવરે પધારી ઘણી સમજાવટ કરવા છતાં ન માનતા નમુચિ પાસે ત્રણ ડગલાં ભૂમિ માંગી. માંગણી સ્વીકારતા ૧ લાખ યોજનનું વિરાટ શરીર બનાવી એક પગ સમુદ્રના પૂર્વ કાંઠે, એક પગ સમુદ્રના પશ્ચિમકાંઠે મૂક્યો, ત્રીજો પગ ક્યાં મુકુ એમ કહીને તે પગ નમુચિના મસ્તકે મૂકી સંઘને ઉપદ્રવથી મુક્ત કર્યો. આલોચનાથી શુદ્ધ થઈ ઉત્તમચારિત્ર પાળી અંતે મોક્ષ પધાર્યા.. (૪૮) આદ્રકુમાર : આદ્રક નામના અનાર્યદેશના રાજકુમાર. પિતા આદ્રક અને શ્રેણીક રાજાની મૈત્રીને લંબાવવા અભયકુમાર સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો ત્યારે હળુકર્મી જાણી અભયકુમારે રત્નમય જિનપ્રતિમા મોકલી. પ્રભુદર્શને જાતિસ્મરણ જ્ઞાન થતા આર્યદેશમાં આવી દીક્ષા લીધી. વર્ષો સુધી ચારિત્ર પાળ્યા બાદ ભોગાવલી કર્મનો ઉદય થતાં સંસારવાસ સ્વીકારવો પડ્યો. ફરી ચારિત્રનો ઉલ્લાસ થયો ત્યારે પુત્રસ્નેહે બીજા બાર વર્ષ સંસારમાં રોકી રાખ્યા બાદ ફરી દીક્ષા લઈ અનેકને પ્રતિબોધ પમાડી આત્મકલ્યાણ સાધ્યું હતું. ઢપહારી, (૪૯) દઢપ્રહારી : યજ્ઞદત્ત બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડી પ્રસિદ્ધ ચોર બન્યો. એ કવાર લુંટ ચલાવતા બ્રાહ્મણ ગાય, સગર્ભા સ્ત્રી એટલે કે સ્ત્રી + ગર્ભસ્થ બાળક એમ ચાર મહાહત્યા કરી. પરંતુ દય દ્રવી જતાં ચારિત્ર લીધું અને જ્યાં સુધી પૂર્વ પાપની સ્મૃતિ થાય ત્યાં સુધી કાયોત્સર્ગ ધ્યાને રહેવાનો અભિગ્રહ લઈ હત્યાવાળા ગામની સીમમાં જ કાઉસ્સગ્નમાં ઉભા રહ્યાં. અસહ્ય કઠોર શબ્દો કહી, પથ્થર રોડા, આદિનો ઘા કરી લોકોએ હેરાન કર્યા. પરંતુ બધું સમતાભાવે સહન કરી છ મહિનાના અંતે કેવળજ્ઞાન પામ્યા. (૫૧) કૂરગડુ મુનિ : ધનદત્ત શ્રેષ્ઠિના પુત્ર, ધર્મધોષસૂરિ પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાગુણ અદભુત હતો પણ કૂરગડૂ તપશ્ચર્યા જરાય ન કરી શકે. એકવાર પર્વદિવસે પ્રાતઃ કાળમાં ઘડો ભરીને ભાત લઈ આવી વાપરવા બેઠા, ત્યાં સાથે રહેલા માસક્ષમણના તપસ્વી મુનિએ ‘મને બળખો કાઢવાનું સાધન કેમ ન આપ્યું ?' હવે તમારા પાત્રમાં જ બળખો કાઢે તેમ કહી ભોજનમાં જ બળખો નાંખ્યો.’ અન્યત્ર લાવેલ ગોચરી. સાથેના ચાર તપસ્વીઓને બતાવવા તેમના ખાઉધરાપણાની નિંદા કરતાં તેમના પાત્રમાં ઘૂંક નાખે છે એવો નિર્દેશ આવે છે. કૂરગડુ મુનિએ અદભુત ક્ષમા રાખી સ્વનિંદા કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સિર્જાસ (૫૦) શ્રેયાંસકુમાર : બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના દીકરા. શ્રી આદિનાથ પરમાત્માને વાર્ષિક તપ પછી ઈક્ષરસથી પારણું જાતિ સ્મરણજ્ઞાની એવા તેમણે કરાવ્યું હતું. આત્મસાધના કરી અંતે સિદ્ધપદને પામ્યા. સિજ્જૈભવ (૫૨) શય્યભવસૂરિ : પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા, પરંતુ તેમની પાત્રતા દેખી પ્રભવસ્વામીએ બે સાધુ મોકલી પ્રતિબોધ કરી ચારિત્ર આપી શાસનની ધુરા સોંપી હતી. બાલપુત્ર મનક ચારિત્રના માર્ગે આવ્યો ત્યારે તેનું અલ્પ આયુ જાણી સિદ્ધાંતમાંથી ઉદ્વરી શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. શાસનસેવાના અનેકવિધ કાર્યોથી જીવન સફળ બનાવ્યું હતું. ૨૧૫ | Jain Education Intem For Private & Personal use on Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ (૫૩) મેઘકુમાર : શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીના પુત્ર. આઠ રાજકુમારીને પરણ્યા હોવા છતાં પ્રભુવીરની દેશનાથી પ્રતિબોધ પામી ચારિત્ર સ્વીકાર્યું. નવદીક્ષિત મુનિનો સંથારો છેલ્લે થવાથી આખી રાત સાધુઓની અવરજવરથી ધૂળ ઉડવાથી નિદ્રા આવી નહીં તેથી ચારિત્ર નહીં પળાય તેમ સમજી રજોહરણ પાછું સોંપવા વિચાર્યું. સવારે પ્રભુએ સામેથી બોલાવી કરેલું દુર્ધ્યાન જણાવી પૂર્વના હાથીના ભવમાં સસલાને બચાવવાની દયાથી કેવા કષ્ટ સ્વીકાર્યા હતા, તે જણાવ્યું. પ્રતિબોધ પામી આંખ અને પગ સિવાય શરીરના કોઈ અંગોનો ઉપચાર ન કરાવવાની ધોર પ્રતિજ્ઞા લઈ નિર્મળ ચારિત્ર પાળી સ્વર્ગવાસી થયા. ચંદનબાલા JU મેહકુમારો Jain Education Intimation JOUL (૨) ચંદનબાલા : ચંપાપુરીના દધિવાહન રાજા-ધારિણી રાણીની કુલીપિકા. કૌશાંબીના રાજા શતાનિકના હુમલામાં પિતા ભાગી ગયા, માતાએ શીલરક્ષણાર્થે બલિદાન આપ્યું. અને તે ઉભી બજારે વેચાઈ. ધનાવહ શેઠે ખરીદી દીકરી તરીકે ઘરે રાખી, પરંતુ શ્રેષ્ઠિપત્ની -મૂળાની શંકા થઈ કે ભવિષ્યમાં શેઠ આની સાથે લગ્ન કરશે. તેથી મુંડન કરી, પગે બેડી નાખી, અંધારિયા ઓરડામાં પુરી. ૩ દિવસે શેઠને ખબર પડતાં સૂપડામાં અડદના બાકુળા આપી બેડી તોડવા લુહારને બોલાવવા ગયા. ત્યાં પ્રભુ વીરના અભિગ્રહની પૂર્તિ કરી બાકુળા વહોરાવતાં પંચદિવ્ય પ્રગટ થયાં. આખરે પ્રભુ વીરના હસ્તે દીક્ષિત થઈ ૩૬,૦૦૦ સાધ્વીઓના વડેરા થયા, અનુક્રમે કેવળી થઈ મોક્ષે ગયા. |DY સુલસા (૧) સુલસા : શ્રેણિકના લશ્કરના મુખ્ય રથિક નાગરથના ધર્મપત્ની. પ્રભુ મહાવીરદેવ પ્રત્યે પરમભક્તિ અને શ્રદ્ધા ધરાવતા હતાં. દેવસહાયથી થયેલા ૩૨પુત્રો એક સાથે શ્રેણિકની રક્ષા માટે ખપી ગયા છતાં ભવસ્થિતિ વિચારી પોતે શોક કર્યો નહીં અને પતિને પણ ન કરવા દીધો. પ્રભુ વીરે અંબડ સાથે ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે અંબડે ઈન્દ્રજાળથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા તીર્થંકરની સમવસરણ ઋદ્ધિ વિર્દી પણ સુલસા જરાય શ્રદ્ધાની દૃઢતાથી ચલિત ન થઈ તેથી ઘરે જઈ ધર્મલાભ પહોંચાડ્યા. દેવકૃત સમ્યક્ત્વ પરીક્ષામાં લક્ષપાક તેલનાં ૪ બાટલા ફુટવા છતાં કપાય ન કર્યો. મૃત્યુ પામી દેવલોકમાં ગયા. આવતી ચોવીશીમાં નિર્મમ નામ ૧૫માં તીર્થંકર થશે. ન મણોરમા (૩) મનોરમા - સુદર્શન શેઠના પતિવ્રતા પત્ની, જેમના કાઉસગ્ગધ્યાને શાસનદેવતાને સહાય માટે આકર્ષ્યા હતા. For Vivate & Personal Use Oliv (૪) મદનરેખા ઃ મણિરથ રાજાના લઘુબંધુ યુબાહુના અત્યંત સ્વરૂપવાન શીલવાન ધર્મપત્ની. મણિરો મયણરેહા મદનરેખાને ચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા. તેમાં નિષ્ફળ જતાં છેવટે યુગબાહુનું ખૂન કર્યું, પતિને અંત સમયે અદ્ભુત સમાધિ આપી ગર્ભવતી મદનરેખા નાસી છૂટી. જંગલમાં જઈ એક પુત્રને જન્મ આપ્યો. જે પાછળથી નમિરાજર્ષિ થયા. ત્યારબાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. Page #221 -------------------------------------------------------------------------- ________________ "હાર્વતી રસીયા નિમયાસુંદરી (૫) દમયંતી : વિદર્ભનરેશ ભીમરાજાના પુત્રી અને નળરાજાના ધર્મપત્ની. પૂર્વભવમાં અષ્ટાપદ પર ચોવીસે ય ભગવાનને સુવર્ણમય તિલક ચડાવ્યા હોવાથી કપાળમાં સ્વયં પ્રકાશિત તિલક જન્મથી હતું. નળરાજા જુગારમાં હારી જતાં બંને જણાએ વનવાસ સ્વીકાર્યો. જ્યાં બાર વર્ષનો બંને વચ્ચે વિયોગ થયો. અનેક સંકટોની વચ્ચે શીલપાલન કરી છેવટે નલ સાથે મિલન થયું. અંતે ચારિત્ર લઈ સ્વર્ગવાસી થઈ બીજા ભવમાં કનકવતી નામે વસુદેવના પત્ની બની મોક્ષે ગયા. (૬) નર્મદાસુંદરી : પિતા સહદેવ અને પતિ મહેશ્વરદત્ત. સ્વપરિચયથી સાસુ - સસરાને દેઢ જૈનધર્મી કર્યા. સાધુ પર પાનની પિચકારી ઉડવાથી પતિ વિયોગથી ભવિષ્યવાણી મળી, ભવિષ્યવાણી સફળ થતા પતિ વિયોગે શીલ પર અનેક આફતો આવી પણ કષ્ટો વેઠીને પણ સહનશીલતા અને બુદ્ધિના પ્રભાવે શીલ સાચવ્યું. અંતે ચારિત્ર લઈ અવધિજ્ઞાની બન્યા અને પ્રવર્તિની પદ શોભાવ્યું. (૭) સીતા : વિદેહરાજ જનકના પુત્રી અને રામચંદ્રજીના પત્ની. અપરસાસુ કૈકેયીને દશરથે આપેલ વરદાનથી રામસાથે વનવાસ સ્વીકાર્યો. રાવણે અપહરણ કર્યું. વિકટ સંયોગો વચ્ચે શીલરક્ષા કરી. રામાયણના યુદ્ધ બાદ અયોધ્યા પાછા ફર્યા ત્યાં લોકનિંદા થતા રામચંદ્રજીએ ગર્ભિણી અવસ્થામાં જંગલમાં મૂક્યાં. સંતાનોએ પિતાકાકા સાથે યુદ્ધ કરી પરાક્રમ દાખવી પિતૃકુળને જગાવ્યું. પછી સતીત્વ અંગે અગ્નિપરીક્ષા આપી. વિશુદ્ધ શીલવતી જાહેર થયા કે તુરંત ચારિત્ર લઈ બારમા દેવલોકે ઈન્દ્ર બન્યાં. ત્યાંથી ચ્યવી રાવણનો જીવ તીર્થકર થશે, તેના ગણધર બની મોક્ષે પધારશે. नया બહાને * * (૮) નંદા : શ્રેણિકરાજા પિતાથી રિસાઈને ગોપાળ નામધારણ કરી બેનાતટ ગયેલા ત્યારે ધનપતિ શેઠની પુત્રી નંદાને પરણ્યા હતા. નંદાને અભયકુમાર પુત્ર હતા. જેમણે વર્ષોના વિયોગ પછી માત-પિતાનું મિલન કરાવેલું. અખંડ શીલપાલન કરી આત્મકલ્યાણ સાધ્યું હતું. (૯) ભદ્રા : શાલિભદ્રના માતા, પરમજૈનધર્મના અનુરાગિણી હતા. પતિ-પુત્ર વિયોગમાં શીલધર્મ પાળી આત્મકલ્યાણ કર્યું સાધ્યું હતું. (૧૦) સુભદ્રા : જિનદાસ પિતા અને તત્ત્વમાલિની માતાની ધર્મપરાયણ સુપુત્રી. તેના સાસરિયા બૌદ્ધ હોવાથી અનેક પ્રકારે સતાવતા હતા. પરંતુ તે પોતાના ધર્મથી ચલાયમાન ન થયા. એક વખત વહોરવા પધારેલા એક જિનકલ્પી મુનિની આંખમાં પડેલું તણખલું કાઢતાં કપાળના ચાંલ્લાની છાપ તે સાધુના કપાળ પર પડી અને સતીના માથે આળ આવ્યું. તે દૂર કરવા શાસનદેવીની આરાધના કરતાં બીજે દિવસે નગરના દરવાજા બંધ થઈ ગયા. આકાશવાણી થઈ કે “જો કોઈ સતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને છાંટશે તો આ દરવાજા ઉઘડશે.’ અન્ય સ્ત્રીઓ ન કરી શક્તા છેલ્લે સતી સુભદ્રાએ આ કાર્ય કરી બતાવ્યું અને શીલધર્મનો જયજયકાર ફેલાવ્યો. આખરે દીક્ષા લઈ મોક્ષગામી થયા. રાઇ (૧૧) રાજિમતી : ઉગ્રસેન રાજાના સૌંદર્યવતી પુત્રી અને નેમિનાથ પ્રભુના વાગ્દત્તા. હરણિયાઓનો પોકાર સાંભળી નેમિકુમાર પાછા ફર્યા પછી મનથી તેમનું જ શરણ લઈ સતીત્વ વાળી ચારિત્ર લીધું. શ્રી નેમિનાથ પ્રભુના લઘુબંધુ રથનેમિ ગુફામાં નિર્વસ્ત્ર અવસ્થામાં તેમને જોઈ વિચલિત બન્યા ત્યારે સુંદર હિતશિક્ષા આપી સંયમમાં સ્થિર કર્યા. સતી છેવટે કર્મક્ષય કરી મુક્તિપદને વર્યા. ૨૧૭. vain International For Firvale & P s e my Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રિસિદત્તા Educ (૧૨) ઋષિદત્તા : હરિષણ તાપસની અત્યંત સૌંદર્યવતી પુત્રી અને કનકરથ રાજાના ધર્મપત્ની. કર્મોદયે શોર્ય સુલસા યોગિની દ્વારા ડાકણનું કલંક લગાડાવ્યું હતું તેના કારણે ઘણા કષ્ટો સહવા પડ્યા. પરંતુ પ્રભુભક્તિ અને શીલધર્મના પ્રભાવે તમામમાંથી પાર ઉતર્યા. છેવટે સંયમ ધારણ કરી સિદ્ધિપદને વર્યા. સિરિદેવી (૧૫) શ્રીદેવી : શ્રીધર રાજાની પરમશીલવતી n Int સ્ત્રી. વિદ્યાધરે અને વે ડગાવવા ઘણી કોશિષ કરી પણ પર્વતની જેમ નિકાલ રહ્યા. છેવટે ચારિત્ર લઈ પાંચમા દેવલોકે ગયા. મિગાવઈ અપહરણ કરી શીલથી પઉમાવઈ (૧૩) પદ્માવતી ઃ રોડા રાજાના પુત્રી અને ચંપાપુરીના દધિવાહન રાજાના ધર્મપત્ની, સગર્ભાવસ્થામાં ‘હાથીની અંબાડી પર બેસી રાજાથી છત્ર ધરાતા પોતે વનવિહાર કરે' તેવો દોહદ થતાં તેને પૂર્ણ કરવા વ્યવસ્થા થઈ પરંતુ જંગલ દેખી હાથી ભાગી છૂટતા રાજા એક વૃક્ષની ડાળી પકડી લટકી પડ્યાં પરંતુ રાણી તેમ ન કરી શકતા છેવટે હાથી પાણી વાપરવા ઉભો રહ્યો ત્યારે ઉતરી તાપસના આશ્રમમાં ગયા. ત્યાંથી સાધ્વીજીનો પરિચય થતાં ગર્ભની વાત જણાવ્યા વગર દીક્ષા લીધી. પાછળથી ગુપ્ત રીતે બાળકનો જન્મ કરાવી સ્મશાનમાં મૂકાવ્યો જે પ્રત્યેક બુદ્ધ કરકંડૂ થયા. એક વખત થઈ રહેલ પિતા-પુત્રના યુદ્ધને ત્યાં જઈ સાચી હકીકત જણાવી અટકાવ્યું, નિર્મળ ચારિત્ર પાળી અંતે આત્મકલ્યાણ સાધ્યું. | જિā (૧૬) જયેષ્ઠા : ચેડા રાજાની પુત્રી, પ્રભુવીરના મોટાભાઈ નંદિવર્ધન રાજાની ધર્મપત્ની, પ્રભુ વીરના બારવ્રતધારી શ્રાવિકા, એમનાં અડગ શિયલની શકેન્દ્રે પ્રશંસા કરતાં એક દેવે ઘણી જ ભર્યકર કસોટી કરેલી, પરંતુ અણિશુદ્ધ પાર ઉતરતાં મહાસતી જાહેર કરી. દીક્ષા લઈ કર્મ ખપામી શિવપુરમાં (મોક્ષમાં) પધાર્યા. અંજણા, UDD રાપર સુગ (LHI (૧૪) અંજનાસુંદરી : મહેન્દ્ર રાજાહૃદયસુંદરી રાણીની પુત્રી, પવનંજયના ધર્મપત્ની, નાનીશી વાતને મોટું સ્વરુપ આપી લગ્ન પછી ૨૨ વર્ષ સુધી પવનંજયે તરછોડી હતી છતાં અખંડ શીલપાલન અને ધર્મધ્યાન કર્યું. યુદ્ધમાં ગયેલા પતિ ચક્રવાક મિથુનની વિરહવિવલતા જોઈ ગુપ્ત રીતે અંજના પાસે આવ્યાં પરંતુ તે મિલન પરિણામે આફતદાયી બન્યું. ગર્ભવતી બનતાં કલંકિની જાહેર કરી સાસુ-સસરાએ પિતાને ઘરે મોકલી, તો ત્યાંથી પણ વનમાં ધકેલાઈ. વનમાં તેજસ્વી ‘હનુમાન’ પુત્રને જન્મ આપ્યો. શીલપાલનમાં અડગ સતીને શોધવા નીકળેલા પતિને વર્ષો પછી ઘણી મહેનતે મેળાપ થયો. આખરે બંને જણ ચારિત્ર લઈ મુક્તિપદને વર્યા. સુજિક (૧૭) સુજ્યેષ્ઠા : ચેડા રાજાની પુત્રી. સંકેત પ્રમાણે તેને લેવા આવેલ શ્રેણિક રાજા ભૂલથી તેની બહેન ચેલ્લણાને લઈ ચાલતા થયા તેથી વૈરાગ્ય પામી શ્રી ચંદનબાળા પાસે દીક્ષા લીધી. એકવાર અગાસીમાં આતાપના કરતા તેમના રૂપથી મોહ પામી પેઢાલ વિદ્યાધરે ભમરાનું રુપ કરી યોનિ પ્રવેશ કરી શુક્ર તેના અજાણતા મુક્તાં ગર્ભ રહ્યો પરંતુ જ્ઞાની મહાત્માએ સત્ય જણાવી શંકા દૂર કરી. તીવ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી મોસમાં ગયાં. (૧૮) મૃગાવતી : ચેડા રાજાની પુત્રી અને કૌશાંબીના શતાનીકની ધર્મપત્ની. રૂપલુબ્ધ ચંડાલોતે ચડાઈ કરી ત્યારે શતાનીક તે જ રાત્રે અપસ્મારના રોગથી મૃત્યુ પામ્યો. ભોગની આશા બતાવી ચંડપ્રોત પાસે જ કિલ્લો મજબૂત કરાવી અનાજ-પાણી ભરાવડાવી કિલ્લાના દ્વાર બંધ કરાવી પ્રભુવીરની રાહ જોવા લાગી. પ્રભુ પધારતા દરવાજા ખોલાવી દેશના સાંભળતા વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એકવાર સૂર્ય-ચંદ્ર મુળ વિમાને દર્શન માટે આવતા પ્રકાશને લીધે રાત્રિનો ખ્યાલ ન આવતાં વસ્તીમાં આવવામાં મોડું થતાં આર્યા ચંદનબાળાએ ઠપકો આપવાથી પશ્ચાતાપ કરતા કેવળજ્ઞાન પામ્યા. library Page #223 -------------------------------------------------------------------------- ________________ પભાવઈ (૧૯) પ્રભાવતી : ચેડા રાજાની પુત્રી અને સિંધુ સીવીના રાજર્ષિ ઉદાયનની ધર્મપત્ની. કુમારનંદી દેવે બનાવેલ જીવિતસ્વામિની પ્રતિમાની પેટી તેમના હાથે જ ખુલી. તે પરમાત્માને મંદિરમાં પધરાવી રોજ અપૂર્વ જિનભક્તિ કરતા. એકવાર દાસી પાસે મંગાવેલ વસ્ત્રો મંગાવેલ રંગના જ હોવા છતાં અન્ય વર્ણના દેખાવાથી તથા નૃત્યભક્તિ સમયે ધડ મસ્તક વિનાનું દેખાવાથી મૃત્યુ નજીક જાણી પ્રભુવીર પાસે દીક્ષા લઈ દેવલોકમાં ગયા. રુપિણી (૨૩) રુક્મિણી : કૃષ્ણની પટ્ટરાણીથી ભિન્ન વિશુદ્ધ શીલવંતા સન્નારી, સિવા ional ચિલ્લણાદેવી ચેંડા (૨૦) રોલ્લામા : મહારાજાની પુત્રી તથા શ્રેણિકરાજાની ધર્મપત્ની. પ્રભુ મહાવીરદેવની પરમશ્રાવિકા તથા પરમધર્માનુરાગિણી હતા. એક વાર શિયાળાની તીવ્ર ઠંડીમાં તળાવના કિનારે ખુલ્લા હૈ આખી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં રહેનાર સાધુની ચિંતા કરતા શ્રેણિકને તેના શીલ પર વહેમ આવ્યો હતો પરંતુ પ્રભુવીરના વચનથી અખંડ શીલવતી જાણી તે દૂર થયો હતો. વિશુદ્ધ આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું હતું. રેવાઇ (૨૪) રેવતી : ભગવાન મહાવીર સ્વામીના પરમશ્રાવિકા. ગોશાળાની તેજોલેશ્યાથી પ્રભુને છ મહિના સુધી થયેલી અશાતના કાળમાં ભક્તિભાવથી કોળાપાક વહોરાવી પ્રભુવીરને શાતા આપી તીર્થંકર નામગોત્ર બાંધ્યું હતું. આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમાં તીર્થંકર થશે. (૨)શિવાદેવી : રોકા મહારાજાના પુત્રી અને ચંપ્રધોત રાજાના પરમશીલવતી પટ્ટરાણી. દેવકૃત ઉપસર્ગમાં પણ અચલ રહેલા. ઉજ્જયિની નગરીમાં પ્રગટતો અગ્નિ આ સતીના હાથે પાણી છંટાવવાથી શાંત થઈ જતો. આખરે ચારિત્ર લઈ સિદ્ધિપદ પામ્યા. બંભીસુંદરી nal Use Only (૨૧-૨૨) બ્રાહ્મી સુંદરી : ઋષભદેવ ભગવાનની વિદુષી પુત્રીઓ, એક લિપિજ્ઞાનમાં અને બીજી ગણિતમાં પ્રવીણ હતી. સુંદરીએ ચારિત્ર મેળવવા ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલનો તપ કરેલો. બંને બહેનોએ દીક્ષા લઈ જીવન ઉજ્જવળ કરેલું, બાહુબલીને ઉપદેશ આપવા બંને સાધ્વી બહેનો સાથે ગયા હતા. અંતે મોક્ષમાં પધાર્યાં. કુતી (૨૫) કુંતી : પાંચ પાંડવોના માતા. અનેક કષ્ટમય પ્રસિદ્ધ જીવન પ્રસંગો વચ્ચે પણ ધર્મશ્રદ્ધાની જ્યોત જલતી રાખી હતી. છેવટે પુત્રો અને પુત્રવધૂ સાથે ચારિત્ર લઈ મોક્ષે ગયા હતા. જયંતી (૨૭) જયંતિ : શતાનિક : રાજાની બહેન અને રાણી મૃગાવતીની નણંદ. તત્ત્વજ્ઞ અને વિદુષી આ શ્રાવિકાએ પ્રભુવીરને કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછ્યા હતા અને પ્રભુવીરે તેના પ્રત્યુત્તર આપ્યા હતા. તે કૌશાંબીમાં શય્યાતર તરીકે પ્રથમ પ્રસિદ્ધ હતી. અંતે દીક્ષા લઈ સિદ્ધિગતિને વર્યાં. ૨૧૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ દેવઇ દોવાઈ (૨૯) દ્રૌપદી : પૂર્વકૃત નિયાણાના પ્રભાવે પાંચ પાંડવોના પત્ની બન્યા. નારદે ગોઠવી આપેલા વારા પ્રમાણે જ્યારે જે પતિની સાથે રહેવાનું થાય, તેનાથી અન્ય સાથે ભાઈવત્ વ્યવહાર પાળવાનું અતિદુષ્કર કાર્ય સાધ્યું હોવાથી મહાસતી કહેવાયા. અનેક કષ્ટો વચ્ચે પણ શીલને અખંડ જાળવી, ચારિત્ર લઈ અંતે દેવલોકમાં ગયા. ધારણી (૨૮) દેવકી : વસુદેવના પત્ની અને શ્રીકૃષ્ણના માતા, ‘દેવકીનો પુત્ર કંસને મારશે' એમ કોઈ મુનિના કથનથી જાણવાથી તેના છ પુત્રોને ભાઈ કંસે મારી નાખવા લઈ લીધેલ. સાતમું સંતાન કૃષ્ણ-દેવકીની પુત્રપાલનની અતિ ઈચ્છાથી હરિર્ઝેગમેલી દેવને પ્રસન્ન કરી કૃષ્ણ ગજસુકુમાલ સંતાન અપાવ્યો. જેણે કુમળી વયમાં દીક્ષા લીધી ત્યારે ‘ભવચક્રની છેલ્લી મા બનાવજે' તેવું વરદાન લીધું. દેવકીએ સમ્યકત્વ સહિત બારવ્રત પાળી આત્મકલ્યાણ કર્યું હતું. (૩૦) ધારિણી : ચંદનબાળાજીના માતા, એકવાર શતાનીક રાજા નગર પર ચડી આવતા પોતાની નાની પુત્રી વસુમતી સાથે ભાગી છુટી પરંતુ સૈનિકોના સુકાનીના હાથમાં આવી. તેણે જંગલમાં અનુચિત માંગણી કરી ત્યારે શીલરક્ષા માટે જીભ કચડીને પ્રાણત્યાગ કર્યો હતો. કલવાઈ (૩૧) કલાવતી : શંખ રાજાના શીલવતી સ્ત્રી. ભાઈએ મોકલેલા કંકણોની જોડી પહેરી પ્રશંસાના ઉચ્ચારાયેલા વાક્યોથી ગેરસમજૂતી થતા પતિને શીલ પર શંકા આવતા કંકણ સહિત કાંડા કાપવા હુકમ કર્યો. મારાઓએ જંગલમાં લઈ જઈ તેમ કર્યું પરંતુ શીલના પ્રભાવે તેના હાથ હતા તેવા ને તેવા થઈ ગયા. જંગલમાં પુત્રને જન્મ આપ્યો અને તાપસીના આશ્રમે આશ્રય લીધો. કંકણ પરનું નામ વાંચી શંકા દૂર થતાં રાજ ઘણું પસ્તાયો અને ઘણા વર્ષો બાદ બંનેનો મેળાપ થયો પણ ત્યારે જીવનરંગ પલટાઈ જવાથી દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું અને દેવલોક પધાર્યા. શંખ-કલાવતી છેવટે પૃથ્વીચંદ્રગુણસાગર થઈ મોક્ષે ગયા. પુલ. જન્મદિના સૈકા રણા વના - મૂરખદિજા કહઠ્ઠમહિસીઓ (૩૨) પુષ્પચૂલા : પુષ્પચૂલપુષ્પચૂલા બંને જોડિયા ભાઈબહેનોને અતિશય સ્નેહ હોવાથી પિતાએ બંનેના વિવાહ કરાવ્યા. અઘટિત ઘટતું જોઈ માતાને આઘાત લાગતાં દીક્ષા લઈ સ્વર્ગે ગયાં, ત્યાંથી સ્વર્ગનરકના સ્વપ્નો દેખાડી પુષ્પચૂલાને પ્રતિબોધિત કરી અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લેવડાવી. સ્થિરવાસ સેવતા અણિકાપુ. આચાર્ય ની બહુમાનપૂર્ણ સેવા - ભક્તિ કરતાં એક દિવસ કેવલજ્ઞાન થયું. ત્યારબાદ આચાર્યશ્રીને ખ્યાલ ન આવ્યો ત્યાં સુધી વૈયાવચ્ચ કરતા રહ્યાં. અંતે સિદ્ધિપદને પામ્યા. (૩૩) પદ્માવતી-ગૌરીગાંધારી -લક્ષ્મણા-સુસીમાજંબુવતી-સત્યભામાં અને રુક્મિણી : આ આઠે કૃષ્ણની અલગ- અલગ દેશમાં જન્મેલી પટ્ટરાણીઓ હતી. જુદા જુદા સમયે થયેલી શીલની કસોટીમાં દરેક પાર ઉતર્યા હતા. છેવટે દરેકે દીક્ષા લઈને આત્મ-કલ્યાણ કર્યું હતું. ભયણીઓ સ્થૂલભદ્રસ્સા (૩૪) યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, સેણા વેણા, રેણા : સ્થૂલભદ્રજીની સાત બહેનો, સ્મરણ શક્તિ ઘણી તીવ્ર. ક્રમશઃ એક, બે, ત્રણ યાવત્ સાત વખત સાંભળે તો યાદ રહી જાય. સાતે બહેનોએ દીક્ષા અંગીકાર કરેલી. યક્ષાસાધ્વીની પ્રેરણાથી ભાઈમુનિ શ્રીયક પર્વતિથિનો ઉપવાસ કરતાં કાળ પામીને દેવલોકે ગયા. ત્યારે સંઘસહાયથી પ્રાયશ્ચિત માટે શ્રી સીમંધરસ્વામી પાસે ગયા આશયશુદ્ધિના કારણે પ્રાયશ્ચિત ન આપ્યું પણ ભગવાને ભરત ક્ષેત્રના સંઘ માટે ચાર અધ્યયન આપ્યા. સાતે બહેન સાધ્વીઓ પૂર્વ ભણતા એવા રસ્થૂલભદ્ર-સ્વામીને એકવાર વંદન કરવા ગયેલા ત્યારે અહંકારથી તેઓ સિંહનું રૂપ લઈને બેઠેલા, ગુર્વાજ્ઞાથી ફરી વંદન કરવા ગયા ત્યારે મૂળરૂપમાં આવી ગયા હતા. સાતે ય સાધ્વીઓએ નિર્મળ સંયમજીવન પાળી આત્મકલ્યાણ સાધ્યું. ૨૨) Page #225 -------------------------------------------------------------------------- ________________ DEC પ્રતિક્રમણ વખતે બોલવાની મુદ્રા ૫૦ શ્રી સકલતીર્થ વંદના સૂત્ર : : શ્રી સકલતીર્થ સૂત્ર : શ્રી તીર્થ વંદના સૂત્ર : ૧૫ : Fo : Fo : ૫૫ : ૫૮ : 933 આદાન નામ ગૌણ નામ ગાથા પદ સંપદા ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર બીજે લાખ અાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સદ્ઘાં। ચોથે સ્વર્ગે અડલખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર ર બીજે-લાખ-અ-ઠાવીશ-ક-ચાં, ત્રીજે-બાર-લાખ-સદ્-દ-યાં. ચોથે સ્વર્-ગે અડ-લખ ધાર, પાઞ-(પાનુ)-ચમે વન્-દું લાખ જ ચાર શિક અર્થ :- બીજા દેવલોકમાં અઠ્ઠાવીશ (અઠ્ઠાવીશ) લાખ ત્રીજો દેવલોકમાં બાર જિનેશ્વરભગવંતોના જિનમંદિર વર્ણવ્યા છે, તેને હું દેવલોકમાં ચાર લાખ એવા અપવાદિક મુદ્રા. છંદનું નામ: ચોપાઇ; રાગ- ‘દુઃખમે સુમિરન સબ રે, સુખમે રે ન કોય..’ (બીર દુહા) પદાનુસારી અર્થ મૂળસૂત્ર સર્વ તીર્થોને વંદના કરું છું, સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર-નામે મંગલ કોડા પહેલે સ્વર્ગ લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિઃશદીશ ॥૧॥ અર્થ :- સર્વ તીર્થોને હું હાથ જોડીને ઉચ્ચારણમાં સહાયક સકલ તીર્-થ વન્-દુમ્ કર-જોડ, જિન-વર નામે મગ-લ કોડ । પહેલે સ્વર-ગે લાખ બતુ-રીશ, જિન-વર રી-ત્ય નમું નિશ-દીશ ।।૧।। જિન-મંડપ ચૈત્યોને વંદના કરું છું હંમેશા. ૧, વંદના કરું છું જિનેશ્વર ભગવંતના માત્ર નામસ્મરણના પ્રભાવથી ક્રોડો મંગલ વર્તાય છે અર્થાત્ અપમંગલની શ્રેણીઓ નાશ પામે છે. પહેલા દેવલોકમાં બત્રીશ લાખ પ્રમાણ જિનમંદિર છે, તેને હું વંદના કરૂં છું. ૧. જિનેશ્વર ભગવંતના નામથી મંગલ કોડો પ્રવર્તે છે. પહેલા દેવલોકમાં લાખ બીશ, લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોંતેર ધાર IIII | છટુ-ઠે સ્વર્-ગે સહસ પચાશ, સા-તમે ચાલી-શ સહસ પ્રા-સાદ | આઠમે સ્વર-ગે છ હજાર, નવ-દશ-મે વન્–દું શત ચાર II3II Jain Education Internation છદ્બેસ્વર્ગે સહસ પચાશ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ । આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદું શત ચાર II3II અર્થ :- છટ્ઠા દેવલોકમાં પચ્ચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાલીશ હજાર, ચારસો અને દશમાં દેવલોકમાં ચારસો એવા શ્રી જિનવરના જિનમંદિરો છે, હું વંદના કરું છું. ૩. અગ-ચાર-બાર-મે ત્રણ-શું સાર, નવ-ગ્રેવે-યકે ત્રણ-તેં અઢાર । સહસ સત્તાણું ત્રેવીશ સાર, સહસ-સ-તાણું ત્રેવીશ સાર, જિનવર ભવન તણો અધિકાર । જિન-વર ભવન-તણો અધિ-કારા વિષયઃ ત્રણલોકવર્તી શાશ્વત-અશાશ્વત અરિહંતપ્રભુના ચૈત્ય અને બિંબોને વંદના તથા ગુરુને વંદના. બીજે સ્વર્ગે લાખ અાવીશ કહ્યાં છે, ત્રીજે બાર લાખ વર્ણવ્યા છે, ચોથે સ્વર્ગે આઠ લાખ ધારણ કરવા, પાંચમે સ્વર્ગે વંદું છું લાખ ચાર ચૈત્યોને. ૨. લાખ, ચોચા દેવલોકમાં આઠ લાખ, પાંચમા વંદન કરૂ છું. ૨. અગ્યાર-બારમે ત્રણોં સાર, નવ પ્રૈવેયકે ત્રણશેં અઢાર। પાંચ અનુત્તર સર્વે મલી, પાઞ-(પાન્)-ચ અનુત્તુ-તર સરરૂપે મળી, લાખ ચોરાશી અધિકાં વળી ા૪ાા લાખ ચોરાશી અધિકાં વળી ॥૪॥ અર્થ:- અગ્યારમાં દેવલોકમાં ત્રણસો, બારમાં દેવલોકમાં ત્રણસો, નવ-ીવેયમાં ત્રણસો અઢાર અને પાંચ અનુત્તર વિમાન દેવલોકમાં પાંચ જિનમંદિરો વર્ણવ્યા છે. પણ સર્વે દેવલોકાદિમાં જિનમંદિરની સંખ્યા તો ચોર્યાશી લાખથી પણ અધિક છે. તેને હું વંદના કરૂં છું. ૪. છઠ્ઠા સ્વર્ગમાં હજાર પચાશ, સાતમાં સ્વર્ગમાં ચાલીશ હજાર જિન-ચૈત્યો, આઠમા સ્વર્ગમાં છ હજાર, નવમાં દશમાં સ્વર્ગમાં વંદું છું ચારસો. ૩. આઠમા દેવલોકમાં છ હજાર, નવમા દેવલોકમાં હજાર સત્તાણું ત્રેવીશ મુખ્ય, જિનેશ્વર ભગવંતોના ભવનોનો અધિકાર છે, લાંબા સૌ યોજન પહોળા લામ્-બા સો જોજન વિસ્-તાર, પચા-સ ઊઞ (ઊન)-ચા બહોન-તેર ધાર I[]] પચાસ યોજન અને ઉંચા બોંતેર યોજન ધારણ કરવા. ૫. અર્થ:- શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે સો યોજન લાંબા, પચાશ યોજન પહોળા અને બોંતેર યોજન ઉંચા એવા સતાણું હજાર અને ત્રેવીશ (૯૦,૦૨૩) એવા જિનેશ્વર ભગવંતોના સારભૂત જિનમંદિરો છે, ૫. Only અગ્યાર–બારમા દેવલોકમાં ત્રણસો સારભૂત, નવ પ્રૈવેયકમાં ત્રણસો અઢાર, પાંચ અનુત્તરમાં સર્વ મળીલાખ ચોરાશીથી પણ અધિક. ૪. ૨૨૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ WWWXX સિદ્ધ અનંત નિમું નિશદિશ સકલ તીથી વંદું કર જોડ વૈમાનિક દેવલોક માં કુલ જિનમંદિર-૮૪,૯૦, ૦૨૩ કુલ જિનબિંબ-૧,૫૨,૯૪,૮૮, ૯૬૦ પાંચ (ચૈત્ય) અનુતરે નવીયર્ક ત્રણસે અટાર (૩૧૮) -(૧૧-૧૨ માં ૩૦૦) (૯-૧૦ માં ૪૦૦). ૮ માં સ્વર્ગે માં ૬૦૦૦ ૪૦,૦૦૦ ૫૦,૦૦૦ ત્રીજે ૧૨ લાખ ૬ ઠ્ઠા વર્ગે ૫ માં વંદુ ન ૪ લાખ ચોથે ૮ લાખા પહેલે સ્વર્ગે ૩૨ લાખ બીજે ૨લાખ જ્યોતિષી અસંખ્ય મંદિર બિંબ )))))))))))))))))))) D))))))))))))))))) ગક માં ૩રપ૧ મંદિર 3૯૧૩૨૦ બિંબ નિચ્છલિોક માં ૩રપ૦ IN Tiri[ કઈ વ્યંતર-અસંખ્ય મંદિર બિંબ.... ભવનપતિમાં to, e૨ લાખો મંદિર ૧૩૮૧ કોડ ૬૦ લાખ બિંબ નર ના ૨૨ ૨ Jan Education International Forvale lonelise Only Page #227 -------------------------------------------------------------------------- ________________ એકસો એંશી બિંબ પ્રમાણ, સભા –સહિત એક ચૈત્યે જાણ । સોક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ IIII અર્થ:- (નવ ગૈવેયક અને પાંચ અનુત્તર દેવલોક સિવાય) દરેક જિનમંદિરમાં (પાંચ) સભા સહિત એક-એક જિનમંદિરમાં એકસોને એંશી જિન પ્રતિમાઓનું પ્રમાણ હોય છે, તે જાણવું તે મુજબ એકસોને બાવન ક્રોડ, ચોરાણું લાખ અને ચાલીશ હજાર જિનબિંબોને યાદ કરીને હું વંદના કરું છું. ૬. એક્સો એઞ(એન્)-શી બિમ-બ-પ્રમા-ણ, એક્સો એંશી જિનબિંબોનું પ્રમાણસભા-સહિત-એક-રીતુ-યે-જાણ । (આ દરેક) સભા-સહિત એક ચૈત્યમાં જાણવું, સૌ ક્રોડ બાવન ક્રોડ સમ-ભાલ, એકસો કોડ, બાવન કોડને યાદ કરીનેલાખ ચોરાણું સહસ ચૌંઆલ IIFII લાખ ચોરાણું, હજાર ચાલીશ. ૬. સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ સાત કાંડને બોંતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ llll અર્થ :- સાતસોને સાઠ (સાઈઠ) સાત કરોડ અને બીંતર લાખ જિનમંદિરો છે. -- સાતશે ઉપર સાઠ વિશાલ, સવિ બિ-બ-પ્રણમું-ત્રણ-કાલ । સાત કોડને બહન-તેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ Illા એવા વિશાલ સર્વ જિનપ્રતિઓને હું સાતસોથી અધિક સાઠ વિશાલસવિ જિનબિંબને હું પ્રણામકરું છું; ત્રણ કાલ । સાત ક્રોડને બહોંતેર લાખ ભવનપતિમાં ચૈત્યો રહેલા છે, એમ કહેલું છે. ૭. ત્રણેય કાલ પ્રણામ કરૂં છું. ભવનપતિ દેવલોકમાં એક-સો એમ(એન્)-શી બિ-બ પ્રમાણ, એક-એક-ચૈત-ચે-સખ્યા-જાણ । તેરશે કોડ નવ-યાશી કોડ, એકશો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ । તેણે કોક નેવ્યાશી કોક, સાઠ લાખ વંદું કર જોડI અર્થ :- તે (સાત કરોડ બહોંતર લાખ) જિનમંદિરોમાં એક સોને એંશી (૧૮૦) રહેલી જિનપ્રતિમાની કુલ સંખ્યા તેરસો ને વ્યાશી કરોડ અને સાઠ (સાઈઠ) લાખ સાઠ લાખ વન-દું કર-જોડ III Jain Eques an International બત્રીસ ને ઓગણસાઠ, બત-રીસે ને ઓગણ-સાઠ, નિર્ણોમાં રીત્વનો પાઠ । તિર્-છા લોકમાં ચૈત્-યનો-પાઠ । ત્રણ લાખ એકાણું હજાર, ત્રણ લાખ એકાણું હજાર, ત્રણશેં વીશ તે બિંબ જુહાર | | ત્રણશે વીશ તે બિસ્-બ જુહાર હા અર્થ:- તિતિલોકમાં (મનુષ્યલોક)માં ત્રણ હજાર બસ્સો ઓગણ સાઠ શાશ્વત વીશ જિનપ્રતિમાઓ જણાવ્યા છે તેને હું વંદના કરું છું, ૯. એક્સો એંશી બિંબોનું પ્રમાણએક એક ચૈત્યમાં સંખ્યા જાણવી, તેરશો ક્રોડ નેવ્યાશી ક્રોડ સાઇઠ લાખ થાય બે હાથ જોડીને વંદું છું. ૮. જિન પ્રતિમાઓ છે. એટલે સર્વ ચેત્યો (મંદિરો)માં થાય છે, તેને હું બે હાથ જોડીને વંદના કરૂં છું. ૮, બત્રીસો અને ઓગણસાઠ મનુષ્યલોકમાં શાશ્વત રીત્યો જણાવેલાં છે; ત્રણ લાખ એકાણું હજાર ત્રણસો વીશ જિનબિંબોને હું વંદન કરું છું ૯. જિનમંદિરોમાં ત્રણ લાખ એકાણું હજાર ત્રણસો વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ-ચંદ્રાનન-વારિપેણ, વર્ધમાન નામે ગુણસેન ||૧૦|| વ્ય-તર-જ્યો-તિષીમાં વળી જેહ, શાશ્-વતા-જિન-વન-૬-તેહ । ઋષભરૂચનુ-દ્રા-નન-વારિ-પેણ, વર-ધ-માન નામે ગુણ-સેન ના અને વર્ધમાન નામના ગુણોથી યુક્ત ૧૦, અર્થ :- આ ઉપરાંત વ્યંતર-જ્યોતિષ દેવલોકમાં રહેલા શાશ્વત જિનબિંબો અને દિવ્ય ગુણોના સામ્રાજ્યથી યુક્ત એવા શાશ્વતા જિનેશ્વર ભગવંતના શુભ નામ-ૠષભ, ચંદ્રાનન, વારિપેણ અને વર્ધમાન છે, તેમને હું વંદના કરું છું. ૧૦. વ્યંતર, જ્યોતિષ દેવલોકમાં ઉપરાંત જેશાશ્વત જિનબિંબો છે વંદન કરું છું તેને, ઋષભ, ચંદ્રાનન, વારિપેણ સમેત શિખર વંદુ જિનવીશ, સમ્-મેત શિખર-વન્-દુ-જિન-વીશ, સમેત શિખર પર વંદન કરુછું જિનેશ્વરોને વીશ, અષ્ટાપદ વંદુ ચોવીશા અપ-ટા-પદ-વ-દુ ચો-વીશા અષ્ટાપદ પર વંદન કરું છું ચોવીશ જિનેશ્વરોને વિમલાચલને ગઢ ગિરનાર, વિમલા-ચલ ને ગઢ ગિર-નાર, વિમલાચલ(શત્રુંજય) પર્વત ઉપર ગિરનાર ઉપર આબુ ઉપર જિનવર જુહાર ||૧૧|| આબુ ઉપર જિન-વર જુહાર ||૧૧|| અને આબુ ઉપર જિનેશ્વરોની હુંસ્તુતિ કરું છું.૧૧. અર્થ:- સમ્મેત શિખરજી તીર્થમાં રહેલા વીશ જિનેશ્વરોની અને શ્રી અષ્ટાપદ મહાતીર્થ પર રહેલા ચોવીશે જિનેશ્વરોની અને શ્રી શત્રુંજય ગિરિરાજને, શ્રી ગિરનાર તીર્થને શ્રી આબુ તીર્થને વિશે રહેલાં જિનેશ્વરો અને તીર્થની હું સ્તુતિ કરૂં છું. અર્થાત્ વંદના કરૂં છું ૧૧, શંખેશ્વર કેસરિઓ સાર, શંખેશ્-વર કેસ-રિઓ સાર, તારંગે શ્રી અજિત જુહાર તા-ર-ગે શ્રી અજિ-ત જુહાર । અંતરિક્ષ વરકાણો પાસ, અનુ-ત-રિ-ધ-વર-કાણો પાસ, જીરાવોને ગંભણ પાસ વિશા જીરા-વલો ને થમ્-ભણ પાસ ૧૨ી અર્થ:- જગતમાં સારભૂત એવું શ્રી શંખેશ્વરતીર્થ, શ્રી કેશરીયાજી તીર્થ, પાર્શ્વનાથભગવાન, શ્રી જીરાવલા પાર્શ્વનાથભગવાન અને શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનને હું વંદના કરૂં છું. ૧૨. શંખેશ્વર કેસરિયાજી વળી સારભૂત છે, તારંગે શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરું છું, તેમજ અંતરિક્ષ પાર્શ્વનાથ, વરકાણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ અને સ્તંભન પાર્શ્વનાથ.૧૨. તારંગા તીર્થે શ્રી અજીતનાથ ભગવાન, અંતરિક્ષ ૨૨૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણ ગૃહ । વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ।।૧૩।। વિહ-રમાન વન્-દું જિન વીશ, સિદ્-ધ અનન્તનમું નિશ-દિશ ||૧૩|| ભગવંતોના ચૈત્યો છે તેને હું વંદન કરું છું. અર્થ :- ગામમાં, નગરમાં,પુરમાં અને પત્તનમાં જેટલા ગુણોના ઘરરૂપ જિનેશ્વર વળી વીશ વિહરમાન જિનેશ્વર ભગવંતો તેમજ સિદ્ધપદને પામેલા અનંત સિદ્ધોને હું હંમેશા પ્રતિદિન વંદના કરું છું, ૧૩, અઢીદ્વીપમાં જે અણગાર, અઢી-દ્વીપમાં જે અણ-ગાર, અઢાર સહસ સીલાંગના ધારા અઢા-ર સહસ સી-લાકુ-ગ-ના ધારા પંચમહાવત સમિતિ સાર, (પ)-ય મહા-વ્રત સમિ-તિ સાર, પાળે પળાવે પંચાચાર વિ૪|| પાળે પળાવે પદ્મ(પન્)-ચા –ચાર ||૧૪|| અર્થ:- અઢીદ્વીપમાં જેટલા વિરક્ત સાધુઓ છે, જે અઢાર હજાર શીલાંગ ના રચને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ આચારને પાળે છે અને બીજાને પણ પળાવનારા છે. ૧૪. બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણ મણિમાલ કે નામ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈતુ-ય નમું ગુણ-ગેહા બાહ્ય તેમજ અત્યંતર તપમાં ઉધમવંત થયેલા તેવા મુનિઓને વંદન કરું છું, ગુણ રૂપ મણિરત્નની માળા સમાન, દરરોજ ઉઠીને તેમની કીર્તના કરું, જીવવિજય કહે ભવ-સમુદ્રને તરું, ૧૫, નિત નિત ઊઠી કીર્-તિ કરું, “જીવ” કહે ભવ-સાયર તરું ।।૧૫।। નિત નિત ઊઠી કીર્તિ કરું, જીવ કહે ભવ–સાયર તરું [૧૫] અર્થ :- (છ) બાહા અને (છ) અત્યંતર તપથી ઉજ્જવળ થયેલા, સદ્ગુણોરૂપી મણિરત્નની માળા સમાન એવા શ્રી સાધુભગવતોને હું વંદન કરૂં છું. દરરોજ સવારે ઉઠીને કીર્તન કરૂં છું. તે વંદન-કીર્તનના પ્રભાવે ‘જીવ વિજયજી’ કહે છે કે ભવરૂપી સમુદ્રને હું તરૂં છું. ૧૫. ચૈત્યસંખ્યા પહેલા દેવલોકે બીજા દેવલોકે ત્રીજા દેવલોકે ચોથા દેવલોકે પાંચમા દેવલોકે ૪,૦૦,૦૦૦ છઠ્ય દેવલોકે ૫૦,૦૦૦ સાતમા દેવલોકે ૪૦,૦૦૦ આઠમા દેવલોકે ૬,૦૦૦ ૨૨૪ બાહ્ય અભ્-ય-તર તપ ઉજ-માલ, તે મુનિ વન્-દું ગુણ-મણિ-માલ । સ્વર્ગ, પાતાળ અને મર્ત્યલોક્માં રહેલા શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની સંખ્યા લોક શાશ્વત ચૈત્યો સ્વર્ગ પાતાળ અથવા ભવનપતિના આવાસમાં ૮૪,૯૭,૦૨૩ ૭,૭૨,૦૦,૦૦૦ ૩૨૫૯ મર્ત્યલોકમાં (૧) સ્વર્ગમાં રહેલા શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો પ્રત્યેક ચૈત્યમાં ફુલ બિંબો બિંબ સંખ્યા ૩૨,૦૦,૦૦૦ X ૧૮૦ ૫૭,૬૦,૦૦,૦૦૦ ૨૮,૦૦,૦૦૦ X ૧૮૦ ૧૨,૦૦,૦૦૦ X ૧૮૦ ૮,૦૦,૦૦૦ × ૧૮૦ ૧૪,૪૦,૦૦,૦૦૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ ગામ, નગર, પુરોમાં અને પત્તનમાં જેટલાંજિનેશ્વર ભગવંતના ચૈત્યો છે તેને હું વંદન કરું છું, ગુણના ઘર સમાન, વિહરમાનને વંદન કરું છું, જિનોને વીશ, સિદ્ધ અનંતોને હું વંદન કરું છું, ૧૩. હું × ૧૮૦ ૭,૨૦,૦૦,૦૦૦ × ૧૮૦ × ૧૮૦ X ૧૮૦ ૯૦,૦૦,૦૦૦ ૭૨,૦૦,૦૦૦ ૧૦,૮૦,૦૦૦ નામ અઢી દ્વીપમાં જેટલા સાધુઓ છે, જે અઢાર હજાર શીલાંગથી યુક્ત છે, પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ સારભૂત તે પાળે પળાવે પાંચ આચારને ૧૪ધારણ કરનારા છે, તેમજ સારભૂત એવા શાશ્વત બિંબો ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૩,૮૯,૬૦,૦૦,000 ૩,૯૧,૩૨૦ ત્યસંખ્યા નવમા દેવલોકે દશમા દેવલોકે અગ્યારમા દેવલોકે ૩૦૦ X બારમા દેવલોકે નવ પ્રૈવેયકમાં પાંચ અનુત્તરમાં કુલ પ્રત્યેક ચૈત્યમાં બિંબ સંખ્યા ૪૦૦ X ૩૧૮ ૫ કુલ બિંબો ८० ૧૮૦ ૧૮૦ ૧૮૦ X ૧૨૦ X ૧૨૦ ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૭૨,૦૦૦ ૫૪,૦૦૦ ૩૮,૧૬૦ ૬૦૦ www.jainellbrary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧) સવર્ગના પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ બિંબની ગણત્રી નીચેના ધોરણે ક્રવામાં આવી છે. દરેક દેવલોકમાં પાંચ સભા હોય છે, ૧. મજ્જન સભા, ૨. અલંકાર સભા, ૩. સુધર્મ સભા, ૪. સિદ્ધાયતન સભા, ૫. વ્યવસાય સભા, એ દરેક સભાને ત્રણ દ્વાર હોય છે એટલે પાંચ સભામાં બધાં મળીને પંદર દ્વાર હોય છે. એ દરેક દ્વાર ઉપર ચૌમુખ બિંબ હોય છે. એટલે પાંચ સભામાં ૬૦ બિંબો હોય છે અને દરેક દેવલોકમાં રહેલું ચૈત્ય ત્રણ દ્વારવાળું જ હોય છે. અને દરેક દ્વાર પર ચૌમુખજી હોય છે. એટલે તેમાં કુલ ૧૨ બિંબ હોય છે અને તે ચૈત્યના ગભારામાં ૧૦૮ જિનબિંબ હોય છે. જે મળીને ચૈત્યમાં રહેલાં બિંબોની કુલ સંખ્યા -૧૨૦ ની થાય છે. તેવી રીતે સભાના ૬૦ તથા ચૈત્યના ૧૨૦ બિંબો મળીને કુલ-૧૮૦ બિંબ થાય છે. નવ રૈવેયક તથા અનુત્તર વિમાનોમાં સભાઓ હોતી નથી. તેથી તેમાં ૧૨૦ બિંબો હોય છે. (૨) પાતાળલોકમાં રહેલા શાશ્વત ચેત્યો તથા શાશ્વત બિંબો નામ પ્રત્યેક ચૈત્યસંગા ચૈત્યમાં કુલ બિબો. | બિંબની સંખ્યા નામ પ્રત્યેક ચેત્યસંખ્યા | ચૈત્યમાં - બિંબની સંખ્યા કુલ બિંબો ૧. અસુરકુમાર ૬૪,૦૦,૦૦૦ X ૧૮૦ ૧,૧૫,૨૦,૦૦૦ ૨. નાગકુમાર ૮૪,૦૦,૦૦૦ X ૧૮૦ ૧,૫૧,૨૦,૦૦૦ ૩. સુપર્ણકુમાર ૭૨,૦૦,૦૦૦ X ૧૮૦ ૧,૨૯,૬૦,૦૦૦ ૪. વિધુતકુમાર ૭૬,૦૦,૦૦૦ X ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦૦ ૫. અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦ x ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦૦૧ ૬. દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦ X ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦૦ | ૭. ઉદધિકુમાર ૭૬,૦૦,૦૦૦ x ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦૦ ૮. દિકકુમાર ૭૬,૦૦,૦૦૦ X ૧૮૦ - ૧,૩૬,૮૦,૦૦૦ ૯. પવનકુમાર ૯૬,૦૦,૦૦૦ x ૧૮૦ ૧,૭૨,૮૦,૦૦૦ | ૧૦. સ્વનિતકુમાર ૭૬,૦૦,૦૦૦ x ૧૮૦ ૧,૩૬,૮૦,૦૦૦ ૭,૭૨,૦૦,૦૦૦X ૧૮૦૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ ફુલા (3) મનુષ્ય લોમાં શાશ્વત ચેત્યો ૩૨૫૯ છે. ૩૨૫૯ ચૈત્યોમાં નંદીશ્વરદ્વીપના પ૨, રુચકદ્વીપના ૪ પર્વત છે. તે પર્વતના શિખર ઉપર ૨ ચૈત્યો, તે નદી દેવકુરુ અને કુંડલદ્વીપના ૪. એમ ૬૦ ચૈત્યો ૪ દ્વારવાળાં હોય છે. ક્ષેત્રમાંથી પસાર થાય છે. તે ૫દ્રહમાં થઇને પસાર થાય છે. આ એટલે તેમાં રહેલા જિનબિંબોની સંખ્યા ૧૨૪ હોય છે. અને દરેક દ્રહની મધ્યમાં એક મંદિર છે. તે દ્રહના ૫ ચૈત્ય, પાંચેય બાકીના એટલે ૩૧૯૯ ચૈત્યોમાં ૧૨૦ બિંબો હોય છે. આ રીતે દ્રહની બંને બાજુ કંચનગિરિ પર્વત આવેલા છે એટલે ૧૦ મનુષ્ય લોકમાં રહેલા સઘળા બિંબોની સંખ્યા ૩,૯૧,૩૨૦ ની . કંચનગિરિ પર્વત થશે. તે દરેક પર્વત ઉપર ૧૦ મંદિરો છે. થાય છે. એટલે કંચનગિરિના = ૧૦૦ ચૈત્યો, પૃથ્વીકાય, વૃક્ષ આકારનું મનુષ્યલોકના ૩૨૫૯ શાશ્વતચૈત્યોની વિગત : જંબૂવૃક્ષ આવેલું છે. તે જંબુપીઠ ઉપર ૧૧૭ જંબૂવૃક્ષો છે. જંબૂદ્વીપના-૬૩૫, ધાતકીખંડના-૧૨૭૨, પુષ્કરવરદ્વીપના- મધ્યમાં એક જંબૂવૃક્ષ છે. તેની ફરતા તેનાથી અડધા ૧૨૭૨, તથા મનુષ્યક્ષેત્રની બહાર-૮૦ મંદિર, માપવાળા બીજા આઠ વૃક્ષો છે અને તે આઠ વૃક્ષોને ફરતા તેથી કુલ ૬૩૫+૧૨૭૨+૧૨૭૨+૮૦ = ૩૨૫૯ શાશ્વત ચૈત્ય છે. બીજા ૧૦૮ વૃક્ષો છે. તે દરેક વૃક્ષની મધ્ય ડાળી ઉંચી છે અને તે જંબદ્વીપના ૬૩૫ શાશ્વત ચેત્યોની વિગત :- ડાળી ઉપર એક-એક મંદિર છે એટલે જંબૂવૃક્ષના ૧૧૯ ચૈત્ય. ભરતક્ષેત્રના ૩ ચૈત્ય (ગંગા અને સિંધુના પ્રતાપકુંડમાં ૧-૧ | નિષેધ પર્વતથી શરુ કરી ગજદંત આકારના બે પર્વતોતથા વૈતાઢ્ય પર્વત ઉપર ૧=૩, હિમવંતપર્વત ઉપર ચૈત્ય(૧ : પૂર્વમાં સોમનસ ગજદંત અને પશ્ચિમમાં વિધુત્રભ ગજદંત બે શિખર ઉપર, ૧ પર્વત ઉપર દ્રહમાં) ૩ + ૨ = ૫ પર્વતો શરુમાં ૫૦૦ યોજન પહોળા અને મેરુની નજીક આવતાં | હિમવંતક્ષેત્ર-૩, મહાહિમવંતપર્વત-૨, હરિવર્ષક્ષેત્ર-૩, હાથીદાંતની જેમ પાતળા થઇ જાય છે અને આ પર્વતો નિષધ પર્વત-૨=૧૫ આ રીતે દક્ષિણના ૧૫, શાશ્વત મંદિરો તે મહાવિદેહક્ષેત્રથી દેવકુરુને જુદા પાડે છે. તે બે પર્વતનાં ર જ રીતે ઉત્તરના નીલવંતપર્વત-૨, રમ્યક્ષેત્ર-૩, રુક્મિપર્વત- ચૈત્ય, દેવકુરુક્ષેત્રની મધ્યમાં ૧ ચૈત્ય આવેલું છે. એટલે કુલ = ૨, ઐરણ્યવંત ક્ષેત્ર-3, શિખરી પર્વત-૨, ઐરાવત ક્ષેત્ર - ૩ = ૧+૨+૫+૧૦૦+૧૧૭+૨+૧ = ૨૨૮ શાશ્વત ચૈત્ય થાય. ૧૫ કુલ ૩૦, | (૨) ઉત્તરકુરુક્ષેત્રના :- ૨૨૮ ચૈત્ય તે દેવકુરુની જેમ જંબૂદ્વીપ મહાવિદેહના ૬૦૫ મંદિરો- (૧) દેવકુના સમજવા. ૨૨૮, (૨)ઉત્તરકુરુના ૨૨૮,(૩) પૂર્વ મહાવિદેહ-૬૨, (૪) | સીતા નદીના દ્રહનું ૧, દ્રમક ઝમક પર્વતના ૨, દ્રહના ૫, પશ્ચિમ મહાવિદેહ-૬૨,(૫) મેરુના-૨૫. કંચનગિરિના ૧૦૦, શાભવૃક્ષના ૧૧૭, માલ્યવંત ગજદંત (૧) દેવકુરુના :- (૨૨૮)- નિષેધપર્વત પરથી શીતોદા અને ગંધમાદન ગજદંત ૨, ઉત્તરકુરુક્ષેત્રની મધ્યમાં ૧ = ૨૨૮ નદી નીકળે છે. તે પર્વતની તળેટીમાં જ્યાં દ્રહમાં પડે છે,તે ચૈત્ય. દ્રહની મધ્યમાં ૧ ચૈત્ય, તે નદીની બે બાજુ ચિત્ર, વિચિત્ર બે (૩) પૂર્વમહાવિદેહ=૬૨:- ૧૬ વિજયમાં દરેક નદીના ૨૨૫ ducation inte Fer Private & Personal use only Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્રહની મધ્યમાં ર ચૈત્ય અને એક વિજયના બે ભાગ કરતા હાથીના આકારના કરિકૂટપર્વત છે. તે કરિકૂટપર્વતના ૮ વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર ૧ એમ કુલ-૩ . ૧૬ X ૩ = ૪૮ ચૈત્ય. ૪+૪+૪+૪+૧+૮ = ૨૫ ચૈત્યો. આ રીતે જંબૂદ્વીપના ચૈત્ય. બે વિજયની મધ્યમાં રહેલા વક્ષસ્કારપર્વત (અંતર ૩૦+૨૨૮+૨૨+૬૨+૬૨+૨૫ =૬૩૫ ચૈત્ય. પર્વત) ના શિખર ઉપર ૮ એટલે વક્ષસ્કાર પર્વતના ૮ ચૈત્ય. ૧૬ | ધાતકીખંડ અને પુષ્કવરદ્વીપમાં ૨ ભરત ક્ષેત્ર,૨ વિજયના ૧૪ આંતરા થાય. તેમાં એક આંતરામાં વક્ષસ્કાર, ઐરાવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર છે. તેથી તેમાં જંબુદ્વીપ પર્વત અને બીજા આંતરામાં નદી હોય છે. એટલે ૬ કરતાં બમણો ચૈત્ય થશે. તદુપરાંત તે બે ખંડમાં અંતરનદીના ૬ ચૈત્યો. ૪૮+૮+૬ ૬૨ ચૈત્ય. વક્ષસ્કારપર્વતના બે ચૈત્ય વધુ થશે માટે ૧૨૭૨ એટલે | (૪) પશ્ચિમમહાવિદેહના ૬૨, ૧૬ વિજયના દરેક ધાતકીખંડના ૧૨૭૨ અને પુષ્કરવરદ્વીપના ૧૨૭૨, જંબૂદ્વીપ વિજયમાં ૩ એટલે ૧૬/૩ = ૪૮ ચૈત્ય, ૮ વક્ષસ્કાર પર્વતના = + ધાતકીખંડ + પુષ્કરવરદ્વીપ = ૬૩૫ + ૧૨૭૨ + ૧૨૭૨ = ૩૧૭૯ ચૈત્ય છે. ૮ ચૈત્ય, ૬ અંતર નદીના = ૬૨ ચૈત્ય, (૫) મેરુપર્વતના ૨૫ ચૈત્ય:- મેરુપર્વતની તળેટીમાં - ૧. પુષ્કરવરદ્વીપના બે ભાગ કરતા માનુષોત્તર પર્વત ઉપર ચારે દિશામાં એકેક ચૈત્ય એટલે માનુષોત્તર પર્વતના ૪ ચૈત્ય ૨, સમભૂતલા પૃથ્વી ઉપર ભદ્રશાલ વનમાં ચાર દિશામાં એકેક નંદીશ્વરદ્વીપમાં ગોળાકારે પ૨ પર્વત છે અને તે દરેક શિખર ચૈત્ય છે, તે ભદ્રશાલ વનના ૪ ચૈત્ય. પ૦૦ યોજન ઉંચુ ઉપર એકેક ચૈત્ય છે. એટલે નંદીશ્વરદ્વીપના પર ચૈત્ય. ૩. નંદનવન છે , તેની ચારે દિશામાં એકેક મંદિર છે, નંદનવનના નંદીશ્વરદ્વીપમાં સૌધર્મેન્દ્ર દ્વીપની નગરીના ૧૬ ચૈત્ય. ૪. ૪ ચૈત્ય. ૬૨,૫૦૦ યોજન ઉંચે સોમનસવનની ચારે દિશામાં એકેક મંદિર છે. સોમનસવનના ૪ ચૈત્ય, ૩૬,૦૦ યોજન ઉંચે કુંડલદ્વીપ અને રૂચકદ્વીપમાં ચારે દિશામાં પર્વત ઉપર એટલે ૮ ચૈત્ય એટલે તિસ્કૃલોકમાં શાશ્વતા ચૈત્ય = fબૂદ્વીપના + પાંડુકવનની ચારે દિશામાં એક મંદિર છે. પાંડુકવનના ૪ ચૈત્ય. મેરુપર્વતની ચૂલિકા સૌથી ઉંચે એક મંદિર તે ચૂલિકાનું ૧ ધાતકીખંડના પુષ્કરધરદ્વીપના + મનુષ્યલોકની બહાર = ૬૩૫+૧૨૭૨+૧૨૭૨+૮૦ = ૩૨૫૯ શાશ્વત ચૈત્યો છે. ચૈત્ય. મેરુપર્વતની સમભૂતલા પૃથ્વી ઉપર ચાર વિદિશામાં જ શી પણ રચના ટા” આદાન નામ : શ્રી કરેમિભંતે ! પોષહ સૂત્ર ગણ નામ : પૌષધવ્રત સૂત્ર. પૌષધવ્રત લેતી. વેળાની મુદ્રા વિષય : આહાર-શરીર સત્કાર-ત્યાગરૂપ પ્રતિજ્ઞા અને બ્રહ્મચર્ય- અવ્યાપાર પાલનરૂપ પ્રતિજ્ઞા દ્વારા સાધુજીવનનો આસ્વાદ. મૂળસૂત્ર | ઉચ્ચારણમાં સહાયક પદાનુસારીઅર્થ કરેમિ ભંતે! પોસહં, ક-રેમિ-ભન–તે ! પો-સહમ, હે ભગવત ! હું પોષધવ્રત કરૂં છું. આહાર પોસહં દેસઓ, સવઓ, આહાર-પો-સહ-દેસ-ઓ-સવ-વઓ, ૬ દેશ થકી-સર્વ થકી આહાર ત્યાગપૌષધ, સરીર-સક્કાર-પોસહં-સવ્વઓ, સરીર-સક-કાર-પોસ-હ-સવ-વઓ, | સર્વ થકી શરીર સત્કાર ત્યાગનો પૌષધ, બંભચેર પોસંહ સવ્વઓ, બમ–ભ-ચેર,-પો-સહમ-સવ-વઓ, સર્વથી બ્રહ્મચર્ય પાલન પૌષધ, અવાવાર-પોસહં સવ્વઓ, ! અવ-વા-વાર-પોસ-હ-સવ-વઓ, સર્વ થકી અવ્યાપાર પૌષધ, ચઉબિહં પોસહં ઠામિ, ચ-ઉવ-વિ-પો-સહ-ઠા-મિ, આ ચાર પ્રકારના પૌષધમાં હું રહું છું. જાવ-દિવસ અહોરાં જાવ-દિવ-સમ-અહો-ર-તમ્ આખો દિવસ અથવા રાત-દિવસ સુધી (જાવ-સેસ દિવસ) (જાવ-સેસ-દિવ-સમ) (શેષ બાકી રહેલ દિવસ સુધી) પજુવાસામિ, * પજ-જુ-વા-સા-મિ, * સેવું એટલે પાળું ત્યાં સુધી, અર્થ :- હે ભગવત ! પોષધવત કરું છું. આહાર-ત્યાગ કરવાનો, દેશથી (=આયંબિલ-એકાસણું-તિવિહાર ઉપવાસ) અથવા સર્વથી (ચઉવિહાર ઉપવાસ), સર્વથા શરીર-સત્કારનો ત્યાગ, સર્વથા બ્રહ્મચર્યનું પાલન અને (સર્વથી) અવ્યાપારનું પાલન રૂપ પૌષધવત, આ ચાર પ્રકારના પૌષધમાં હું રહું છુ. (તે) આખો દિવસ (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી) કે રાત-દિવસ (સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી) કે શેષ બાકી રહેલ દિવસ-રાત્રિ (અવઢ થી બીજા દિવસના સૂર્યોદય સુધી રાત્રી પૌષધ) સુધી એવો છું. ૨૨૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ દુવિહં તિવિહેણું મણેણં વાયાએ કાએણં ન કરેમિ ન કારવેમિ તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ-ગરિહામિ બે પ્રકારે અને ત્રણ પ્રકારે મન-વચન-કાયા (એમત્રણયોગ)થી ન કરૂં અને ન કરાવવું. તેને હે ભગવંત ! હું પડિક્કમું છું’ નિંદું છું અને ગહું છું. તસ્-સ-ભન-તે ! પડિક-કમા-મિ નિન્-દામિ-ગરિ-હા-મિ અપ-પા-ણમ્-વો-સિ-રામિ ||૧|| અપ્પાણં વોસિરામિ૧॥ (પાપ સ્વરૂપ)મારા આત્માને વોસિરાવું છું. અર્થ :- બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન-વચન અને કાયાથી (એમ ત્રણ પ્રકારે) ન કરૂં અને ન કરાવવું (એમ બે પ્રકારે) હે ભગવંત ! તે (ભૂતકાળના પાપ-દોષ)નું હું પ્રતિક્રમણ કરૂં છું, આત્મસાક્ષીએ નિંદું છું અને ગુરુભગવંત સમક્ષ ગીં (વિશેષ નિંદા) કરૂં છું. અને તે પાપાત્મક એવા મારા બાહિર-આત્મભાવને વોસિરાવું છું. ૧. ૦ દિવસે ૪ પ્રહર કે આઠ પ્રહર નો પોષધ લેનારે સવારે સૂર્યોદય પહેલાં પૌષધ લેવો જોઈએ અને બપોરે પોષધ લેનારે સવારે રાઈઅ પ્રતિક્રમણ અને ઓછામાં ઓછું એકાસણાનું તપ કરવા સાથે પોષધ લીધા બાદ પાણી ન વાપરવું જોઈએ. ૦ ફક્ત દિવસનો (૪ પ્રહર) પૌષધ લેનારે ‘જાવ-દિવસ' બોલવું-ધારવું અને દિવસ-રાત્રીનો (૮ પ્રહર) પૌષધ લેનારે ‘જાવઅહોરાં' બોલવું કે ધારવું અને બપોરે રાત્રિપૌષધ લેનારે (૪ પ્રહરે) ‘જાવ સેસ દિવસ' બોલવું કે ધારવું જોઈએ. ♦ પૌષધ-વ્રત સૂર્યોદય પહેલાં લેવાય, પણ કોઈ અનિવાર્ય કારણોસર પછી લેવામાં આવે, તો બીજા દિવસે તેટલાં કલાકો વધારે પૌષધવ્રતમાં રહેવું. પોષધ સૂર્યોદય પછી જ પરાય. મૂળ સૂત્ર સાગર-ચંદો કામો, ચંદવ-ડિસો સુદંસણો ધન્નો જેસિં પોષહ પડિમા, અખંડિયા જીવિયંતેવિ ॥૧॥ દુવિ-હમ્-તિવિ-હે-ણમ્ મણે-ણમ્-વા-યાએ-કા-એ-ણમ્ ન-કરેમિ-ન-કાર-વેમિ ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય । જાસ પસંસઈ ભયવં, પર ‘શ્રી પોસહ-પારવાનું સૂત્ર : શ્રીસાગરચંદોકામો સૂત્ર : પૌષધ પારવાનું સૂત્ર : ૨ : ૮ ઃ૮ Jain Edu આદાન નામ ગૌણ નામ ગાથા પૌષધ પારતી વેળાની મુદ્રા છંદનું નામઃ ગાહા; રાગઃ- ‘જિણજન્મસમયે મેરુસિહરે'...(સ્નાત્ર પૂજા) અર્થ ઉચ્ચારણમાં સહાયક સા-ગર-ચન-દો-કા-મો, ચન્--વ-ડિ-સો-સુદ-સણો-ધ-નો। જે-સિમ્-પો-ષહ-પડિ-મા, અખ-ડિયા-જીવિ-ય-તે-વિ ॥૧॥ જેની પૌષધ-પ્રતિમા જીવિતના અંત સુધી પણ અખંડ રહી. ૧. અર્થ :- શ્રી સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ અન ધન્નાજી, (કે) જેઓની પૌષધ પ્રતિમા મરણાંત કષ્ટ પ્રાપ્ત થવા છતાં જીવનના અંત સુધી પણ અખંડિત રહેલ. ૧. પદ સંપદા વિષય : પૌષધવ્રતધારી મહાપુરુષોને યાદ કરવા સાથે પૌષધમાં લાગેલાં દોષોની ક્ષમા યાચના. સાગરચંદ્ર અને કામદેવજી, ચંદ્રાવતંસ, સુદર્શન શેઠ, ધન્નાજી, તે પુરુષોને ધન્ય છે, તેઓ વખાણવા લાયક છે, સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ શ્રાવક, જેઓને ભગવાન પોતે વખાણે છે, દૃઢવ્રતને મહાવીર સ્વામી. ૨. ધન-ના-સ-લાહ-ણિજ-જા, સુલ-સા-આ-ણન-દ-કામ-દેવા-ય। જાસ-પસન્-સઈ-ભય-વમ્, દઢવ્-વય-ત-મહા-વીરો ।૨।। દઢવ્વયત્ત મહાવીરો રા અર્થ :- તેઓ ધન્યવાદને પાત્ર છે (અને) તેઓ પ્રશંસા પાત્ર પણ છે. સુલસા શ્રાવિકા, આણંદ શ્રાવક અને કામદેવ શ્રાવક (સમક્ષ) દઢવૃત પણાની પ્રશંસા સ્વયં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કરી હતી. ૨. પોષહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુમન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં। પોષહના અઢાર દોષ માંહે જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિહુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં। ૨૨૭ www.jainbrary Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. પૌષધમાં ટાળવા યોગ્ય અઢાર દોષો પીષધમાં વિરતિ વિનાના બીજા પાવકનો આણેલો આહાર કે પાણી વાપરવાં. પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો. ઉત્તરપારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી. પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહ-વિભૂષા કરવી. પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવરાવવાં. પૌષધ નિમિત્તે આભૂષણો ઘડાવવાં તેમજ પૌષધ વખતે ધારણ કરવાં. પૌષધ નિમિત્તે વસ્ત્રો રંગાવવાં. પૌષધ વખતે શરીર પરથી મેલ ઉતારવો. પૌષધણાં અકાળે શયન કરવું કે નિંદ્રા લેવી. (રાત્રિના પ્રતિક્રમણ શબ્દનો અર્થ અને તેની પ્રતિ પાછા ; ક્રમણ-હટવું ; થઈ ગયેલા દુષ્કૃત્યોથી પાછા ઉંટવું, તેનું નામ પ્રતિક્રમણ શ્રી વંદિતા સૂત્રમાં ૪૮મી ગાથામાં જણાવ્યા મુજબ પ્રતિક્રમણ મુખ્ય ચાર કારણથી કરાય છે. ૧. જિનેશ્વર ભગવંતે જેનો નિષેધ (મનાઈ) કરેલ હોય, તે કરવું અથવા પોતે જેના ત્યાગની પ્રતિજ્ઞા લીધેલ હોય, તેનું આચરણ કરવું. ૨. જિનેશ્વર ભગવંતે જેનુ વિધાન (કરવા યોગ્ય) કરેલ હોય કે આચરવાનું કીધેલ હોય, તે ન આચર્યું હોય અથવા પોતે જે આચરવાની પ્રતિજ્ઞા લીધેલ હોય તેનું આચરણ ન કર્યું હોય તો. ૩. જિનેશ્વર ભગવંતના વચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય તો. આ ચારમાંથી જાણતાં-અજાણતાં મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન દ્વારા જે કાંઈ પણ દુષ્કૃત થયેલ હોય તો તેનાથી પાછા હરવા માટે અવશ્ય પ્રતિક્રમણ કરવાનું વિધાન વિવિધ શાસ્ત્રોમાં છે. પ્રતિક્રમણના સૂત્રો અને અર્થોમાં સંપૂર્ણ ઉપયોગ રાખીને અથવા કોઈક કારણોસર કદાચ સૂત્ર-અર્થ ન આવડતા હોય તો પણ તે સૂત્રો અનંત મંત્રાક્ષરોથી ભરેલા, અતિપાવન છે, તેવો ભાવ રાખીને હૃદયમાં કરેલ પાપો-દુષ્કૃતો પ્રત્યે ધૃણા પેદા કરીને વિચારવું કે ‘અરરર !!! મારાથી આ પાપો શા કારણે થયા ? હું કેવો અધમ (જેવો)છું ! મારા સઘળાય દુષ્કૃતને અંતરથી હું નિંદુ છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરૂં છું તેમજ ભાવના ભાવું છું કે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ, અર્થાત ફળ રતિ થાઓ. ૨૨૮ Jajn Education minden ૧૦. બીજા પ્રહરે સંથારા-પોરિસી ભણાવીને નિંદ્રા લેવી ઘટે છે.) પૌષધમાં સારી કે નઠારી સ્ત્રી સંબંધી કથા કરવી. પૌષધમાં સારા કે નઠારા આહાર સંબંધી કથા કરવી. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી. ૧૩. પૌષધમાં દેશથા કરવી. ૧૧. ૧૨. ૧૪. પૌષધમાં પૂંજ્યા-પડિલેહ્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી. પૌષધમાં કોઈની નિંદા કરવી. પૌષધમાં પૌષધ નહીં લીધેલા એવા માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરો. ૧૭. પૌષધમાં ચોરસંબંધી વાર્તા કરવી. ૧૮. પૌષધમાં સ્ત્રીઓનાં અંગોપાંગ નીરખીને જોવાં. ૧૫. ૧૬. મહત્તા અંગે કાંઈક સરળ સમજુતી દિવસ-રાત દરમ્યાન અણસમજ કે સમજણપૂર્વક ઘણા પાપો થતા હોય છે, તેવા સમયે આ પાપો બંધાતા રહે અને પાપોની આલોચના કરવામાં ન આવે તો તે તે દુષ્કૃત, શલ્ય સ્વરુપે આત્મમાં એકાકાર થવાની સંભાવના રહે છે. તેથી તે સઘળાય દુષ્કૃતોનું પક્ષાલન કરવા માટે નિયમિત પ્રતિક્રમણ આવશ્યક ઉભયટંક (સવાર-સાંજ)કરવું જોઈએ. પૂજ્યાદ આચાર્યશ્રી વિજય લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા શ્રી પર્યુષણ પર્વ અષ્ટારિકા પ્રવચનમાં પ્રતિક્રમણ આવશ્યક ની મહત્તા અંગે ખૂબ સુંદર દૃષ્ટાંત આપવા દ્વારા સ્પષ્ટ રીતે સમજાવે છે કે... જંબુદ્વીપમાં રહેલા સઘળાય પર્વતો પથ્થરની જગ્યાએ શુદ્ધ સુવર્ણ ના બની જાય તે સૂવર્ણ કોઈ એક જ વ્યક્તિના માલિકીનું ન બની જાય અને તે નિ:સ્પૃહભાવે સઘળાય સુવર્ણનો ઉત્તમ એવા સાક્ષેત્રમાં સદ્રવ્યય કરે અથવા જંબુદ્વીપમાં રહેલી સઘળીયે રેતકણો અદ્ભૂત હીરા સ્વરુપે થાઈ જાય અને કોઈ એક જ વ્યક્તિના માલિકીની બની જાય, તે નિ:સ્વાર્થ ભાવે પોતાની પાસે કાંઈ પણ રાખ્યા વગર સઘળાય હીરાને ઉત્તમ એવા સાતક્ષેત્રમાં સદ્રવ્યય કરે, તો પણ એક દિવસના અવિરતિથી બંધાયેલ કર્મને ધોવા સમર્થ બની શકતો નથી, પણ જો શુદ્ધ ભાવ સાથે કરેલા પાપોનો પશ્ચાતાપ કરવા સાથે સવાર-સાંજ નિયમિત પ્રતિક્રમણ (આવશ્યક) ક્રિયા કરે, તો તે રાત-દિવસના પાપકર્મોને ધોવાઈ શકે છે અને વિશેષ ભાવલાસ જાગે તો અને ભવોથી એકત્રિત કરેલા પાપકર્મોને પણ ધોવા સમર્થ બની શકે છે. For Privatlive Personal Use Onl Page #233 -------------------------------------------------------------------------- ________________ દેવસિઅ-પ્રતિક્રમણ સાંજે કરવામાં આવે છે. તે ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુભગવંતની નિશ્રામાં કરવું જોઈએ. બે-પાંચ માઈલના આંતરમાં પૂ. ગુરૂભગવંતની નિશ્રા મળતી હોય તો પાઠશાળા કે પૌષધશાળા કે પોતાના ઘરમાં દૈવસિઝ-પ્રતિક્રમણ આદિ ન કરવું જોઈએ. (વૃદ્ધાવસ્થા / માંદગી સિવાય) જયણાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘નિસીહિ' બોલવું અને સંસાર સાથેનો સંબંધ છોડવો. શ્રી દેવસિઅ-પ્રતિક્રમણ વિધિના ક્રમના હેતુ (કારણ) પૂ. ગુરુ ભગવંતની નિશ્રા ન હોય તો ગુરુ ભગવંતની સ્થાપના સ્વરૂપ સ્થાપનાચાર્યજી સન્મુખ ક્રિયા કરવી. પ્રશ્ન નં. ૧ પૂ. ગુરુભગવંતની નિશ્રામાં જ પ્રતિક્રમણ કરવાનું કારણ શું ? ઉત્તર : પૂ. ગુરૂભગવંતની નિશ્રામાં કરવાથી અનુષ્ઠાન વધુ દૃઢ બને છે અને પ્રમાદ-આળસનો ત્યાગ થાય છે. આજે ન્યાયાલયોમાં પણ ગુનો સાક્ષીથી સિદ્ધ થાય છે અને દુનિયામાં સાક્ષી સાથેનો વ્યવહાર નિશ્ચલ-વિશ્વાસપાત્ર ગણાય છે. પ્રતિક્રમણ શબ્દ શેને માટે રુઢ (વપરાયેલો) છે ? પ્રતિક્રમણ શબ્દ એ છ આવશ્યક (= સામાયિક, ચઉવિસત્યો, વાંદણાં, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણ) માટે રાઢ છે. પણ શાસ્ત્રીય વાન અનુસાર છ આવશ્યકમાંથી ચોથુ પ્રતિક્રમણ કહેવાય છે. તે છ આવશ્યકો વિષે શ્રાવકે સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ (મના જિણાણું સમા) પ્રતિક્રમણ શા કારણે કરવું જોઈએ ? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર સ્વરૂપ પાંચેય આચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ, પ્રશ્ન નં. ૪ પ્રતિક્રમણમાં છ આવશ્યકના કયા સૂત્રથી કયા આચારની શુદ્ધિ થાય છે ? ૧. સામાયિક (કરેમિ ભંતે !)થી ચારિત્રાચારની; ૨. ચર્ણવીસન્થો (લોગસ્સ)થી દર્શનાચારની, ૩. વાંદણા (દ્વાદશાવર્ત વંદન) થી જ્ઞાનાચારની, ૪, પ્રતિક્રમણ (વંદિત્તુ)થી જ્ઞાનાદિ પાંચેય આચારની, ૫. કાઉસગ્ગ (અપ્પાણે વોસિરામિ)થી તપાચારવીર્યાચારની અને ૬, પચ્ચક્ખાણ (નવકારશી થી ચોવિહાર ઉપવાસ અને પાણહારથી દુવિહાર સુધીના)થી તપાયારની શુદ્ધિ થાય છે. આ છ એ આવશ્યકનું વિધિપૂર્વક સેવન કરવાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. પ્રશ્ન નં. ૨ ઉત્તર ઃ પ્રશ્ન નં. ૩ ઉત્તર : ઉત્તર : Wain Ed All પ્રશ્ન નં. ૫ પ્રતિક્રમણનો કાળ (સમય) ઉત્સર્ગ અને અપવાદથી શું છે ? ઉત્સર્ગથી (મૂળવિધિ પ્રમાણે) દેવસિઅપ્રતિક્રમણનો સમય (કાળ) સૂર્ય અડધો ડૂબે ત્યારે શ્રી વંદિત્તુ સૂત્ર આવવું જોઈએ તે પ્રમાણે છે, એટલે સૂર્યાસ્તથી ૨૦-૨૫ મિનિટ પહેલાં પ્રતિક્રમણ ચાલુ કરવું જોઈએ. રાઈઅ પ્રતિક્રમણ સૂર્યોદયના ર૦ મિનિટ પહેલા પૂર્ણ થાય તેમ કરવું જોઈએ. અપવાદથી (અનિવાર્ય સંજોગોમાં આવશ્યકથી વંછિત રહી જવાય ત્યારે પૂ. ગુરૂભગવંતની અનુજ્ઞાથી જ કરાય) દેવસિઐ પ્રતિક્રમણ દિવસના મધ્યભાગ (પુરિમના પચ્ચક્ખાણ પછી)થી મધ્યરાત્રિ (રાત્રિના ૧૨.૦૦ વાગ્યા આસપાસ) સુધી કરી શકાય અને રાઈઅ- પ્રતિક્રમણ રાત્રિના મધ્યભાગ (રાત્રિના ૧૨:૦૦ વાગ્યા પછી)થી દિવસના મધ્યભાગ (પુરિમ પરચક્ખાણ પહેલાં) સુધી કરી શકાય છે. પ્રશ્ન નં.૬. પ્રતિક્રમણમાં સૌથી પહેલા સામાયિક શા માટે લેવાય છે ? ઉત્તર ઃ ત્તરા પ્રશ્ન નં. ૭. પચ્ચક્ખાણ છઠ્ઠું આવશ્યક હોવા હોવા છતાં પ્રતિક્રમણના પ્રારંભમાં વાંદણાં આપવા પૂર્વક પચ્ચક્ખાણ શા કારણે લેવાય છે? અવિરતિ (પાપ-વ્યાપાર)નો ત્યાગ કરી વિરતિ (નિરવધ વ્યાપાર)માં પ્રવેશ કરવા માટે સામાયિક લેવું જરુરી છે. વિરતિપણામાં કરેલી સઘળી ક્રિયા પુષ્ટિકારક અને ફળદાયી બને છે. તેથી પ્રતિક્રમણના પ્રારંભમાં સામાયિક લેવાય છે. ઉત્તર : સાંજના પચ્ચક્ખાણમાં ‘દિવરાચરિમં' (દિવસના અંતિમભાગ પહેલાં)નો પાઠ હોવાથી સૂર્યાસ્ત પહેલા પચ્ચક્ખાણ કરવું જરૂરી છે. કેમકે ા આવશ્યક સુધી પહોંચતા ઘણો સમય વ્યતિત થવાની શક્યતા રહેલી છે. પૂ. ગુરુભગવંતના વિનય સ્વરુપ દ્વાદશાવર્ત વંદન (વાંદણાં) કરવાપૂર્વક પચ્ચક્ખાણ લેવાય છે. એટલે સાંજે સામાયિક લીધા બાદ મુહપત્તિ પડિલેહણ અને વાંદાં પૂર્વક પચ્ચખાણ લેવાય છે. પ્રશ્ન નં. ૮. પ્રતિક્રમણની શરુઆતમાં જ ચાર થોયનું દેવવંદન શા માટે કરાય છે ? ઉત્તર : SorB શ્રી ચૈત્યવંદન ભાષ્યમાં જણાવેલ બાર અધિકારોથી ૪ થોયનું દેવવંદન પ્રારંભમાં કરવાથી દેવ-ગુરુનો બહુમાન-વિનય થાય છે અને તેથી જ સઘળી ધર્મક્રિયા (દેવ-ગુરુના વંદનથી) સફળ થાય છે. ૨૨૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨ો પમો પ્રશ્ન નં. ૯. દેવ વંદનમાં ૧૨ અધિકારો ક્યા-ક્યા છે ? ઉત્તર : | અધિકાર નો ક્રમ | કોને વંદન-સ્મરણ થાય છે? ૧લો. ભાવ-જિન દ્રવ્ય-જિન ૩ો ચૈત્યસ્થાપના-જિન ૪થો નામ-જિના ત્રણે ભુવનના સ્થાપના-જિન વિહરમાન-જિના ૭મો શ્રુત જ્ઞાન સર્વ-સિદ્ધ ભગવંતો મો. તીર્થાધિપતિ શ્રીવીર ભગવાન ૧૦મો. ઉજ્જયંત (ગિરનાર) તીર્થ ૧૧મો અષ્ટાપદ તીર્થ ૧૨મો સમ્યગ્દષ્ટિ દેવસ્મરણ કયા પદથી થાય છે? ‘નમુત્યુë થી જિઅભયાણં' સુધી જે અ અઈયા સિદ્ધા ‘થી’ તિવિહેણ વંદામિ' સુધી અરિહંત-ચેઈઆણં સૂત્ર લોગરસ સૂત્ર સવ્વલોએ. શ્રી પુખર-વર-દીવથી નમંસામિ' સુધી. ‘તમતિમિર થી અંતિમ’ સુધી સિદ્ધાણં બુદ્ધાણં થી સવ્વસિદ્ધાણં' સુધી ‘જો દેવાણ...થી નરં વ નારિ વા’ સુધી ઉર્જિતસેલ થી નમંસામિ' સુધી ‘ચત્તારિ-અટ્ટથી દિસંતુ' સુધી ‘વેયાવચ્ચગરાણ થી કરેમિ કાઉસ્સગ્ગ' સુધી. ૮મો છે ? પ્રશ્ન નં. ૧૦. ચાર ખમાસમણમાં ‘ભગવાહં’ આદિનો શું અર્થ છે પ્રશ્ન નં. ૧૩ . અહી ત્રીજું આવશ્યક એવા (વાંદણાં) આપવાનો હેતુ શું છે ? ઉત્તર : ભગવાન હં'નો અર્થ “અરિહંત અને ઉત્તર :- ૩૨ દોષ રહિત અને ૨૫ આવશ્યક સહિત સિદ્ધભગવંત', ‘આચાર્યહં’નો અર્થ ‘આચાર્ય વાંદણા, પૂ. ગુરુભગવંતને કાઉસ્સગ્નમાં ધારેલ ભગવંત', ‘ઉપાધ્યાયહં' નો અર્થ ‘ઉપાધ્યાય મોટા-નાના અતિચારના નિવેદન પહેલાં ભગવંત’ અને ‘સર્વસાધુહં'નો અર્થ ‘સર્વ વિનય-બહુમાન માટે અપાય છે. સાધુભગવંત'ને નમસ્કાર થાઓ. પ્રશ્ન નં. ૧૪ –“સબ્બસવિ દેવસિઅ...ઈચ્છાકારેણ...' સૂત્ર પ્રશ્નનં. ૧૧. “સબૂસ્તવિ દેવસિઅ' સૂત્રને પ્રતિક્રમણનું બીજ ક્યા હેતુથી બોલાય છે? સૂત્ર શા માટે કહેવાય છે ? ઉત્તર : આ સૂત્રમાં દિવસના મન-વચન-અને કાયાના ઉત્તર : મનના દુશ્ચિતવનની, વચનના દુર્ભાષણની અને સર્વ અતિચારનો સંગ્રહ હોવાથી પૂ. ગુરુભગવંત કાયાની કુચેષ્ટાની આલોચના આ લઘુસૂત્ર દ્વારા પાસે પ્રાયશ્ચિત્ત મંગાય છે અને ગુરુભગવંત કરવામાં આવી છે અને આનો વિસ્તાર જ ‘પડિક્કમેહ’ કહેવા દ્વારા તે અતિચારોના પ્રતિક્રમણની ક્રિયામાં કરવામાં આવેલ છે. તેથી પ્રાયશ્ચિત રૂપે પ્રતિક્રમણ કરવાનું કહે ત્યારે જ આ સંક્ષિપ્ત સૂત્રને બીજ સૂત્ર કહેવાય છે. ‘ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહેવું. પછી ૧૦ પ્રશ્ન નં, ૧૨, પાંચેય આચારમાં સૌ પહેલાં ચારિત્રાચારની શુદ્ધિ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પ્રતિક્રમણ નામનું બીજુ માટે૮ ગાથાનો કાઉસ્સગ્ગકેમ કરાય છે? પ્રાયશ્ચિત્ત કરવામાટે યોગમુદ્રા પૂર્વક વીરાસને ઉત્તર : મુક્તિ માટે નજીકનું કારણ અને પાંચેય બેસી, સમભાવમાં રહીને, ઉપયોગ સહિત, આચારમાં પ્રધાન-શ્રેષ્ઠ હોવાથી દિવસ સંબંધી મનથી પદે પદે સંવેગની પ્રાપ્તિ કરતાં, ડાંસલાગેલા દોષોમાં સહુ પહેલાં ચારિત્રાચારની શુદ્ધિ મચ્છરઆદિના દંશ પરિષહને ગણકાર્યા વિના માટે આઠ ગાથાનો કાઉસ્સગ્ન કરાય છે. પૂજ્ય બોલે. મહાત્માઓ સાધુજીવનને અનુલક્ષીને પ્રશ્ન નં. ૧૫, પૂજ્ય મહાત્માઓ શ્રમણ સૂત્ર' બોલે તે પહેલા શ્રી સયણા...’ની એક ગાથા એક વાર ચિંતવન નવકારમંત્ર, કરેમિ ભંતે !, ચત્તારિ કરે છે. પંચાચારની ગાથાના ચિંતવન વખતે મંગલ,ઈચ્છામિ પડિક્કમિઉં, અને ઈરિયાવહિયં શ્રાવકોએ પોતાને લાગેલા અતિચારોને, પૂ. સૂત્ર કયા હેતુથી બોલે છે ? મહાત્માઓએ એક ગાથાના ચિંતવન વખતે ઉત્તર : બધા કાર્યો પંચપરમેષ્ઠિ ભગવંતને નમસ્કાર લાગેલા અતિચારોને મોટા-નાના ક્રમમાં કરવાપૂર્વક કરવાનાં હોય છે, માટે પ્રારંભમાં શ્રી ગોઠવવા જોઈએ અને “દેવસિઅ આલોઉં ?'ના નવકારમહામંત્ર બોલે છે. સમતા ભાવમાં સ્થિર આદેશ વખતે ક્રમસર મોટા-નાના અતિચારોનું થઈને પ્રતિક્રમણ કરવું જોઈએ માટે ‘કરેમિ ભંતે' પૂ. ગુરુભગવંતને નિવેદન કરવું જોઈએ. સૂત્ર બોલે છે. પછી માંગલિક માટે “ચરારિ ૨૩૦ For Private Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ મંગલં' બોલે છે. પછી દિવસ સંબંધી અતિચારને આલોચવા માટે ‘ઈચ્છામિ પડિક્કમિઉં' સૂત્ર બોલે છે અને ગમનાગમન (જવા-આવવાની)થી થયેલ વિરાધનાની આલોચના માટે ‘ઈરિયાવહિયં’ સૂત્રને પૂજ્ય મહાત્માઓ બોલે છે અને પછી સમસ્ત અતિચારથી પાછા હટવા માટે ‘શ્રમણ સૂત્ર' બોલે છે. ઉપરોક્ત હેતુ માટે જ શ્રાવક-શ્રાવિકાણ પણ શ્રી નવકારમંત્ર, કરેમિભંતે ! અને ઇચ્છામિ પડિક્કમિઉં પછી શ્રી વંદિત્તુ સૂત્ર બોલે છે. પ્રશ્ન નં. ૧૬. શ્રમણ સૂત્ર અને વંદિત્તુ સૂત્રમાં ‘અભુટ્ઠિઓમિ આરાહણાએ' બોલતાની સાથે શેષ સૂત્ર ઉભા-ઉભા કેમ બોલાય છે? અતિયાર રૂપ પાપના ભારથી હળવો બન્યો હોવાથી ઉભા થઈને શેષ સૂત્ર બોલાય છે. અથવા દ્રવ્ય (શરીર)થી ઉભા થઈને ભાવથી આરાધના કરવા ઉભો થયો છું, એમ સૂચવવા માટે પણ બોલાય છે. આ ચોથા પ્રતિક્રમણ આવશ્યકથી ચાર પ્રકારનાં કર્મ-સ્પષ્ટ, બુદ્ધ, નિધત અને નિકાચિતમાંથી પહેલા બે પ્રકારના કર્મ દૂર થાય છે. (- અમુઠ્ઠિઓમિ' બોલતાંની સાથે ઉભા થઈને ગુરુભગવંત અવગ્રહની બહાર નીકળીને શેષ સૂત્ર પૂર્ણ કરવું જોઈએ.) પ્રશ્ન નં. ૧૭. શ્રમણ સૂત્ર અને વંદિત્તુ સૂત્ર પછી તુરત બે વાંદણાં કયા હેતુથી અપાય છે ? ઉત્તર: વંદન આઠ કારણે કરાય છે. ૧. પ્રતિક્રમણ, ૨. સ્વાધ્યાય, ૩. કાઉસ્સગ્ગ કરવા, ૪. અપરાધ ખમાવવા, ૫. પરોણા સાધુ આવે ત્યારે, ૬. આલોચન લેતા, ૭. પચ્ચખાણ લેતા અને ૮. અણસણ કરતી વખતે ગુરુવંદન કરાય છે. અહીં ‘તસ્સ ધમ્મસ...' દ્વારા અતિચારનું પ્રતિક્રમણ કર્યા પછી પૂ. ગુરુભગવંત પ્રત્યે થયેલા પોતાના અપરાધને ખમાવવાને માટે ગુરુવંદન કરવામાં આવેલ છે, અર્થાત્ પહેલા (પ્રતિક્રમણ) અને ચોથા (અપરાધ ખમાવવા) કારણે વાંદણા અપાય છે. ઉત્તર: પ્રશ્ન નં. ૧૮, ‘અમુઓિમિ અમિતર' ગુરુવંદન પછી બે વાંદણા કયા હેતુથી અપાય છે ? ઉત્તર : વંદન કરવાના આઠ કારણોમાંથી ત્રીજા એવા કાઉસ્સગ્ગ કરવા માટે બે વાંદણાં અપાય છે. પ્રશ્ન નં. ૧૯. શ્રી આયરિય-ઉવજ્ઝાએ સૂત્ર કયા હેતુથી બોલાય છે ? Bar Ear કષાયો ભારે હોય તો ચારિત્રનો પર્યાય શેરડીના કચાની જેમ નિષ્ફળ જાય, માટે ચારિત્રની સફળતા માટે તેમજ કષાયોને ઠારવા માટે આ સૂત્ર બોલાય છે. પ્રશ્ન નં. ૨૦. બે લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ કયા હેતુથી કરાય છે? ઉત્તર : ઉત્તર : પ્રશ્ન નં. ૨૧. દેવસિઅ પ્રતિક્રમણ ઠાવ્યા પછી ‘કરેમિ ભંતે!” બોલાય છે અને બીજીવાર શ્રી વંદિત્તુ સૂત્ર પહેલાં બોલાય છે, તો ફરી ત્રીજીવાર અહીં કરેમિ ભંતે!’ શા હેતુથી બોલાય છે ? સમતાભાવમાં રહીને કરેલી સાળીયે ધર્મક્રિયા સફળ થાય છે, તે વાતને વારંવાર યાદ કરાવવા પ્રતિક્રમણની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં, તેમ ત્રણવાર ' કરેમિ ભંતે!' સુત્ર બોલાય છે. પ્રશ્ન નં. ૨૨. બે લોગસ્સના કાઉસ્સગ્ર પછી એક-એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કયા હેતુથી કરાય છે ? જેમ કતકનું ચૂર્ણ મેલા પાણીને શુદ્ધ કરે છે અને જેમ અંજન આંખને ચોકખી કરે છે, તેમ ચારિત્રાચારની શુદ્ધિ માટેના લોગસ્સના કાઉસ્સગ્ગ પછી પ્રથમ એક લોગસ્સનો કાઉસ્સગ્ગ દર્શનાચારની શુદ્ધિ માટે કરાય છે. તે માટે શ્રી ઋષભદેવ આદિ ચોવીશે તીર્થંકરોના નામસ્મરણરૂપ શ્રી લોગસ્સ સૂત્ર પૂર્ણ બોલી ‘સવ્વલોએ' દ્વારા ત્રણ ભુવનમાં રહેલા સ્થાપનાજિનને વંદન કરવાપૂર્વક કાઉસ્સગ્ગ કરાય છે. દર્શનાચારની શુદ્ધિ પછી પ્રાપ્ત થયેલ જ્ઞાન, સમ્યજ્ઞાનરૂપે પરિણમે, તે માટે પછીનો એક લોગસ્સનો કાઉસ્સગ્ગ જ્ઞાનાચારની શુદ્ધિ માટે કરાય છે. તે કાઉસગ્ગ કરતાં પૂર્વે વિહરમાન જિનભગવંતોની સ્તુતિ, સમ્યગજ્ઞાનની સ્તવના કરી શ્રુતદેવતાના સ્મરણ સ્વરૂપશ્રી પુક્ખર વર- દીવà સૂત્ર આદિ બોલાય છે. પ્રશ્ન નં. ૨૩. ત્રણેય કાઉસ્સગ્ગ પૂર્ણ થયા પછી કયા હેતુથી ‘સિદ્ધાણં-બુદ્ધાણં’ સૂત્ર બોલાય છે ? તેમાં સર્વકર્મમલથી મુક્ત એવા શ્રી સિદ્ધભગવંતો ને યાદ કરવા માટે ‘શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં” સૂત્ર બોલાય છે. શ્રી જિનેશ્વરભગવંતોના વચન અનુસાર સઘળીયે સુવિશુદ્ધ વિધિપૂર્વક કરાયેલી ઉત્તર : ઉત્તર ઃ શ્રમણ સૂત્ર કે વંદિત્તુ સૂત્રમાં રહી ગયેલી ચારિત્રાચારની અશુદ્ધિને દૂર કરવા માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ગ 'ચંદેસુ નિમ્મલયરા' સુધી કરાય છે. ઉત્તર : TUse Only ૨૩૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાનું અંતિમફળ મોક્ષ સુખની પ્રાપ્તિ છે. કરવાથી ગુણની ઉપબૃહંણા થતી હોય છે અર્થાત પ્રશ્ન નં. ૨૪. શ્રી શ્રુતદેવતાનો કાઉસગ્નશા માટે કરાય છે ? જ્ઞાનાચારનું પાલન થાય છે. (સર્વ કે ઉત્તર : સઘળીયે ધર્મ ક્રિયાનો આધાર શ્રત છે. તેથી દેશવિરતિધરે ઉપરોકત દેવતાઓનું ફક્ત આપણા સહુમાં શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય માટે સ્મરણ જ કરવાનું હોય છે. પણ ‘વંદણ‘સુઅદેવયા ભગવઈ’ની સ્તુતિ દ્વારા વરિયાએ' આદિ પદ દ્વારા વંદન-નમન-પૂજન મૃતદેવતાનો કાઉસ્સગ્નકરાય છે. કરવાનું હોતું નથી. એટલે દોષની કોઈ પ્રશ્ન નં. ૨૫. શ્રી શ્રુતદેવતા-ક્ષેત્રદેવતા-ભવનદેવતાનો એક જ સંભાવના રહેતી નથી.) શ્રી નવકાર મહામંત્રનો કાઉસ્સગ્ગકેમ કરાય છે? પ્રશ્ન . ૨૯ અહી ચોથી વખતે બે વાર વાંદણાં કયા હેતુથી ઉત્તર : સમ્યગ્દષ્ટિ એવા દેવો અલ્પ મહેનતે સિદ્ધ અપાય છે ? (પ્રસન્ન) થતા હોવાથી આઠ શ્વાસોચ્છવાસા ! ઉત્તર: જેમ રાજા (માલિક)ની અનુજ્ઞાથી કાર્ય પૂર્ણ કર્યા પ્રમાણ શ્રી નવકાર મહામંત્રનો કાઉસ્સગ્નકરાય છે. પછી સેવકો રાજાને નમન કરવાપૂર્વક કાર્ય પૂર્ણ પ્રશ્ન નં. ૨૬.શ્રી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે “શ્રુત' ને સ્મરણ કર્યાનું નિવેદન કરે, તેમ પૂ.ગુરૂભગવંતની કરવાના બદલે “મૃતદેવતા' ને કયા હેતુથી અનુજ્ઞાથી ચારિત્ર આદિની વિશુદ્ધિ કરનારા સ્મરણ કરાય છે ? એવા છ એ આવશ્યકો મેં પૂર્ણ કર્યા છે, તે ઉત્તર : શ્રી દ્વાદશાંગીના અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ જણાવવા માટે દ્વાદશાવર્તવંદન સ્વરૂપ બે વાર મૃતદેવતાને સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીય વાંદણાં અહી અપાય છે. કર્મનો ક્ષયોપશમ પ્રગટે છે, માટે મૃતદેવતાનું પ્રશ્ન નં. ૩૦. ‘ઈચ્છામો અણુસäિ' નો અર્થ શું છે ? સ્મરણ કરાય છે. ઉત્તર: ‘પૂ.ગુરૂભગવંતના અનુશાસન ને ઈચ્છું છું. પ્રશ્ન નં. ૨૭. શ્રી ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ગક્યા હેતુથી કરાય છે? અર્થાત પૂ.ગુરૂભગવતની અનુજ્ઞા મુજબ મેં સંપૂર્ણ ઉત્તરઃ આપણે સહુ જે ક્ષેત્ર (જગ્યા)ને આશ્રયીને ઉપયોગપૂર્વક છ આવશ્યક સ્વરૂપ પ્રતિક્રમણ કર્યું છે. ધર્મક્રિયા કરીએ છીએ, તેના અધિષ્ઠાયક : પ્રશ્ન નં. ૩૧. ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર કયાં હેતુંથી બોલાય છે ? ક્ષેત્રદેવતા હોય છે, માટે તેઓને કૃતજ્ઞતારૂપે યાદ : ઉત્તર : શ્રી વિરવિભુનું શાસન જયવંતુ વર્તે છે. તે કરાય છે અને પૂ. મહાત્માઓ પણ ત્રીજા જિનેશ્વર ભગવંતની અનુજ્ઞાથી પ્રતિક્રમણ અદત્તાદાન વિરમણ મહાવ્રતની ભાવનામાં કરવાનું હોય છે. તે પ્રતિક્રમણ કોઈપણ પ્રકારના જણાવ્યા મુજબ ક્ષેત્રના માલિકની વારંવાર વપ્ન વગર પૂર્ણ થયું છે, તે આનંદને અભિવ્યકત અનુજ્ઞા લેવાનું વિધાન હોવાથી શ્રી ક્ષેત્રદેવતાના (પ્રગટ) કરવા આ સ્તુતિ (સૂત્ર) બોલાય છે. સ્મરણ રૂપે કાઉસ્સગ્ન કરતા હોય છે. પ્રશ્ન નં. ૩૨, ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર (સ્તુતિ)ઉંચા સ્તરે પ્રશ્ન નં. ૨૮- અવિરતિધર એવા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાને. શા કારણે બોલાય છે ? સ્મરણ રૂપે કાઉસ્સગ્ન કરવાથી શું મિથ્યાત્વી ઉત્તર : કૃતજ્ઞ ગુણસંપન્ન મહાનુભાવનો એવો વ્યવહાર લાગે ? હોય છે કે વડીલોની અનુજ્ઞાથી નિર્વિપ્ન પૂર્ણ ઉત્તર: શ્રી આવશ્યક સૂત્રની બૃહતવૃત્તિમાં શરૂઆતમાં જ ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર પૂ. કરેલ કાર્યની મંગલ પૂર્ણાહૂતિ થાય ત્યારે આનંદ આ.શ્રી.હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ વ્યક્ત કરવા ઉંચા સ્વરે દેવ-ગુરુની સ્તુતિ શ્રુતદેવતાને નમસ્કાર કર્યો છે અને પકખીસૂત્ર કરવી. તેમજ દુન્યવી વ્યવહારમાં પણ આનંદ આદિ તથા શ્રી આવશ્યકસૂત્રની પંચાંગીમાં વ્યક્ત કરવા વાજા વગાડવાં અને નૃત્ય કરવા શ્રુતદેવતા આદિનો કાઉસ્સગ્ગ કરવો જોઈએ, સાથે ગીતો ગાવાં આદિનો વ્યવહાર છે, તેવી એમ જાણવામાં આવ્યું છે. રીતે છ આવશ્યકની પૂર્ણાહુતિના આનંદને શ્રી પૂર્વધરો (વાચક ઉમાસ્વાતિજી મહારાજા વ્યક્ત કરવા ઉંચા સ્વરે આ ત્રણ સ્તુતિ એક સાથે આદિ)ના કાળમાં પણ આ કાઉસ્સગ્ગ થતો હતો બોલાય છે. (સૂર્યાસ્ત પછીના સમયે બોલાતી આ અને તેનો નિષેધ ક્યારેય કરવામાં આવ્યો નથી. સ્તુતિનો સામુહિક અવાજ ત્રસજીવો આદિ માટે આ કાઉસ્સગ્ગ કરવાથી મિથ્યાત્વ લાગવાની તો ત્રાસદાય બને, તેવો ન હોવો જોઈએ.) કોઈ સંભાવના જ નથી. પરંતુ તે કાઉસગ્ગા (દેવસિઅ-પ્રતિક્રમણમાં પૂ.મહાત્માઓમાં વડીલ ૨૩૨ For Private & P o ny Page #237 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ભગવંત એક સ્તુતિ બોલે, પક્ખીચૌમાસી-સંવત્સરી પ્રતિક્રમણ વખતે ત્રણેય સ્તુતિ બોલે, પછી જ સમૂહમાં રહેલા અન્ય મહાનુભાવો એકરાગમાં લયબદ્ધ રીતે મધુર કંઠે ત્રણેય સ્તુતિઓ બોલે) પ્રશ્ન નં. ૩૩. પૂ. સાધુ ભગવંતો અને શ્રાવો 'નોહતુ' બોલવા પૂર્વક ‘નમોડસ્તુ વર્ણમાનાય' સ્તુતિ બોલતા હોય છે. જ્યારે પૂ. સાધ્વીજી ભગવંતો અને શ્રાવિકાઓ નમો ખમાસમણાણં' પછી ‘સંસાર દાવાનલ'ની પ્રથમ ત્રણ ગાથા બોલતાં હોય છે, આવો ભેદ શા હેતુથી છે ? ‘નડતુ’- ‘નમોડસ્તુ. વર્ધમાનાય’ (વિશાલોયન દર્લ) સ્તુતિ (સૂત્રો) પૂર્વમાંથી ઉષ્કૃત કરેલ છે. અર્થાત્ ૧૪ પૂર્વમાંથી લીધેલ છે, સ્ત્રીઓને પૂર્વ કે દૃષ્ટિવાદ ભણવાનો-બોલવાનો અધિકાર નથી, માટે તેઓ ‘સંસાર દાવાનલ' સૂત્ર બોલતાં હોય છે, ઉત્તર : પ્રશ્ન નં. ૩૪. સ્ત્રીઓને પૂર્વ કે દષ્ટિવાદ ભણવા-બોલવાનો અધિકાર કેમ નથી ? ઉત્તર ઃ શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે સ્ત્રીઓ સહજભાવે અલ્પ સત્ત્વવાળી, વિશિષ્ટ યોગ્યતા વગરની, અભિમાન કરવાના સ્વભાવવાળી અને છીછરા સ્વભાવની અધીરી હોવાના કારણે ઉંચી વિદ્યાઓના ઘણા પ્રભાવો અને મંત્રાદિનું વર્ણન દૃષ્ટિવાદ, પૂર્વશ્રુતમાં હોવાથી સ્ત્રીઓને ભણવાબોલવાનો અધિકાર નથી. તેમજ ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, અરૂણોપપાત-વરુણોપપાત અધ્યયનાદિ પણ ભણવા-બોલવાનો અધિકાર નથી. ઉત્તર: પ્રશ્ન નં. ૩૫. અહીં ‘નમુન્થુણં', ‘સ્તવન' અને ‘ચાર વાર ખમાસમણ' કયા હેતુથી બોલાય-અપાય છે ? પ્રતિક્રમણની શરૂઆતમાં અને અંતમાં મંગલ માટે દેવ અને ગુરૂને વંદન કરવું જોઈએ માટે ‘નમુન્થુણં' સૂત્ર દ્વારા પ્રભુને વંદન કરાય છે અને સ્તવન દ્વારા પ્રભુજીના ગુણગાન ગવાય છે. તેમજ 'ભગવાનહં' આદિ દ્વારા દેવ-ગુરુ સ્વરૂપ પંચ પરમેષ્ઠિને નમન કરાય છે તથા અંતે શ્રાવક-શ્રાવિકાગણ અઢીદ્વીપમાં રહેલ પંચમહાવ્રતધારી પૂ. ગુરૂભગવંતો ને 'અઢાઈસુ' સૂત્ર દ્વારા વંદન કરતાં હોય છે. (પૂ. મહાત્માઓ ‘પગામસજ્ઝાય'માં કરતા હોય છે) પ્રશ્ન નં. ૩૬. પહેલા અતિચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ કર્યા છતાં અહીં ફરીવાર ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ બે વાર શા હેતુથી કરાય છે? દિવસ સંબંધી થયેલા પાપોના પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટે અને પાપના ઉદયથી આવેલ દુ:ખના સય માટે તેમજ સંસાર પરિભ્રમણમાં મુખ્ય કારણ સમાન કર્મના ક્ષય માટે અને પૂર્વે કરેલ અતિચારની શુદ્ધિની વિશેષ દૃઢતા માટે અહી ફરીવાર બે વાર ચાર લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ કરાય છે. ઉત્તર : પ્રશ્ન નં. ૩૭. બે વાર ચાર લોગસ્સના કાઉસ્સગ્ગની વચ્ચે સજઝાય કયા હેતુથી બોલાય છે ? પ્રાયશ્ચિતની વિશુદ્ધિ માટેનો પ્રથમ ચાર લોગસ્સનો કાઉસ્સગ કર્યા પછી વૈરાગ્ય પ્રેરક અને આત્મશિખામણ સ્વરૂપ પૂર્વાચાર્યો રચિત સજઝાય બોલવાથી હૃદય વિશેષ ભાવિત બને છે અને કર્મના વિપાકોને સમજવાની બુદ્ધિ કેળવાય, તે માટે સઝાય બોલાય છે. ઉત્તર : પ્રશ્ન નં. ૩૮. બીજીવારનાં ચાર લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી કરવાના બદલે સંપૂર્ણ કેમ કરાય છે ? પરમશાંતિના અનુભવ માટે અને ભૂત-વિશાય આદિ ઉપદ્રવની શાંતિ માટે દુઃખના અને કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ગ કરાતો હોવાથી અહીં સંપૂર્ણ લોગસ્સ કાઉસ્સગમાં બોલાય છે. પ્રશ્ન નં. ૩૮. ‘ શ્રી લઘુશાંતિ સ્તવ' કાઉસ્સગ્ગ મુદ્રામાં સાંભળવાનો અને આદેશ લેનારને યોગમુદ્રામાં બોલાવાનો શું હેતુ છે ? સૂર્યાસ્ત પછી ઉપાશ્રય આદિમાં અંધારું વ્યાપી ગયેલ હોવાથી કાઉસ્સગ્ગ મુદ્રામાં અનેકવિધ મંત્રાક્ષરોથી. ગર્ભિત શ્રી લઘુશાંતિ સ્તવ સાંભળવાનું વિધાન છે. તેમજ પ્રતિક્રમણ પછીની શેષ રાત્રિ નિરૂપદ્રવી-ક્ષુદ્રોપદ્રવ રહિત અને પરમ શાંતિદાયક બને, તે હેતુથી કાઉસ્સગ્ગ પછી શ્રી લઘુશાંતિ સ્તવ બોલાય છે. તે પછી શ્રાવક-શ્રાવિકાગણ‘અવિધિઆશાતના મિચ્છા મિ દુક્કડં' કરી સામાયિક પારતી વખતે મહામંગલકારી ચઉક્કસાય ચૈત્યવંદન, જયવીયરાય સુધી કરવું જોઈએ. - ઈતિશ્રી દેવશિઅ-પ્રતિકાણ હેતુ સમા ઉત્તર ઃ ઉત્તરા frite & Perulle C ૨૩૩ helibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉશ્રી રાઈ-પ્રતિક્રમણના હેતુઓ રાત્રિના છેલ્લા પ્રહરે (અંદાજથી ત્રણ કલાક આસપાસ) કરવાથી આખો દિવસ સદાચાર-સદઉચ્ચાર નિદ્રાનો ત્યાગ કરી શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરી યુકત રહે, તે માટે આ ભરફેસરની સઝાય પથારીનો ત્યાગ કરી અવિરતિના સૂચક અંગોની અલ્પ બોલાય છે. પાણીથી શુદ્ધિ કરવી. પછી ૧૦૦૧, સુતરાઉ પ્રમાણોપેત | પ્રશ્ન નં. ૫ “ઈચ્છકાર સુહરાઈ’ સૂત્ર અહી બોલવાનો શું હેતુ છે? સામાયિક માટેનાં શુદ્ધ વસ્ત્ર પહેરીને ઉપાશ્રય તરફ | ઉત્તર: પ્રતિક્રમણના બીજમંત્ર સ્વરૂપ “સબૂસ્સવિ” ઈર્યાસમિતિના પાલનપૂર્વક પ્રયાણ કરવું. પૂજ્ય ગુરુભગવંતની. બોલતાં પૂર્વે પૂ.ગુરુભગવંતની રાત્રિ સુખપૂર્વક અનુજ્ઞા મેળવીને સામાયિક વિધિપૂર્વક ગ્રહણ કરવું. પસાર થઈ છે કે નહિ? ઈત્યાદિ પૃચ્છા માટે અને (અહી દેવસિઅ-પ્રતિક્રમણમાં બતાવેલ હેતુઓમાં જે કાંઈ વિનય-બહુમાનભાવ પેદા કરવા માટે આ સૂત્ર વિશેષ ફેરફાર રાઈઅ-પ્રતિક્રમણમાં હશે, તે જ બતાવવામાં અહી બોલાય છે. આવશે, તે સિવાયના હેતુઓ દેવસિઅ-પ્રતિક્રમણ મુજબ | પ્રશ્ન નં. ૬ દેવસિઅ પ્રતિક્રમણમાં ઠાવ્યા પછી ‘કરેમિ ભંતે !' જાણવા) સૂત્ર બોલાય છે. તો પછી અહીં ‘જગચિંતામણિ' પ્રશ્ન નં. ૧, પૂ. મહાત્માઓ અને શ્રાવકાદિ (સામાયિક લેતાં ચૈત્યવંદન દ્વારા માંગલિક કરવા છતાં પહેલાં) પ્રારંભમાં ‘ઈરિયાવહિયં' શા હેતુ થી કરે ‘કરેમિભંતે' પૂર્વે ‘નમુડલ્પણ” સૂત્ર શા હેતુથી છે ? બોલાય છે ? ઉત્તર: ‘ઈરિયાવહિય’ દ્વારા સર્વ જીવરાશિ પ્રત્યે | ઉત્તર: શ્રી જગચિંતામણિ’નું ચૈત્યવંદન એ સ્વાધ્યાય ક્ષમાપના અને મૈત્રીભાવના ને સુદઢ કરાય છે. આદિ કરવા માટે માંગલિક સ્વરૂપે બોલાય છે. તેથી આગળ ચૈત્યવંદન, સજઝાય, આવશ્યક જ્યારે અહી ‘નમુડલ્પણ' સૂત્ર સ્વરૂપ દેવવંદના આદિ સુવિશુદ્ધ વૈરભાવ મુક્ત દયે કરી શકાય રાઈઅ પ્રતિક્રમણના પ્રારંભ પૂર્વના મંગલ સ્વરૂપે છે. જેમ દ્રવ્યપૂજા માટે શરીરની બાહ્યશુદ્ધિ બોલાય છે. સર્વત્ર-સર્વદા દેવભક્તિ કરવા જેવી જરૂરી છે, તેમ ભાવપૂજા માટે અંતરશુદ્ધિ પણ છે, એ સુવિહિત પરંપરાને પ્રસ્થાપિત કરવા માટે ખૂબ જરૂરી છે, તે અંતરશુદ્ધિમાં સહાયક પણ અહીં ‘નમુડથુણં'સૂત્ર બોલાય છે. ‘ઈરિયાવહિયં' છે, માટે તે પ્રતિક્રમણના દેવસિઅ-પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ પ્રારંભમાં કરાય છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ માટે બે લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ન કરાય છે. કહેવામાં આવ્યું છે કે “ઈરિયાવહિયં' વગર તો પછી રાઈઅ-પ્રતિક્રમણમાં તે શુદ્ધિ માટે ઠાવ્યા. કરેલી સઘળી ક્રિયા (- ચૈત્યવંદન, સજઝાય, પછી એક લોગસ્સનો કાઉસગ્ગ કયા હેતુથી આવશ્યક આદિ) નિષ્ફળ જાય છે. કરાય છે ? પ્રશ્ન નં. ૨ પ્રારંભમાં કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ્ગ કયા | ઉત્તર: રાત્રિના સમયમાં ગમનાગમન કરવું, તે હેતુથી કરાય છે. ૨. અજયણાનું કારણ હોવાથી દિવસ કરતાં રાત્રે ઉત્તર: રાત્રિ સમયમાં નિદ્રા દરમ્યાન ખરાબ સ્વપ્ત અભ-(થોડું) ગમનાગમનની ક્રિયા થતી આદિથી પેદા થયેલા પાપોની શુદ્ધિ માટે હોવાથી ચારિત્રાચારના અતિચાર અ૫ (થોડા) પ્રાયશ્ચિત્તરૂપે આ કાઉસ્સગ્ન કરવામાં આવે લાગે છે. માટે જ બે લોગસ્સના બદલે એક છે.(આ કાઉસ્સગ્ન કર્યા વગર પ્રાતઃ કાળે. લોગસ સૂત્રનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા' (સવારે) કોઈપણ કિયા કરવી કલ્પતી નથી. સુધી કરાય છે. રાઈઅ-પ્રતિક્રમણ પહેલાં દેરાસર જવાય નહી.) | પ્રશ્ન નં. ૮ દેવસિઅ પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ઠાવ્યા પછી પ્રશ્ન નં. ૩ “શ્રી જગચિંતામણિ'નું ચૈત્યવંદન પ્રારંભમાં શા તુરંત ‘નાણમ્પિ સૂત્ર'ની આઠ ગાથાની કારણે કરાય છે ? કાઉસ્સગ્ગ કરાય છે, તો પછી રાઈઅઉત્તર: સઘળીયે ધર્મક્રિયા દેવ-ગુરુ ને વંદન કરીને પ્રતિક્રમણમાં બેવાર એક-એક લોગરસ સુત્રનો કરવાથી સફળ થાય છે. માટે આ મહામંગલ કાઉસ્સગ્ન કર્યા પછી છેલ્લે ‘નાણમેિ સૂત્ર’નો સ્વરૂપ “શ્રી જગચિંતામણિ' ચૈત્યવંદન પ્રારંભમાં કાઉસ્સગ્ન કેમ કરાય છે ? કરાય છે. ‘ભગવાનë' આદિ પણ તે જ કારણે | ઉત્તર: રાત્રિ સમયે નિદ્રાનો ત્યાગ કરીને ઉઠેલામાં કરાય છે. કાંઈક અંશે પ્રમાદ (આળસ)ની શકયતા રહેલી પ્રશ્ન નં. ૪ ભરફેસરની સક્ઝાય શા હેતુથી બોલાય છે ? હોય છે, તેથી તેવી અર્ધજાગ્રત્ત અવસ્થામાં ઉત્તર: પ્રાત:કાળે શિયળના દેઢ પાલનમાં મક્કમ એવા ‘નાણમ્પિ સૂત્ર'ની આઠગાથાનો કાઉસ્સગ્ગા મહાપુરુષો અને મહાસતીઓનું નામસ્મરણ કરતાં-મોટા અતિચારોને ક્રમબદ્ધ ગોઠવવામાં ૨૩૪ O latonal For Pilvate Personal l y Page #239 -------------------------------------------------------------------------- ________________ કદાચ મુશ્કેલી નડી શકે, માટે અહી રાઈઅ- | ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, પ્રતિક્રમણમાં અત્તે આ કાઉસ્સગ્ન કરવાનું ચાર મહિનાનો તપ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, વિધાન છે. પરિણામ નથી. પ્રશ્ન નં. ૯ તપ ચિંતવણીનો કાઉસગ્ગ ક્યા હેતુથી કરાય છે? અહી પાંચ મહિનાની જેમ ૫-૫ દિવસ ઓછા કરતા વિચારવું ઉત્તર: દર્શનાચાર, જ્ઞાનાચાર અને ચારિત્રાચારની અને જવાબ આપવો. શુદ્ધિ કર્યા પછી દિવસ સંબંધી આહાર-પાણીનો ત્રણ મહિનાનો તપ તું કરી શકીશ ? કેટલાં અંશે ત્યાગ કરવાની શક્યતા છે, તે ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. પોતાના આત્મબળને શોધવા અને તપાચારની બે મહિનાનો તપ તું કરી શકીશ ? વિશેષ શુદ્ધિ માટે આ કાઉસગ્ગ કરાય છે. ભાવના છે, શક્તિ નથી પરિણામ નથી. પ્રશ્ન નં. ૧૦ આ ‘તપચિંતવણી’નો કાઉસગ્ગ કેવી રીતે અહી એકેક દિવસ ઓછા કરી વિચારવું પછી જવાબ આપો કે.. કરવો જોઈએ ?. | (કોઈ ભાગ્યશાળીએ ૫૦-૪૫ ઉપવાસ સળંગ ઉત્તર: ‘તપચિંતવણી’નો કાઉસ્સગ્ગ ભવિષ્યકાલા ભૂતકાળમાં કર્યા હોય તો તે સંખ્યા આવે ત્યારે જવાબમાં (ભાવના છે), ભૂતકાલ (શક્તિ છે) અને ભાવના છે, શક્તિ છે, પરિણામ નથી, તેમ કહેવું.) વર્તમાનકાળ (પરિણામ છે) ને લક્ષ્યમાં રાખીને - એક મહિના (માસક્ષમણ) ના ઉપવાસ તું કરી પ્રભુજીની આજ્ઞા અનુસાર આ પંચમકાળમાં શક્યો શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. (અહીથી તેટલો ઉત્કૃષ્ટ (છ મહિનાના ચઉવિહારા આગળ વધતાં એક-એક ઉપવાસ ઓછા કરતાં ૧૩ ઉપવાસ ઉપવાસ) તપ થી જઘન્ય (નવકારશી) તપ સુધી ઓછા એક મહિનાના ઉપવાસ સુધી પહુંચવું. તેમાં જે પોતાની આત્મ-શક્તિને લક્ષ્યમાં રાખીને ભાગ્યશાળીને માસક્ષમણ આદિ વિશિષ્ટ તપ ચાલતો હોય તો (બાહ્યતપ અંગે) ચિંતવન કરવું જોઈએ. તેની તેમને તે ઉપવાસની સંખ્યા આવે ત્યારે ‘ભાવના છે, શક્તિ છે, સાચી રીતે નીચે મુજબ છે. પરિણામ છે' તેમ બોલીને કાઉસગ્ગ પારવો. પરન્તુ જેઓએ પ્રભુ મહાવીર સ્વામીજીએ ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કર્યો છે, તો. ભૂતકાળમાં માસક્ષમણ કે તેથી વિશેષ તપ કરેલ હોય તો તે તે હે જીવ!તું કરી શકીશ ? ઉપવાસની સંખ્યા આવે ત્યારે એક-એક ઉપવાસનો જ ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ઘટાડો કરતાં તે વખતે ‘ભાવના છે, શક્તિ છે, પરિણામ નથી' એક દિવસ ઓછા છ મહિનાનો તપ તું કરી શકીશ ? તેમ દરેકમાં જવાબ ચિંતવી કાઉસ્સગ્નમાં જ આગળ વધવું. ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. આ પ્રમાણેના જવાબ ૬ મહિનાના ઉપવાસથી લઈને પોરિટી બે દિવસ ઓછા છ મહિનાનો તપ તું કરી શકીશ ? પચ્ચકખાણ સુધી કહેવા, પણ જ્યારે નવકારશી આવે ત્યારે તો ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ‘ભાવના છે, શક્તિ છે, પરિણામ છે ' તેમ બોલીને કાઉસ્સગ્ગ ત્રણ દિવસ છ મહિનાનો તપ તું કરી શકીશ ? પારવો. જે દિવસે જે પચ્ચકખાણ કરવાની ઈચ્છા હોય તે ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. પચ્ચકખાણ સુધી તપચિંતવન કરતાં પહુંચવાનું થાય ત્યારે એમ એકેક દિવસ ઓછા છ મહિનાનો તપ તું કરી શકીશ ? ત્રણેય જવાબ “ભાવના છે, શક્તિ છે, પરિણામ છે. માં ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચિંતવીને કાઉસગ્ગ ‘નમો અરિહંતાણં' બોલવા પૂર્વક પારવો ૨૯ દિવસ ઓછો છ મહિનાનો તપ તું કરી શકીશ ? જોઈએ). ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ૧૩ દિવસ ઓછા ૧ મહિનાના ઉપવાસ તું કરી શકીશ ? પાંચ મહિના નો તપ તું કરી શકીશ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચોત્રીશ અભત્તä (૧૬ ઉપવાસ) તું કરી શકીશ? ૧-૨-૩-૪-૫ દિવસ ઓછો પાંચ મહિનાનો તપતું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. બત્રીશ અભત્તä (૧૫ ઉપવાસ) તું કરી શકીશ ? ૬-૭-૮-૯-૧૦ દિવસ પાંચ મહિનાનો તપ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ત્રીશ અભત્તä (૧૪ ઉપવાસ) તું કરી શકીશ ? ૧૧-૧૨-૧૩–૧૪-૧૫ દિવસ ઓછો પાંચમહિનાનોતપતું કરી શકીશ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અઠ્યાવીશ અભત્તä (૧૩ ઉપવાસ) તું કરી શકીશ ? ૧૬-૧૭–૧૮-૧૯-૨૦ દિવસ ઓછો પાંચમહિનાનોતપjકરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, છવ્વીશ અભgટું (૧૨ ઉપવાસ) તું કરી શકીશ ? ૨૧-૨૨–૨૩-૨૪-૨૫ દિવસ ઓછો પાંચમહિનાનોતપjકરી શકીશ ? | ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચોવીશ અભત્તä (૧૧ ઉપવાસ) તું કરી શકીશ ? ૨૬-૨૭-૨૮-૨૯ દિવસ ઓછો પાંચ મહિનાનોતપતું કરી શકીશ? | ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. PE ૨૩૫ Snelbary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ બાવીશ અભgટ્ટ (૧૦ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. વીશ અભટ્ટ (૯ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અટ્ટારસ અભgટ્ટ (૮ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. સોલસ અભત્તá(૭ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચૌદસ અભgટ્ટ (૬ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. બારસ અભgટ્ટ (૫ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. દશમ અભત્તá(૪ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અટ્ટમ અoભત્તä(૩ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. છટ્ટ અભgટું (૨ ઉપવાસ) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ચોથ અભgટ્ટ (૧ ઉપવાસ = આગળ – પાછળના દિવસે એકાસણાવાળું) તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અભgટ્ટ (ઉપવાસની આગળ-પાછળ એકાસણા વગરનો ૧ ઉપવાસ.) તું કરી શકીશ ? ભાવના છે. શક્તિ નથી, પરિણામ નથી. આયંબિલ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. લુખી નીવિતું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. એકલઠાણું એકાસણું તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ઠામચઉવિહાર આયંબિલ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. ઠામ ચઉવિહાર એકાસણું તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. એકાસણુંjકરી શકીશ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. બિયાસણું તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. અવ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. પુરિમકૃ તું કરી શકીશ ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. સાઢ-પોરિસી તું કરી શકીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી. પોરિસી તું કરી શકીશ ? ભાવના છે, શક્તિનથી, પરિણામ નથી. નવકારશી તું કરી શકીશ? ભાવના છે, શક્તિ છે, પરિણામ છે. આ કાઉસ્સગ્નની રીત ગુરુગમથી શિખીને આ મુજબ કાઉસગ્ગ કરવો જોઈએ. કદાચ તે શક્ય ન હોય તો જ ૧૬ વાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો. પ્રશ્ન નં. ૧૧ ‘ચોત્રીશ અભત્તથી’ ‘ચોથ અભgટ્ટ' સુધી ઉપવાસની સંખ્યા કરતાં પચ્ચકખાણ સૂત્રની સંખ્યા (જેમકે ચોત્રીશ=૧૬ ઉપવાસ, અમ=૩ ઉપવાસ) વધારે કયા હેતુથી હોય છે ? ઉત્તર : સામાન્યત : ભોગી એવા મહાનુભાવને દિવસમાં ફક્ત બે વાર જ ભોજન લેવાનું વિઘાન શાસ્ત્રોમાં વર્ણવાયું છે. (એક વાર ખાય-યોગી, બે વાર ખાય = ભોગી અને ત્રણ વાર ખાય-રોગી કહેવાય છે.) તે મુજબ ૧૬ ઉપવાસ કરનાર રોજના બે વખત ખાવાનો ત્યાગ કરતો હોવાથી ૧૬ x ૨ = ૩૨ ટાઈમ ભોજન ત્યાગ કરે છે અને તે ઉપવાસની શરૂઆતના આગલા દિવસે પણ એકાસણાનું તપ કરવાથી અને પારણાના દિવસે એક જ વખત ભોજન લેવાનો એટલે એકાસણાનું તપ કરતો હોવાથી આગળ-પાછળ ના દિવસના એક-એક વખતના ભોજન નો ત્યાગ કરતો હોવાથી ૩૨ + ૨ = ૩૪ વખત ભોજનનો ત્યાગ કરતો હોવાથી ૧૬ ઉપવાસ કરનારને ૩૪ અભgટ્ટનું પચ્ચકખાણ અપાય, તે મુજબ અન્ય સઘળાય ચોથ અભત્તઝુંપચ્ચકખાણ સુધીમાં સમજી લેવું. (જીતાચાર મુજબ આગળ-પાછળ એકાસણું ન કરનાર ને પણ ઉપર મુજબ પચ્ચકખાણ અપાય છે.) પ્રશ્ન નં. ૧૨ ‘સકલતીર્થ' સૂત્ર અહી કયા હેતુથી બોલાય છે ? ઉત્તર: જગતમાં રહેલા શાશ્વત-અશાશ્વત જિન ચૈત્યો અને જિનબિંબોને પ્રભાતે વંદન કરવાથી તીર્થો પ્રત્યે વિશેષ આદરભાવ પેદા થાય છે અને બોલતી-સાંભળતી વખતે તે તે તીર્થોને નજર સમક્ષ રાખી ભાવપૂર્વક વંદના કરીને પાવન બનાય છે. માટે અહી મહામંગળકારી સકલતીર્થ વંદના સૂત્ર મંદસ્વરે બોલાય છે. પ્રશ્ન-૧૩ ‘સામાયિક... કાઉસ્સગ્ગ પચ્ચકખાણ કર્યું છે જી ! બોલવું કે' ‘પચ્ચકખાણ ધાર્યુ છે જી !' બોલવું જોઈએ ? સકલતીર્થ વંદના પછી તપચિંતવણી કાઉસ્સગમાં નિર્ણિત કરેલ પચ્ચકખાણ ઉચ્ચારપૂર્વક લીધેલ હોય તો ‘પચ્ચકખાણ કર્યુ છે જી' બોલવું અને પચ્ચકખાણ સૂત્ર ન આવડતું હોય તો તે તે પચ્ચકખાણની ધારણા કરેલ હોય તો ‘પચ્ચખાણ ધાર્યુ છે જી', એમ બોલવું જોઈએ. ઉત્તર : ૨૩૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન નં. ૧૪ ‘વિશાલ લોચનદલ' સુત્ર મંદસ્વરે શા માટે આદેશ કયા હેતુથી માંગે છે ? બોલવું જોઈએ ? ઉત્તર: પૂ. મહાત્માઓએ અને પોષધવ્રતધારીઓએ ઉત્તર : આ સૂત્ર જ મંદસ્વરે નહિ, પરંતુ સમસ્ત રાઈઅ દિવસ-રાત સંબંધી સઘળાય કાર્યો પૂ.વડીલ પ્રતિક્રમણના સૂત્રો સામુહિક કરતા હો ત્યારે મંદ મહાત્માઓને પૂછીને અનુજ્ઞા મેળવીને જ સ્વરે એક-બીજાને સંભળાય, તે રીતે જ બોલવાં કરવાના હોય છે અને તે મુજબ ગુરુ-આજ્ઞાથી જોઈએ. કેમકે સૂર્યોદય પહેલાં આ ક્રિયા કરેલી સઘળીયે સાધના સફળ કહેવાય છે. પણ કરવાની શક્યતા હોય છે. શાસ્ત્રીય મર્યાદા અને ક્ષણે-ક્ષણે શ્વાસોચ્છવાસ લેવા-મૂકવાની ક્રિયા, વચન અનુસાર રાત્રી સમયે ઉંચા અવાજે બોલવું, આંખના પલકારાની ક્રિયા, લોહીના મોટેથી ઉધરસ ખાવી. હુંકારો આપીને બોલાવવા પરિભ્રમણની ક્રિયા, સૂક્ષ્મતયા શરીરના હલનઅને ખોંખારો ખાવા સાથે ઉંચા સાદે છીંક ચલનની ક્રિયા અને તેવા જ પ્રકારની અન્ય ખાવાનો પણ નિષેધ છે. કેમકે તે અવાજથી સૂક્ષ્મક્રિયાઓ કરતાં પહેલા વારંવાર પૂ. ગરોળી આદિ હિંસક પ્રાણીઓ ઝબકીને જાગી ગુરુભગવંતની આજ્ઞા લેવી અશક્ય હોવાથી જાય અને તેના ભક્ષ્ય એવા મચ્છર-માખી આદિ તેવા પ્રકારની સૂક્ષ્મક્રિયાની સંમતિ માટે જીવાતનું ભક્ષણ કરવા લાગી જાય તથા ધોબી, ‘બહુવેલ સંદિસાહું ?’ અને ‘બહુવેલ કરશું ?' લુહાર, સુથાર મોચી આદિ કર્માદાનના વ્યાપાર ના આદેશ ‘પૂ. ગુરુ ભગવંત' આદિ પાસે પહેલા કરનારા આરંભ-સમારંભના કાર્યોમાં વહેલા મંગાય છે. પ્રવૃત્ત થઈ જાય. તે સઘળા દોષો ઉંચા અવાજે કે પ્રશ્ન નં. ૧૭ અહી વિહરમાન “શ્રી સીમંધરસ્વામીજી' અને પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયા કરનાર મહાનુભાવને શ્રી શત્રુંજય ગિરિરાજ'નું ચૈત્યવંદન કયા અનિચ્છા છતાં લાગી જાય માટે મંદસ્વરે બોલવું. હેતુથી કરાય છે ? પ્રશ્ન નં. ૧૫ રાઈઅ-પ્રતિક્રમણમાં અંતે “શ્રી કલ્લાણ-કંદં' કે ઉત્તર : પૂર્વાચાર્યોની આજ્ઞા અને સમાચારી ના કારણે સૂત્રની ૪ થોય સ્વરૂપ દેવવંદન કરવાનું જ છે, તો તેમજ આપણા સહુ માટે દક્ષિણાર્થ ભરતક્ષેત્રથી પછી અહી લઘુ ચૈત્યવંદન સ્વરૂપે ‘વિશાલ નજીક ઈશાન-ખૂણામાં મહાવિદેહક્ષેત્રમાં લોચનદલસૂત્ર કયા હેતુથી બોલાય છે ? વિરહમાન (વિચરતાં) સાક્ષાત શ્રી સીમંધર ઉત્તર: રાઈઅ-પ્રતિક્રમણમાં અંતિમ મંગલ સ્વરૂપે લઘુ સ્વામી અરિહંત ભગવંત હોવાથી તેઓનું પ્રભાતે ચૈત્યવંદન સ્વરૂપે ‘વિશાલ લોચનદલ' સૂત્ર સ્મરણ આપણને પાવન કરે છે. અને ૧૪ બોલાય છે અને ચાર થોયના દેવવંદન સ્વરૂપ રાજલોકમાં અનન્ય, અનુપમ, અદ્વિતીય, શ્રી કલ્લાણ-કંદં' સૂત્ર બોલાય છે. અપૂર્વ, અદભુત એવુ શાશ્વત (પ્રાય:) તીર્થ શ્રી પ્રશ્ન નં. ૧૬ પૂ.મહાત્માઓ અને પોષધવ્રતધારી શ્રદ્ધાળુઓ શત્રુંજય ગિરિરાજ હોવાથી તેઓનું ચૈત્યવંદન ‘ભગવાનé' આદિનાં ચાર ખમાસમણ પહેલાં પાપોનું પક્ષાલન કરવા માટે કરાય છે. ‘બહુવેલ સંદિસાહું' અને બહુવેલ કરશું ? ના ઈતિ શ્રી રાઈએ પ્રતિક્રમણ વિધિ હેતુ સમાપ્ત | ૨૩૭ For Prival se on Page #242 -------------------------------------------------------------------------- ________________ (૧) સામાયિક : ગુરુવંદન કરીને વિધિ મુજબ ‘સામાયિક' લેવું. (૨) પ્રત્યાખ્યાન (આવશ્યક)પછી પાણી વાપર્યુ હોય (તિવિહાર-ઉપવાસ આદિનું પચ્ચક્ખાણ કરેલ હોય તેમને) તો ખમાસમણ આપીને ‘યોગ-મુદ્રા'માં આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસંહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ગુરુભગવંત કહે “પડિલવેહ' ત્યારે ‘ઈચ્છું' કહીને યથાજાત મુદ્રામાં મુહપત્તિનું પડિલેહણ ૫૦ બોલ થી કરવું. દિવસ દરમ્યાન આહાર-પાણી વાપરેલ હોય (આયંબિલ થી નવકારશી સુધીનું પચ્ચક્ખાણ કરેલ હોય તેમણે) મુહપત્તિ પડિલેહણ પછી બે વાંદણાં (દ્વાદશાવર્ત વંદન) સુગુરુ-વંદણ સૂત્ર દ્વારા આપવાં, બીજા વાંદામાં “ આવસિયાએ' ન બોલવું અને ગુરુના અવગ્રહમાં રહીને યોગમુદ્રામાં આદેશ માંગવો કે ‘ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણ કરાવશોજી' ! ત્યારે ગુરુભગવંત અથવા વડીલજન તેઓ ન હોય તો પોતે નીચે લખેલ પચ્ચક્ખાણ અનુસાર પચ્ચક્ખાણ લેવું. ચઉવિહાર ઉપવાસવાળાએ ‘સૂરે ઉગ્ગએ લેવું, તિવિહાર ઉપવાસવાળાએ 'પાણહાર' લેવું. ઠામ ચઉવિહાર આયંબિલ-એકાસણ-નીવિ કે બિયાસણ શ્રી દેવસિઆ - પ્રતિક્રમણની વિધિ (૩) ચૈત્યવંદનાદિ . વાળાએ દિવસ ચરિમં પચ્ચખામિ ચઉવિહંપિ આહારં લેવું; આયંબિલ, એકાસણ, બિયાસણ, નીવિ કર્યા બાદ નિવિહારનું પચ્ચક્ખાણ કરનારે અને નવકારશી આદિ કરનાર છૂટાવાળાએ બપોરે કે સાંજે જમ્યા પછી તિવિહારનું પચ્ચક્ખાણ કરી ફક્ત પાણીની જ છૂટ રાખેલ હોય, તેઓએ ‘પાણહાર'નું પચ્ચક્ખાણ લેવું અને તે સિવાય નવકારશી થી અવર્ડ્ઝ સુધીના પચ્ચકખાણવાળાએ શક્તિ હોય તો દિવસ ચરિ પચ્ચકખાઈ, ચઉવ્વિ ંપિ આહારં' અથવા ‘દિવસ ચરિમં પચ્ચકખાઈ તિવિહંપિ આહારં' નું પચ્ચક્ખાણ લેવું'. સમાધિ આદિના વિશેષ કારણે ઔષધ સેવનની જરુર હોય તો ગુરુભગવંતને નિવેદન કર્યા પછી અનુમતિ મેળવીને જ 'દિવસ ચરિમં પચ્ચક્ખાઈ દુવિહંપિ આહારનું પચ્ચક્ખાણ લેવું. ૧૪ નિયમની ધારણા કરનારે રાત્રિ સંબંધિત ૧૪ નિયમની ધારણા સામાયિક લીધા પહેલાં કરેલ હોય તો ‘દેશાવગાસિઅં ઉપભોગ પરિભોગ પચ્ચક્ખાઇ' નું પચ્ચક્ખાણ લેવું, અને બે પ્રતિક્રમણ સહિત ૧૦ સામાયિક કરનારે પણ -દેશાવગાસિએ ઉપભોગ પરિભોગ પચ્ચક્ખાઇ' નું પચ્ચક્ખાણ લેવું. પચ્ચક્ખાણ લેનાર મહાનુભાવે ‘પચ્ચક્ખાઈ” ના સ્થાને ‘પચ્ચક્ખામિ’ અને ‘વોસિરઈ’ ના સ્થાને ‘વોસિરામિ’ બોલવાનું કે ધારવાનું ધ્યાન રાખવું. " ૨૩૮ પચ્ચક્ખાણ લઈ અવગ્રહની બહાર નિકળવું. પછી ગુરુભગવંત સામુહિક 'ઈરિયાવહિયે' કરાવતા હોય તો સાથે કરવા. પણ જો પચ્ચક્ખાણ લીધા બાદ કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કર્યા વગરનો સમય પસાર થયેલ હોય અથવા વચ્ચે કોઈ વિશેષ આરાધના ન કરેલ હોય તો ‘ઈરિયાવહિયે' કરવાની જરૂર નથી. પછી ખમાસમણ આપી પુરુષોએ ખેસનો સુોગ્ય રીતિએ ઉપયોગ કરી આદેશ માગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું' ગુરુ ભગવંત કહે ‘કરેહ’ ત્યારે કહેવું ઈચ્છું', પછી ચૈત્યવંદન અવસ્થામાં નીચે બેસીને યોગમુદ્રામાં પૂ. ગુરુ ભગવંત કે વડીલજન કે પોતે ‘સકલ કુશલ વલી..' બોલ્યા પછી ભાવવાહી ગુજરાતી | હિન્દી | સંસ્કૃત | પ્રાકૃત / અપભ્રંશ ભાષામાં પૂર્વાચાર્યોએ રચેલ ચૈત્યવંદન બોલવું, ‘પછી જે કિંચિ નામ તિર્ત્ય' સૂત્ર બોલી નમુન્થુણં સૂત્ર બોલ્યા બાદ ઉભા થઈ ‘અરિહત ચેઈઆણં' અન્નત્ય સૂત્ર બોલી જિનમુદ્રામાં એકવાર શ્રી નવકારમંત્રનો કાઉસ્સગ્ગ કરવો. થોય નો આદેશ લેનારે નમો અરિહંતાણં' અરિહંતાણં' બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ પારીને (પુરુષોએ) ‘નોર્હતુ' બોલીને શ્રી કલ્લાણ કંદ સૂત્રની પહેલી ગાથા યોગ-મુદ્રામાં બોલવી. તે સિવાયના ભાવિકો કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને જ થોય સાંભળે અને સાંભળ્યા બાદ ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારે. (દરેક માસની સુદ અને વદ-૧૩માં અને પક્ખીચૌમાસી-સંવત્સરી પ્રતિક્રમણના આગલા દિવસે અને એક સ્થાનથી બીજા સ્થાને સંથારો કરનાર પૂ. મહાત્માઓને ચોયમાં ‘શ્રી કલ્લાણ કંર્દ સૂત્ર' જ બોલાય, દરેક માસની સુદ અને વદ-૮ ના દિવસે (માંગલિક પ્રતિક્રમણ ન હોય તો) ‘શ્રી સંસાર દાવાનલ' સૂત્રની થોય બોલાય. તે સિવાય ના દિવસોમાં પરમાત્માના કલ્યાણક અનુસાર અથવા કોઈ ભાવવાહી ગુજરાતી / હિન્દી / સંસ્કૃત / અપભ્રંશભાષામાં પૂર્વાચાર્યોએ રચેલ થોય ના જોડા બોલાય. પછી લોગસ્સ સૂત્ર બોલી ‘સવ્વલોએ અરિહંત ચેઈઆણં સૂત્ર'- ' અન્નત્ય સૂત્ર' યોગમુદ્રામાં બોલીને જિનમુદ્રામાં એક્વાર શ્રીનવકાર મહામંત્રનો કાઉસ્સગ્ગ કરી યથાવિધિ (ઉપર જણાવ્યા મુજબ) પારીને શ્રી કલ્લાણ કંદ સૂત્રની બીજી શોચ બોલવી. પછી ‘શ્રી પુખ઼ર-વર-દ્દીવઅે સૂત્ર' બોલી ‘સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ-અન્નત્થસૂત્ર' યોગમુદ્રામાં બોલીને જિનમુદ્રામાં એકવાર શ્રી નવકારમહામંત્રનો કાઉસ્સગ્ગ કરી યથાવિધિ પારીને શ્રી કલ્લાણ કંદ સૂત્રની ત્રીજી પોય બોલવી. પછી ‘શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર', ‘વૈયાવચ્ચ-ગરાણ સૂત્ર', ‘અન્નત્યં સૂત્ર' યોગમુદ્રામાં બોલીને જિનમુદ્રામાં એક્વાર શ્રી નવકારમહામંત્ર નો કાઉસ્સગ્ગ કરી યથાવિધિ પારીને ફક્ત પુરુષોએ ‘નમોડર્હતુ' બોલી “ શ્રી Personal Use Only www.jamellty Page #243 -------------------------------------------------------------------------- ________________ કલ્લાણ કંદં સુત્ર’ની ચોથી ગાથા બોલવી.(શ્રી સિદ્ધાણં- ૬ (પ) ત્રીજી વાંદણાં (ગુરુવંદન) આવશ્યક બુદ્ધાણં સૂત્રની શરૂઆત થયા પછી ચોથી કોય ન બોલાયા પછી યથાજાત મુદ્રામાં બેસીને ત્રીજા આવશ્યક (વાંદણાં ત્યાં સુધી વચ્ચે અને મૃતદેવતા-ક્ષેત્રદેવતા અને માટે) ની મુહપત્તિનું ૫૦ બોલથી પડિલેહણ કરવું. ૨૫ ભવનદેવીના કાઉસ્સગ્ન વખતે શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં થી આવશ્યક પૂર્વક બત્રીશ દોષ રહિત દ્વાદશાવર્ત (વાંદણાં) વંદન પ્રગટ સ્વરૂપે શ્રી નવકારમંત્ર બોલાય ત્યાં સુધી વચ્ચે કરવું. તેમાં બીજા વાંદણાં પછી અવગ્રહની અંદર રહેવું. કોઈપણ ભાગ્યશાળીને (પ્રતિક્રમણ સાથે ઠાવનારને) છીંક (કેટલાકના મત અનુસાર અવગ્રહની બહાર આવવાનું પણ આવે, તો ફરીવાર શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર થી સઘળાં જાણવામાં આવ્યું છે.) સૂત્રો બોલવા અને કાઉસ્સગ્ન કરવો જોઈએ.) પછી ચૈત્યવંદન અવસ્થામાં નીચે બેસીને યોગ-મુદ્રામાં (૬) ચોથું પ્રતિક્રમણ આવશ્યક નમુત્થરં સૂત્ર બોલવું. પછી ખેસ નો ત્યાગ કરી સત્તર પછી આદેશ માંગવો કે... ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સંડાસા પૂર્વક એક-એક ખમાસમણ આપી, દરેક દેવસિઅં આલોઉં ? ગુરુભગવંત કહે ‘આલોવેહ' ત્યારે ખમાસમણની વચ્ચે અનુક્રમે પંચપરમેષ્ઠિભગવંતને વંદના ઈચ્છ, આલોએમિ જો મે દેવસિઓ...' સૂત્ર પૂર્ણ બોલવું. પછી સ્વરૂપ “ભગવાનé' (અરિહંત-સિદ્ધ), ‘આચાર્યહં,” ૮૪ લાખ જીવાયોનિની વિરાધનાની ક્ષમા યાચના માટે “શ્રી. ઉપાધ્યાયહં’ અને ‘સર્વ-સાધુહં' બોલી ભાવ પૂર્વક વંદના સાત લાખ સૂત્ર' અને ૧૮ પાપસ્થાનકની આલોચના માટે “શ્રી કરવી. પહેલે પ્રાણાતિપાત સૂત્ર' બોલવું. પછી યોગમુદ્રામાં ‘સબસવિ પછી શ્રદ્ધાળુ શ્રાવક કે શ્રાવિકા ગણે બે હાથ જોડી દેવસિઆ દુચિતિઆ દુભાસિઅ દુચિઠિઅ ઈચ્છાકારણ ઈચ્છકારી સમસ્ત શ્રાવકને ને વાંદું છું.' એમ બોલવું. સંદિસહ ભગવદ્ !' નો આદેશ માંગતા ગુરુભગવંત કહે પછી ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે પડિક્કમેહ' ત્યારે સહુ કોઈએ બોલવું ‘ઈ, તસ્સ મિચ્છા મિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવસિઅ-પડિક્કમણે દુક્કડં.' પછી વીરાસને (-ગોદોહિકા-આસને) (નીચે ઠાઉં ? ગુરુભગવંત કહે “ઠાવેહ' ત્યારે “ઈચ્છે' કહીને બેસીને) અથવા તે શકય ન હોય તો નીચે બેસીને જમણા. નીચે ઉભડક પગે બેસીને જમણા હાથની મુદ્ધિાળીને ઢીંચણની જયણા (ઉચો) કરવી. રજોહરણ | ચરવળો | કટાસણા-ઉપર સ્થાપન કરીને - પછી યોગમુદ્રામાં “શ્રીનવકાર મહામંત્ર- કરેમિ ભંતે !ડાબા હાથની હથેલીમાં મુહપત્તિ (કિનાર બહાર રહે તેમ) ઈચ્છામિ પડિક્કમિઉં, જો મે દેવસિઓ' ના પાઠ પૂર્વક “શ્રી. મુખ આગળ રાખીને ગુરુભગવંતે | વડીલજને કે પોતે વંદિત્ત સૂત્ર’ બોલવું. તેમાં જ્યારે ‘તસ્ય ધમ્મક્સ કેવલિપન્નuસ સબસ્સવિ દેવસિઅ દુઐિતિય..” નો પાઠ બોલવો. તે અભુઠિઓમિ' પદ આવે ત્યારે જયણા પૂર્વક ઉભા થવું. અને વખતે ‘મિચ્છા મિ દુક્કડ' સર્વે આરાધકોએ એક સ્વરે તે ગાથા પૂર્ણ થતાં ગુરુના અવગ્રહની બહાર આવીને શેષ એક સાથે બોલવું કે ધારવું. બાકી રહેલા ગાથાઓ બોલવી. (ઉપર જણાવેલ અન્ય (૪) પહેલું સામાયિક આવશ્યક અને બીજું મતાનુસાર અવગ્રહની બહાર જ હોવાથી અહી ફરીવાર બહાર આવવાનું રહેતું નથી.) ચતુર્વિશતિ આવશ્યક પછી બે વાંદણાં આપવાં, તેમાં બીજા વાંદણાં પછી ગુરુના પછી ઉભા થઈને યોગમુદ્રામાં “શ્રી કરેમિ ભંતે ! સૂત્ર' (પૂ. અવગ્રહની અંદર રહીને બોલવું કે ‘ઈચ્છાકારેણ સંદિસહ મહાત્માઓ પ્રતિક્રમણ ભણાવતા હોય ત્યારે સાથે ભગવદ્ ! અoભુજિમિ અભિતર દેવસિઅં ખામેઉં ?' પ્રતિક્રમણ કરનાર શ્રાવક-શ્રાવિકાગણે પોત-પોતાનું ગુરુભગવંત કહે ‘ખામેહ' ત્યારે ‘ઈચ્છે ખામેમિ દેવસિએ” કરેમિ ભંતે !' અવશ્ય મનમાં બોલવું, તે જ મુજબ ‘ઈચ્છામિ કહીને પ્રમાર્જના પૂર્વક નીચે બેસીને ગુરુ ભગવંત સમક્ષ ઠામિ' સૂત્ર વખતે પણ સમજવું) તથા ‘ઈચ્છામિ ઠામિ મુખ રાખીને ચરવળા/કટાસણા પર જમણી હથેળી ને ઉંધી. કાઉસ્સગ્ગજો મે દેવસિઓ' સૂત્ર બોલી ‘તસ્સ ઉત્તરી-અન્નત્થ રાખીને ડાબી હથેળીમાં મુહપતિ મુખની પાસે રાખીને જે સૂત્ર' બોલીને જિનમુદ્રામાં શ્રી અઈયાર-વિઆરણ-ગાહા કિંચિ અપત્તિએ” સૂત્ર બોલવા દ્વારા ગુરુભગવંત પ્રત્યે એટલે “શ્રી નાણમ્મિ દંસણમિ'ની આઠ ગાથાઓનો જાણતાં-અજાણતાં થયેલા અપરાધોને ખમાવવા. (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને પછી ગુરુના અવગ્રહની બહાર નિકળીને ફરીવાર બે વીર્યાચારમાં લાગેલા અતિચારોનું ચિંતન) કાઉસ્સગ્નમાં ! વાંદણાં આપવાં. તેમાં બીજા વાંદણાં પછી અવગ્રહની કરવો. તે ગાથાઓ ન આવડે તેમણે જ આઠવાર શ્રી અંદર જ રહીને ‘આયરિય-ઉવજઝાએ' સૂત્ર બોલવું અને નવકારમહામંત્રનો કાઉસ્સગ્ન કરવો. યથાવિધિ કાઉસ્સગ્ગ. પછી અવગ્રહની બહાર નિકળવું (કેટલાકના મત મુજબ પારીને ‘શ્રી લોગસ્સ સૂત્ર' પ્રગટ રીતે બોલવું. અવગ્રહની બહાર આવ્યા પછી આ સૂત્ર બોલવાનું સંભળાય છે. [૨૩૯ Jai E S time För Private & FESTE Page #244 -------------------------------------------------------------------------- ________________ (૭) પાંચમું કાયોત્સર્ગ આવશ્યક પછી ‘કરમિભંતે', 'ઈચ્છામિ હામિ કાઉસ્સગ્ગ, જો મે દેવસિઓ'..., 'તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર' અનુક્રમે બોલીને જિનમુદ્રામાં બે વાર શ્રી લોગસ્સ સૂત્રનો ‘ચંદ્રેસ નિમ્મલયરા' સુધીનો કાયોત્સર્ગ કરવો. શ્રી લોગસ્સું સૂત્ર ન આવડતું હોય તો જ આઠવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરવો. ૨૪૦ પછી યથાવિધિ કાયોત્સર્ગ પારીને ‘શ્રી લોગસ્સ સૂત્રસવ્વલોએ અરિહંત ચેઈઆણં-અન્નત્થ સૂત્ર' અનુક્રમે બોલીને જિનમુદ્રામાં એકવાર શ્રી લોગસ્સ સૂત્ર ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાર્યોત્સર્ગ કરવો અને તે ન આવડે તો જ ચારવાર શ્રી નવકાર મહામંત્ર નો કાર્યોત્સર્ગ કરવો. પછી ‘ શ્રી પુકખર-વર-દીવટ્ટે-સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ - વંદણવત્તિયાએ... અન્નત્ય સૂત્ર' અનુક્રમે બોલીને જિનમુદ્રામાં એક્વાર શ્રી લોગસ સૂત્રનો 'સંદેસુ નિમ્મલયરા' સુધીનો કાયોત્સર્ગ કરવો અને તે ન આવડે તો જ ચારવાર શ્રી નવકાર મહામંત્ર નો કાયોત્સર્ગ કરવો. પછી ‘શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર' બોલી ‘સુઅદેવાયાએ કરેમિ કાઉસ્સગ્ગ - અન્નત્ય સૂત્ર' બોલી જિનમુદ્રામાં એક્વાર શ્રી નવકાર મહામંત્રનો કાર્યોત્સર્ગ કરી પુરુષોએ ‘નમોડર્હત્' બોલી ‘સુઅદેવયા ભગવઈ'ની સ્તુતિ બોલવી અને વ્હેનોએ ફક્ત ' કમલ-દલ-નયન' ની સ્તુતિ બોલવી. પછી ‘ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્રં-અન્નત્યં સૂત્ર' બોલી જિનમુદ્રામાં એક્વાર શ્રી નવકારમંત્રનો કાયોત્સર્ગ કરી પુરુષોએ ‘નમોડર્હત્' બોલી ‘ જિસે ખિત્તે સાહૂ' ની સ્તુતિ બોલવી અને વ્હેનોએ ફક્ત ‘યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્ય’ની સ્તુતિ બોલવી. પછી એકવાર પ્રગટ શ્રી નવકાર મહામંત્ર બોલવો. (૮) છઠ્ઠું પ્રત્યાખ્યાન આવશ્યક પછી યથાજાત મુદ્રામાં નીચે બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિનું ૫૦ બોલ થી પડિલેહણ કરી બે વાંદણાં આપી ગુરુના અવગ્રહ રહીને રહીને જ ઉભા-ઉભા-યોગ-મુદ્રામાં ‘સામાયિક, ઉવિસો, વાંદણાં, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યુ છે જી..એમ બોલવું. પછી અવગ્રહની બહાર નિકળવું. (૯) સ્તુતિ મંગલ પછી ‘ઈચ્છામો અણુસટ્ઠિ' કહી, નીચે બેસીને (ચૈત્યવંદન મુદ્રામાં) ‘નમો ખમાસમણાણું' બોલતાં મસ્તક નમાવવું અને ‘નોડર્હતુ’..(પુરુષોએ) બોલી શ્રી વર્ધમાન જિન સ્તવ' એટલે “નમોડસ્તુ વર્ધમાનાય' સ્તુતિ એકલયમાં એક સ્વરે મધુર કંઠે સર્વ પુરુષો સાથે બોલે. પણ વ્હેનો ‘નમો ખમાસમણાર્ણ' બોલીને ‘શ્રી સંસાર-દાવાનલ' સૂત્રની પ્રથમ airbJucation International ત્રણ ગાથા સાથે બોલે. (‘નમો ખમાસમણાણં' બોલતાં પહેલા પુરુષોએ (સુયોગ્ય રીતે ખોલીને) ખેસનો અવશ્ય ઉપયોગ કરવો.) પછી ‘ શ્રી નમુન્થુણં સૂત્ર' બોલીને ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્યોએ (૧૦૦ વર્ષ પહેલાંના) રચેલ ભાવવાહી ગુજરાતી હિન્દી | સંસ્કૃત | પ્રાકૃત હું અપભ્રંશ ભાષામાં ગૂચિત સ્તવન ભાવુક થઈને બોલવું. પછી એકસ્વરે લયબદ્ધ રીતે એક સાથે ‘સપ્તતિ-સતજિનવંદન' એટલે ‘શ્રી વરકનક સ્તુતિ' બોલી પુરુષોએ પ્રેસનો ત્યાગ કરી સત્તર સંડાસા (પ્રમાર્જનાસ્થાન) પૂર્વક એક-એક ખમાસમણ આપવા દ્વારા દરેક ખમાસમણના આંતરે ‘પંચ પરમેષ્ઠિ વંદના સૂત્ર’ એટલે ‘ભગવાન્હ’ સૂત્રના પાઠ સાથે ચાર ખમાસમણ આપવાં જોઈએ. પછી ઉભડક પગે ઢીચણના આધારે નીચે બેસીને ચરવાળા | કટાસણા ઉપર જમણા હાથની હથેળીને ઉંધી સ્થાપન કરી, ડાબા હાથની હથેળીને મુખની આગળ મુહપત્તિના ઉપયોગ સાથે રાખીને ‘ શ્રી અઢાઈજ્જૈસા સુત્ર' ખૂબ ભાવપૂર્વક બોલવું. (૧૦) પ્રાયશ્ચિત - વિશુદ્ધિ નો કાયોત્સર્ગ પછી ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે ' ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ-પાયતિ-વિસોહણત્યં કાઉસગ્ગ કરું? ' ‘ગુરુભગવંત કહે ‘કરેહ’ ત્યારે કહેવું. ઈચ્છ દેવસિઅ-પાયચિત્ત વિસોહમર્ત્ય કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્ય સૂત્ર' બોલી જિનમુદ્રામાં ચારવાર શ્રી લોગસ્સ સૂત્રનો ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ કરવો, જેને લોગસ્સ સૂત્ર ન આવડે તેણે જ સોળ વાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરી યથાવિધિ પારીને પ્રગટ રૂપે શ્રી લોગસ્સ સૂત્ર’ પૂર્ણ બોલવું. (૧૧) સજઝાય (સ્વાધ્યાય) પછી સત્તર સંડાસાપૂર્વક એક ખમાસમાણ આપી ઉભા થઈને આદેશ માંગવો કે.. ‘ઈરછાકારેણ સંદિસંહ ભગવત્ સર્જાય સંદિસાહું'? ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ’ ત્યારે... ‘ઈચ્છું', કહેવું.પછી ફરી (એકવાર) પંચાંગ પ્રણિપાત સ્વરુપ ખમાસમણ આપી ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે.. * ઈચ્છાકારેણ સંદિસંહ ભગવન્ ! સજઝાય કરું ? ગુરુભગવંત કહે કરે ત્યારે ઈચ્છું' કહીને ચચાજાત મુદ્રામાં બેસીને પૂ.ગુરુભગવંત અથવા તેઓશ્રીએ જેઓને આદેશ આપેલ હોય તે પૂ. સાધુભગવંતો અને જો પૂ. ગુરુભગવંતની નિશ્રા ન હોય તો વડીલજને જે શ્રાવકશ્રાવિકાને આદેશ આપેલ હોય તેઓ ૧૦૦ વર્ષ પૂર્વે થયેલા ગીતાર્થ પૂર્વાચાર્ય મહાપુરૂષોએ (ઓછામાં ઓછી પાંચ ગાથાની) ગુજરાતી | હિન્દી | સંસ્કૃત | પ્રાકૃત / અપભ્રંશ ભાષામાં રચેલ ભાવવાહી વૈરાગ્ય સંપન્ન સજ્ઝાય આગળ-પાછળ એક-એક શ્રી નવકારમહામંત્ર પ્રગટ સ્વરૂપે બોલવા પૂર્વક બોલવી. ‘સજ્ઝાય” પૂર્ણ થાય ત્યારે ધન્ય મૂનિરાજ' કે 'ધન્ય મહાત્મા' બોલવું, તે અવિધિ કહેવાય. al Use Only www allrnelibrary.org Page #245 -------------------------------------------------------------------------- ________________ (પૂ. ગુરુભગવંતની નિશ્રા હોય ત્યારે તેઓશ્રી અથવા | ભાગ્યશાળીએ યોગમુદ્રામાં (ફક્ત પુરૂષોએ) નમોડર્તત કહી શ્રી તેઓશ્રીને આશ્રિત પૂ.મહાત્માઓ જ સઝાય બોલે, પણ ' લઘુશાંતિસ્તવ એટલે ‘શાન્તિશાન્તિ નિશાન્તમ સૂત્ર'પ્રગટ સ્વરૂપે શ્રાવક-શ્રાવિકા ગણને કોઈ વિશેષ અપવાદિક કારણ વગર ! બોલે જિનમુદ્રામાં અન્ય ભાગ્યશાળીઓ સાંભળે તવપૂર્ણ થતાની સઝાય પૂ.ગુરુભગવંતની નિશ્રામાં બોલવાનો અધિકાર | સાથે સહુ કોઈ એ એક સ્વરે એક સાથે જિનમુદ્રામાં ‘નમો નથી. તેમજ માંગલિક પ્રતિક્રમણ આદિ કોઈપણ અવસરે ! અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પારવો અને ઉપર પ્રગટસ્વરૂપે સઝાય એક જ બોલાય પણ માંગલિક સઝાય સૂત્ર બોલીને ! પૂર્ણ ‘શ્રી લોગરસ સૂત્ર’ બોલવું. બીજી સઝાય ન બોલાય, પ્રતિક્રમણ વિધિ પૂર્ણ થયા પછી ગમે ! (૧૩) ક્ષમા-યાચના તેટલી સંખ્યામાં સઝાય ગુરુ-આદેશથી કોઈપણ બોલી શકે) પછી એક ખમાસમણ આપી ઉભડક પગે ઢીંચણના (૧૨) દુઃખક્ષય અને કર્મક્ષય માટે કાયોત્સર્ગ ! આધાર નીચે બેસીને જમણી હથેળીની મુફિવાળીને ચરવળો | | પછી સત્તર સંડાસાપૂર્વક એક ખમાસમણ આપી ઉભા ! કટાસણા ઉપર સ્થાપન કરીને અને ડાબી હથેળીમાં મુહપત્તિ થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે..‘ઈચ્છાકારેણ સંદિસહ મુખ આગળ રાખીને બોલવું કે.... ભગવદ્ ! દુકખખય-કમ્મસ્મય નિમિત્તે કાઉસ્સગ્ન કરું ? ‘પ્રતિક્રમણની વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઈ હોય, તે ગુરૂ ભગંવત કહે “કરેહ' ત્યારે કહેવું ‘ઈચ્છે,' દુકખખય સવિ હુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ' કમ્મકુખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ' સૂત્ર બોલી. (પ્રતિક્રમણ કરતાં પોતાનાથી જાણતાં કે અજાણતાં જિનમુદ્રામાં સારવાર શ્રી લોગસ સૂત્ર (સંપૂર્ણ)નો કાઉસગ્ગા પ્રમાદને વશ થઈને જે કાંઈ પણ અવિધિ થયેલ હોય તે કરવો. જેઓને તે લોગસ્સ સૂત્ર ન આવડે તેઓને જ સોળવાર શ્રી | નજર સમક્ષ લાવીને યાદ કરીને ક્ષમા માગવી) નવકાર મહામંત્રનો કાઉસ્સગ્ન કરવો. આદેશ મેળવનાર એક | શ્રી દેવસિઅ-પ્રતિક્રમણ સમાપ્ત: (૧૪) સામાયિક પારવાની વિધિ એક ખમાસમણ આપી ઈરિયાવહિયં પડિક્કમીને : પછી એક ખમાસમણ આપીને ઉભા-ઉભા યોગમુદ્રામાં કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ સૂત્ર બોલવું. આદેશ માંગવો કે..‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પછી નીચે ચૈત્યવંદનમુદ્રામાં બેસી યોગમુદ્રામાં ‘ચીક્કસાય ! મુહપત્તિ પડિલેહું ? ગુરુ ભગવંત કહે ‘પડિલેવેહ' ત્યારે સૂત્ર' ચૈત્યવંદન સ્વરુપે બોલીને ‘નમુસ્કુર્ણ-જાવંતિ ચેઈઆઇ' ઈચ્છે' કહીને મુહપત્તિ ૫૦ બોલ થી પડિલેહવી. - એક ખમાસમણ’–‘જાવંત કે વિ સાહૂ’ ‘નમોડહંત'- પછી એક ખમાસમણ આપીને ઉભા-ઉભા યોગમુદ્રામાં ‘ઉવસગ્ગહર સ્તોત્ર’ અને પૂર્ણ “જય વીયરાય સુત્ર' બોલવું. આદેશ માંગવો કે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! (તેમાં ‘જાવંતિ ચેઈઆઈ, ‘જાવંત કે વિ સાહુ’ અને ‘જયવીરાયા સામાયિક પારું ?' ગુરુ ભગવંત કહે પુણો વિ કાયવૂ' સૂત્ર આભવમખંડા’ સુધી- મુક્તાસુક્તિ-મુદ્રામાં બોલવું. અને (Rફરીવાર સામાયિક કરવા જેવું છે.) ત્યારે “યથાશક્તિ ખમાસમણ સત્તર સંડાસા પૂર્વક ઉભા થઈને આપવું.) (=મારી શક્તિ અનુસાર સામાયિક કરવા પ્રયત્ન કરીશ) ' (દેવસિઆ પ્રતિક્રમણનો પ્રારંભ થયા પછી અનિવાર્ય કહેવું. સંજોગો ના કારણે પ્રતિક્રમણમાં મોડા આવેલ ભાગ્યશાળીને પછી એક ખમાસમણ આપીને ઉભા ઉભા યોગમુદ્રામાં પ્રતિક્રમણ સહુની સાથે ઠાવવાની ભાવના હોય, ત્યારે ! આદેશ માંગવો કે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવ! સામાયિક લઈ, મુહપત્તિ પડિલેહી પચ્ચકખાણ કરી, . સામાયિક પાર્ક? ગુરુ ભગવંત કહે “આયારો ન મોત્તબ્લો' સકલકુશલ-વલ્લી ચૈત્યવંદન સાથે ભાવવાહી ચૈત્યવંદન (=આચાર છોડવા જેવો નથી)' ત્યારે ‘તહત્તિ' (= આપની બોલી, “જે કિંચિ નામ તિર્થં’ અને ‘નમુથુણં' સૂત્ર બોલી વાત બરાબર છે, મને પ્રમાણ છે) કહેવું. (“યથાશક્તિ' ‘ભગવાનé' આદિ ચાર ખમાસમણ આપી સાથે પ્રતિક્રમણ અને ‘તહત્તિ’ બોલ્યા પછી “ઈચ્છે' બોલવાની જરૂર રહેતી ઠાવે, તેવા ભાગ્યશાળીને ચાર થોય કરવાની બાકી હોય, નથી. બોલે તો અવિધિ કહેવાય.) તેઓએ સામાયિક પારતી વખતે ચઉક્કસાય ચૈત્યવંદન બોલી : પછી નીચે ઉભડક પગે ઢીંચણના આધારે બેસીને જમણી નમુસ્કુર્ણ સૂત્ર બોલીને અરિહંત-ચેઈઆણં...થી... સિદ્ધાણં હથેળીની મુર્ફિવાળીને ચરવળો | કટાસણા ઉપર સ્થાપન બુદ્ધાણં-વેયાવચ્ચગરાણ અન્નત્ય બોલી ચોથી થોય બોલી નીચે કરવી અને ડાબી હથેળીમાં મુખ આગળ મુહપત્તિ રાખીને બેસીને નમુસ્કુર્ણ થી જયવીયરાય પૂર્ણ સુધી તે તે મુદ્રામાં બોલવું શ્રી નવકારમહામંત્ર એકવાર બોલીને (અન્યમત અનુસાર જોઈએ. આ અપવાદિક ક્રિયા હોવાથી વર્ષમાં એકાદ-બે દિવસ પૂ. શ્રી નવકારમંત્ર ઉભા-ઉભા યોગમુદ્રામાં બોલીને નીચે ગુરુભગવંતની આજ્ઞાથી કરી શકાય. પણ વારંવાર આ પ્રમાણે બેસીને) એટલે ‘સામાઈય-વય-જૂનો સૂત્ર’ બોલવું. કરવું યોગ્ય નથી. પ્રતિક્રમણ સાથે ઠાવનાર ભાગ્યશાળી જ ! જ્ઞાન-દર્શન કે ચારિત્ર ના ઉપકરણની સ્થાપના કરેલ પ્રતિક્રમણ દરમ્યાન સૂત્રો બોલી શકે. પોષધવ્રત- ધારીએ સાથે ! હોય તો જમણી હથેળી ચત્તી રાખીને એકવાર શ્રી જ પ્રતિક્રમણ ઠાવવું જરૂરી જાણવું.) . નવકારમહામંત્ર પ્રગટ સ્વરૂપે ઉત્થાપન મુદ્રામાં બોલવો. | (ચૈત્યવંદન કે દેવવંદન વખતે પુરુષોએ ખેસનો ઉપયોગ : (શ્રી સામાયિક પારવાની વિધિ સમાપ્ત) રાખવો જરૂરી છે.) | ૨૪૧ Jain Education Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાઈઅ-પ્રતિક્રમણ વિધિ | (૧) સામાયિક હાવભાવ સાથે “ઈચ્છકાર સુહરાઈ’ સૂત્ર બોલીને આદેશ માંગવો કે “ઈચ્છા- કારેણ સંદિસહ ભગવન્! રાઈસ વિધિપૂર્વક સામાયિક લેવું. પડિકÆણે-ઠાઉં ?' ગુરુભગવંત કહે.. “ઠાવેહ' ત્યારે (૨) કુરવપ્ન-દુઃસ્વપ્ન નિમિત્તે કાયોત્સર્ગ . ‘ઈચ્છે' બોલી નીચે ઉભડક પગે ઢીંચણના આઘારે બેસવું પછી ખમાસમણ આપીને ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ | જમણા હાથની હથેળી મુષ્ટિવાળીને ચરવળો | કટાસણા પર માંગવો કે.. ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! કુસુમિણ - સ્થાપન કરીને અને ડાબા હાથની હથેળીમાં મુખ આગળ દુસુમિણ ઉgવણિય રાઈઆ પાયચ્છિત્ત વિસોહણ€ યોગ્ય અંતરે મુહપત્તિ (બંધ કિનાર બહાર દેખાય તેમ) કાઉસ્સગ્ન કરું ? ગુરુભગવંત કહે ‘કરેહ' ત્યારે રાખીને ‘સબસ્તવિ રાઈઅ દુચ્ચિતિય...' સૂત્ર બોલવું. ‘ઈચ્છ,” કુસુમિણ - દુસુમિણ ઉઠ્ઠાવણિય રાઈસ - | (૬) દેવ-વંદના પાયચ્છિત્ત વિરોહણë કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ. પછી યોગ-મુદ્રામાં નીચે ઉભડક પગે બેસીને ખેસના સૂત્ર' બોલી જિનમુદ્રામાં કામભોગાદિકનાં કુસ્વપ્રો આવ્યાં ઉપયોગ સાથે ‘નમુથુણં સૂત્ર' બોલવું. હોય તો ‘સાગર વર ગંભીરા’ સુધી અને બીજાં દુઃસ્વપ્નો. આવ્યા હોય કે ન આવ્યા હોય તો પણ ‘ચંદેસુ (૭) પહેલું સામાયિક અને નિમ્મલયરા' સુધી ચારવાર શ્રી લોગસ્સ સૂત્રનો બીજું ચઉવિસત્થો આવશ્યક કાયોત્સર્ગ કરવો. જેઓને આ લોગસ્સ સૂત્ર ન આવડે પછી ખેસનો ત્યાગ કરી ઉભા થઈને યોગમુદ્રામાં ‘કરેમિ તેઓએ જ સોળવાર શ્રી નવકારમહામંત્રના કાયોત્સર્ગ ! ભંતે !' – “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે રાઈઓ'- ‘તસા કરવો અને યથાવિધિ પારીને ઉપર શ્રી લોગસ્સ સૂત્ર | ઉત્તરી-અન્નત્થ સૂત્ર' ક્રમશ: બોલીને એકવાર શ્રી લોગસ્સા પ્રગટ સ્વરૂપે પૂર્ણ બોલવું. સૂત્રનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાયોત્સર્ગ કરવો. શ્રી | (૩) ચૈત્યવંદનાદિ લોગસ્સ સૂત્ર ન આવડે તો જ ચારવાર શ્રી નવકારમહામંત્રનો પછી એક ખમાસમણ આપીને ઉભા થઈને યોગમુદ્રામાં ' કાઉસ્સગ્ન કરવો. યથાવિધિ કાયોત્સર્ગ પારવો.’ આદેશ માંગવો કે... “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! પછી “શ્રી લોગસ્સ સૂત્ર' - “સબલોએ અરિહંતા ચૈત્યવંદન કરું? ગુરુભગવંત કહે ‘કરેહ' ત્યારે “ઈચ્છે' કહી ' ચેઈઆણં-અન્ના સૂત્ર' ક્રમશઃ બોલીને એકવાર “શ્રી “શ્રી જગચિંતામણિ સૂત્રથી જયવીયરાય સૂત્ર' પૂર્ણ તે તે મુદ્રામાં. લોગસ્સ સૂત્રનો ચંદેસુ નિમ્મલયરા' સુધી નો કાયોત્સર્ગ બોલવાં. (ચૈત્યવંદન વખતે ખેસ નો ઉપયોગ રાખવો) પછી. જિનમુદ્રામાં કરવો, જેઆને શ્રી લોગસ સૂત્ર ન આવડે તો જ સત્તર સંડાસાપૂર્વક ચાર ખમાસમણાં આપતી વખતે એક-એક ચારવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરવો અને ખમાસમણ પછી ‘ભગવાનë ‘થી સર્વ- સાધુહં’ સુધી અનુક્રમે યથાવિધિ પારવો. પછી “શ્રી પુકખર-વરદ્દીફે સૂત્ર-સુઅસ્સ બોલીને વંદના કરવી. પછી શ્રાવકે બે હાથ જોડીને ' ભગવઓ-વંદણવત્તિયાએ-અન્નત્થ’ ક્રમશઃ બોલીને ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું છું.’ એમ કહેવું. ‘અઈયાર-વિયારણ-ગાહા એટલે શ્રી નાણમ્મિ દંસણમ્મિની. (૪) સજઝાય (સ્વાધ્યાય) આઠ ગાથાનો જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરવો. જેઓને તે ગાથા ન આવડે તો જ આઠવાર શ્રી નમસ્કાર મહામંત્રનો પછી સત્તર સંડાસાપૂર્વક એક ખમાસમણ આપીને યોગા કાયોત્સર્ગ કરવો પછી યથાવિધિ કાયોત્સર્ગ પારીને મુદ્રામાં આદેશ માંગવો કે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય સંહિસાહું? ગુરુ ભગવંત કહે-સંહિસાવેહ' ત્યારે યોગમુદ્રામાં ‘શ્રી સિદ્ધાણં બુદ્ધાણ’ સૂત્ર બોલવું. * ઈચ્છે ' કહી ફરી એકવાર વિધિપૂર્વક ખમાસમણ આપીને (૮) ત્રીજાં વાંદણાં આવશ્યક ઉભા થઈને યોગમુદ્રામાં આદેશ માંગવો કે.. ‘ઈચ્છાકારણ પછી યથાજાત મુદ્રામાં ત્રીજાં (વાંદણાં) આવશ્યકની સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ? ગુરુભગવંત કહે ‘કરેહ' ! મુહપત્તિ ૫૦ બોલથી પડિલેહવી અને પછી ૨૫ આવશ્યક ત્યારે ‘ઈચ્છ' કહેવું. ત્યારબાદ યથાજાત-મુદ્રામાં બેસીને શ્રી ! સાચવીને ૩૨ દોષ ટાળીને દ્વાદશાવર્ત (વાંદણાં) વંદન કરવું. નવકાર મહામંત્ર પ્રગટ સ્વરૂપે એકવાર બોલીને ‘ભરફેસર (૯) ચોથું પ્રતિક્રમણ આવશ્યક બાહુબલિ’ સજઝાય બોલી ઉપર એકવાર શ્રી નવકાર પછી યોગમુદ્રામાં આદેશ માંગવો કે “ઈચ્છાકારેણ મહામંત્ર પ્રગટ સ્વરૂપે બોલવો. સંદિસહ ભગવન ! રાઈએ આલોઉં ?' ગુરુભગવંત કહે (૫) રાત્રિ-પ્રતિક્રમણ સ્થાપના ‘આલોવેહ’ ત્યારે ‘ઈચ્છ, આલોએમિ, જો મે રાઈઓ...' સુત્ર પછી ઉભા થઈને યોગમુદ્રામાં પ્રશ્ન પૂછતા હોઈએ તેવા ' પૂર્ણ બોલવું. ૨૪૨ Jan Edition International Feste & Persora De Page #247 -------------------------------------------------------------------------- ________________ Eાર ( પછી મુહપત્તિના ઉપયોગ સાથે ક્રમશઃ “સાત લાખ સૂત્ર' : વડીલજને (ફક્તએ પુરૂષોએ) “નમોડહંત,’ સૂત્ર બોલી “શ્રી અને ‘અઢાર પાપ સ્થાનક સૂત્ર' બોલીને યોગમુદ્રામાં આદેશ | વર્ધમાન જિનસ્તવ' એટલે ‘વિશાલ લોચન-દલ' સૂત્ર બોલવું. માંગવો કે “સબૂસ્સવિ રાઈઅ દુચિતિએ દુભાસિઅ ' વ્હેનોએ ‘નમો ખમાસમણાણં' બોલીને શ્રી સંસાર દાવાનલ દુચ્ચિઠ્ઠિઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન !' ગુરુ ભગવંત 1. ની પ્રથમ ત્રણ ગાથા બોલવી. કહે ‘પડિક્કમેહ' ત્યારે “ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડ' | (૧૩) દેવ-વંદના બોલીને વીરાસને નીચે બેસવું. અથવા જમણા ઢીંચણની. પછી ‘નમુથુણં સૂત્ર' બોલી ઉભા થઈને યોગમુદ્રામાં જયણા કરવી. ‘અરિહંત ચેઈઆણં’–‘ અન્નત્ય સુત્ર' બોલી એકવાર શ્રી પછી યોગમુદ્રામાં બન્ને હાથ જોડીને “શ્રીનવકાર મહામંત્ર' નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરવો. યથાવિધિ કાઉસ્સગ્ગ કરેમિ ભંતે ! ઈચ્છામિ પડિક્કમિ ઉં, જો મે રાઈઓ... ક્રમશ: પારીને (ફક્ત પુરુષોએ) “નમોડહંત' બોલી “શ્રી કલ્યાણ કંદ સૂત્રો બોલીને શ્રી વંદિત્ત સૂત્ર બોલવું. તેમાં ૪૩મી ગાથા સૂત્ર'ની પ્રથમ ગાથા બોલવી. સામુહિકમાં આદેશ લેનાર એક ‘અભુઠ્ઠિઓમિ આરાહણાએ' બોલતાં ઉભા થઈ શેષ સૂત્ર જ ભાગ્યશાળી યોગમુદ્રામાં હાથ જોડી થોય બોલે, જ્યારે બોલવું. પછી બે વાંદણાં આપી અવગ્રહમાં રહી ગુરુવંદન અન્યો જિનમુદ્રામાં (કાઉસ્સગ્ગ ધ્યાનમાં) જ હોય સાંભળે. (અભુઠ્ઠિઓ સૂત્ર દ્વારા) કરી ફરીવાર બે વાંદણાં આપીને અને થોય પૂર્ણ થતાં એક સ્વરે ‘નમો અરિહંતાણં' કાઉસ્સગ્ગ ‘આયરિય-ઉવજઝાયે' સૂત્ર અવગ્રહમાં રહીને બોલવું. મુદ્રામાં બોલીને કાયોત્સર્ગ પારે. | (૧૦) પાંચમું કાયોત્સર્ગ આવશ્યક પછી ‘લોગસ્સ સૂત્ર - સવ્વલોએ અરિહંત ચેઈઆણંપછી અવગ્રહની બહાર નિકળીને ‘કરેમિ ભંતે !' ! અન્નત્ય સૂત્ર’ ક્રમશ : બોલી એકવાર શ્રી ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, જો મે રાઈઓ-તસ્સ ઉત્તરી’ અને i નવકારમહામંત્ર નો કાયોત્સર્ગ કરવો. યથાવિધિ “અન્નત્થ સૂત્ર' ક્રમશઃ બોલીને ‘તપ ચિંતવણી'નો કાયોત્સર્ગ પારીને શ્રી કલ્યાણ કં સૂત્ર ની બીજી ગાથા બોલવી. કરવો. તે ન આવડે તો જ સોળવાર શ્રી નવકાર મંત્રનો પછી “શ્રી પુકખર-વર-દીવડ્રે સૂત્ર’ – ‘સુઅસ્સ કાયોત્સર્ગ કરવો. યથાવિધિ કાયોત્સર્ગ પારીને શ્રી લોગસ્સા ભગવઓ-વંદણવત્તિયાએ-અન્નત્થસૂત્ર' ક્રમશ: સૂત્ર બોલવું. બોલીને એકવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ (૧૧) છઠું પ્રત્યાખ્યાન આવશ્યક કરીને યથાવિધિ પારીને શ્રી કલ્લાણ કંદં સૂત્રની ત્રીજી ગાથા બોલવી. પછી યથાજાત મુદ્રામાં બેસીને છઠ્ઠા (પચ્ચકખાણ) ; પછી “શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂઝ- વેયાવચ્ચગરાણુંઆવશ્યક ની મહત્તિનું ૫૦ બોલથી પડિલેહણ કરવું. પછી બે અન્નત્થ સૂત્ર' ક્રમશઃ બોલીને એકવાર શ્રી વાંદણાં આપી ચૈત્યવંદન મુદ્રામાં ખેસના ઉપયોગ સાથે. નવકારમંત્રનો કાયોત્સર્ગ કરવો. યથાવિધિ કાયોત્સર્ગ ભાવપૂર્વક ‘સકલ તીર્થ-વંદન’ સૂત્ર બોલવું. પછી ગુરુભગવંત પારીને (ફક્ત પુરુષોએ) ‘નમોડહંત' બોલી શ્રી પાસે અથવા વડીલજન પાસે અને ઉભય ન હોય તો પોતે તપચિંતવણીમાં નિશ્ચિત કરેલ પચ્ચકખાણ ઉચ્ચારપૂર્વક લેવું કલ્લાણ કંદં સૂત્રની ચોથી થોય બોલવી. પછી ચૈત્યવંદન મુદ્રામાં નીચે બેસીને યોગમુદ્રા પ્રમાણે અને તે પચ્ચકખાણ સૂત્ર ન આવડે તો તે તે પચ્ચકખાણની બન્ને હાથ જોડીને નમુથુણં સૂત્ર બોલવું પછી ક્રમશઃ સત્તર ધારણા કરવી પછી બોલવું કે.. સામાયિક, ચઉવિસત્યો, વાંદણાં, પડિક્કમણ, સંડાસા પૂર્વક ચાર ખમાસમણ આપવાં. તેમાં દરેક ખમાસમણ પછી “પંચપરમેષ્ઠિ વંદના' સ્વરૂપ “ભગવાનé' થી ‘સર્વ કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યુ છે જી (-જો પચ્ચકખાણ ઉચ્ચારપૂર્વક લીધેલ હોય તો) અથવા પચ્ચકખાણ ધાર્યુ છે જી. સાધુહં સુધી સૂત્ર’ બોલવું. (પોષધવ્રત ધારી શ્રાવક-શ્રાવિકાગણે ચાર ખમાસમણાં (- જો પચ્ચકખાણ ઉચ્ચાર પૂર્વક લેવાના બદલે ફક્ત ધારણા આપતાં પહેલાં બે ખમાસમણ નીચેના આદેશ માંગવા સાથે જ કરેલ હોય તો) . આપવા...ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ સંદિસાહું ? | (૧૨) મંગલ-સ્તુતિ ગુરુભગવંત કહે- ‘સંદિસાવેહ' ત્યારે “ઈચ્છે' બોલવું, પછી પછી ‘ઈચ્છામો અણુસર્કિં' બોલી પુરુષોએ ખેસનો બીજું એક ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ઉપયોગ રાખીને ચૈત્યવંદન મુદ્રામાં બેસીને યોગમુદ્રામાં બે ભગવન,! બહુવેલ કરશું ? ગુરુભગવંત કહે ‘કરજો' ત્યારે હાથ જોડીને “નમો ખમાસમણાણં' નમ્રતા પૂર્વક બોલી : “ઈચ્છે' બોલવું) ૨૪૩ Lise-Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પછી જમણી હથેળીને ચરવળા | કટાસણા ઉપર ઉંધી | શત્રુંજ્ય સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવા. સ્થાપીને તથા ડાબી હથેળીમાં મુહપત્તિ મુખ પાસે રાખીને ' ગૌતમ સરીખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ...(૨) ‘શ્રી અાઈજજેસુ સૂત્ર' વડીલજને ખૂબ ભાવપૂર્વક બોલવું. સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મોઝારા (૧૪) શ્રી સીમંધર સ્વામીના દુહાઓ તથા મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર (૩) શ્રી સિદ્ધાચલ ગિરિરાજની દિશા સન્મુખ મુખ રાખીને એક| ચૈત્યવંદન વિધિ એક દુહા ભાવપૂર્વક બોલવા સાથે એક-એક અનંત ચઉવીશી જિન નમું; સિદ્ધ અનંતી ક્રોડા ખમાસમણ આપવા (અહી પણ એકી સંખ્યામાં દુહા કેવલધર મુગતે ગયા, વંદુ બે કર જોડ II ૧ || અને ખમાસમણ આપી શકાય.). બે કોડી કેવલ ધરા, વિહરમાન જિન વીશા પછી એક ખમાસમણ આપી ઉભા-ઉભા યોગમુદ્રામાં સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશll ૨ || આદેશ માંગવો કે.. ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી જે ચારિત્રે નિર્મળા, જે પંચાનન સિંહા સિદ્ધાચલ મહાતીર્થ આરાધનાથં ચૈત્યવદન કરું ? વિષય કષાયના ગંજીયા, તે પ્રણમું નિશદિશTI 3 II ગુરુભગવંત કહે ‘કરેહ' ત્યારે “ઈચ્છે બોલી શ્રી ઉપરોક્ત દુહાઓ (ઈશાન ખૂણા તરફ મુખ રાખી સિદ્ધાચલજીનો મહિમાગાતું ચૈત્યવંદન બોલવું. અથવા ઈશાન ખૂણા તરફ મુખ છે તેમ કલ્પના પછી “જે કિંચિ નામ તિર્થં' - ‘નમુત્થણ’ – “જાવંતિ કરીને)માંથી એક દુહો યોગમુદ્રામાં ઉભા-ઉભા બોલીને ચેઈયાઈં’, ‘એક ખમાસમણ’, ‘જાવંત કે વિ સાહુ” એક ખમાસમણ આપવું. તે જ મુજબ ત્રણ દુહા ક્રમશ: બોલી “નમોડહંત' કહીને “શ્રી શત્રુંજય ગિરિરાજ નો બોલીને ત્રણ ખમાસમણ આપવાં.(એકી સંખ્યામાં વધારે મહિમા વર્ણવતું ભાવવાહી સ્તવન (શ્રી ઋષભદેવ ખમાસમણ અલગ-અલગ શ્રી સીમંધર સ્વામીજી ના ભગવાનનું જ સ્તવન ન બોલાય) બોલવું. દુહા બોલીને આપી શકાય. પછી પૂર્ણ જય વીયરાય સૂત્ર બોલી ઉભા થઈ પછી એક ખમાસમણ આપીને આદેશ માંગવો કે યોગમુદ્રામાં “અરિહંત ચેઈઆણં'..“અન્નત્થ’ બોલી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ' શ્રી સીમંધરસ્વામી એકવાર શ્રી નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ કરી, જિન આરાધનાથે ચૈત્યવંદન કરું ? ગુરુભગવંત કહે યથાવિધિ પારીને ‘નમોડહંત' બોલીને શ્રી કરેહ” ત્યારે “ઈચ્છ' બોલવું. સિદ્ધાચલજીની જ થાય બોલવી જોઈએ. પછી નીચે ચૈત્યવંદન મુદ્રામાં બેસીને યોગમુદ્રા પ્રમાણે (૧૬) ક્ષમા-વાચના બન્ને હાથ જોડીને ફક્ત શ્રી સીમંધર સ્વામીજીનું પછી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણ આપીને ઉભડક પગે ભાવવાહી ચૈત્યવંદન બોલવું. પછી “જંકિંચિ નામ નીચે બેસીને જમણી હથેળીની મુવિાળીને ચરવળા કટાસણા તિ’, ‘નમુત્થણ’, ‘જાવંતિ ચેઈયાઈ’, ‘એક ઉપર સ્થાપન કરીને અને ડાબી હથેળીમાં મુહપત્તિ મુખ ખમાસમણ', જાવંત કેવિ સાહૂ’, ‘નમોડહંત' ક્રમશઃ આગળ રાખીને નીચે મુજબ ક્ષમા-યાચના કરવી.. બોલીને શ્રી સીમંધરસ્વામીજીનું જ ભાવવાહી સ્તવન | ‘રાઈઅ-પ્રતિક્રમણ કરતાં જે કોઈ અવિધિ - આશાતના બોલવું (અન્ય પરમાત્માનું ન બોલાય) પછી પૂર્ણ “શ્રી. થઈ હોય, તે સવિ હુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ જય વીયરાય સૂત્ર' બોલી ઉભા થઈને યોગમુદ્રામાં ! અરિહંત-ચેઈઆણં...અન્નત્ય” સુત્ર બોલી એકવાર | (રાઈઅ-પ્રતિક્રમણ રાત્રિ સમયે સૂર્યોદય પહેલાં થતું શ્રી નવકાર મંત્રનો કાઉસ્સગ્ગ કરી, પારીને પુરૂષોએ હોવાથી ખૂબ જ મંદ સ્વરે ફક્ત સાથે કરનાર ભાગ્યશાળી ‘નમોડહંત' બોલીને શ્રી સીમંધરસ્વામીજીની હોય સાંભળી શકે, તે પ્રમાણે જ બોલવું જોઈએ.) બોલવી. (૧૦) સામાયિક પારવું. (૧૫) શ્રી સિદ્ધાચલજીના દુહાઓ તથા આગળ વિધિ પ્રમાણે સામાયિક પારવું. અહી ‘ચઉકસાય' | ચૈત્યવંદન વિધિ | ચૈત્યવંદનની જરૂર નથી. એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમું જેહા ઈતિ શ્રી રાઈઅ-પ્રતિક્રમણ વિધિ સમાપ્ત. ઋષભ કહે ભવક્રોડના, કર્મ ખપાવે તેહ...(૧) દુક્કડું' ૨૪૪ For Brate BESTELSE Page #249 -------------------------------------------------------------------------- ________________ પ૩ શ્રી સ્વાસ્થાની સ્તુતિ (થોય)* આદાન નામ : સ્નાતસ્યા સ્તુતિ ગૌણ નામ : શ્રીવર્ધમાન જિન સ્તુતિ વિષય : શ્રી વર્ધમાનસ્વામીની ભાવવાહી જન્માભિષેક સંબંધિત સ્તુતિ કાઉસ્સગમાં સાંભળતી યોગમુદ્રામાં બોલતી | વેળાની મુદ્રા વેળાની મુદ્રા છંદ : શાર્દૂલ-વિક્રીડિત; ૪ રાગ-‘સિદ્ધ ભો પયઓ...' (પુસ્મર-વર દીવ સૂત્ર, ગાથા-૪) સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે- સ્ના-ત-યા-પ્રતિ-મર્ય-મેરુ-શિખ-રે- સ્નાન કરાયેલ ઉપમા ન આપી શકાય એવા મેરુશિખર ઉપર શય્યા વિભો: શૈશવે, શચ-ચા વિભો: શૈ-શવે, ઇન્દ્રાણીએ પ્રભુના બાળપણમાં, રૂપા-લોકન-વિસ્મયા-તરસ- રૂપા-લોક-ન-વિસ-મયા-ત-રસ- રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અદભુતરસની ભ્રાત્યા ભ્રમચ્ચક્ષુષાાં બ્રા–ત્યા ભ્રમચ-ચક્ર-પુષT કે ભ્રાન્તિથી, ફરતા નેત્રવાળી, ઉત્કૃષ્ટ નયન-પ્રભા-ધવલિતં- ઉ–મૃષ-ટમ નય-ન-પ્રભા-ધવ-લિત- લુક્યું છે આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્વલ ક્ષીરોદકા-શકયા, ક્ષીરો-દકા-શકયા, ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી, વકત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ- વક-ત્રમ્ યવ પુનઃ પુનઃ સ જય-તિ- | મુખ જેમનું વારંવાર તે જય પામે છે શ્રી વર્ધ્વમાનો જિનઃ | ૧ || શ્રી-વર-ધ-માનો જિનઃ llll. ૬ શ્રી વર્ધમાન જિનેશ્વર. ૧. અર્થ : બાલ્યકાળમાં મેરુ શિખર ઉપર સ્નાન કરાયેલા, નિરપમપ્રભુના રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અભુતરસની ભ્રાન્તિથી ચંચલ નેત્રવાળી ઇન્દ્રાણીએ આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્વલ અને ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી જેમનું મુખ વારંવાર લૂળ્યું છે, તે શ્રી વર્ધમાનસ્વામી જય પામે છે. ૧. હંસાં-સાહત-પપ્રરેણુ-કપિશ- હન-સામ-સા-હત-પ હંસ પક્ષીની પાંખો વડે ઉડાડેલી મ-રેણુ-કપિ-શ કમળની રજવડે પીળુ થયેલા ક્ષીરાર્ણ-વાભો-ભૃતૈ:, ક્ષીરાર-ણ-વા-ભો-મૃતૈઃ, ક્ષીરસમુદ્રનું પાણી તેના વડે ભરેલા, કુંભૈ-રપ્સર-સાં પયોધર-ભર-કુમ-ભૈ-રપ-સર-સામ પયો-ધર-ભર- કળશો વડે અપ્સરાઓના સ્તનના સમૂહની સાથે પ્રસ્પર્ધિભિઃ કાંચનૈ: | પ્રસ-પર-ધિ-ભિઃ-કાગ-(કાન)-ચર્ન: સ્પર્ધા કરતા સુવર્ણના, યેષાં મંદર-રત્નશૈલ-શિખરે- ચેષામ મન્દર-ત-ન-શૈલ-શિખ-રે- જે તીર્થકરોનો મેરુ પર્વતના શિખર ઉપર જન્માભિષેક: કૃતઃ, જન–મા-ભિષે-ક:-કૃતઃ, | જન્માભિષેક કરેલો છે, સર્વેઃ સર્વસુરા-સુરેશ્વર-ગર્ણ- સર-વૈઃ સર-વ-સુરા-સુરેશ-વર-ગર્ણ-સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના તેષાં નતોડહં ક્રમાન્ II ૨ || તેષા નતો-હમ્ ક્રમાન llરા ઇન્દ્રના સમુદાયવડે તેઓના નમેલો છું હુંચરણોને ૨. અર્થ: હંસ પક્ષીની પાંખોવડે ઉડાડેલી કમળની રજવડે પીળા થયેલ ક્ષીરસમુદ્રના પાણી વડે ભરેલા અપ્સરાઓના સ્તનના સાથે સ્પર્ધા કરતા સુવર્ણના કળશોવડે સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્રના સમુદાયવડે, મેરુ શિખર ઉપર જે તીર્થકરોનો જન્માભિષેક કરેલો છે, તેઓના ચરણોને હું નમેલો છું. ૨. - ૨૪૫ Jan Erol Forgate & Persiston UVRE elra Page #250 -------------------------------------------------------------------------- ________________ છંદ : સ્રગ્ધરા, * રાગ-‘આમૂલા-લોલ-ધૂલી...' (સંસારદાવાનલ. સૂત્ર, ગાથા-૪) અહંદ્રકત્ર-પ્રસૂત! અ-હ-વક-ત્ર-પ્રસૂ-તમ અરિહંતના મુખમાંથી જન્મેલ, ગણધર-રચિતં: ગણ-ધર-રચિ-તમ ગણધરોએ રચેલા, દ્વાદશાંગ વિશાલ, દ્વા (દવા)-દ-શા-ગ વિશા-લમ્, દ્વાદશાંગી રૂપ વિશાલ, ચિત્ર બહુવર્થ-યુક્ત ચિત્ર-બ-વ-થ-ન્યુકૃતમ્ આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત મુનિગણમુનિ-ગણ સાધુ સમુદાયના નાયકોએ વૃષભૈ-ર્ધારિત બુદ્ધિમભિઃ વૃષ-ભૈર-ધારિ-તમ–બુદ-ધિ-મ-ભિઃ ધારણ કરેલ બુદ્ધિમંત, મોક્ષાગ્ર-દ્વારભૂતં વ્રત-ચરણ- મોક્ર-ષા-ગ્રહવાર-ભૂ-તમ્ વ્રત-ચર-ણને મોક્ષના મુખ્ય દ્વાર સમાન, ફલંફલમ વ્રત અને ચારિત્ર ફળ રૂપ, શેય-ભાવ-પ્રદીપ, ડ્રેય-ભાવ-પ્રદી-પમ્, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન ભકત્યા નિત્યં પ્રપર્ધ- ભ ત્યા નિત-ન્ય પ્ર-પદ્ય (પ-વે)- ભક્તિ વડે હંમેશા સ્વીકાર કરું છું. શ્રુત-મહ-મખિલંશ્રુત-મહ-મખિ-લમ સિદ્ધાંતને હું સમસ્ત સર્વ લોકને વિષે સર્વ-લોકૈક-સારમ્ II II સર-વ-લોર્ક-ક-સાર Il3II એક સારભૂત. ૩. અર્થ : અરિહંતના મુખમાંથી જન્મેલ, ગણધરોએ રચેલ, આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત બુદ્ધિમાન એવા સમુદાયના નાયકોએ (આચાર્યોએ) ધારણ કરેલ, મોક્ષના મુખ્ય દ્વાર સમાન, વ્રત અને ચારિત્રના ફળ રૂપ, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન, સર્વ લોકને વિષે એક સારભૂત એવા વિશાળ દ્વાદશાંગી રૂપ સમસ્ત સિદ્ધાંતને હું અંગીકાર કરું છું. ૩. નિષ્પક-વ્યોમ-નીલ- ૬ નિષ-પ-ક-વ્યો-મ-ની-લ વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, યુતિ-મલ-સદેશધુ (હ્યુ) તિ–મલ-સ ઋ –શ આળસુ–મંદ છે દષ્ટિ જેની બાલચંદ્રા-ભદંષ્ટ્ર, બાલ-ચન્દ્રા -ભ-દ–ષ્ટ્રમ્, બીજના ચંદ્રની કાંતિ જેવી ઉજ્વળ દાઢાવાળા મત્તે ઘટ્ટારdણ પ્રસૃત- મ–તમ્ ઘ ટાર-વેણ- પ્રસૃ-ત- મદોન્મત્ત, ઘંટના શબ્દ વડે, પ્રસરતા મદજલ, પૂરયન્ત સમન્નાત ! મદ-જલ-પૂર-ય-તમ્ સમન-તાતા મદજળવાળા, પૂર્ણ કરતા સર્વ બાજુએ, આરૂઢો દિવ્યનાગ વિચરતિ- આરૂ-ઢો દિવ-ય-નાગ વિચ-રતિ- બેઠેલ દિવ્ય હાથી ઉપર વિચરે છે આકાશમાં ગગને-કામદ: કામરૂપી, ગગ-ને-કામ-દ:-કામ-રૂપી, મનોવાંછિત આપનાર, ઇચ્છા પ્રમાણે રૂપ કરનાર યક્ષઃ સર્વાનુભૂતિ-ર્દિશતુ મમ- યક્ષઃ સર-વા-નુ-ભૂતિર-દિશ-તુ મમ- યક્ષ સર્વાનુભૂતિ આપો મને હંમેશા સદા, સર્વકાર્હયુ સિદ્ધિમ્ II ૪ II સદા, સર-વ-કા-યેષુ સિધિમ્ Il૪ll : સર્વકાર્યમાં સિદ્ધિને. ૪. અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ વિસ્મયાહુતરસ વિસ્મયાહતરસ અહંદ્રકં પ્રસૂતે અર્વદ્વત્રપ્રસૂત પસ્પદ્ધિભિ પ્રસ્પદ્ધિભિઃ મન્ત ઘંટારવેણ મત્ત ઘંટારવેણ દુતિમલસશે તિમલસદેશ ક્ષીરાણવાંભોભૂર્ત ક્ષીરાર્ણવાંભોભૂર્તઃ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ : વૃષભૈદ્વારિત વૃષભૈર્ધારિત ગર્ણ તેષાં ગર્ણસ્તષ પ્રસૂતમદજલ પ્રકૃતમદજલ બાલચન્દ્રાભદષ્ટ્ર બાલચન્દ્રાભદંષ્ટ્ર નિત્યં પ્રપણે નિત્યં પ્રપદ્ય વકે યસ્યા વત્ર યસ્ય સર્વાનુભૂતિ દિશતુ સર્વાનુભૂતિર્દિશતુ અર્થ : વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, (મદ વડે) આળસવાળી દૃષ્ટિવાળા, બીજના ચંદ્રની કાંતિ જેવી ઉજ્વળ દંતશૂતવાળા, ઘંટના અવાજથી મદોન્મત્ત, ગંડસ્થળમાંથી નીકળતા મદજળને ચારે બાજુ ફેલાવનાર એવા દિવ્ય હાથી ઉપર બેઠેલ, ઇચ્છિત વસ્તુને આપનાર, ઇચ્છા મુજબ રૂપ ધારણ કરનાર, જે આકાશમાં વિચરે છે તેવા સર્વાનુભૂતિ યક્ષ મને હંમેશાં સર્વકાર્યમાં સિદ્ધિને આપો. ૪. ૨૪૬ २४६ Jain Education into Page #251 -------------------------------------------------------------------------- ________________ પક શીકલાઈnીટા* દેવવંદન, ચૈત્યવંદન તથા રાઈના પ્રતિક્રમણ વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વખતે ની મુદ્રા. આદાન નામ : શ્રી સકલાડહંત સ્તોત્રા વિષયઃ ગૌણ નામ : શ્રી ચોવીશ જિના વર્તમાન ચોવીશી સ્તવના ગાથા * ૩૩ પરમાત્માની ભાવવાહી સ્તવના. અપવાદિક મુદ્રા, છંદ : અનુપ- * રાગ-દર્શન દેવ-દેવસ્ય-(પ્રભુતુતિ) સકલાડઈપ્રતિષ્ઠાન- ૪ સક-લાર-હત-પ્રતિષ-ઠાન- ૪ સઘળા અરિહંતોમાં રહેલું મધિષ્ઠાન શિવશ્રિય: I મધિષ-ઠાનમ શિવ-શ્રિય: I ૬ નિવાસસ્થાન મોક્ષ-લક્ષ્મીનું, ભૂર્ભુવઃ-સ્વસ્ત્રયી-શાન- ભૂર-ભુવ:-સ્વ-ત્ર-થી-શાન- પાતાળ, મર્યલોક, સ્વર્ગલોક એ ત્રણે ઉપર પ્રભુત્વ ધરાવનાર માર્તન્ય પ્રણિદLહે / ૧ / માર-હન–ત્ય પ્રણિ દધ-મહે Illi એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. ૧. અર્થ: સઘળા અરિહંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના નિવાસસ્થાન, પાતાળ, મનુષ્યલોક અને સ્વર્ગલોક ઉપર પ્રભુત્વ ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. ૧. નામાડડકૃતિ-દ્રવ્યભાવૈ , - નામા-કૃતિ-દ્રવ્ય-ભાવૈ , નામ-સ્થાન -દ્રવ્ય-ભાવ વડે, પુનિતસ્ત્રિ-જગન્જનમાં પુનિતત્રિ-જગજ-જનમાં પવિત્ર કરતા ત્રણે જગતના લોકોને, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન્ન ક્ષેત્રે-કાલે-ચ સર્વ સમિ-ન- ક્ષેત્રમાં અને કાળમાં સર્વ અરિહંતની હંતઃ સમુપાસ્મહે II ૨ | હત:-સમુ-પામહે IITી અમે ઉપાસના કરીએ છીએ. ૨. અર્થ : જેઓ સર્વ ક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, એવા અરિહંતની અમે ઉપાસના કરીએ છીએ. ૨. આદિમ પૃથિવીનાથઆદિ-મમ પૃથિ-વી-નાથ પહેલા પૃથ્વીના નાથ (રાજા) માદિમ નિષ્પરિગ્રહમાં માદિ-મમ્ નિષ-પરિ-ગ્રહમાં પહેલા નિષ્પરિગ્રહી-સાધુ, આદિમ તીર્થનાથં ચ, આદિ-મમ તીર-થ-નાથ ચ અને પહેલા તીર્થના સ્વામી એવા ઋષભ-સ્વામિનં સુમઃ || ૩ || ઋ–ષભ-સ્વા-મિન સ્તુ-મ: llall { ઋષભદેવની સ્તુતિ કરીએ છીએ. ૩. અર્થ: પ્રથમરાજા, પ્રથમસાધુ, પ્રથમતીર્થકર એવા શ્રી કષભદેવસ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. ૩. અહંન્ત-મજિત વિશ્વ અર-હન-ત-મજિ-તમ વિશ-વ- ૬ અરિહંત અજિતને જગત રૂપી કમલાકર-ભાસ્કરમાં કમ-લા-કર-ભાસ-કરી કમલના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, અમ્લાન-કેવલાદર્શ અમ-લાન-કેવ-લા-દર-શ- નું નિર્મળ કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયું છે સંક્રાન્ત-જગત જુવે | ૪ || સક્રાન-ત-જગ-તમ સ્તુ-વે Il૪ll { ત્રણ જગત, હું સ્તવના કરું છું. ૪. અર્થ: જગત રૂપ કમળના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, નિર્મળ કેવળજ્ઞાન રૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયું છે ત્રણ જગત જેમનામાં એવા શ્રી અજિતનાથ અરિહંતની હું સ્તવના કરું છું. ૪. २४७ Jain Education Intem tonal avalehe only Page #252 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ-ભવ્ય-જનારામવિશ-વ-ભવ-ય-જના-રામ- જગતમાં રહેલ ભવ્ય માણસો રૂપ કુલ્યા-તુલ્યા-જયત્તિ તા: I કુલ-યા-તુલ-યા-જયન-તિ-તા:T બગીચાને માટે નહેર સમાન જય પામે છે તે, દેશના-સમયે વાચઃ, દેશ-ના સમ-ચે વાચ: , ઉપદેશ સમયના વચનો શ્રી-સંભવ-જગત્પતેઃ || || શ્રી-સમ-ભવ-જગત-પતેઃ llપી. શ્રી સંભવનાથ સ્વામીના. ૫. અર્થ: જગતમાં રહેલ ભવ્ય માણસો રૂપ બગીચા માટે નહેર સમાન એવા શ્રી સંભવનાથસ્વામીના તે દેશનાના સમયના વચનો જય પામે છે.૫. અનેકાન્ત-મતાંબોધિઅને-કાન-ત-મતા-ભોધિ અનેકાન્ત (સ્યાદ્વાદ)મત રૂપી સમુલ્લા-સન-ચંદ્રમા: | સમુલ-લા-સન-ચન-ક-મા: સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર સમાન, દધાદ-મન્દ-માનન્દ, દવાદ-મન-દ-માન-દમ્, આપો પરિપૂર્ણ આનંદ ભગવાન-ભિનંદનઃ || ૬ || ભગ-વા-ન ભિ-નન-દન: lÉll ભગવાન અભિનંદન. ૬. અર્થ : (જેવી રીતે ચંદ્રથી સમુદ્ર વૃદ્ધિ પામે છે તેવી રીતે) સ્યાદ્વાદમત રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર સમાન એવા શ્રી અભિનંદન સ્વામી પરિપૂર્ણ આનંદ આપો. ૬. ઘુસકિરીટ-શાણા-ગ્રો- ધુ (હ્યુ)-સ–કિરી-ટ-શાણા-ગ્રો–દેવોના મુકુટરૂપ શરાણના અગ્રભાગ વડે તેજિતાંધ્રિ-નખાવલિઃ | તે-જિ-તાધિ-નખા-વલિઃ | ચકચક્તિ (તેજવંત)થઈ છે પગના નખોની શ્રેણી જેની, ભગવાન સુમતિસ્વામી, ભગ-વાન સુ-મતિ-સ્વા-મી, ભગવાન સુમતિનાથ પૂર્ણ કરો તનોત્વ-ભિમતાનિ વ: || ૭ || તનોત-વ-ભિમ-તાનિ-વ: Il૭ના મનોરથોને તમારા. ૭. અર્થ: દેવોના મુકુટરૂપ શરાણના અગ્ર ભાગ વડે ચકચકિત થઈ છે પગના નખોની શ્રેણી જેની એવા શ્રી સુમતિનાથ ભગવાન તમારા મનોરથોને પૂર્ણ કરો. o. પદ્મપ્રભ-પ્રભોÊહ પદ્મ-પ્રભ-પ્રભોર-દેહ- પદ્મપ્રભુસ્વામીના શરીરની ભાસઃ પુષ્ણસ્તુ વઃ શ્રિયમ્ ભાસઃ પુષ–ણ–તુ વ: શ્રિયમાં કાન્તિ પોષણ કરો તમારી લક્ષ્મીનું, અંત-રંગારિ-મથને, અન-ત-રÉગારિ-મથ-ને, અત્યંતરશત્રુઓ (અંતરંગશત્રુઓ કામ, ક્રોધ આદિ) ને દૂર કરવા કોપા-ટોપાદિ-વારુણા: ll ૮ // કોપા-ટોપા-દિ વા-રણા: ll૮li કોપના આડંબરથી જાણે લાલ થઈ હોય. ૮. અર્થ: અંતરંગ શત્રુઓને દૂર કરવા કોપના આડંબરથી જાણે લાલ થઈ હોય એવી શ્રી પદ્મપ્રભુસ્વામીના શરીરની કાન્તિ તમારી મોકલક્ષ્મીનું પોષણ કરો. ૮. શ્રી સુપાર્શ્વ-જિનેન્દ્રાય, શ્રી-સુપાર્શ્વ-જિનેન-દ્રાય, શ્રી સુપાર્શ્વનાથસ્વામીને મહેન્દ્ર-મહિતાંઘયેT મહેન્દ્ર-મહિ-તાક્રઘ્રયા મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે ચરણો જેમના, નમગ્નતુ-ર્વર્ણ-સંઘનમશચતુર-વ-ણ-સઘ નમસ્કાર થાઓ ચતુર્વિધ શ્રી સંઘ ગગના-ભોગ-ભાસ્વતે II૯ || ગગ-ના-ભોગ-ભાસ-વતે ll૯ll હું રૂપ આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા. ૯. અર્થ: (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ) ચતુર્વિધસંઘ રૂપ આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા, મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે ચરણો જેમના એવા શ્રી સુપાર્શ્વનાથસ્વામીને નમસ્કાર થાઓ. ૯. ચંદ્રપ્રભ-પ્રભોચંદ્ર- ચન-દ્ર-પ્રભ-પ્રભોશચન્દ્ર- ચંદ્રપ્રભસ્વામીની મરીચિ-નિચયોજ્જવલાT મરી-ચિ-નિચ-યોજ-જ્વલા! ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્વળ, મૂર્તિમૂર્ત-સિતધ્યાન- મૂર-તિર-મૂર-ત-સિત-ધ્યાન- પ્રતિમા સાક્ષાત શુક્લ ધ્યાન વડે નિર્મિતેવ શ્રિયેડસ્તુ વઃ || ૧૦ | નિર-મિ-તેવ-શ્રિયેડ-સ્તુ વ: ll૧૦ના બનાવી હોય તેના જેવી જ્ઞાનલક્ષ્મી માટે થાઓ તમને.૧૦. અર્થઃ ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્વલ, સાક્ષાત્ શુક્લ ધ્યાન વડે બનાવી હોય તેના જેવી શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા તમને જ્ઞાનલક્ષ્મી માટે થાઓ. ૧૦. કરામલ-કવ-વિશ્વ, કરા-મલ-ક-વવિશ્વ મ્, હાથમાં રહેલ આમળાની જેમ વિશ્વને કલય-કેવલ-ઢિયા કલ-ચન-કેવ-લ-ઢિયાર જાણનાર કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી વડે, અચિન્ય-માહાભ્ય-નિધિઃ, અચિન–––માહાત-મ્ય-નિધિઃ, અચિન્ય મહાભ્યના નિધાન, સુવિધિ-ર્બોધયે-સ્તુ વઃ ૧૧ || સુવિ-ધિર-બોધ-પે-સ્તુ વ: ||૧૧|| શ્રી સુવિધિનાથ ભગવાન બોધિ (સમ્યત્વ) માટે થાઓ તમારા. ૧૧. અર્થ: કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી વડે હાથમાં રહેલ આમળાની જેમ સમસ્ત વિશ્વને જાણનાર એવા અચિન્મ માહાભ્યના નિધાન એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બોધિ (સમ્યકત્વ)ને માટે થાઓ. ૧૧. ૨૪૮) am Educat ion Pand ele eriarse. Only www.jaimellbrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ સત્તાનાં પરમાનન્દ- [ સ––ા-નામ પર-મા-ન–દ ! પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના કન્દો-ભેદન-વાબુદ: II કન-દોદ-ભેદ-નવામ-બુદ: | | અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદા-મૃત-નિસ્ટન્દી, સ્યાદ્વાદા-મૃત-નિ-દી, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શીતલ: પાતુ વો જિનઃ || ૧૨ | શિત-લ:-પાતુ-વો જિન: l/૧૨શી | શ્રી શીતલનાથ સ્વામી રક્ષણ કરો તમારું જિનેશ્વર. ૧૨. અર્થ : પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરો. ૧૨. ભવ-રોગાર્ન-જન્તના- ભવ-રો-ગાત–ત-જન-ટૂ-ના- સંસાર રૂપ રોગથી પીડા પામેલા જીવોને મગ-દંકાર-દર્શનઃ | મગ-દકાર-દર-શનઃ | વૈધ સમાન છે જેમનું દર્શન (સમ્યત્વ), નિઃશ્રેયસ-શ્રી-રમણઃ, નિઃ શ્રે-ચસ-શ્રી-રમ-ણઃ, મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રેયાંસઃ શ્રેયસેડડુ વ: ll૧૩ ll : શ્રેયાન–સઃ શ્રેય-સે-ડતુવ: ll૧all : શ્રી શ્રેયાંસનાથ સ્વામી કલ્યાણ માટે થાઓ તમારા૧૩. અર્થ : સંસારરૂપ રોગથી પીડા પામેલા જીવોને જેમનું દર્શન (સમ્યત્વ) વૈધ સમાન છે તેમજ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. ૧૩. વિશ્વોપકાર-કીભૂતવિશ-વો-પકા-ર-કી-ભૂત વિશ્વને ઉપકાર કરનાર તીર્થકૃત્કર્મ-નિર્મિતિઃ | તીરથ-કૃત-કર-મ-નિર-મિતિઃ | તીર્થકર નામકર્મની ઉપાર્જના કરી છે જેમણે, સુરાસુર-નરૈઃ પૂજ્યો, સુરા-સુર-નરૈ:-પૂજ-યો, દેવ, અસુર અને મનુષ્ય વડે પૂજવા લાયક વાસુપૂજ્યઃ પુનાતુ વ: ll ૧૪ ll વાસુ-પૂજ-યઃ-પુના-તુ વ: ll૧૪ll શ્રી વાસુપૂજ્ય સ્વામી પવિત્ર કરો તમને. ૧૪. અર્થ: વિશ્વ ઉપર ઉપકાર કરનારા એવા તીર્થકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. ૧૪. વિમલ-સ્વામિનો વાચઃ, વિમ-લ-સ્વા-મિનો વાચઃ, વિમલસ્વામિની વાણી . ક્ત-કક્ષો-દ સો-દરાઃ કત-ક-ક્ષોદ-સોદ-રા: 1. કતક ફળના ચૂર્ણ જેવી જયંતિ ત્રિજગચ-ચેતોજય-તિ ત્રિ જગચ-ચેતો જય પામે છે ત્રણ જગતના ચિત્ત જલનૈ-ર્મલ્ય-હેતવઃ || ૧૫ II | જલ-નૈર-મલ-ય-હેત-વ: ll૧૫ll રૂપ પાણી ને નિર્મળ કરવામાં હેતુરૂપ. ૧૫. અર્થ: કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ એવા શ્રી વિમલનાથસ્વામીના વચનો જય પામે છે. ૧૫. સ્વયંભૂ-રમણ-સ્પર્ધિ સ્વ-ય-ભૂ-રમ–ણ સ્પ-ધિ- સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરિફાઈ કરનાર કરુણા-રસ-વારિણા | કરુ-ણા-રસ-વારિ-ણામાં કરુણારસરૂપ પાણી વડે, અનંત-જિદ-નન્તાં વ:, અન–ત-જિદ-નન-તામ્ વઃ, શ્રી અનંતનાથસ્વામી અનંત તમને પ્રયચ્છતુ સુખ-શ્રિયમ્ II ૧૬ // પ્ર-ચચ-છતુ સુખ શ્રિયમ્ ll૧૬ll આપો સુખ રૂપ લક્ષ્મી. ૧૬. અર્થ: સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર, કરુણા રસપાણી વડે શ્રી અનંતનાથસ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો. ૧૬. કલ્પ-દ્રુમ-સધર્માણ ક–પ-દ્રુમ-સધર-માણ- કલ્પદ્રુમ સમાન વાંછિત મિષ્ટ-પ્રાપ્તૌ શરીરિણામાં મિષ-ટ-પ્રાપ-તૌ શરી-રિણામાં ફળની પ્રાપ્તિમાં પ્રાણીઓને, ચતુર્ધા-ધર્મદેષ્ટાર, ચતુર્ધા -ધ-મ-દે-ટારમ્, ચાર પ્રકારે (દાન, શીલ, તપ, ભાવ) ધર્મના ઉપદેશક ધર્મનાથ-મુડાસ્મહે ll ૧૭ || ધ-મ-નાથ-મુ-પાસ-મહે II૧૭ી શ્રી ધર્મનાથ સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧૭. અર્થ: પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પદ્રુમ સમાન, ચાર પ્રકારે ધર્મના ઉપદેશક એવા શ્રી ધર્મનાભસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧૦. સુધા-સોદર-વા-જયોસ્ના- સુધા-સો-દર-વાગ-જ્યોત–સ્ના- અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલી-કૃત-દિક્ષુખઃ | નિર-મલી-કૃત-દિÉમુખઃ | નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, મૃગ-લક્ષ્મા-તમઃશાન્ચે, મૃગ-લક-મા-તમ:-શાન–વૈ, હરણના ચિહ્વાળા, અજ્ઞાનની શાંતિને માટે શાન્તિનાથઃ જિનોડસ્તુ વઃ || ૧૮ IL શાન-તિ-નાથઃ જિનો-ડતુ વ: ll૧૮l : શ્રી શાંતિનાથ જિનેશ્વર થાઓ તમને. ૧૮. અર્થ: અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, હરણના ચિહ્નવાળા શ્રી શાંતિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાંતિ માટે થાઓ. ૧૮. ૨૪૯ Jain For Private Personal use only Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી-કંથ-નાથો ભગવાન, શ્રી-કુન-થુ-નાથો ભગ-વાદ્, શ્રી કુંથુનાથ ભગવાન સનાથો-હતિશય-દ્ધિભિઃ | સના-થો-હતિશ-પરદ-ધિ-ભિઃ યુક્ત અતિશય ઋદ્ધિ વડે, સુરાસુર-નૃનાથાના- સુરા-સુર-નૃ-નાથા-ના- : દેવ-અસુર-મનુષ્યોના રવામીના (ઇન્દ્ર, ચક્રવર્તી વગેરેના) મેક-નાથોડસ્તુ નઃ શ્રિયે // ૧૯ મેક-નાથો ડસ્તુ વ-શ્રિયે ||૧૯ll અદ્વિતીયનાથ થાઓ તમારી લક્ષ્મી માટે. ૧૯. અર્થ : અતિશય બહદ્ધિ વડે યુક્ત, દેવ-અસુર-મનુષ્યોના સ્વામીના અદ્વિતીય નાથ એવા શ્રી કુંથુનાથ ભગવાન તમારી (કલ્યાણ રૂપી) લક્ષ્મી માટે થાઓ. ૧૯. અરનાથસ્તુ ભગવૉઅર-નાથ-સ્તુ ભગવાન અરનાથ વળી ભગવાન ચ્ચતુર્થા-ર નભોરવિ: ચ તુર-થાર-નભો-રવિઃT ચોથા આરા રૂપ આકાશમાં સૂર્ય સમાન, ચતુર્થ-પુરુષાર્થ-શ્રીચતુર-થ-પુરુષાર-થ-શ્રી ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસ વિતનોતુ નઃ || ૨૦ || વિલા-સમ-વિત-નોતુ-વ: l૨૦II વિલાસને વિસ્તારો તમારા. ૨૦. અર્થ: ચોથા આરા રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી અરનાથ ભગવાન વળી તમારા ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસને વિસ્તારો. ૨૦. સુરાસુર-નરા-ધીશસુરા-સુર-નરા-ધીશ દેવ-અસુર-મનુષ્યોના હવામી (ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે) રૂપ મયૂર-નવ-વારિદમાં મયૂ-ર-નવ-વારિ-દમાં | મોરને ઉલ્લસિત કરવા માટે નવીન મેઘ સમાન, કર્મદ્રભૂલને હસ્તિ ક-મ-તૃનુ-મૂલ-ને હઋતિ- - કર્મ રૂપ વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હાથી રૂપ મલ્લુ મલ્લિ-મભિષ્ટ્રમ: // ૨૧ || મલ-લમ્ મલ-લિ મભિષ-ટુમ: ll૨૧TI શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ, ૨૧. અર્થ: દેવ-અસુર-મનુષ્યોના સ્વામી રૂપ મોરને ઉલ્લસિત કરવા માટે નવીન મેઘ સમાન અને કર્મ રૂપ વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હાથી સમાન શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૧. જગન્મહા-મોહ-નિદ્રાજગન-મહા-મોહ-નિદ્ર-રા જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રાને પ્રત્યુષ-સમયો-પમાં પ્ર-~-ષ-સમ-ચો-પમાં દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા, મુનિસુવ્રત-નાથસ્ય, મુનિ-સુ-વ્રત-નાથ-સ્ય, મુનિસુવ્રતસ્વામીના દેશના-વચનં તુમ: ll ૨૨ ll | | દેશ-ના-વચ-નમ્ સ્તુ-મ: ll૨૨TI | દેશનાના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨. અર્થ: જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રા દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨. ઉઠતો નમતાં મૂર્ણિ, લુ-ઠન-તો-નમ-તામ્ મૂર-Mિ, પડતા નમસ્કાર કરનારના મસ્તક ઉપર નિર્મલી-કાર-કારણમાં નિર-મલી-કાર-કાર-ણમાં નિર્મળ કરવાના કારણ રૂપ, વારિપ્લવા ઈવ નમ:, વારિપ-લવા ઈવ નમ:, જળના પ્રવાહની માફક શ્રી નમિનાથના પાનુ પાદ-નખાંશવઃ // ૨૩ || પાન-તુ-પાદનખાંમ (નખાન) શવ: ll૨all રક્ષણ કરો ચરણના નખના કિરણો. ૨૩. અર્થ: નમસ્કાર કરનારના મસ્તક ઉપર પાણીના પ્રવાહની માફક પડતા અને નિર્મળ કરવાના કારણ રૂપ એવા શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખના કિરણો રક્ષા કરો. ૨૩. યદુવંશ-સમુન્દ્રઃ , યદુ-વંશ (વન–શ)-સમુ-–દ્ર—દુઃ, યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મ-કક્ષ-હુતાશન: I કર-મ-કફ-પ-હુતા-શન: I કર્મ રૂપ વન માટે અગ્નિ સમાન, અરિષ્ટ-નેમિ-ર્ભગવાન, અરિષ-ટ-નેમિર-ભગ-વાન, શ્રી અરિષ્ટનેમિ ભગવાન ભૂયા વોડરિષ્ટ-નાશનઃ || ૨૪ || | ભૂ-ચાદ-વો-ડરિષ-ટ-નાશ-ન: Il૨૪ થાઓ તમારા ઉપદ્રવને નાશ કરનારા. ૨૪. અર્થ: યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મ રૂપ વનને બાળવા માટે અગ્નિ સમાન, એવા શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. ૨૪. કમઠે ધરણેન્દ્ર ચ, કમ-ઠે-ધર-ણેન-દ્ર-ચ, કમઠ તાપસ ઉપર ધરણેન્દ્ર ઉપર સ્વોચિત કર્મ કુર્વતિા સ્વો-ચિત કર-મ-કુર-વતિા અને પોતાને ઉચિત કર્મ કરતે જીતે પ્રભુતુલ્ય મનોવૃત્તિ, પ્રભુ-તુલ–ય-મનો-વૃ–તિઃ, ભગવાન સરખી મનોવૃત્તિવાળા પાર્શ્વનાથઃ શ્રિયેડસ્તુ વ: ll ૨૫ II પાર-શ્વ-નાથઃ શ્રિયે-ડસ્તુ-વ: ll૨પIl શ્રી પાર્શ્વનાથ લક્ષ્મી માટે થાઓ તમારી. ૨૫. અર્થ: પોતાને ઉચિત એવા કર્મ કરનાર કમઠ ઉપર અને ધરણેન્દ્ર ઉપર સરખી મનોવૃત્તિ રાખનાર શ્રી પાર્શ્વનાથ ભગવાન તમારી જ્ઞાનલક્ષ્મી માટે થાઓ. ૨૫. ૨ ૫0) Jain Education international www.ael W. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રીમતે વીર-નાથાય, શ્રી-મતે-વીર-નાથા-ય શ્રીમાન શ્રીમહાવીરસ્વામી સના-થાયાભુત-ઢિયાર સના-ચાયાભુત-ઢિયાર યુક્ત (ચોટીશ અતિશય રૂ૫) અદભુત લક્ષ્મીથી, મહાનંદ-સરોરાજમહા-ન-દ-સરો-રાજ મહાઆનંદ રૂપ સરોવર વિષ રાજહંસ મરા-લાયાહતે નમ: II ૨૬ II મરા-લાયાર-હતે-નમ: ll૨૬ll સમાન અરિહંતને નમસ્કાર થાઓ. ૨૬. અર્થ: ચોત્રીશ અતિશય રૂપ અદ્ભુત લક્ષ્મીથી યુક્ત, મહા આનંદ રૂપ સરોવરને વિષે રાજહંસ સમાન, શ્રીમાન મહાવીર સ્વામી અરિહંતને નમસ્કાર થાઓ. ૨૬. કૃતા-પરાધેડપિ જને, કૃતા-પરા-ધેડપિ જને, ! કરેલો છે અપરાધ જેણે એવા પણ માણસ કૃપા-મંથર-તારયો: | કૃપા-મન-થર-તાર-યો:T ઉપર દયા વડે નમેલી છે આંખની બે કીકીઓ જેની, ઈષદુ-બાપ્પાક્યો-ભેદ્ર, ઈષદ-બાષ-પાર-દ્ર-યો-ભદ્રમ, થોડા અશ્રુથી ભીંજાયેલાં કલ્યાણ થાઓ શ્રી-વીરજિન-નેત્રયો: || ૨૭ | શ્રી-વીર-જિન-નેત્ર-યો: ll૨૭ : શ્રી વીરજિનેશ્વરનાં બે નેત્રોનું. ૨૭. અર્થ : અપરાધ કરનાર માણસ ઉપર પણ દયા વડે નમેલી છે બે કીકીઓ જેની અને થોડા અશ્રુથી ભીંજાયેલાં એવા શ્રી વીરજિનેશ્વરના બે નેત્રો તમારું કલ્યાણ કરનારા થાઓ. ૨૦. જયતિ વિજિ-તાન્ય-તેજા:, ; જય-તિ-વિજિ-તાન-ય-તેજા:, જયપામે છે વિશેષ પ્રકારે જીત્યા છે અન્યના તેજને જેણે સુરા-સુરાલીશ-સેવિતઃ શ્રીમાના સુરા-સુરા-ધીશ સેવિ-તઃ શ્રી-માના દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળી વિમલસ્ત્રાસ-વિરહિત વિમ-લસ-ત્રાસ-વિર-હિત- નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, સ્ત્રિભુવન-ચૂડામણિ સ્ત્રિ-ભુવ-ન-ચૂડા-મણિર- ત્રણ ભુવનમાં મુકુટ સમાન ર્ભગવાન II ૨૮ II ભગ-વાન ll૨૮ll હું ભગવાન. ૨૮. અર્થ: વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટ સમાન (શ્રી વીરસ્વામી) ભગવંત જય પામે છે. ૨૮. છંદ : શાર્દૂલ-વિક્રીડિત; * રાગ-સ્નાતસ્યા પ્રતિમસ્ય.... (ગાથા-૧) વીર: સર્વ-સુરા-સુરેન્દ્ર-મહિતો- વીર:-સર-વ-સુરા શ્રી વીરસ્વામી સર્વ દેવ અને -સુરેન-દ્ર-મહિ-તો દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા વીરં બુધા: સંશ્રિતા:, વીરમ્ બુધા: સં (સમ)-શ્રિતા:, શ્રી વીરસ્વામીને પંડિતો આશ્રય કરીને રહેલા છે, વીરે-ણાભિ-હતઃ સ્વ-કર્મ-નિચયો- વિરે-ણા-ભિ-હત: શ્રી વીર વડે હણાયો છે પોતાના કર્મનો સમૂહ, હું સ્વ-ક-મ-નિચ-યોવીરાય નિત્ય નમઃ | વીરા-ચ નિત-ચમ નમ:II શ્રી વીરને હંમેશા નમસ્કાર થાઓ, વીરાત્તીર્થ-મિદં વીરા-તીર-થ-મિદમ્ શ્રી વીરપરમાત્માથી તીર્થ આ પ્રવર્યું છે, પ્રવૃત્ત-મતુલં પ્રવૃત-મતુ-લમવીરસ્ય ઘોર તપો, વી-રસ્ય-ઘોર તપો, તુલના ન થઈ શકે તેવું શ્રી વીર પરમાત્માનું ઘોર તપ એં વીરે શ્રી-ધૃતિ-કીર્તિવીરે શ્રી-ધૃતિ-કીર-તિ શ્રી વીર પરમાત્મામાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિ-નિચય:કાન-તિ-નિચ-: કાંતિનો સમૂહ છે, શ્રી વીર ! ભદ્ર દિશll ૨૯ II ૬ શ્રી-વીર ભદ્રમ્ દિશ ll૨૯ll : હે શ્રી વીર ! કલ્યાણને આપો. ૨૯, અર્થ : શ્રી વીરસ્વામી દેવ-દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા છે, પંડિતો શ્રી વીરરસ્વામીને આશ્રય કરીને રહેલા છે, પોતાના કર્મનો સમૂહ શ્રી વીર વડે હણાયો છે, શ્રી વીરને હંમેશાં નમસ્કાર થાઓ. શ્રી વીર પરમાત્માથી ઘોર તપ તપાયો છે, શ્રી વીરસ્વામીમાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. હે શ્રી વીર ! અમને કલ્યાણ આપો. ૨૯. અવનિતલ-ગતાનાંકૃત્રિમા-કૃત્રિમાનાં, વર-ભવન-ગતાનાંદિવ્ય-વૈમાનિ-કાનામાં ઇહ-મનુજ-કૃતાનાં છંદ : માલિની; રાણઃ સક્લ-ક્શલ-વલ્લી....(ચૈત્યવંદન) અવ-નિ-તલ-ગતા-નામ- પૃથ્વીતલ ઉપર રહેલા, કૃત્રિ-મા-કૃત્રિ-માણામ, અશાશ્વત અને શાશ્વત, વર-ભવ-ન-ગતા-નામ શ્રેષ્ઠ ભવનમાં (ભવનપતિ આદિમાં) રહેલાં દિવ-વ-વૈમાનિકા-નામાં દેવલોક સંબંધ વૈમાનિકમાં રહેલા, ઈહ મનુ-જ-કૃતા-ના અહીં લોકમાં મનુષ્યોએ કરેલા, ૨૫૧ vale & Personal use only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ દેવ-રાજાડ-ચિતા-નામ્, જિન-વર-ભવ-ના-નામ્ભાવ-તો-ડહમ્ નમા-મિ I૩૦ની ભાવતોડહં નમામિII ૩૦ || ચૈત્યોને ભાવથી હું નમું છું. ૩૦. અર્થ: પૃથ્વીતલ ઉપર રહેલા, આશાશ્વત અને શાશ્વત રૂપે, શ્રેષ્ઠ ભવનપતિના આવાસોમાં રહેલા, દિવ્ય વિમાનોમાં રહેલા, આ લોકમાં મનુષ્યો કરેલા, દેવતાઓના રાજાઓએ પૂજેલ એવા જિનેશ્વરના ચૈત્યોને હું ભાવથી નમું છું. ૩૦. દેવ-રાજાડર્ચિતાનાં, જિનવર-ભવનાનાં છંદ : અનુષ્ટુપ; * રાગ-દર્શન દેવ દેવા.... (જિન-સ્તુતિ) સર્-વે-ષામ્ વેધ-સામા-ય સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ, માદિ-મ-પર-મે-ઠિ-નામ્। પ્રથમપરમેષ્ઠિઓમાં, દેવા-ધિ-દેવમ્ સર્-વ-જ્ઞમ્, દેવોના દેવ, સર્વજ્ઞ, શ્રી-વીરમ્ પ્રણિ-દ-મહે ।।૩૧।। શ્રી વીરસ્વામીનું અમે ધ્યાન કરીએ છીએ. ૩૧. અર્થ સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ, પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવોના દેવ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન કરીએ છીએ. ૩૧. છંદ : શાર્દૂલ-વિક્રીત; * રાગ-સ્નાતસ્ય પ્રતિમસ્ય.... (ગાથા-૧-૨) દેવોડનેક-ભવા-ર્જિતો-ર્જિતમહા- દેવો-નેક-ભ-વાર્-જિતો-જિત-મહા- દેવ અનેક ભવોમાં ઉપાર્જન કરેલા ઘણા મોટા પાપ-પ્રદીપા-નલો, પાપોને સળગાવવા માટે અગ્નિ સમાન, દેવઃ સિદ્ધિ-વધૂ-વિશાલ-હૃદયા- દેવઃ-સિદ્-ધિ-વધૂ-વિશા-લ-હદ-યા- જે દેવ સિદ્ધિ રૂપ વહુના વિશાલ હૃદયને લ-કાર-હારો-પમઃ। અલંકૃત કરવા માટે હાર સમાન છે, પાપ-પ્રદી-પા-નલો, લંકાર-હારોપમઃ । દેવોડષ્ટા-દશ-દોષ-સિન્ધુર-ઘટા- દેવો-ટા-દશ-દોષ-સિન્-ધુર-ઘટા- જે દેવ અઢાર દોષ રૂપ હાથીના નિર્-ભેદ-પ-(પ)-ચા-નનો, ભ-યા-નામ્-વિદ-ધાતુવાસ્−(વાન્)છિત-ફલમ્ સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, ભવ્ય જીવોને આપો વાછિતફળને શ્રી-વીત-રાગો-જિન: ||૩૨|| શ્રી વીતરાગ જિનેશ્વર, ૩૨. સર્વેષાં વેધ-સામાદ્યમાદિમં પરમેષ્ઠિનામ્। દેવાધિદેવં સર્વજ્ઞ, શ્રી વીરં પ્રણિદધ્મહે II ૩૧ || નિભેદ-પંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ શ્રી-વીતરાગો જિનઃ ॥ ૩૨ || અર્થ: જે દેવ અનેક ભવમાં ભેગા કરેલા ઘણા મોટા પાપોને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે, જે દેવ સિદ્ધિ રૂપ વધૂના વિશાલ હૃદયને અલંકૃત કરવા માટે હાર સમાન છે, જે દેવ અઢાર દોષ રૂપ હાથીના સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, તેવા શ્રી વીતરાગ જિનેશ્વર ભવ્યજીવોના વાંછિત ફલને આપો. ૩૨. દેવતાઓના રાજાઓએ પૂજેલ જિનેશ્વરનાં શ્રેષ્ઠ છંદ : શાર્દૂલ-વિક્રીડિત; * રાણ ઃ સ્નાતસ્યા પ્રતિમસ્ય.... (ગાથા-૧-૨) ખ્યા-તો-ષ્ટા-પદ-પર-વતોગજ-પદઃ-સમ્-મેત-શૈલા ભિધઃ, શ્રી-માન્ રૈવ-ત-ક: પ્રસિદ્-ધ-મહિ-માશત્-સ્ (રુન્)-જયો-મ-ડપ: । વૈભા-ર: કન-કા-ચલોર્-બુદ-ગિરિ શ્રી-ચિત્ર-કૂટા-દય, ખ્યાતોડષ્ટા-પદ-પર્વતો ગજપદ: સંમેત-શૈલાભિધ:, શ્રીમાન્ રૈવતક: પ્રસિદ્ધ-મહિમાશત્રુંજ્યો મંડપ: I વૈભાર: કનકાચલો-ડર્બુદ-ગિરિ: શ્રી-ચિત્ર-કૂટાદય, સ્તત્ર શ્રી-ઋષભાદયો જિનવરાઃ કુર્વન્તુ વો મંગલમ્ II ૩૩ || અર્થ: પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાન ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહાત્મ્યવાળો શત્રુંજ્ય પર્વત, માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુ પર્વત, શ્રી ચિતોડ વગેરે ત્યાં શ્રી ૠષભાદિ જિનેશ્વરો છે, તે તમારું મંગલ કરો. ૩૩ સ્ત-ત્ર શ્રી-ઋષ-ભા-દયો જિન-વરાઃકુ-વ-તુ વો-મક્-ગ-લમ્ ||33|| પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાન્ ગિરનાર પર્વત, પ્રગટ મહિમાવાળો, શત્રુંજ્ય પર્વત માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુ પર્વત, શ્રી ચિત્રકૂટ (ચિતોડ) વગેરે, ત્યાં શ્રી ઋષભદેવ વગેરે જિનેશ્વરો તમારું મંગલ કરો. ૩૩. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચાર સામે શુદ્ધ ઉચ્ચાણનો કોષ્ટક અશુદ્ધ અશુદ્ધ સકલારત્ શુદ્ધ નિર્મલીકારકારણમ્ કમઠે ધરણેન્દ્રે ચ આદિમં પૃથવીનાથ ધ્યુસત્કિરીટ શાણાસ્રોતેજિતાંધિ મૂર્તિ મૂર્તિસિતધ્યાન શુદ્ધ સકલાર્હત્ આદિમં પૃથિવીનાથ ધુસત્કિરીટ શાણાગ્રોત્તેજિતાંઘિ કુત્રિમાત્રિમાનાં મૂર્તિમૂર્તસિતધ્યાન બાષ્પાયોભદ્ર કૃત્રિમાકૃત્રિમાનાં વિશાલદયા વિશાલદયા oral Use Only નિર્મલીકારકારિણમ્ કમઠે ધરણેન્દ્રેન્ચ બાષ્પાયોભદ્ર Page #257 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શાં#િાવળા’ સૂટી વિષય :. આદાન નામ : શ્રી સંતિકર સ્તોત્ર ગૌણ નામ : શ્રી શાંતિનાથ સ્તવન ગાથા : ૧૩ પદ : પર સંપદા : પર પુરુષો માટે પ્રતિક્રમણ વખતે બોલતી વેળાની મુદ્રા. શાસન રક્ષક દેવ-દેવીઓના મરણ સાથે શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના. * ૩ અપવાદિક મુદ્રા. , છંદ :- ગાહા - * રાણઃ જિણજમ્મસમયે મેરુ સિહરે... (સ્નાત્ર પૂજા) (રચનાની ભાષા-અર્ધમાગધી-(પ્રાકૃત) મુળસૂત્ર ; ઉચ્ચારણમાં સહાયક ? પદક્રમાનુસારી અર્થ. સંતિકર સંતિજિર્ણ, સ–તિ કરમ્ સ-તિ-રિણમ્ શાંતિ કરનારા, શાંતિનાથ ભગવાનને, જગ-સરણં જય-સિરીઈ-દાયારં જગ-સરણમ-જય-સિરીઈ-દાયા-રમ્ ! જગતના જીવોને શરણરૂપ જય અને શ્રી ને (લક્ષ્મીને) આપનારને, સમરામિભત્ત-પાલગસમરા-મિભ-ત-પાલગ સ્મરણ કરું છું ભક્તોનું પાલન કરનારા નિવાણી-ગરુડ-કય-સેવ III ' નિવ-વાણી-ગરુડ-કય-સેવમ્ III નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે ૧, અર્થ: જેઓ (ઉપદ્રવોને નાશ કરીને) શાંતિ કરનારા છે, જગતના જીવોને શરણરૂપ (આધાર રૂ૫) છે, જય અને લક્ષ્મીને આપનારા છે તથા ભક્તોનું પાલન કરવા સમર્થ એવી નિર્વાણીદેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું મરણ કરું છું. ૧. ૐ સ નમો વિપ્રો-સહિૐ સ-નમો વિપ-પો-સહિ | ૐ નમઃ સંયુક્ત, વિખુડૌષધિ નામની લબ્ધિ પત્તાણું સંતિ સામિ-પાયાણા પત-તાણં સન-તિ-સામિ-પાયા-ણમાં પ્રાપ્ત કરનારને, શ્રી શાંતિનાથ ભગવાનને પૂજ્ય, ઝીં સ્વાહા-મંતેણં, ઝીમ્ સ્વાહા-મન-તેણ, ઝૌં સ્વાહાવાળા મંત્રો વડે (મંત્રાધિષ્ઠ થયેલ) સવ્વા-સિવ-દુરિઅ-હરણાણllરા સવ-વા-સિવ-દુરિઅ-હરણા-ણમ્ ||રા સર્વ ઉપદ્રવ અને પાપ હરણ કરવા સમર્થ. ૨. ૐ સંતિ નમુક્કારો, ૐ સન—તિ નમુ-ક-કારો, ૐ મંત્ર વડે શ્રી શાંતિનાથને (કરાયેલો) નમસ્કાર ખેલોસહિ-માઈ-લદ્ધિ-પત્તાણા ખેલો-સહિ-માઈ-લધિ-પત-તાણમાં ગ્લેખૌષધ્યાટિક લબ્ધિ પામેલાને, સૌં હ્રીં નમો સવ્વોસહિ સૌમ-હીમ નમો સવ-વો-સહિ, સૌં હ્રીં નમઃ એ મંત્ર સર્વોષધિ નામક લબ્ધિ. પત્તાણં ચ દેઈ સિરિંૌlalી પત-તાણમ્ ચ દેઈ સિરિમ Il3II પ્રાપ્ત કરનારને અને આપે છે શ્રી ને, ૩, અર્થ : વિડૌષધિ (જે લબ્ધિના પ્રભાવે, વિષ્ટા રોગને શમાવનારી થાય છે) શ્લોમૌષધિ (કફ આદિ ઔષધિરૂપ હોય) સર્વોષધિ(જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય) આદિ લધિઓને પામેલા તથા સર્વ ઉપદ્રવને દૂર કરનારા, એવા શ્રી શાંતિનાથ ભગવાનને “ૐ નમઃ', “ઝીં સ્વાહા” તથા “સૌં હ્રીં નમઃ' આવા મંત્રાક્ષરોપૂર્વક નમસ્કાર હો. શ્રી શાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લક્ષ્મીને આપે છે. ૨-૩. ' ૨૫૩ www.jaineliborg Folate & Personal use only Page #258 -------------------------------------------------------------------------- ________________ વાણી-તિહાણ-સામિણિ, વાણી-તિહુઅણ-સામિણિ, [ સરસ્વતી, ત્રણ ભુવનની સ્વામિની, સિરિદેવી-જમુખરાય-ગણિ-પિડગામાં સિરિદેવી-જક-ખ-રાય ગણિ-પિડગામાં શ્રી દેવી, યક્ષરાજ ગણિપિટક, ગહ-દિસિ-પાલ-સુરિંદા, ગહ-દિસિ-પાલ-સુરિ-દા, ગ્રહો, દિકપાલો, દેવેન્દ્રો, સયા-વિ રકખંતુ જિણભત્તે IIII સયા વિ રફ-ખ–તુ જિણ-ભ-તે ll૪ll ૬ નિરંતર-સદા માટે પણ રક્ષણ કરો જિન-ભક્તોનું. ૪. અર્થ : સરસ્વતી, ત્રણ ભુવનની સ્વામિની (ત્રિભુવન સ્વામિની), શ્રી દેવી, યક્ષરાજ ગણિપિટક, ગ્રહો, દિકપાલો, દેવેન્દ્રો નિરંતર-નિત્ય (સદા કાળ માટે) જિનેશ્વર ભગવંતોના ભક્તોનું રક્ષણ કરો. ૪. રખંતુ મમ રોહિણીરક-ખ-તુ મમ રોહિણી રક્ષણ કરો મારું રોહિણી, પન્નતી વસ્જસિંખલા ય સયા! પન–નતી વજ-જ-સિ-ખલા ય સયા પ્રજ્ઞપ્તિ, વન્ચેખલા અને સદા માટે, વર્જ-કુસિ ચક્કેસરિવજુ-જ-કુસિ ચક્ર-કે સરિ વાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા-કાલિ-મહાકાલી પી. હું નર-દ–તા કાલિ–મહા-કાલી TIપી નરદત્તા, કાલી, મહાકાલી. ૫. અર્થ: રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી અને મહાકાલી મારું સદા માટે રક્ષણ કરો. ૫. ગોરી તહ ગંધારી, ગોરી તહ ગન-ધા-રી, ગૌરી તથા ગાંધારી મહજાલા માણવી અ વઈરુટ્ટાાં મહાલા માણવી અ વઈ-રુટ-ટાઈ મહાજ્વાલા, માનવી અને વૈરોચ્યા અચ્છત્તા માણસિઆ, અચ-છુત-તા માણ સિઆ, અચ્છુપ્તા, માનસી, મહામાણસિયા ઉ દેવીઓ II૬ll ! મહા-માણ-સિઆ-ઉ–દેવીઓ II૬/ મહામાનસી વળી વિદ્યાદેવીઓ. ૬. અર્થ : વળી ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા તેવી જ રીતે અચ્છુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિધાદેવીઓ. ૬. જખા ગોમુહ-મહજખજક-ખા ગો-મુહ મહ-જ-ખ યક્ષો, ગોમુખ, મહાયક્ષ, તિમુહ-જખેસ-તુંબરુકુસુમો! તિ-મુહ-જક-ખેસ તુમ-બરુકુસુમો | ત્રિમુખ, યક્ષેશ અને તુંબડું, કુસુમ, માયંગ-વિજય-અજિઆ, માય-ગવિજય અજિઆ, માતંગ, વિજય અને અજિત, બંભો મણુઓ સુરકુમારો ll૭ની બ-ભો મણુ-ઓ સુર-કુમારો li૭ની બ્રહ્મયક્ષ, મનુજ, સુરકુમારો. ૭. અર્થ: તેમજ એવા યજ્ઞ જેમકે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબડું, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજ અને સુરકુમાર. ૭. છમ્મુહ પયાલ કિન્નર, છમ-મુહ પ-ચાલ કિન-નર, ષમુખ, પાતાલ, કિન્નર, ગરુલો ગંધવ તહ ય જખિંદો! ગરુ-લો ગન-ધવ-વ તહ-ય-જક-ખિન-દો! ગરુડ, ગંધર્વ તેજ રીતે યાઁદ્ર, કુબેર વરુણો ભિઉડી, કૂબેર વરુ-ણો ભિ-ઉડી, કુબેર, વરુણ, ભૃકુટિ, ગોમેહો પાસ માયંગા ll૮ll { ગો-મેહો પાસ-માયડુ-ગા ll૮ll ગોમેધ, પાર્થ અને માતંગ, ૮. અર્થ: પમુખ (છ મુખવાળો) પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તેજ રીતે યક્ષેદ્ર વળી કુબેર, વરુણ, ભૃકુટિ, ગોમેધ, પાર્થ અને માતંગ આ પ્રકારે ચોવીશ યક્ષો. ૮. દેવીઓ ચશ્કેસરિ-અજિઆદેવી-ઓ ચક-કેસરિ અજિ-આ દેવીઓ ચક્રેશ્વરી, અજિઆ દુરિઆરિ-કાલિ-મહાકાલિા દુરિ-આરિ કાલિ મહા-કાલી ! દુરિતારિ, કાલી, મહાકાલી, અર્ચ્યુઅ-સંતા-જાલા, અચ-ચુઅ સન્તા જાલા, અય્યતા, શાંતા, જ્વાલા, સુતારયા-સોય-સિરિવચ્છા ll૯I સુતા-રયા-સોય-સિરિ-વચ-છા ll૯ll સુતારકા, અશોકા, શ્રીવત્સા. ૯. અર્થ: ચક્રેશ્વરી, વિજયા, દુરિતારી, કાલી, મહાકાલી, અય્યતા, શાંતા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા દેવીઓ. ૯. ૨૫૪ Bar de ton Interna FOR & Perso Page #259 -------------------------------------------------------------------------- ________________ ચંડા વિજય-કુતિ, ચણ-ડા વિ-જય-કુસિ, ૬ ચંડા, વિજયા, અંકુશા, પન્નઈત્તિ નિવાણીપ-ન-ઈ-તિ-નિવ-વાણી પન્નગા, નિર્વાણી અચુઆ ધરણી! અચ-ચુઆ ધર-ણી! અય્યતા (બલા) ધારિણી, વઈરુટ્ટ છુત્ત ગંધારિ, વઈ-રુ-ટ છુ–ત ગ–ધારિ, વૈરુટ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, અંબ પઉમાવઈ સિદ્ધા ll૧૦II અ-બ પઉ–મા-વઈ સિદ્ધા ll૧oll પદ્માવતી, સિદ્ધાયિકા. ૧૦ અર્થ: ચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિવણી, અય્યતા, ધારિણી, વૈરોચ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાચિકા (આ ૨૪ યક્ષિણી છે) ૧૦. ઈઅ તિથ-રકખણ-રયા, ઇઅ-તિત-થ-રક-ખણ-ર-યા, એ પ્રકારે તીર્થ (ચતુર્વિધ શ્રીસંઘ)ની રક્ષામાં તત્પર અને વિ સુરાસુરી ય ચઉહાવિા અન-ને-વિ સુરા-સુરી ય ચઉ–હા-વિા અને બીજા પણ દેવ-દેવીઓ તથા પ્રકારના પણ, વંતર જોઈણિ પમુહા, વન-તર-જોઈ-ણિ-પમુ-હા, વ્યંતર અને યોગિની વગેરે કુણંતુ રસ્ને સયા અડું ll૧૧|| કુ-ણન–તુર-ખ-સયા અહમ્ II૧૧il કરો રક્ષણ હંમેશાં અમારું. ૧૧. અર્થ: એ પ્રકારે ચતુર્વિધ શ્રી સંઘરૂપ તીર્થની રક્ષામાં તત્પર એવા પૂર્વોક્ત યક્ષ અને યક્ષિણી અને બીજા પણ ચારે ય પ્રકારના દેવ-દેવીઓ તથા વ્યંતર અને યોગિની વગેરે અમારું હંમેશાં રક્ષણ કરો. ૧૧. એવે સુદિસુિરગણએવમ્ સુ-દિ-ઠિ-સુર-ગણ એ પ્રકારે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહથી સહિઓ સંઘમ્સ સંતિ-જિણચંદો! સહિઓ સડુ-ઘ—સસનતિ-જિણ-ચનદોા સહિત સંઘની શ્રી શાંતિ જિનચંદ્ર, મજઝવિ કરેઉ રકખ, મજુ-ઝ વિ કરે-ઉ ર-ખમ્, મારું પણ કરો રક્ષણ મુનિઓમાં પ્રધાન મુણિસુંદર-સૂરિ થુઅ-મહિમા II૧રના મુણિ-સુન-દર-સૂરિ યુઅ-મહિમા ll૧૨ા શ્રુતકેવલીઓએ સ્તવ્યો છે મહિમા જેનો ૧૨. અર્થ : એ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ સહિત એવા (અને) મુનિસુંદર સૂરિ દ્વારા ખવાયેલા મહિમાવાળા જેનો એવા શ્રી શાંતિજિનચંદ્ર સંઘનું અને મારું પણ રક્ષણ કરો. ૧૨.. ઈઅ સંતિનાહ સમ્મ-દિક્િ ઇઅ સન-તિ-નાહ સ-મ-દિ-ઠિ- આ પ્રમાણે શાંતિનાથની સમ્યગ્દષ્ટિ રમુખ સરઈ તિકાલ જો રક-ખમ્ સર-ઈ તિકા-લમ્ જો ! તું મનુષ્ય રક્ષાને સ્મરણ કરે છે ત્રણે કાળે જે, સવ્વો-વવ-રહિઓ, સવવો-વ-દવ-રહિઓ સર્વ ઉપદ્રવથી રહિત થયેલો સ લહઈ સુહ-સંપર્યં પરમં II૧all : સ લહ-ઈ સુહ-સ–પય પર-મમ્ II૧all ! તે પામે છે સુખસંપદાને ઉત્કૃષ્ટ. ૧૩. અર્થ : એ પ્રકારે જે સમ્યગ્દષ્ટિ મનુષ્ય શાંતિનાથની રક્ષાને ત્રણે કાળે જે મરણ કરે છે તે સર્વ ઉપદ્રવથી રહિત થઈને ઉત્કૃષ્ટ સુખસંપદાને પામે છે. ૧૩. ઉપયોગના અભાવે થતાં અશુદ્ધ ઉચ્ચાર સામે શુદ્ધ ઉચ્ચારણનું કોષ્ટક અશુદ્ધા શુદ્ધ ખેલો ઇમાઇ ખેલોસહિમાઇ પત્તાણં ચ દેઈ સિરિ, પત્તાણં ચ દેઈ સિરિ ઇહ તિત્થરખણરયા ઇઅ તિત્થરકખણરયા સોં રીં સૌ હીં મહત્ત્વાલા માણવી આ મહજાલા માણવી આ વ્યન્તર જોઇણિ પમુહા વંતર જોઇણિ પમુહા ઇહ સંતિ-નાહ સમ્મદિઠ્ઠિ ઇઅ સંતિ-નાહ સમ્મદિટ્ટિ ; ૨૫૫ alternational 3 ersonalUse Only Page #260 -------------------------------------------------------------------------- ________________ vid માં ૧ શ્રી યાજિ-શવિરાણ” આદાન નામ : અજિત-શાંતિ સ્તવઃ | વિષય : ગૌણ નામ : અજિતનાથ-શાંતિનાથ શત્રુંજ્ય પર શ્રી અજિતનાથ પુરૂષો માટે સ્તવના અને શાંતિનાથ ભગવાનની પ્રતિક્રમણ વખતે ગાથા : ૪૦ કરેલી વિવિધ છંદોમાં સ્તવના. બોલતી વેળાની મુદ્રા. અપવાદિક મુદ્રા. (રચનાની ભાષા : અર્ધમાગધી -પ્રાક્ત) છંદ : દરેક ગાથામાં વિવિધ છંદોનો સમાવેશ, રાણ-શાસ્ત્રીયરાગજ્ઞ પાસે જાણી લેવું. અજિએ જિઅ-સવ્વ-ભયં, : અજિ-અમ જિઅ-સવ-વ-ભયમ, : શ્રી અજિતનાથને, જીત્યા છે સર્વ ભય જેમણે, સંતિ ચસન-તિમ ચ શ્રી શાંતિનાથને અને પસંત-સવ્વ-ગમ-પાવી પસન-ત-સવ-વ-ગમ-પાવમાં શાંત પામ્યા છે સર્વ રોગ અને પાપ જેમના, જયગુરુ સંતિ-ગુણ-કરે, જય-ગુરુ સન—તિ ગુણ-કરે, જગતના ગુરુ, શાંતિ રૂપ ગુણને દોવિ જિણવરેદો-વિ જિણ-વરે કરનારા તે બંને પણ જિનેશ્વરોને પણિવયામિiા ૧ || (ગાથા) પણિ-વયા-મિ III (ગાથા) હું પ્રણામ કરું છું. ૧. અર્થ: જીત્યા છે સર્વ ભય જેમણે એવા શ્રી અજિતનાથને અને શાંત પામ્યા છે સર્વ રોગ અને પાપ જેમના એવા શ્રી શાંતિનાથને વળી જગતના ગુર અને શાંતિ રૂપ ગુણને કરનારા એવા બંને પણ જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. ૧. વવગય-મંગુલ-ભાવે, વવ-ગય-મડુ-ગુલ-ભાવે, ચાલી ગયો છે ખોટો ભાવ જેમનો, તે હું વિઉલ-તવતે-હમ વિઉ–લ-તવ તે બેને હું, વિસ્તીર્ણ એવા તપથી નિર્મલ છે નિમ્મલ-સહાવા નિમ-મલ સહા-વા સ્વભાવ જેમના નિરવમ-મહમ્પ-ભાવે, નિરુ-વમ-મહપ-પ-ભા-વે, ૬ નિરુપમ અને મહાન પ્રભાવ છે જેમનો, થોસામિથોસા-મિ સ્તવના કરીશ, સારી રીતે જાણ્યા છે. સુદિટ્ટ સભાવે || ૨ || (ગાથા) | સુ-દિ-6-સબ-ભાવે શા (ગાથા) નું વિધમાન ભાવો (જીવ-અજીવ વગેરે) જેમણે. ૨. અર્થઃ ચાલી ગયો છે ખોટો ભાવ જેમનો, વિસ્તીર્ણ તપથી નિર્મલ સ્વભાવવાળા નિરપમ અને મહાન પ્રભાવવાળા, સારી રીતે જાણ્યા છે વિધમાન ભાવો જેમણે એવા તે બેની હું સ્તવના કરીશ. ૨. ૨૫૬ in de salion Interie Fororary Page #261 -------------------------------------------------------------------------- ________________ સબુ-દુકખપ્પ-સંતીણ, સવ-વ-દુક-ખપ-પ-સન-તીણમ, સર્વ દુઃખો વિશેષે શાંત થાય છે જેમના, સવ-પાવપ-સંતીણT સવ-વ-પા-વપ-પ-સન-તીણમાં સર્વ પાપ વિશેષે શાંત થાય છે જેમને, સયા-અજિઅ-સંતીર્ણ, સયા અજિ-અ-સન-તીણમ્, નિરંતર-હંમેશા પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા, નમો અજિઅ| નમો અજિ-અ નમસ્કાર થાઓ. શ્રી અજિતનાથને સંતીર્ણ || ૩ || (સિલોગો) સન–તીણમ્ Il3II (સિલોગો) અને શ્રી શાંતિનાથને. ૩. અર્થ : સર્વ દુઃખો વિશેષે શાંત થાય છે જેમના, સર્વ પાપો વિશેષે શાંત થાય છે જેમના, પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા એવા શ્રી અજિતનાથને અને શાંતિનાથને સદા નમસ્કાર થાઓ. ૩. અજિઅ-જિણ ! સુહપ્ર-વત્તાં, અજિઅ-જિણ ! સુહપ-પવત-તણમ, હે અજિત જિનેશ્વર ! સુખ પ્રવર્તવનારું, તવ પુરિસુત્તમ! નામકિતણાં તવ પુરિ-સુત-તમ! નામ-ક્તિ-તણમા તમારું હે પુરુષોત્તમ! નામનું કીર્તન, તહ ય ધિઈ મઈપ વત્તણું, તહ ય ધિઈ-મઈપ-પવ—તણમ્, { તથા અને સ્થિરતાવાળી બુદ્ધને પ્રવર્તાવનારું, તવ ય જિસુત્તમ- તવ ય જિપુત-તમ : તમારું પણ હે જિનોત્તમ! સંતિ ! કિરણ ૪ || (માગહિઆ) : સન-તિ કિત-તણું Illi (માગહિઆ) ૬ શ્રી શાંતિનાથ ! કીર્તન, ૪. અર્થ: હે અજિત જિનેશ્વર ! પુરષોત્તમાં તમારા નામનું કીર્તન સુખને પ્રવર્તાવનારું અને સ્થિરતાવાળી બુદ્ધિ પ્રવર્તાવનારું છે. હેજિનોત્તમાં શ્રી શાંતિનાથ! તમારું પણ કીર્તન એવું છે. ૪. કિરિઆ-વિહિ-સંચિા- કિરિ-આ-વિહિ-સગ (સન)-ચિઅ- (કાયિકી આદિ પચ્ચીશ) ડ્યિાના ભેદ વડે ભેગા કરેલા કમ્મ-કિલે-સ વિ-મુકખ-પરં, કમ-મ-કિલે-સ-વિ-મુક-ખ-ચરમ, કર્મના ફ્લેશથી સંપૂર્ણપણે મૂકાવનારું, અજિઆં નિચિએ ચ ગુણહિં- અજિ-અમ-નિચિ-અ-ચ ગુણે-હિમ– નહિ જિતાયેલા, પરિપૂર્ણ ગુણો વડે મહા-મુણિ-સિદ્ધિ-ગયા મહા-મુણિ-સિદ-ધિ-ગયT મહામુનિઓની (આણિમાદિ) હું સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનારું, અજિઅસ્સ ય સંતિઅજિ-અર્સ ય સ-તિ - શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથને મહા-મુણિણો વિ ય સંતિકર, મહા-મુણિ-ણો-વિય સ-તિ-કરમ, મહામુનિને પણ, શાંતિ કરનારને, સમયે મમ નિ_ઈસય-ચમ્ મમ-નિવ-વુઈ સદા મને મોક્ષનું કારણથં ચ નમં-સણય || ૫ II | કાર-ણ-ચમ્ ચ નમ-સણ-ચમ પિ િ કારણ અને નમસ્કાર. ૫. (આલિંગણયું) ! (આલિ-ગણ-યમ) અર્થ: કાચિકી આદિ પચ્ચીશ ક્રિયાના ભેદ વડે ભેગા કરેલા કર્મના ક્લેશથી સંપૂર્ણપણે મૂકાવનારા, અન્ય દર્શનીય દેવોના વંદનના પુચ-વડે નહિ જિતાયેલા, ગુણો વડે પરિપૂર્ણ, મહામુનિઓની અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનાર, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિને કરેલ નમસ્કાર હંમેશાં મને શાંતિને કરનાર અને મોક્ષનું કારણ થાઓ. ૫. પુરિસા ! જઈ દુકખ-વારણ, પુરિસા !- જઈ દુક-ખ-વાર-ણમ્, હે પુરુષો ! જો દુઃખનું નિવારણ જો જઈ અ વિમગ્રહ-સુખ-કારણ જઈ–અ વિમગ્ર-ગહ સુક-ખ-કાર-ણમાં અને શોધો છો સુખનું કારણ, અજિએ સંતિં ચ ભાવઓ, અજિ-અમ્ સ-તિ ચ ભાવ-ઓ, શ્રી અજિતનાથને શ્રી શાંતિનાથને અને ભાવથી અભય અભયારે શરણંઅભ-ચ-કરે સર-ણમ કરનારા શરણને પવન્જહા [૬ II (માગહિઆ) પવજુ-જહાll૬ll (ભાગ-હિઆ). સ્વીકારો.૬. અર્થ: હે મનુષ્યો ! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધતા હો તો અભયને કરનારા શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથનું શરણ ભાવથી સ્વીકારો. ૬. (૨૫૭ Jan Bommation international vete & Personal use only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અર-ઈ-રઈ તિમિ-૨-વિ-હિમુવ-રય-જર-મર-ણમ્, સુર-અસુર-ગરુલ-ભુય-ગવઈ- સુર-અસુ-ર-ગરુ-લ-ભુય-ગવઈપય-ય-પણિ-વઈ-અમ્ । અજિ-અ મહ-મવિ અ અરતિ, રતિ તથા અજ્ઞાન વડે રહિત અને નિવૃત્ત થયાં છે જરા અને મરણ જેમના, સુર, અસુર, ગરુડ અને ભુજગના ઇન્દ્રો વડે આદરથી નમસ્કાર કરાયેલા, શ્રી અજિતનાથને હું પણ, સુનય-નય-નિઉણ-મભય-કરું, સુ-નય-નય-નિઉ-ણ-મભ-ય-કરમ્, સુંદર ન્યાય છે જેનો એવા, સાતે નયમાં નિપુણ, અભયને કરનારા, અરઈ-રઈ-તિમિર-વિરહિમુવરય-જર-મરણ, પયચ-પ-િવઈનું અજિઅ-મહમવિ અ સરણ-મુવસ-રિઅ સર-ણ-મુવ-સરિ-અ શરણને પામીને પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલા (મનુષ્યો) અને સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા (દેવો)થી પૂજાયેલા, ભુવિ-દિવિજ-મહિઅં ભુવિ-દિવિજ-મહિ-અમ્ સયય-મુવણમે II & II (સંગયય) સય-ય-મુવ-મે III (સ-ગ-ચયમ્): નિરંતર સમીપ રહેલો નમું છું. ૭. અર્થ: અરતિ, રતિ અને અજ્ઞાન વડે રહિત અને નિવૃત્ત થયા છે જરા અને મર જેમના; વૈમાનિક દેવ, ભવનપતિ દેવ, જ્યોતિષ્ક દેવ અને વ્યંતરદેવોના ઈન્દ્ર વડે આદરપૂર્વક નમસ્કાર કરાયેલા, સુંદર છે ન્યાય જેનો એવા નૈગમાદિ સાતે નચમાં નિપુણ, અમચો કરનારા, મનુષ્યો અને દેવોથી પૂજાયેલા, શ્રી અજિતનાથને શરણ પામીને નિરંતર સમીપ રહેલો હું નમું છું. . તં ચ જિષ્ણુત્તમ-મુત્તમનિત્તમ સત્ત-ધર સમાહિ-નિિ સંતિકરું પણમામિદમુત્તમ-તિત્થ-યર, સંતિ મુણી મમ-સંતિસમાહિ વર દિસઉ || ૮ || અજ્જવ-મદ્ન-ખંતિ-વિમુત્તિ-અજ્-જવ-મદ્-દવ-ખ-તિ-વિમુ-તિ- સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર, સાવધિ-પુધ્ધ-પત્નિનું ચવર-હત્યિ-મન્થય-પસત્યવિચ્છિન્ન-સંથિયું, થિર-સરિચ્છ-વચ્છમય-ગલ લીલાય-માણઘર-ગંધ-હત્યિ-પાણપન્થિયં સંશ-વારિē। હત્યિ-ઉધ-બાહુધંત-કણગ-રુઅગ-નિરુવહય-પિંજરવર-લખણો-વ ચિય સોમ-ચારુ-રૂવં, ત-ચ જિષ્ણુત્-તમ-મુ-તમનિપ્ તમ-સ-ત-ધરમ્, (સોવાણય) અર્થ: સામાન્ય કેવળીને વિષે ઉત્તમ શ્રેષ્ઠ અને નિર્દોષ સત્ત્વને ધારણ કરનારા, સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર, શાંતિને કરનારા, ઈન્દ્રિયના દમન વડે ઉત્તમ તીર્થને કરનાર એવા તે શ્રી શાંતિનાથને પ્રણામ કરું છું અને તે મને શાંતિ વડે સમાધિ -રૂપ વરદાન આપો. ૮. નિનાય-મહુર-યર-સુહગિરં॥૯॥ (વેઓ) અજિનું જિઆરિ ગણં, જિઅ સવ્વ-ભર્યુ ભવો-હરિ૩। પણમામિ અહં પયઓ, સમા-હિ-નિહિમ્ । સન્-તિ-કરમ્ પણ-મામિદમુત્-તમ્ તિત્-શ-યરમ્, સન્-તિ-મુણી મમ-સન્-તિ સમા-હિ-વરમ્ દિસ-ઉ IIII (સોવાણય) Futomational વર-હ-ધિ મંત્ર- થય-પસત્ર-ય સાવ-થિ-પુ-વ-પ-ત્-થિ-વ-ચ- શ્રાવસ્તી નગરીની પહેલાંની નગરીના (અયોધ્યાના) જે રાજા હતા એવા અને શરીરનો આકાર જેનું શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવું પ્રશસ્ત (વખાણવા યોગ્ય) અને વિસ્તીર્ણ છે સંસ્થાન, સ્થિર શ્રીવત્સવાળું હૃદય જેનું, મદ વડે ઉન્મત્ત અને લીલા યુક્ત શ્રેષ્ઠગંધહસ્તિના ગમન જેવી ચાલ છેજેની, સ્તુતિ કરવા યોગ્ય, હાથીની સૂંઢ જેવા બાહુ (હાથ) છેજેના, તપાવેલ સોનાની કાંતિ જેવીસ્વચ્છ પીળા વર્ણની કાંતિવાળા, શ્રેષ્ઠ લક્ષણથી વ્યાપ્ત, વિષ્ણુ-છિન્-ન-સન્-થિ-યમ્, સુઈ-સુહ-મણાભિરામ-પરમ- સુઈ-સુહ-મણા-ભિ-રામ-પર-મ રમણિજ્જ-વ-દેવ-દુહિ-રમ-ણિજ્-જ-વ-દૈવ દુ:-દુહિ નિના-ય-મહુ-ર-યર-સુહગિરમ્ IIII (વે–ઢ-ઓ) અજિ-અમ્ જિઆ-રિ-ગણમ્, જિઅ-સદ્-વ-ભયમ્ ભવો-હ-રિમ્। પણ-મામિ-અહમ્ પય-ઓ, તેમને અને સામાન્ય કેવળી વિષે ઉત્તમ, શ્રેષ્ઠ અને નિર્દોષ સત્ત્વને ધારણ કરનારા, થિર-સરિ-છ-વ-છમ્મય-ગલ-લીલા-ય-માણવર-ગ-ધ-હ-થિ-પ-થાણપત્-થિ-યમ્ સન્-થ-વારિ-હમ્। હતું-શિ-હતું-થ-બાહુમધનુ-ત-શ-ગ-રુખ-ગ-નીસવહ-ય-પિમ્ (પિન્)-જમ્મુપવ-ર-લ-ખણી-વ ચિ-યસૌમ-ચારુ-વમ્, શાંતિને કરનારા, પ્રમાણ કરું છું. ઈન્દ્રિયના દમન વડે ઉત્તમ તીર્થને કરનારા, શ્રી શાંતિનાથ મુનિ મને શાંતિ વડે સમાધિ રૂપ વરદાન આપો. ૮. સૌમ્ય અને સુંદર રૂપ છે જેનું, કાનને સુખકારી, મનને મનોહર, અત્યંતઅત્યંત રમણીય, શ્રેષ્ઠ, દેવદુંદુભિના શબ્દ કરતાં વધારે મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા. ૯. Forvate & Sonal Use Only અજિતનાથને દુશ્મનનો સમુદાય જીત્યો છે જેણે જીત્યા છે સર્વ ભયોને જેણે, ભવ પરંપરાના શત્રુ, પ્રણામ કરું છું હું આદરપૂર્વક Page #263 -------------------------------------------------------------------------- ________________ પાવં પસમેઉ મે ભયવ || ૧૦ | પા-વ-પસ-મેઉ મે ભય-વમ ||૧૦|| પાપને શાંત કરો મારા ભગવાન. ૧૦. (રાસાલુદ્ધઓ) (રાસા-લુદ-ધ-ઓ) અર્થ: અયોધ્યા નગરીને વિષે પૂર્વ રાજા હતા એવા, શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવો પ્રશસ્ત અને વિસ્તીર્ણ છે શરીરનો આકાર જેનો, સ્થિર શ્રીવત્સવાળું હૃદય છે જેનું, મદ વડે ઉન્મત્ત અને લીલાયુક્ત શ્રેષ્ઠ ગંધહતિના ગમન જેવી ચાલ છે જેની, સ્તુતિ કરવા યોગ્ય, હાથીની સૂંઢ જેવા છે હાથ જેના, તપાવેલ સોનાની કાંતિ જેવી સ્વચ્છ પીળા વર્ણની કાંતિવાળા, શ્રેષ્ઠ લક્ષણથી વ્યાપ્ત, સૌમ્ય, સુંદર રૂપ છે જેનું, કાનને સુખકારી, મનને મનોહર, અત્યંત રમણીય, શ્રેષ્ઠ દુંદુભિના અવાજ કરતાં મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા, દુશ્મનનો સમુદાય જીત્યો છે જેણે, જીત્યા છે સર્વ ભયોને જેણે, ભવપરંપરાના શત્રુ એવા શ્રી અજિતનાથ સ્વામીને પ્રણામકરું છું અને હે ભગવાન! મારા પાપને શાંત કરો. ૯, ૧૦. કુરુ-જણ-વય-હત્યિ-ણાઉર- કુરુ-જણ-વય-હત–થિણા-ઉર- કુરુદેશના હસ્તિનાપુર નગરીના રાજા નરી-સરો-પઢમં તઓનરી-સરો-પઢ-મમ તઓ રાજાપ્રથમ, ત્યાર પછી મહા-ચક્ક-વટ્ટિ ભોએ મહા-ચક-ક-વટ-ટિ-ભોએ- મોટો ચક્રવર્તીના રાજ્યને ભોગવનારા મહમ્પ-ભાવો, મહપ-પભા-વો, મોટો પ્રભાવ છે જેમનો, જે બાવત્તરિ-પુર-વર-સહસ-વર ! જો બાવ-તરિપુર-વર-સહ-સ-વર જે બહોંતેર, શહેરો મુખ્ય, હજાર, પ્રધાન, નગર-નિગમ-જણ-વય-વઈ- : નગર-નિગ-મ-જણ-વય-વઈ- નગર, નિગમઅને દેશના બત્તીસા-રાય-વર-સહસાસુ- બ—તીસા રાય-વર-સહ-સાસુ- સ્વામી, બત્રીશ રાજાઓ શ્રેષ્ઠ હાજર અનુસર્યો છે યાય-મગ્ગો. યાય-મગ-ગો. માર્ગ જેમનો, ચઉ-દસ-વર-રયણઉ–દસ-વર-રય-ણ ચૌદ શ્રેષ્ઠરત્ના નવ-મહા-નિહિનવ-મહા-નિહિ નવ મહાનિધિ, ચઉ–સફિસહસ્સ-પવર ચઉ–સ-ઠિ સહ-સ-પર-ર- ચોસઠ હજાર શ્રેષ્ઠ જુવઈણ-સુંદર-વઈ, જુવ-ઈણ સુન-દર-વઈ, સ્ત્રીઓના સુંદર સ્વામી, ચુલસી-હય-ગય-રહચુલ-સી-હય-ગય-રહ ચોરાશી લાખ ઘોડા, હાથી, સય-સહસ-સામીસંય સહ-સ-સામી રથના સ્વામી છન્નવઈ ગામ-કોડિ-સામી-આસી- છનુ-ન-વઈ ગામ-કોડિ સામી-આસી છ— ગામક્રોડના સ્વામી હતા જો ભારહૂમિ-ભયવII ૧૧ || જો-ભાર-હમિ -ભય-વમ ||૧૧| જે ભરતક્ષેત્રને વિષે ભગવાન. ૧૧. (વફઓ) (વે-ઢઓ). તં સંતિ સંતિકર, તમ સન—તિમ સન—તિ-કરમ, તે ઉપશાંત રૂપ, શાંતિને કરનારા, સંતિષ્ણ સંવભયા! સન-તિણ–ણમ સવ-વ-ભયા! સારી રીતે તર્યા છે સર્વ ભયો જે, સંતિ કુણામિ જિર્ણ, સન-તિમ થણા-મિ-જિણ, શ્રી શાંતિનાથની સ્તવના કરું છું સંતિ વિહેઉ મે || ૧૨ IL સન-તિમ વિહે-ઉમે ૧ી. જિનેશ્વરને શાંતિને કરવાને માટે મને. ૧૨. (રાસાનંદિઅN) (રાસા-નન-દિ-અયમ) અર્થ : કુર દેશના હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા એવા, ત્યાર પછી મોટા ચક્રવર્તીના રાજ્યને ભોગવનારા, મોટા પ્રભાવવાળા, જે બહોંતેર હજાર મુખ્ય શહેરો, શ્રેષ્ઠ નગરો, નિગમ અને દેશના સ્વામી, બત્રીસ હજાર શ્રેષ્ઠ રાજાઓ જેમનો માર્ગ અનુસરતા હતા, ચૌદ રત્ન, નવ મહાનિધિ અને શ્રેષ્ઠ વન અને સૌંદર્યવાળી ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથના સ્વામી તથા છાનુ ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રને ષેિ હતા, તે ઉપશાંત રૂપ હતા, શાંતિને કરનારા, સારી રીતે કર્યા છે સર્વ ભયો જેમણે, એ શ્રી શાંતિનાથ જિનેશ્વર મને શાંતિને કરે, તે માટે સ્તવના કરું છું. ૧૧, ૧૨. ઈકબાગ ! વિદેહ-નરીસર !- $ ઈક-ખાગ! વિદે-હુ-નરી-સર !- $ ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા, વિદેહ દેશના રાજા, નર-વસહા ! મુણિ-વસહા ! તું નર-વસ-હા ! મુણિ-વસ-હા !, તું મનુષ્યોમાં શ્રેષ્ઠ, મુનિઓમાં શ્રેષ્ઠ, નવ-સારય-સસિ-સકલા-ણણ !- નવ-સાર-ય-સસિસક-લા-ણણ !- નવા શરદઋતુ પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, વિષય-તમાં ! વિહુઅરયા !! ; વિગ-વ-તમાં ! વિહુ-અ ર-યા !!! ! ચાલી ગયું છે અજ્ઞાન જેમનું, છોડી દીધી છે કર્મ રૂપ રજ જેણે, અજિઉત્તમતેઅ !અજિ-ઉત-તમ-તેઅ ! એ અજિતનાથ ! ઉત્તમતેજવાળા ગુણહિં મહામુણિ !ગુણે-હિમ મહા-મુણિ ! ગુણો વડે, મહામુનિ ! અમિ-અબલા ! વિઉલ-કુલા !, અમિ-અ બ-લા ! વિઉ–લ-કુલા !, અપરિમિત (અનંત) બળવાળા, વિશાળ કુલવાળા પણ-મામિ-તે ભવ-ભય-મૂરણ ! પણ-મામિ-તે ભવ-ભય-મૂર-ણ !- પ્રણામ કરું છું તમને ભવના ભયને છોડનારા, | ૨પ૯. Jain EUR Forf Page #264 -------------------------------------------------------------------------- ________________ જગતને શરણ રૂપ મને શરણભૂત. ૧૩ જગ શરણા મમ-સરણં || ૧૩ || (ચિત્તલેહા) જગ-સર-ણા મમ-સર-ણમ્ ||૧૩|| (ચિત્-ત-લેહા) અર્થ : હે ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે વિદેહ દેશના રાજા, હે મનુષ્યોમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે નવી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, હે ચાલી ગયું છે અજ્ઞાન જેમનું એવા, હે દૂર કરી છે કર્મ રૂપ રજ જેમને, હે ગુણો વડે ઉત્તમ તેજવાળા, હે હે મોટા મુનિ ! હે અનંત બળવાળા, હે વિશાળ કુળવાળા, હે ભવના ભયને છોડનાર, હે જગતના શરણરૂપ અને મને શરણ આપનાર હે અજિતનાથ ! હું તમને પ્રણામ કરું છું. ૧૩. દેવ-દાણ-વિંદ !ચંદ-સૂર-વંદ !હતુāજિ-પરમ, લ રૂવ ! ધંત-રૂપ્પ-પટ્ટસેઅ-સુદ્ધ-નિદ્ધ ધવલ I દંત પંતિ-સંતિ !સત્તિ-કિત્તિ-મુત્તિજુત્તિ-ગુત્તિ-પવર !, દિત્ત-તેઅ-વંદ-ધેઅસવ-લોઅ-ભાવિ દેવ-દાણ-વિ-દ! - ચન્-દ-સૂર-વ-દ!હ-ઠ-તુ-ઠ-જિ-ઠ-પર-મ, લ-ઠ-રૂવ ! ધ-ત-રૂપ્-પ-પ-ટસેઅ-સુ-ધ નિ-ધ-ધવ-લ । દન્-ત-પ-તિ-સ-તિ ! સત્-તિ-કિ-તિ-મુ-તિજુ-તિ-ગુ-તિ-પવ-ર!, દિત્-ત-તેઅ-વ-દ ધેઅ !સ-વ-લોઅ-ભાવિઅપ-૫ ભા-વ! ણે અપઈસ મે સમા-હિમ્ ॥૧૪॥ (નારા-યઓ) હે દેવ અને દાનવના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય. હે આરોગ્યવંત, પ્રીતિવૃંત, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, ધમાવેલ રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ સ્નિગ્ધ અને ઉજ્જવળ દાંતની પંક્તિ છે જેમની, હે શાંતિનાથ ! ૨૬૦ હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ (ન્યાયયુક્ત વચન) અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હૈ દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો, હે જાણવા યોગ્ય, આપો મને સમાધિ. ૧૪. અપ્પ-ભાવ ! ણેઅ – પઈસ મે સમાહિં || ૧૪ || (નારાયઓ) અર્થ : હે દેવ અને દાનવના ઈંન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય, હે આરોગ્યવાળા, પ્રીતિવાળા, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, ધમાવેલ રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્જ્વળ દાંતની પંક્તિ છે જેમની, હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમને, હે જાણવા યોગ્ય, એવા હે શાંતિનાથ ! મને સમાધિ આપો. ૧૪. વિમલ-સસિ-કલાઈ-રેઅ-સોમઁ, વિમ-લ-સસિ-કલા-ઈ-રેઅ-સોમમ્, નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં અધિક સૌમ્યતાવાળા, વિતિમિર-સૂર-કરાઈ-રેઅ-તેઅં। વિતિ-મિર-સૂર-કરા-ઈ-રેઅ-તેઅમ્। વાદળાં રહિત સૂર્યના કિરણથી અધિક તેજવાળા, તિઅ-સવઈ-ગણાઈ-રેઅ-રૂવં, તિઅ-સ-વઈ-ગણા-ઈ-રેઅ-રૂવમ્, ધરણિ-ધરપ્પવ-રાઈધર-ણિ-ધર-પવ-રાઈરેઅ-સારમ્ II૧૫]l (કુસુમ-લયા) ઈન્દ્રોના સમૂહથી અધિક રૂપવાળા, શ્રેષ્ઠ મેરુ પર્વત કરતાં પણ અધિક દૃઢતાવાળા. ૧૫. સત્-તે અ સયા અજિ-અમ્, સારી-રે અ બલે-અજિ-અમ્। તવ સમ્-(સન્)-જમે અ અજિ-અમ્, એસ-થુણા-મિ જિણમ્ અજિ-અમ્ ॥૧૬॥ (ભુઅગ-પરિરિ-ગિઅમ્) રેઅ-સારં ॥૧૫॥ (કુસુમલયા) સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં તવ-સંજમે અ અજિઅં, એસ થુણામિ જિર્ણઅજિઅં ||૧૬॥ (ભુઅગ-પરિરિંગિઅં) અર્થ : નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં વધુ સૌમ્યતાવાળા, વાદળાં રહિત સૂર્યના કિરણથી વધુ તેજવાળા ઇન્દ્રોના સમૂહથી અધિક રૂપવાળા, શ્રેષ્ઠ મેરુ પર્વતથી વધુ દૃઢતાવાળા, સત્ત્વને વિષે નિરંતર નહિ જિતાય એવા, શારીરિક બળને વિષે પણ નહિ જીતાએલા, તપ અને સંયમમાં નહિ જીતાએલા, એવા શ્રી અજિતનાથ જિનેશ્વરને હું સ્તવના કરું છું. ૧૫, ૧૬. સત્ત્વને વિષે નિરંતર નહિ જીતાય એવા, શારીરિક બળ વિષે પણ જીતાય નહિ એવા, તપ તથા સંયમમાં પણ નહિ જિતાયેલા, એ પ્રકારે સ્તવના કરું છું જિનેશ્વર શ્રી અજિતનાથને. ૧૬. www.jainellbrary.org Page #265 -------------------------------------------------------------------------- ________________ સોમ-ગુણેહિં પાવઈ નતં નવ-સરય-સસી, તેઅ-ગુણેહિં પાવઈ નતં નવ-સરય-રવી। રૂવ-ગુણેહિં પાવઈ નતં તિઅસ-ગણ-વઈ, સાર-ગુણેહિં પાવઈ ન તં ધરણિ-ધર-વઈ || ૧૭ II (ખિજ્જિઅયમ્) તિસ્થવર-પવત્તયં તમ-રય-રહિયં, ધીર-જણ-યુઅચ્ચિઅંચુઅ-કલિ-કલુરું । સંતિ-સુહપ્પ-વત્તયં, તિગ-રણ-પચયો, સંતિ-મહં-મહામુણિસરણ મુવણમે II ૧૮ || વિણઓ-ણય-સિરરઈ-અંજલિ રિસિ-ગણ-સંયુઅ થિમિરું, વિણ-ઓ-ણય-સીર રઈ-અઞ (અન્)-જલિરિસિ-ગણ-સન્થુઅસ્ થિમિ-અમ્, વિબુહાહિવ-ધણવઈ-નરવઈ- વિબુ-હાહિ-વ-ધણ-વઈ-નર-વઈથુઅ-મહિ-અચ્ચિઅં બહુસો । થુઅ-મહિ-અ-ચિ-અમ્-બહુ–સો। અઈ-રુગ્ગય-સરય-દિવાયર- અઈ-રુગ-ગય-સર-ય-દિવા-યરસમહિઅ-સમ્પર્ભ તવસા, સમહિ-અ-સ-પ-ભમ્-ત-વસા, ગયણ-ગણ-વિય-રણ- ગય-ણમ-ગણ-વિય-રણ સમુઈઅ સમુ-ઈઅ ચારણ-વંદિઅં સિરસા ।। ૧૯ II ચાર-ણ-વન્—દિ-અ(કિસલય-માલા) સિર-સા ।।૧૯। (કિસલયમાલા) અસુ-ર-ગરુ-લપરિ-વ-દિ-અમ્, કિન્-ન-રો-ર-ગ-નમ-સિઅમ્। દેવ-કોડિ-સય-સન્-થુઅમ્, સમ-ણ-સ-ઘ-પરિ-વ-દિ-યમ્ ॥૨૦॥ અસુર-ગરુલપરિ-વંદિઅં, (લલિઅયં) અર્થ : સૌમ્ય ગુણ વડે તેમને નવીન શરદઋતુનો ચંદ્ર ન પામી શકે, તેજ ગુણ વડે તેમને નવીન શરદઋતુનો સૂર્યન પામી શકે, રૂપના ગુણ વડે ઈન્દ્ર તેમને ન પામી શકે અને દૃઢતા ગુણ વડે મેરુ પર્વત તમને પામી શકે નહિ, તેવા શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક, કર્મ રૂપ રજથી રહિત, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, દૂર થયા છે વૈર અને મલિનતા જેના, મોક્ષના પ્રવર્તક મહામુનિ એવા શ્રી શાંતિનાથનું મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક હું શરણ સ્વીકારું છું. ૧૦, ૧૮. કિન્ન-રોરગ-નમંસિઅં। દેવકોડિ-સય-સંઘુઅં, સમણ-સંઘ-પરિવંદિય ॥૨૦॥ સોમ-ગુણે-હિમ્ પાવ-ઈ નત-નવ-સર-ય-સસી, તેઅ-ગુણે-હિમ્ પાવ–ઈ નતમ્ નવ-સર-ય-રવી। રૂવ-ગુણે-હિમ પાવ-ઈ નત-તિઅ-સ-ગણ-વઈ, સાર-ગુણે-હિમ્ પાવ-ઈ નતમ્ ધર-ણિ-ધર વઈ ૧૭ (ખિજ્-જિ-અ-યમ) તિ-થ-વર-પવ-તયમ્તમ-રય-રહિ-યમ્, ધીર-જણ-થુઅ-ચિઅમ્ચુઅ-કલિ-કલુ-સમ્ । સન્-તિ-સુહ-પવ-તયમ્તિગ-રણ-પય–ઓ, સન્-તિ-મહમ્ મહા-મુણિસર-ણ-મુવ-ણમે ॥૧૮॥ (લલિ-અયમ) (સુમુહ) અભયં અણહં, અરયં અસુર્ય। અજિઅં અજિઅં, પયઓ પણમે ॥૨૧॥ Jain Education Internatio (સુમુ-હમ્) અ-ભયમ્ અણ-હમ્, સૌમ્યગુણ વડે પામી શકે નહિ તેને નવા શરદઋતુનો ચંદ્ર તેજ ગુણ વડે પામી શકે નહિ તેને નવીન શરદઋતુનો સૂર્ય, રૂપ ગુણ વડે પામી શકે નહિ તેને ઈન્દ્ર દૃઢતા ગુણ વડે, પામી શકે નહિ તેને મેરુ પર્વત. ૧૭. & Person શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક, કર્મ રૂપ રજથી રહિત, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, દૂર થાય છે વૈર અને મલિનતા જેના શાંતિ અને સુખ (મોક્ષ)ના પ્રવર્તક, ત્રણ કરણમાં પ્રયત્નવાળા (મન, વચન, કાયાથી સાવધાન) શાંતિનાથને હું મહામુનિને શરણે જાઉં છું. ૧૮. વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેણે એવા ઋષિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચળ ઈન્દ્ર, કુબેર (શ્રેષ્ઠ), ચક્રવર્તી (રાજા) વડે સ્તવાએલા, વંદાએલા, પૂજાએલા, ઘણીવાર, તત્કાળ ઉદય પામેલ શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, તપ, વડે, આકાશના વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ (જંઘાચરણ અને વિધાચરણ) વડે વંદાયેલા મસ્તક વડે. ૧૯. અસુરકુમાર, સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદાયેલો કિન્નર અને મહોરગ વ્યંતર વડે નમસ્કાર કરાયેલા સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તવાયેલા, શ્રમણ સંઘ વડે સમસ્ત પ્રકારે વંદાયેલા. ૨૦. અર-યમ્-અરુ-યમ્। અજિ-અમ્ અજિ-અમ્, પય–ઓ પણ–મે ।।૨૧।। (વિજ્–જુ-વિલ-સિઅમ્) (વિજ્જુ-વિલસિઅં) અર્થ : વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેને એવા મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચલ, ઈન્દ્ર, કુબેર ભય રહિત, પાપરહિત, આસક્તિ રહિત, રોગ રહિત, નહિ જિતાએલ અજિતનાથને આદર વડે પ્રમાણ કરું છું. ૨૧. |૨૬૧ www.jainellbrary.org Page #266 -------------------------------------------------------------------------- ________________ અને ચક્રવર્તી વડે ઘણી વાર સ્તુતિ કરાયેલા, વંદાયેલ અને પૂજાયેલ, તપવડે તત્કાળ ઉદય પામેલ શરદબદતુના સૂર્યની પ્રભાવી અધિક કાંતિવાળા, આકાશના વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓવડે મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદન કરાયેલા, કિન્નર અને મહોરગ વ્યંતર દેવોવડે નમસ્કાર કરાયેલા, સેંકડો ક્રોડ વૈમાનિક દેવોવડે સ્તુતિ કરાયેલ, શ્રમણ સંઘવડે સમસ્ત પ્રકારે વંદાયેલ, ભય રહિત, પાપ રહિત, કરાયેલા, પાપ રહિત, આસક્તિ રહિત, રોગ રહિત, નહિ જીતાયેલ એવા શ્રી અજિતનાથને આદર વડે પ્રણામ કરું છું. ૧૯, ૨૦, ૨૧. આગયા-વર-વિમાણઆગ-યા-વર-વિમા-ણ { આવેલા શ્રેષ્ઠ વિમાન અને દિવ્વ-કણગદિવ-વ-કણ-ગ દિવ્ય સુવર્ણમયા રહ-તુરય-પહકર-સએહિં- ગ-રહ-તુર-ય-પહ-કર-સએ-હિમ- રથ અને ઘોડાના સમૂહ સેંકડો વડે શીધ્ર હલિએ, હુલિ-અમ્, સસંભમો-અરણ-ખભિઅ- સસમ–ભમો-અર-ણ-ખભિ-અ- સંભ્રમવડે આકાશથી ઉતરતા ક્ષભિત ચિત્તવાળા લુલિય-ચલ-કુંડલલુ-લિય-ચલ કુણ-ડલ હોવાથી ડોલતા-ચંચલ કુંડલ, બાજુબંધ, ગય-તિરીડ સોહંત-મઉલિ- ગય-તિ-રીડ- સોહન-ત-મઉ-લિ- મુકુટ તથા શોભતી છે મસ્તકની માલા || ૨૨ II (વેફઓ). માલા (વેડ-ઢ-ઓ) માળા જેમની. ૨૨. જે સુર-સંઘા-સાસુર-સંઘા- જમ્-સુર-સ-વા-સાસુ-ર-સ-ઘા- જે ભગવંતને દેવ સમુદાય અસુરના સમુદાય રહિત, વેર-વિઉત્તા-ભત્તિ-સુજુત્તા, વેર-વિઉત–તા ભત-તિ સુજુત-તા, વૈર રહિત, ભક્તિથી સારી રીતે યુક્ત, આયર-ભૂસિઅ-સંભમ-પિડિઅ-આય-ર-ભૂમિ-અસ—ભમ-પિણ-ડિઅ– આદર વડે શોભિત, સંભ્રમવડે એકત્ર થયેલ, સુક-સુવિવ્હેિય-સલ્વ-બલોઘા સુટ-ટુ-સુ વિમ-હિય-સવ બલો-ઘા ! અતિશય વિસ્મિત થયેલા છે, સર્વ જાતના સૈન્યના સમૂહ જેમના એવા, ઉત્તમ-કંચણઉ–તમ-કમ્ (ક)-ચણ શ્રેષ્ઠ સુવર્ણ અને રયણ-પરૂવિયરય-ણ-પરૂ-વિય રત્ન વડે વિશેષ રૂપ યુક્ત કરેલા ભાસુર-ભૂસણ-ભાચુરિ-અંગા, ભાસુ-ર-ભૂસ–ણ-ભાસુ-રિ-અડ-ગા, દેદીપ્યમાન આભૂષણ વડેશોભાયમાન છે અંગો જેના ગાય-સમોણય-ભત્તિ-વસાગય-ગાય-સમો-ણય-ભત-તિ-વસા-ગય- શરીર વડે નમેલા ભક્તિના વશથી આવેલા અને અંજલિ પંજલિ-પેસિય-સીસ- પગ-(પન) જલિ-પેસિય સીસ- વડે કર્યો છે મસ્તક ઉપર પણામાં || ૨૩ II (રયણમાલા) પણા-મા II ૨૩ || (રય-ણ-માલા). પ્રણામ જેણે. (એવા દેવોનો સમૂહ) ૨૩ વંદિ-ઊણ થોઊણ તો જિર્ણ, વન-દિ-ઊણ થો-ઊણ- તો જિણમ, (જે ભગવંતને વંદન કરીને, સ્તવના કરીને તે પછી જિનેશ્વરેતિગુણમેવ-યપુણો પાહિણી તિ-ગુણ-મેવ યપુણો પયા-હિણમાં ત્રણ વખત જ ફરીથી પ્રદક્ષિણા કરીને, પણમિ-ઊણ-ય જિર્ણ સુરા-સુરા, પણ-મિ-ઊણ ય જિણમ્ સુરા-સુરા, પ્રણામ કરીને અને જિનેશ્વરને દેવ દાનવપમુઈ આ-સભવણાઈતો પમુ-ઈઆ સભ-વણા-ઈમ તો આનંદિત થયેલા પોતાના ભવન તરફ તે પછી ગયા || ૨૪ll (ખિત્તયું) ગયા ll૨૪ll (ખિ-ત-ચમ) ગયા. ૨૪ તે મહામુણિ-મહંપિતમ્ મહા-મુણિ-મહમૂપિ. તે મહામુનિને હું પણ પંજલી, પણ (૫ન)-જલી, અંજલિ કરુ , રાગ-દોસ-ભયમોહ-વજ્જિયા રાગ-દોસ-ભય-મોહ-વ-જિયા છે જેને રાગ, દ્વેષ, ભય અને મોહ રહિત, દેવદાણવ-નરિંદ-નંદિ, દેવ-દાણ-વ-નરિન-દ-વન-દિ-અમ, દેવ, દાનવ અને રાજાઓ વડે વંદાયેલ, સંતિ-મુત્તમ મહા-તવં સ-તિ-મુ-તમ-મહા-તવ શાંતિનાથને શ્રેષ્ઠ અને મોટા તપવાળા નમસ્કાર નમે II ૨૫ II (ખિત્તયું) નમે રિપોl (ખિત-ત-યમ) ૬ કરું છું. ૨૫ અર્થ : શ્રેષ્ઠ વિમાન અને દિવ્ય, સુવર્ણમય સેંકડો રથ અને ઘોડાના સમૂહ વડે શીધ્ર આવેલા, સંભ્રમવડે આકાશથી ઉતરતાં સુભિત ચિત્તવાળા હોવાથી ડોલતા ચંચલ કુંડલ, બાજુબંધ, મુકુટ તથા શોભતી છે મસ્તકની માળા જેમની, (૨૨) વૈરરહિત, ભક્તિથી, સારી રીતે યુક્ત, આદર વડે શોભિત, સંભ્રમવડે એકત્ર થયેલ, અતિશય વિસ્મિત થયેલા છે સર્વ જાતના સૈન્યના સમૂહ જેમના, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્ન વડે વિશેષ રૂપ યુક્ત કરેલા દેદીપ્યમાન આભૂષણ વડે શોભાયમાન છે અંગો જેમના, શરીર વડે નમેલા, ભક્તિના વશથી આવેલા અને અંજલી વડે કર્યો છે મસ્તક ઉપર પ્રણામ જેમને, એવા દેવસમુદાયો જે ભગવંતને (૨૩) વંદન કરીને, તે પછી જિનની સ્તવના કરીને, વળી ફરીથી ત્રણ વખત પ્રદક્ષિણા કરીને અને જિનને પ્રમાણ ર૬ ૨ U n International For Private mesona t y Page #267 -------------------------------------------------------------------------- ________________ કરીને આનંદિત થયેલા દેવ-દાનવ ત્યાંથી પોતાના ભવન તરફ પાછા ગયા, (૨૪) તે ભગવંતને, જે મહામુનિ છે રાગ, દ્વેષ, ભય અને મોહથી રહિત છે, દેવ, દાનવ અને રાજા વડે વંદાયેલા છે, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા શ્રી શાંતિનાથને અંજલી કરી છે જેણે એવો હું નમસ્કાર કરું છું. ૨૨, ૨૩, ૨૪, ૨૫. અંબ-રંતરઅમ-બ-રન-તર આકાશના અંતરાલમાં વિઆ-રણિ-આહિં, વિઆ-રણિ-આહિમ, વિચરનારી, લલિઅ-હંસ-વહુ લલિ-અ-હંસ(હન-સ)-વહુ- મનોહર હંસલીની જેમ ગામિણિ-આહિંા ગામિ-ણિ-આહિમાં ચાલનારી, પીણ-સોણિયણ-સાલિણિ-આહિં, પીણ-સોણિ-થણ-સાલિ-ણિ-આહિમ, પુષ્ટ કેડની નીચેનો ભાગ અને સ્તનો વડે શોભતી, સકલ-કમલ-દલ-લોઅણિ- સક-લ-કમ-લ-દલ-લોઅ-ણિ- | કલાયુક્ત-ખીલેલા કમળના પાંદડા જેવા આહિં ll ૨૬ II (દીવયમ) આહિમ ll ૨૬ II (દીવ-યમ) નયનોવાળી. ૨૬. પીણ-નિરંતર-થણભર- પીણ-નિર-તર-થણ-ભર- પુષ્ટ અને અંતરરહિત એવા સ્તનોના ભારથી વિણમિય-ગાયલ-આહિં, વિણ-મિય-ગાય-લ-આહિમ, વિશેષ નમી ગયેલ શરીર સ્વરૂપ વેલડીવાળી, મણિ-કંચણ-પસિઢિલ મણિ-કન (કન) ચણ-પસિ-ઢિલ- મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષ મેહલ-સોહિઅ-સોણિત-ડાહિંા મેહલ-સો-હિઅ-સોણિત-ડા-હિમા : ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કેડનો પ્રદેશ જેનો વર-ખિંખિણિ-નેઉરવર-ખિડ-ખિણિ-નેઉ-ર શ્રેષ્ઠ ઘૂઘરીઓવાળા ઝાંઝર અને સતિલય-વલયસતિ-લય-વલ-વ ટપકીવાળા કંકણ (વલય) વિભૂસણિ-આહિં, ય-વિભૂ-સણિ-આહિમ્, વડે સુશોભિત એવી, રઈકર-ચઉર-મણોહર- રઈ-કર-ચઉર-મણો-હર પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર-દંસણિ-આહિંગ ૨૭ | સુન-દર-દં(દન)-સણિ-આહિમ્ li૨૭li સુંદર દર્શનવાળી. ૨૭. (ચિત્તકખરા) (ચિત-તક-ખરા) દેવ-સુંદરીહિંપાયદેવ-સુદરી-હિમપાય દેવાંગનાઓ વડે, કિરણોના સમૂહવાળી વંદિઆહિંવન-દિ-આહિમ વંદાયેલા અને વંચિઆ-ચ જસ્ટ તે વન-દિઆ ય જસ-સ-તે જેમના તે ઘણા સુવિક્રમા કમા, સુવિક-કમાં કમા, પરાક્રમવાળા, અપણો નિડાલ-એહિં– અપ-પણો નિડા-લ એ-હિમ- બે ચરણો, પોતાના લટો કરીને આભૂષણની મંડણોણuમણ-ડણો-ડણપ-પ રચનાના પ્રકાર વડે ગારએ-હિં–‘હિં કેહિં વિા ગા-ર-એહિમ, કેહિમ-કેહિમ વિશે કેવો કેવા પ્રકારો તે વળી, અવંગ-તિલય-પત્તઅવડુ-ગ-તિલ-મ-પ-ત અપાંગ(નેત્રને વિષે અંજનની રચનાલેહ-નામ-એહિંલેહ-નામ-એહિમ આંખે કાજળ) તિલક, પત્રલેખા (કસ્તુરી વગેરેની ચિલ્લ-અહિં સંગચિલ-લ-એહિમ સડ-ગ કપાળ ઉપર કરેલી પત્રલેખા-કપાળે તિલક) યંગ-વાહિં, ય--ગ-યા-હિમ, નામે છે જેનાં, દેદીયમાન, પ્રમાણોપેત અંગવાળી, ભત્તિ-સન્નિ-વિટ્ટ ભત-તિ-સન-નિ-વિટ-6 ભક્તિ વડે વ્યાપ્તા વંદણા-ગવાહિંવન-દણા-ગયા-હિમ વંદના કરવા આવેલી છે હૃતિ તે વંદિયાપુણો પુણો ll ૨૮ II હુન-તિ તે-વન–દિયા પુણો પુણો ll૨૮ll. તે બે ચરણો વંદાયેલા છે. વળી ફરીથી. ૨૮. (નારાયઓ) (નારા-વઓ). તમહં જિણ-ચંદે, તમ-હમ જિણ-ચન-દમ, તેમને હું જિનચંદ્રને અજિઆં જિઅમોહં અજિ-અમ્ જિઅ-મોહમાં અજિતનાથને જીત્યા છે મોહ જેને, ધુય સબ-કિલેસ, ધુય-સવ-વ-કિલે-સમ્, દુર કર્યા છે સર્વ દુઃખો. પયઓ પણમામિ ૨૯ II પય-ઓ પણ-મામિ ll૨૯ll જેણે આદર પૂર્વક નમસ્કાર કરું છું. ૨૯. (નંદિઅય) (ન–દિ-અયમ) અર્થ: આકાશના અંતરાલમાં વિચરનારી, મનોહર હંસલીની જેમ ચાલનારી, પુષ્ટ એવા કેડના ભાગ અને સ્તનો વડે શોભતી, કલાયુક્ત-ખીલેલા કમળના પાંદડા જેવા નયનોવાળી, મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષ ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કેડનો પ્રદેશ જેનો, શ્રેષ્ઠ ઘુઘરીઓવાળા ઝાંઝર અને ટપકીવાળા કંકણ (વલચ) વડે સુશોભિત એવી, પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર દર્શનવાળી (અલંકાર દ્વારા શરીરના) કિરણોના સમૂહવાળી આભૂષણની રચનાના પ્રકારો વડે તે વળી ૨૬૩ For P resse om Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કેવા કેવા પ્રકારો ? અપાંગતિલક (આંખે કાજળ) અને પત્રલેખા (કપાળે તિલક) નામવડે દેદીપ્યમાન પ્રમાણોપેત અંગવાળી, ભક્તિ વડે પૂર્ણ વંદન માટે આવેલી દેવાંગનાઓવડે પોતાના લલાટોવડે જેમના ઘણા પરાક્રમવાળા ચરણો વંદાયા છે તથા ફરી ફરી વંદાયા છે જેમના તે મોહને સર્વથા જિતનારા, દૂર કર્યા છે સર્વ દુઃખો જેણે તેવા શ્રી જિનેશ્વર શ્રી અજિતનાથને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. ૨૬, ૨૭, ૨૮, ૨૯. યુઅ-વન્′′દિ-અયસ્-સારિસિ-ગણ-દેવ-ગણ-હિમ્, તો દેવ-વહુ હિમ્, પય-ઓપણ-મિ-અસ્-સા | જસ્-સ જગુત્-તમસાસ-ણ-અસ્-સાભત-તિ-ઘસા-ગય. પિણું-ડિઅ-યા-હિમ્, દેવ-વરચ્છર-સા-બહુ-આહિં- દેવ-વર-છર-સા બહુ-આહિ યુઅ-વદિ-યસ્સારિસિ-ગણ-દેવ-ગણહિં, તો દૈવ-વહૂહિં પયઓ પણમિસ્સા । જસ જગુત્તમસાસણ-અસ્સા ત્તિ-વસા-ગય પિડિઅયાહિં, સુર-વર-૨ઈ-ગુણપંડિયઆહિં ||૩૦ની (ભાસુરર્ય) વંસ-સદ્દ-તંતિતાલ-મેલિએ, તિઉદ્-ખરા-ભિરામ સમી-સએ એ અ. સુઈ-સમાણ–ણે આ સુદ્ધસજ્જ-ગીઅ-પાયજાલ-ઘંટિ-આહિં, વલય મેહલા કલાવ-ને સત્ત-સંતિ-કારર્ય, પસંત-સવ-પાવ સુર-વર-રઈ-ગુણ-પ-ડિય-આ-હિમ ||૩૦।। (ભાસુ-રયમ્) વ-સ-સદ્-દ-તન્—તિતાલ-મેલિ-એ, તિ-કંકુ-ખ-રાભિ-રામ સ-૬-મીસ-એ કએ આ ઉરા ભિરામ-સમીસએ-કએ આ દેવ-ન–િઆહિ હાવ-ભાવવિમ્ભમપ્ર-ગાર-એહિં, નચ્ચિઊણ અંગ-હાર-એહિં નેઉરાભિ-રામસદ્-દ-મીસ-એ કએ આ દેવ-ન-ટિ-આહિમ્- હાવ-ભાવવિબુ-ભ મચ્છુ-પ-ગાર-એહિમ્નયુ-ચિ-ઊણ અક્-ગ-હાર-એહિમ્, વંદિઆ ય જા તે સુવિક્ર્મા-કમાવ-દિઆ ય જસ્–સ તે સુવિ–કમા કમા તયં તિલોય-સવતયમ્ તિ-લોય-સવ-વસત્-ત-સ-તિ-કાર-યમ્ પસનું-ત-સત્વ-પાવદોસ-મેસ-હમ્। સુઈ-સ-માણ–ણે અ સુ-ધસજ-જ ગીઅ-પાયજાલ-ઘણુ-ટિ-આહિમ્, વલ-ય-મેહ-લા-કલા-વ નમા-મિ-સન્-તિ-મુત્તુ-ત્ત-મમ્ જિણમ્ સ્તુતિ કરાયેલ, વંદન કરાયેલ, ઋષિઓના સમુદાય અને દેવોના સમુદાયવડે તે પછી દેવીઓવ આદરપૂર્વક પ્રણામ કરાયેલા, (મોક્ષ આપવાને શક્તિમાન હોવાથી) જેમનું જગતને વિષે ઉત્તમ છે. શાસન ભક્તિના વશે આવીને ભેગી થયેલી, નર્તવાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે, ઘણા, દેવોની સાથે રતિક્રીડા રૂપ ગુણને વિષ પંડિતા. ૩૦. વાંસળીનો શબ્દ, વીણા અને તાલ (ચપટી, પટહાર્દિ ઢોલના તાલ અથવા કાંસી, કરતાલ વગેરેના તાલ) મળ્યે છતે, ત્રિપુષ્કર નામના વાજિંત્રના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યો છો, દોસ-મેસહં નમામિસંતિ મુત્તમં જિર્ણ II ૩૧ || (નારાયઓ) || ૩૧ || (નારા-ચઓ) અર્થ : ભક્તિના વશથી એકત્ર થયેલી, દેવોની સાથે રતિક્રીડા રૂપ ગુણને વિષે પંડિતા, એવી નર્તકવાદક ઘણા શ્રેષ્ઠ દેવોની નૃત્યકુશળ દેવાંગનાઓવડે વાંસળીના શબ્દ, વીણા અને તાલ મળે છતે-ત્રિપુષ્કર વાજિંત્રના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યો છતે, સાંભળવાનું સમાનપણું કર્યે છતે, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી તથા પગે જાળના આકારવાળા ઘૂઘરા બાંધેલી એવી દેવનર્તકીઓવડે વલય, કટિસૂત્ર, કલાપ અને ઝાંઝરના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યે છતે હાવ ભાવ અને વિભ્રમના પ્રકારવાળા અંગના વિક્ષેપ વડે નૃત્ય કરીને, મોક્ષ આપનાર જે જગતમાં ઉત્તમ શાસનવાળા, ઋષિસમુદાય અને દેવોના સમુદાયવડે સ્તવના કરાયેલ અને વંદાયેલ પાછળથી દેવવધૂઓવડે પ્રણામ કરાએલા એવા પરાક્રમવાળા જેમનાં બંને ચરણકમળો વંદાય છે તે ત્રણે લોકમાં શાંતિ કરનાર, સર્વ પાપ અને દીપચી રહિત ઉત્તમશ્રી શાંતિનાથ જિનેશ્વરને નમસ્કાર કરું છું. ૩૦, ૩૧. સાંભળવાનું સમાનપણું કર્યે છતે, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી પગમાં જાળના આકારવાળી ઘૂંઘરાવાળી, વલય, કટિસૂત્ર (કંદોરો), કલાપ (ઘણી સેરવાળાં કટસૂત્ર) અને ઝાંઝરના મનોહર શબ્દ વડે મિશ્રિત કર્યે છતે, દૈવનર્તકીઓ વડે હાવ, ભાવ અને વિલાસના પ્રકાર વડે, નૃત્ય કરીને અંગના વિક્ષેપ વડે વંદાએલા, મોક્ષને આપનાર તે પરાક્રમવાળા બે ચરણ કમળો, તે (શ્રી શાંતિનાથી ત્રણ લોકના સર્વ પ્રાણીઓનાં શાંતિ કરનાર, વિશેષ શાંત થયાં છે સર્વ પાપ, દોષ જેમના એવા એમને હું. નમસ્કાર કરું છું, શાંતિનાથ ઉત્તમ જિનેશ્વરને ૩૧. Page #269 -------------------------------------------------------------------------- ________________ છત્-ત-ચામ-ર-પડા-ગ-જુઅજવ-મ-ડિ-આધ છત્ર, ચામર, પતાકા, યૂપ (સ્તુપ) અને જવ (લક્ષણો) વડે શોભિત, ઝયવર-મગર-તુરય-સિરિ-વચ્છ ઝય-વર-મગ-ર-તુર-ય-સિરિ-વ-છ શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ સુલગ્(ન)-છણા। દીવ-સમુદ્-દ-મ-દર એવા શુભ લાંછનો છે જેમને, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને (ઐરાવણ હાથીના ચિહ્નથી શોભિત) દિગ્ગજક્ટ વડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિહ, રથ અને શ્રેષ્ઠ ચક્રથી અંકિત. ૩૨. છત્ત-ચામર-પડાગ-જુઅ -જવ-મંડિઆ, -સુલંછણા। દિવ-સમુદ્દ–મંદર દિસા-ગય-સોહિયા, સત્યિઅ-વસહ-સીહરહચક્ક-વરંકિયા ||૩૨|| (લલિઅયં) દિસા-ગય-સોહિ-યા। સ-થિઅ-વસ-હ સીહ-રહચક્ક-વર-કિયા ।।૩૨।। (લલિ–અયમ્) સહા-વ લટ્ટા સમપ્પ-ઈટ્ટા, અદોસ-દુદ્ઘ ગુણેહિં જિા । પસાય-સિય઼ તવેણ પુટ્ટ, સિરીહિં ઈય઼ રિસીહિંજુા ।।૩૩।। (વાણસીઆ) તે તવેણ ધુઅ-સવ-પાવયા, સહા-વ-લ-ઠા સમપ્-પઈ-ઠા, અદોસ-૬-ઠા ગુણે-હિમ્ જિ-ઠા પસા-ય-સિ-ઠા તવે–ણ પુ-ઠા, સિરી-હિમ્ ઈ-ઠા રિસી હિમ્ જુ–ઠા ||૩૩ll (વાણ-વાસિ-આ) તે તવે–ણ અ-સ-વ પાવયા, સવ્વ-લોઅ-હિઅ-મૂલ-પાવયા। સ-વ-લોઅ-હિઅ-મૂલ-પાવ-યા। સન્-થુઆ અજિ-અસન્-તિ-પાય-યા, હુન્–તુ મે સિવ સુહા-ણ દાય-યા ।।૩૪।। (અપ-રાન્-તિકા) તેઓને તપ વડે દૂર કર્યા છે સર્વ પાપ જેમણે, સર્વ લોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા સારી રીતે સ્તવેલા છે, પૂજ્ય એવા સંથુઆ અજિઅસંતિ-પાયયા, શ્રી અજિતનાથ હૂંતુ મે સિવ-સુહાણ તથા શ્રી શાંતિનાથ, થાઓ મને શિવસુખને આપનારા. ૩૪. દાયયા ।।૩૪।। (અપરાંતિકા) અર્થ: છત્ર, ચામર, પતાકા, સ્તૂપ અને જવવડે શોભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ એવા શુભ લંછનવાળા, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને દિગ્ગજવડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને ચક્ર વડે અંકિત, સ્વભાવથી સુંદર સમતાભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણોવડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા, તપવડે દૂર કર્યા છે સર્વ પાપ જેમણે, સર્વ લોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા, સારી રીતે સ્તુતિ કરાયેલા તે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પૂજ્યો મને મોક્ષસુખ આપનારા થાઓ. ૩૨, ૩૩, ૩૪ એવં તવ-બલ-વિઉલ, થુઅં-મએ અજિઅસંતિ-જિણ-જુઅલ । વવગય-કમ-રય-મલં, એવમ્ તવ-બલ-વિઉ-લમ્, થુઅ-મએ અજિઅસન્-તિ-જિણ-જુઅ-લમ્। વવ-ગય-ક-મ રય-મલમ્, ગઈમ્ ગયમ્ સાસ-યમ્ વિઉ–લમ્–I[૩૫]ા (ગાહા) ગઈ ગયું સાસર્ય વિઉલં–][૩૫]] (ગાહા) અર્થ એ પ્રકારે તપના બળથી મહાન, દૂર થયાં છે કર્મ રૂપ રજ અને મલ જેમનાં, વિસ્તીર્ણ અને શાશ્વત ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીના યુગલની મેં સ્તવના કરી. ૩૫ તં બહુ-ગુણપ્પ-સાયં, મુખ-સુહેણ પરમેણઅવિસાયં। નાસેઉ મે વિસાયં, કુણઉ અ-પરિસાવિ અ પસાયં II૩૬II (ગાહા) સ્વભાવથી સુંદર, સમતા ભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણો વડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા. ૩૩. તમ્ બહુ–ગુણપ્–પસા-યમ્, મુક્-ખ-સુહે-ણ પર-મેણ અવિ–સાયમ્ । નાસે–ઉ મેં વિસા-યમ્, કુણ-ઉ અ-પરિ–સાવિ ં એ પ્રકારે તપના બળથી મહાન સ્તવના કરી છે મેં અજિતનાથ અને શાંતિનાથ સ્વામીના યુગલની, દૂર થયાં છે કર્મ રૂપ રજ અને મલ જેમનાં, ગતિને પામેલા શાશ્વત વિસ્તીર્ણ. ૩૫. તે ઘણા ગુણોના પ્રસાદવાળું, મોક્ષસુખ વડે ઉત્કૃષ્ટ વિષાદ રહિત, નાશ કરો મારા વિષાદને કરો (સ્તવન સાંભળનારી) સભાને પણ(અને મારા ઉપર પણ) પ્રસાદ (અનુગ્રહ) ૩૬. અ-પસા-યમ્ II૩૬।। (ગાહા) અર્થ: ઘણા ગુણોના પ્રસાદવાળું ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત તે યુગલ મારા વિષાદને નાશ કરો તથા સભાને અને મને પણ અનુગ્રહ કરો. ૩૬ For Privite & Personal Use Only www.dealeray ag Page #270 -------------------------------------------------------------------------- ________________ તં મોએઉ અ નંદિ, તમ મોએ-ઉ અ નન-દિમ, તે યુગલ (ભવ્ય જીવોને) હર્ષ કરાવો, પાવેઉ અ નંદિપાવે-ઉ અ નન-દિ સમૃદ્ધિપ્રાપ્ત કરાવો અને નંદિષેણને સણ-મભિ-નંદિi સણ-મભિ-નન-દિમાં સમસ્ત પ્રકારે આનંદ કરાવો, પરિસાવિ અ સુહનંદિ, પરિ-સાવિ અ સુહ નન-દિમ, શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ મમ ય દિસઉ સંજમે નંદિil૩૭માં મમય દિ—ઉસ(સન)-મેન-દિમાl૩૭ll ! આપો તથા મને આપો સંયમમાં (ગાથા) (ગાણા) આનંદ. ૩૭. અર્થ : તે યુગલ ભવ્ય જીવોને હર્ષ કરાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરાવો અને નંદિષેણને સમસ્ત પ્રકારે આનંદ કરાવો, શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપો તથા મને પણ સંચમને વિષે આનંદ આપો. ૩૭. પકિખઅ ચાઉમ્માસિએ, પક-ખિઅ ચાઉ-માસિ-અ, પકખી પ્રતિક્રમણને વિષે, ચાતુર્માસિક પ્રતિક્રમણને વિષે અને સંવચ્છરિએ અવસ સર્વ (સમ્)-વચ-છ-રિએ અવસર્સ- સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે અવશ્ય ભણિઅવ્વો! ભણિ-અવ-વો! ભણવા યોગ્ય છે, સોઅવ્વો સવૅહિં, સો અવ-વો સવ-વેહિમ, સાંભળવા યોગ્ય છે દરેકે ઉવસગ્ગ નિવારણો એસો ll૩૮ી ઉવ-સગ-ગ નિવા-રણો એસો ll૩૮ll ઉપસર્ગનું નિવારણ કરનાર આ. ૩૮. અર્થ : આ સ્તોત્ર ઉપસર્ગનું નિવારણ કરનાર છે. તેથી પફખી પ્રતિક્રમણને વિષે, ચાતુર્માસિક પ્રતિક્રમણને વિષે અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે (એક જણે) અવશ્ય ભણવા યોગ્ય છે અને સર્વે માણસોએ સાંભળવા યોગ્ય છે. ૩૮. જો પઢઈ જો આ નિસુણઈ, ! જો પઢ-ઈ જો આ નિસુણઈ, ! જે ભણે છે, જે અને સાંભળે છે ઉભઓ કાલ પિ અજિઅ- ઉભ-ઓ કાલ-પિ અજિ-અ બંને વખત પણ અજિતસંતિથયા સ–તિ-થયT શાંતિસ્તવનને, ન હુ હુંતિ તસ્સ રોગા, ન હુ-હુન-તિ તસસ રોગા, નથી નિશ્ચયે થતા તેને રોગો, પુÖપ્રન્ના-વિનાસંતિ l૩૯ll : પુવ-ગુપ-પન-ના વિ-ના-સ-તિ l૩૯ll પૂર્વે ઉત્પન્ન થયેલા પણ નાશ પામે છે. ૩૯. અર્થ: શ્રી અજિતશાંતિ સ્તવનને બંને વખત પણ જે ભણે છે અને જે સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વ ઉત્પન્ન થયેલા નાશ પામે છે. ૩૯. જઈ ઈચ્છહ પરમપયું, જઈ ઈચ-છહ પરમ-પયમ, જો ઇચ્છો છો પરમપદને, અહવા કિર્તિ સુવિFર્ડ ભુવણે. અહ-વા તિ–તિમ સુવિત-થડમ ભુવ-ણેT અથવા કીર્તિને વિસતાર પામેલી ભુવનને વિષે, તા તેલુíદ્ધરણે, તા તેલુક-કુ ધર-ણે, તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિણવયણે આયરંજિણ-વય-ણે આય-રમ જિનવચનને વિષે આદર કુણહ l૪oll કુણ-હ ll૪ ll કરો. ૪૦. અર્થ: જો તમે પરમપદને અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઈચ્છો છો, તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને ષેિ આદર કરો.૪૦ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચાર સામે શુદ્ધ ઉચ્ચારણનું કોષ્ટક અશુદ્ધ શુદ્ધ ગુણહિમજિટ્ટ : ગુણહિં જિટ્ટ અહવા કિત્તિ અહવા કિત્તિ નિર્વમમહપભાવે. E નિરવમમહપ્રભાવે નિચિયં ચ ગુણહિ નિચિયં ચ ગુણહિ તા તેલુકધરણે તા તેલકૂદ્ધરણે ભાવિઅપભાવણેઆ ભાવિઅપ્પભાવણેઅ વંદિઊણ તોઊણ તો હું વંદિઊણ થોઊણ તો પંડિઅયાહિ પિંડિઅયાહિં ગઈ ગય સાસય ગઇ ગયું સાસય દુખપસંતીર્ણ દુખuસંતીર્ણ. સમાહિનિહિ સમાહિં નિહિં ધરણિધરપવરાઈરેઆ ધરણિધરપ્પવરાઈરેએ સભવણાઈ તો સભવણાઇ તો પિડિઅયાહિ પંડિઅયાહિં તે મોએઉ અ નંદિ તે મોએઉ અ નંદિ પાવપjતીર્ણ પાવણ્યસંતીણ હત્મિહત્યબાહુ હથિહત્યબાહું પાવઈ નત્ત પાવઇ ન તે વિઆરણિઆહિ વિઆરણિઆહિં સુવિકમાકમાં સુવિક્રમા કમા પMિઅ ચઉમાસિઅ ; પબિઅ ચાઉમ્માસિઆ સુહપવતાં સુહપ્પવત્તાં સૂઇસુઅમણાભિરામ સૂઇસુહમણાભિરામ સિરિરઇઅંજલિ સિરરઇઅંજલિ મંડણોડણપગારએહિ મંડણોણપ્પગારએહિં વિભમપગારએહિ વિભમપ્પગારએહિં. પુ_પન્ના પુવુપના ધિઇ મઇ પવતાં ધિઈમઈપવત્તર્ણ દંતિ પંતિ દંતપંતિ ચલકુંડલગયા ચલકુંડલંગય પત્તલેઅનામએહિ પત્તલેહનામઅહિં ૨૬૬ Jain Education Forvate & Persona se Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ વખતે જિનમુદ્રામાં સાંભળવાની મુદ્રા [૭ શ્રી બૃહ-શાલિ રોટા” પ્રતિક્રમણ વખતે યોગમુદ્રામાં બોલવાની મુદ્રા આદાન નામ : શ્રી ભોભો ભવ્યાઃ | વિષય : સર્વવિદન નિવારક, સૂત્ર ગૌણ નામ :શ્રી મોટી પરમમંગલવાચક, શાંતિ સૂત્ર શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના છંદ : ગાહા- મંદાક્રાન્તા, રાગ-ભાવાવનામ-સૂરદાનવ.... (સંસારદાવા. સુત્ર ગાથા-૨) ભો ભો ભવ્યા: ! કૃણુત વચનં- કે ભો ભો ભવ-વા: ! શું-શુત વચ-નમ્ | હું હે ભવ્ય લોકો ! સાંભળો વચનને પ્રસ્તુત સર્વમેત, પ્ર-તુતમ સવ-મેતી અવસર ઉચિત સર્વ આ, યે યાત્રાયાંયે યાત-રાયા જેઓ યાત્રાને વિષે ત્રિભુવન-ગુરો-રાહેતા- ત્રિ-ભુવન-ગુરો-રા-હતા ત્રિભુવનગુરુની શ્રાવકો ભક્તિભાજ:T ભક-તિ-ભાજ:T ભક્તિ વડે યુક્ત છે, તેષાં શાન્તિર્ભવતુતેષામ શા–તિર-ભવ-તુ તેઓને શાંતિ થાઓ તમોને અરિહંતાદિ ભવતા-મહેંદાદિ-પ્રભાવા, ભ-વતા-મર-હદા-દિ-પ્રભા-વા, પંચપરમેષ્ઠિ માહાભ્ય થકી, દારોગ્ય-શ્રી-ધ્રુતિ-મતિ-કરી- દારોગ-ય-શ્રી-શ્રુતિ-મતિ-કરી- આરોગ્ય અને લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન ક્લેશ-વિધ્વંસ-હેતુઃ Illl કલે-શ-વિધ-વન–સ-હેતુઃ IlI | કરનારી રાગદ્વેષાદિના નાશના કારણભૂત. ૧. અર્થ: હે ભવ્યલોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે શ્રાવકો ત્રણ લોકના ગર (વીતરાગ)ની યાત્રા (જન્મ મહોત્સવ પ્રસંગે) ને ષેિ ભક્તિને ભજનારા છે, તેઓને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહારા થકી (પ્રસાદ) આરોગ્ય લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના નાશના કારણભૂત એવી શાંતિ થાઓ. ૧. ભો ! ભો ! ભવ્યલોકાઃ ! ભો ભો ભવ-ય-લોકાઃ ! હે ભવ્ય લોકો! અહીં જે કારણ માટે ઈહ હિ ભરતૈરાવત-વિદેહ- ઈહ હિ ભર-તૈ-રા-વત-વિ-દેહ- ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્રને વિષે સંભવાનાં, સમ-ભ-વા-નામ ઉત્પન્ન થયેલા, સમસ્ત-તીર્થ-કૂતાં સમ-ત-તીર-થ-કૃતા સમગ્ર તીર્થકરોનાજન્મ-ન્યાસન-પ્રકમ્પા-નત્તર- જન–મળ્યા-સન-પ્ર-ક—પા-નન-તર- જન્મ સમયે આસન ચલાયમાન થયા પછી, મવધિના-વિજ્ઞાય, મવ-ધિના વિજ્ઞા-ય, અવધિજ્ઞાનના ઉપયોગ વડે જાણીને સૌધર્માધિપતિઃસૌ-ધર-મા-ધિ-પતિ: સૌધર્મેન્દ્ર સુઘોષા-ઘટા-ચાલના-નત્તરં- સુ-ઘોષા ઘણ-ટા-ચાલ-ના-નન-તરમ સુઘોષા નામની ઘંટાને વગાડ્યા પછી સકલ-સુરાસુરેન્દ્રઃસક-લ-સુરા-સુરેન્દ્રઃ સર્વ સુર, અસુરના ઈંદ્રોની સાથે સહ સમાગત્ય, સહ-સમા-ગ-૨, રૂડે પ્રકારે આવીને સવિનય-મહંદ-ભટ્ટારર્ક- સ-વિન-ય-મર-હદ-ભ-ટા-રકમ- પરમ વિનય-સહિત અરિહંત ભટ્ટારક (પૂજ્ય)ને ગૃહીવા, ગવા કનકાદ્રિ-શૂશે, ગૃહીત–વા ગત–વા કન-કાદ્રિ -ગે, ગ્રહણ કરીને જઈને મેરુ પર્વતના શિખર ઉપર વિહિત-જન્માભિષેક:વિ-હિત-જન–મા-ભિષે-ક: કર્યો છે જન્મસ્નાત્રમહોત્સવ જેણે એવો, શાન્તિ-મુઘોષયતિ, શાન-તિ-મુદ-ઘોષ-યતિ, શાંતિને મોટા શબ્દવડે ભણે છે. યથા-તતોડહં કૃતાનુ-કાર યથા તતો-હમ્ કૃતા-નુ-કાર જેમ તેથી હું કરેલું અનુકરણ મિતિ-કૃત્વામિતિ કૂવા થાય એમ કરીને, મહાજનો યેન ગતઃ સ પત્થા:, મહા-જનો યેન ગતઃ સ પન-થા:, ઈન્દ્રાદિ દેવસમૂહ જે માર્ગે ગયો તે જ રસ્તા ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય ઈતિ ભવ-ય-જનૈઃ સહ સમેત-ય- પ્રમાણે એ કારણથી ભવ્યપ્રાણીઓ સાથે આવીને સ્નાનપીઠે સ્નાત્ર વિધાય, સ્ના-ત્ર-પીઠે સ્ના-ત્રમ વિ-ધાય, સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્ર કરીને, શાન્તિમુદ્-ઘોષયામિશાન-તિ-મુદ-ઘોષ-યામિ શાંતિ માટે ઉદ્ઘોષણા કરુ છું, તપૂજા-ચાત્રા-સ્નાત્રાદિત–પૂજા-યાત્રા-સ્ના-ત્રાદિ તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે -મહોત્સવા-નન્તર-મિતિ- મહોત–સવા-નન-તર-મિતિ મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે, કૃત્વા કર્ણ દત્તા કૃત–વા કર્ણ મ્ દ–ત્વા કૃત્ય કરીને કાનને. નિશમ્યતાં નિશમ્યતાં નિ-શર્ય-તામ્ નિ-શ-ય-તામ્ સાવધાન કરીને સાંભળા, સાંભળો (તમે) સ્વાહા રિચાં સ્વા-હારિશા સ્વાહા. ૨, Jain Education Interational Forte & REBU www.jminelibrary.org Page #272 -------------------------------------------------------------------------- ________________ અર્થ: હે ભવ્ય જીવો અહીં જે કારણ માટે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થકરોના જન્મસમયે સૌધર્મ-દેવલોકના ઈંદ્રના આસન ચલાયમાન થયા પછી ઈંદ્ર વડે અવધિજ્ઞાનના ઉપયોગ વડે (જિન જન્મને જાણીને (હર્ષ પામેલ) સુઘોષા નામની ઘંટને વગાડ્યા પછી સર્વ સુર (વૈમાનિક દેવો) અસુર (ભવનપતિના દેવો) અને તેના ઈંદ્રોની સાથે (જિન જન્મસ્થાને) ભક્તિવડે રૂડે પ્રકારે આવીને પરમવિનય સહિત સૌધર્મેન્દ્ર અહં ભટ્ટારક (પૂજ્ય)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જેમણે નાકમહોત્સવ કર્યો, પછી તે (નાગમહોત્સવના અંતે) શાંતિને મોટા શબ્દો વડે ઉદ્ઘોષણા કરે છે તેથી તે પ્રમાણે કરેલું અનુકરણ થાય તે માટે, હું વળી ઈંદ્રાદિ દેવસમૂહ જે માર્ગે ગયો, તે જ માર્ગ પ્રમાણ એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે(જિનાલય) ભક્તિથી રક્ત થઈને આવીને નાસપીઠિકા ઉપર વિધિ પ્રમાણે સ્નાત્ર કરીને હું મોટા શબ્દો વડે શાંતિવડે ઉદ્ઘોષણા કરું છું તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે કૃત્ય કરીને કાનને સાવધાન કરીને તમે સાંભળો, સાંભળો. (સ્વાહા) ૨. ૐ પુણ્યાહં પુણ્યાતું ઓમ્ પુયા-હમ્ પુયા-હમ્ પદ વડે નમસ્કાર કરીને ઉત્તમ દિવસ છે પ્રીયત્તાં પ્રીયત્તાં પ્રી-ય–તા પ્રી-વ-તામ્ ઉત્તમ દિવસ છે, સંતુષ્ટ થાઓ, ભગવન્તોડહંન્તઃ, ભગ-વ-તો-હ-તઃ સંતુષ્ટ થાઓ, ઐશ્વર્યાદિ યુક્ત તીર્થકરો, સર્વજ્ઞાઃ સર્વદશિન સર-વ-જ્ઞા: સર-વ-દ-શિ-ન- સર્વ પદાર્થને જાણકાર, સર્વને જોનારા, ત્રિલોક-નાથાત્રિ-લોક-નાથા ત્રણ લોકના નાથ, ત્રિલોક-મહિતાત્રિા-લોક-મહિ-તાસ ત્રણ લોક વડે પૂજાયેલા, સ્ત્રિલોક-પૂજ્યા-ત્રિલોકેશ્વરા | ત્રિ-લોક-પૂજ-ચાસ ત્રિ-લોકેશ-વરા ! ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર, સ્મિલોકોધોત-કરા: llall ૬ ત્રિ-લોકો-ધો(દ્યો)-ત-કરા: llalls ત્રણ લોકનો ઉદ્યોત (પ્રકાશ) કરનારા. ૩. અર્થ: ૐ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને કહે છે કે આજનો દિવસ ઉત્તમ છે. કેવળજ્ઞાન વડે સર્વ પદાર્થને જાણનારા, કેવળદર્શન વડે સર્વને જોનારા, જે ત્રણ લોકના સ્વામી, ત્રણ લોક વડે (ત્રિભુવનવાસી જીવો વડે) પુષ્પાદિકે પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકના ઉધોત (પ્રકાશ) કરનારા એવા એશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થકરો અત્યંત સંતુષ્ટ થાઓ, સંતુષ્ટ થાઓ. ૩. ૐ ઋષભ-અજિતઓમ્ ઋ–ષભ-અ-જિત : ૐ પદ વડે શોભાયમાન થયેલા ઋષભદેવ, અજિતનાથ, સંભવ-અભિનન્દન-સુમતિ સમ-ભવ-અભિ-ન-દન-સુમતિ સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ પદ્મપ્રભ સુપાર્શ્વ-ચન્દ્રપ્રભ- પ-મ-પ્રભ સુ-પાર-શ્વ-ચન્દ્ર-પ્રભ- પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિસુ-વિધિ સુવિધિનાથ, શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય- શીત-લ-એ-યા–સ-વાસુ-પૂજ-ય- શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી, વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિ- વિમલ-અ-ન-ત-ધર-મ-શાન-તિ- વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુન્દુ-અર-મલ્લિ-મુનિસુવ્રત- ૬ કુન-થુ-અર-મ-લિ-મુનિ-સુ-વ્રત- : કુંથુનાથ અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિ-નેમિ-પાર્શ્વનમિ-નેમિ-પાર-શ્વ નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વદ્ધમાનાના-જિના:વર ધ-માનાન-તા જિના: મહાવીરસ્વામી પર્યત (ચોવીશ) તીર્થકરો શાન્તાઃ શાન્તિકરાશા-તા: શાન-તિ-કરા ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના. ભવન્તુ સ્વાહા llll ભવન્તુ સ્વાહા Il૪ll ઉપદ્રવોને શાંત કરનારાથાઓ. ૪. અર્થઃ ૐ પદ વડે નમસ્કાર કરીને, શોભાયમાન થયેલા શ્રી ગઢષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભરવામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપુજ્યRવામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પર્યતા ઉપશાંત થયેલા એવા હે (ચોવીશે) તીર્થકરો ઉપશમભાવ પડે કષાયો દ્વેષાદિ વગેરે ઉપદ્રવોને નાશ કરનારા થાઓ - શાંતિ કરનારા થાઓ. ૪. ૨૫ ૐ મુનયો મુનિ-પ્રવરા- ઓમ મુન-યો મુનિ-પ્રવરા 5 પદ વડે નમસ્કાર કરીને એવા હે મુનિઓ મુનિઓમાં શ્રેષ્ઠ, રિપુ-વિજય-દુભિક્ષ- રિપુ-વિ-જય-દુર-ભિક-ષ શત્રુના વિજય વિષે, દુકાળ અને કાન્તારેષ-દુર્ગ-માર્ગેષ- કા–તા-રેષ-દુર-ગ-માર-ગેષ મહા અટવીને વિષે વિકટ માર્ગોને વિષે રક્ષતુ વો-નિત્ય સ્વાહા!પણ રક-ષન–તુ વો-નિત-ચમ-સ્વા-હા પણl : રક્ષણ થાઓ તમારું સદા. ૫. અર્થ: ૐ પદ વડે નમસ્કાર કરીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા હે મુનિઓ શત્રુના વિજયને વિષે, દુષ્કાળ અને મહાઇટવીને વિષે, વિકટ માર્ગોને વિષે તમારું સદા રક્ષણ થાઓ. ૫. ૨૬ લ ઢમાં ૨૬૮ For Privale. Pet Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રી શ્રી ધૃતિ-મતિઓમ્ હ્રીં શ્રી-શ્રુતિ-મતિ ૐ (પ્રાણ મંત્ર), હી (માયા બીજ-વશ કરનાર), કીર્તિ-કાન્તિ-બુદ્ધિકીર-તિકાન-તિ બુદ-ધિ શ્રી (લક્ષ્મીને આપનાર) સંતોષ મતિ-(દીર્ધદષ્ટિ), લક્ષ્મી-મેધા-વિદ્યા સાધન- લક્ષ-મી-મેધા-વિદ-યા-સા-ધન- યશ, (શોભા, બુદ્ધિ, સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ, વિદ્યાની સાધનામાં, પ્રવેશ-નિવેશ-નેષુપ્ર-વેશ-નિ-વેશ-નેષ નગરાદિ પ્રવેશ, નિવાસસ્થાનોને સુગૃહીત-નામાનોસુ-ગૃહીત-નામા-નો વિષે રૂડે પ્રકારે નામોને જયન્ત ને જિનેન્દ્રા: ll૬ll જય–તુ તે જિનેન-દ્રા: llll ગ્રહણ કરાય જેના જયવંતા વર્તે તે જિનેશ્વરો.૬. અર્થ : (પ્રાણ મંત્ર), હી (માયા બીજ વશ કરનાર) શ્રી લક્ષ્મીને આપનાર) સંતોષ મતિ (દીર્ઘદ્રષ્ટ) યશ, શોભા, બુદ્ધિ (કાળ પ્રમાણે), સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ વિધાની સાધનામાં, નગરાદિ પ્રવેશમાં, નિવાસ સ્થાનોને વિષે રૂડે પ્રકારે જેમના નામ ગ્રહણ કરાયા છે તેવા જિનેન્દ્ર જયવંતા વર્તા. ૬. ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ૬ ઓમ રોહિ-ણી પ્રજ્ઞપ-તિ ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વન્મુખલાવજુ-ર-ગૃ–ખલા વશૃંખલા, વજાલ્કશી-અપ્રતિચકાવજુ-રાકુશી-અપ્ર-તિ-ચક્ર-રા વજાંકુશી, અપ્રતિચક્રા (ચક્રેશ્વરી), પુરુષદત્તા-કાલી-મહાકાલી- પુરુ-પ-દ–તા-કાલી-મહા-કાલી નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી ગાન્ધારીગૌરી-ગાન-ધારી ગૌરી, ગાંધારી, સર્વાત્મ મહાજ્વાલા-માનવી- સર-વા-ત્ર-મહા-વાલા-માનવી- સર્વ અસ્ત્રવાળી મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા-અછુપ્તા-માનસી- વૈરોટ-યા અચ-છુપતા માન-સી વૈરાટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી ષોડશ-વિધાદેવ્યો- મહા-માન-સી ષોડ-શ વિદ્-વા-દેવ-યો- મહામાનસી (એ) સોળ વિદ્યાદેવીઓ રક્ષતુ વો નિત્ય સ્વાહા Ill રક્ર-ષન–તુ વો નિ–યમ્ સ્વા-હા llll રક્ષણ કરો તમારું સદા માટે. ૭. અર્થ: ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકુંશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી), નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વ અસ્ત્રવાળી- મહાક્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છુપ્તા, માનસી, (અ) મહામાનસી, એ સોળ વિધાદેવીઓ તમારું હંમેશાં રક્ષણ કરો. ૭. ૐ આચાર્યો-પાધ્યાય- ૬ ઓમ-આચાર-યો-પાધયાય- : ૐ આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રભૂતિ-ચાતુર્વર્ણસ્ય- પ્ર-શ્રુતિ-ચાતુવર્ણય- પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, શ્રી-શ્રમણ-સંઘસ્ય શ્રી-શ્રમણ-સઘ-ચ શ્રી મહાવીર પ્રભુના સંઘને થાઓ, (સર્વ પ્રકારે) શાન્તિર્ભવતુશા–તિર-ભ-વતુ સંતોષ થાઓ, તૃષ્ટિર્ભવતુતુષ-ટિ-ભ-વતુ | (સર્વ પ્રકારે) ધર્મની (સર્વ પ્રકારે) ઉપશાંતિ થાઓ, પુષ્ટિર્ભવતુ ll૮ll પુષ-ટિર-ભ-વતુ llll પુષ્ટિ થાઓ. ૮. અર્થ: ૐ આચાર્ય, ઉપાધ્યાય, પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને ઉપશાંતિ થાઓ. સર્વ પ્રકારે સંતોષ થાઓ, સર્વ પ્રકારે ધર્મની પુષ્ટિ થાઓ. ૮. ૐ ગ્રહાશ્ચન્દ્ર સૂર્યાગારક- ઓમ ગ્રહાશ-ચન્દ્ર-સૂર-યાગા-રક- ૐનવ ગ્રહો, ચન્દ્ર, સૂર્ય, બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર- બુધ-બૃહસ-પતિ-શુક-ર-શનૈશ-ચર- મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ-કેતુસહિતાઃ સલોક-પાલા:- રાહુ-કેતુ-સહિ-તાઃ સ-લોક-પાલા:- રાહુ કેતુ સહિત, લોકપાળના દેવો સહિત સોમ-યમ-વરુણ-કુબેરસોમ-યમ-વરૂ–ણ-કુબેર સોમ, યમ, વરુણ, કુબેર, વાસવાદિત્ય-સ્કન્દવાસ-વા-દિ-ય-સ્ક–દ ઈંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, વિનાયકોપેતાવિ-નાય-કો-પેતા કાર્તિકેય, ગણેશ સહિત યે ચાજૅડપિયે ચાન-પે-પિ જે બીજા પણ, ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતા-દયસ્ત- ગ્રામ-નગ-ર-ક્ષેત્ર-દેવ-તા-દય—તે- ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો સર્વે પ્રીયંતાં પ્રીયંતાંસર-વે પ્રીય–તા પ્રીય તા વગેરે તે સર્વપ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અક્ષીણ-કોશ-કોષ્ઠા-ગારા- અક્ર-ષીણ-કોશ-કોઠા-ગારા- અક્ષય ભંડાર (અ) ધાન્યના નર-પતયશ્ચ ભવન્તુ સ્વાહા ll૯ll : નર-પત-યશ-ચ ભ-વન-તુ સ્વા-હા lII કોઠારોવાળા રાજાઓ થાઓ. ૯. અર્થ: નવગ્રહો = ચન્દ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, (પુંછડીયા તારા) સહિત, લોકપાળના દેવો સહિત, સોમ, યમ, વરુણ, કુબેર, ઈંદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત ને બીજા પણ ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, ક્ષય ન પામે તેવા (નિધિ) અક્ષય ભંડાર ધાન્યના કોઠારોવાળા રાજ પ્રાપ્ત થાઓ. ૯. ૨૬૯ . Page #274 -------------------------------------------------------------------------- ________________ ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર- ઓમ-પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલ-ત્ર પુત્ર, હિતેચ્છુ, સહોદર (ભાઈ) સ્ત્રી, સુ–સ્વજન-સંબધિસુ-ત-સ્વ-જન-સમ-બન-ધિ મિત્ર, જ્ઞાતિજન, સગાં, બંધુ-વર્ગ-સહિતા નિત્ય બન-ધુ-વર-ગ સહિ-તા નિત-ચમ- પોતાના ગોત્રીઓ, પિત્રાઈ સહિત હંમેશાં ચામોદ-પ્રમોદ-કારિણ:ચામો-દ-પ્રમો-દ-કારિણ: આમોદ-પ્રમોદ કરવાવાળા અસ્મિશ્ચ-ભ્રમણ્ડલઅ—મિન-શ્ચ ભૂમ-ડલ આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને આયતન-નિવાસિ આય-તન-નિવા-સિ વિષે વસનારા સાધુ-સાધ્વી શ્રવાક-શ્રાવિકાણાં, સાધુ-સાધ-વી-શ્રાવ-ક-શ્રાવિ-કાણામ- સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં, રોગોપ-સર્ગ-વ્યાધિ-દુ:ખ- રોગો-પ સર-ગ-વ્યા-ધિ-દુ:ખ- રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુભિક્ષ-દૌર્મનસ્યો-પશમનાય દુર-ભિકષ-દૌર-મ-નસ-યો દુકાળ અને ચિત્તની અસ્વસ્થતાના પશ-મ-નાય નિવારણને માટે શાન્તિ -ર્ભવતુ ll૧૦||. શાન-તિર-ભ-વતુ ll૧૦ની શાંતિ થાઓ. ૧૦. અર્થ : ૐ પુત્ર, હિતેચ્છ, સહોદરબંધુ, સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, પોતાના કુળની ગોત્રીઓ હંમેશાં આમોદ-પ્રમોદ કરનારા થાઓ અથતિ સર્વ વિશેષ કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાઓ. વળી આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ શ્રાવક અને શ્રાવિકાઓનાં રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ. ૧૦. ૐ તુષ્ટિ-પુષ્ટિઓમ તુષ-ટિ-પુષ-ટિ ૐ ચિત્તનો સંતોષ થાઓ, ઋદ્ધિ-વૃદ્ધિઋધિ વૃદ-ધિ ધર્મની પુષ્ટિથાઓ, ધનસંપત્તિ, માલ્યોત્સવાઃ સદામાગલ-યો-સવા:-સદા વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવો સદા પ્રાદુર્ભૂતાનિ-પાપાનિ, પ્રાદુર-ભૂ-તાનિ પાપ-નિ, ઉદયમાં આવેલા, પાપો શામ્યન્ત દુરિતાનિ, શામ-–તુ દુરિ-તાનિ, શાંત થાઓ, અશુભ કર્મફળો શત્રવ: પરામુખા ભવન્ત- શત્ર-વ:-પરા-મુખા ભ-વ-તુ શત્રુઓ અવળા મુખવાળા સ્વાહા |૧૧|| | સ્વાહા |૧૧|| થાઓ. ૧૧. અર્થ : $ ચિત્તનો સંતોષ, ધર્મ પ્રત્યેની પુષ્ટિ, ધનસંપત્તિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવ થાઓ. ઉદયમાં આવેલાં પાપો નિરંતર સદા માટે શાંત થાઓ, અશુભ કર્મફળો શાંત થાઓ, શત્રુઓ અવળામુખવાળા થાઓ. ૧૧. છંદ : અનુષ્ટ્રપ; રાગ - દર્શન દેવદેવસ્ય... (પ્રભસ્તતિ) શ્રીમતે શાન્તિ-નાથાય, : શ્રી-મતે શાન-તિ-નાથા-ય, શ્રીમાન શાંતિનાથને નમઃ શાન્તિવિધાયિના નમ: શાન-તિ-વિધા-યિના નમસ્કાર થાઓ શાંતિને કરનારા, રૈલોક્યસ્યા મરાધીશ- : ત્ર-લોક-ય-સ્યા-મરા-ધીશ ત્રણ લોકના દેવેન્દ્રોના મુકુટો વડે સેવાયેલા છે મુકુટાભ્યચિંતાંઘયે વિશા. મુકુ-ટા-ભ્ય-ચિતાધયે II૧૨થા ચરણકમળ જેમનાં એવા. ૧૨. અર્થ: શ્રીમાન, ત્રણ લોકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. ૧૨. શાન્તિઃ શાન્તિકર: શ્રીમાન, શાન-તિઃ શાન-તિ-કર: શ્રી-માન- શાતિનાથ, શાંતિને કરનારા શ્રીમાન, શાન્તિ દિશતુ મે ગુરુઃ | શાન-તિમ દિ-શતુ મે ગુરુઃT શાંતિને આપો મને ગુરુ, શાન્તિરેવ સદા તેષાં, શા–તિ-રેવ સદા તેષામ, શાંતિ જ હંમેશાં તેઓને થાય છે, યેષાં શાન્તિગૃહે ગૃહે ll૧૩|| યેષા શાન–તિર-ગૃહે ગૃહે II૧all જેઓના શાંતિનાથ પૂજાય છે ઘર ઘરમાં. ૧૩. અર્થ: તત્ત્વનો ઉપદેશ કરનારા શ્રીમાન, શાંતિને કરનારા એવા શ્રી શાંતિનાથ મને શાંતિ આપો. જેઓના ઘર ઘરમાં શ્રી શાંતિનાથ પૂજાય છે, તેઓને હંમેશા શાંતિ જ થાય છે. ૧૩. ઉત્કૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ- ઉન–મૃ-ટ-રિષ-ટ-દુષ-ટ દૂર કર્યા છે ઉપસર્ગો, (ખરાબ રીતે અસર) ગ્રહ-ગતિ ગ્રહ-ગતિ ખરાબ ગ્રહની ગતિ દુઃસ્વપ્ન-દુર્નિ-મિત્તાદિ ! ! દુઃ-સ્વપન-દુર-નિ-મિત–તાદિ ! ! ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્તે વગેરે જેણે એવું, સમ્પાદિત-હિત-સંપ-ન્નામ- સ-પાદિત-હિત-સ-પન્નામ- ! પ્રાપ્ત કરી છે શુભલક્ષ્મી જેણે એવું ગ્રહણં જયતિ શાન્ત: l/૧૪| ગ્રહ-ણમ જયતિ શાન-તે: ll૧૪ll : નામોચ્ચારણ જયવંત વર્તે છે શાંતિનાથનું. ૧૪. અર્થ : ઉપદ્રવ, જે ખરાબ રીતે અસર કરે છે તેવી દુષ્ટ ગ્રહની ગતિ, ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે દૂર કર્યા છે અને સંપાદન કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. ૧૪. ૨૭) Folie & Personal use only Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંઘ-જગ-જનપદ રાજા-ધિપરાજ-સન્નિ-વેશાનામ્। ગોષ્ઠિક-પુરમુખ્યાાં, વ્યાહરણ-ર્યાહરે-ચ્છાન્તિમ્ ॥૧૫॥ વ્યાહ-રણ-વ્યા-હરે ચ-છા-તિમ્ II૧૫॥ અર્થ: શ્રી સંઘ, જગત, રાજા રૂપ અધિપતિઓ અને રાજાના રહેવાનાં સ્થાનોનાં તેમજ પુરુષાનાં નામગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી. ૧૫. શ્રી-સ-ઘ-જગજ્-જન-પદ રાજા-ધિપ-રાજ-સન્-નિ-વેશા-નામ્ । ગો-ઠિક-પુર-મુખ્યાણામ્, શ્રીશ્રમણ-સંઘસ્ય શાન્તિ-ર્ભવતુ, શ્રી જનપ-દાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રીરાજા-ધિપાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રી રાજ-સન્નિવેશાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રી પૌર-મુખ્યાણાંશાન્તિ-ર્ભવતુ, શ્રી પૌર-જનસ્યશાન્તિ-વતુ, શ્રી બ્રહ્મ-લોકસ્યશાન્તિ-ર્ભવતુ, શાન્-તિર્-ભ-વતુ, શ્રી-બ્રહ્-મ-લોક-યશાન્-તિ-ભ-વતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ ... ઓમ્ સ્વા-હા ઓમ્ સ્વા-હા શ્રી પાર્-શ્વ-નાથા-ય સ્વા-હા ||૧૬॥ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા ||૧૬॥ એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રાસ્નાત્રા-ધવસાનેશાન્તિકલશં ગૃહીત્વાકુક્કુમ-ચન્દનકર્પૂરા-ગરુ-ધૂપવાસ-કુસુમાઞ્જલિ-સમેતઃસ્નાત્ર ચતુષ્ઠિ-કાયાંશ્રી-સંઘ-સમેતઃ, શુચિ-શુચિવપુ:પુષ્પ-વસ્ત્ર-ચન્દનાભરણા-લત્કૃતઃપુષ્પ-માલાં કણ્ઠ કૃત્વાશાન્તિ-મુદ્દો-ષયિત્વાશાન્તિ-પાનીયું શ્રી-શ્રમ-ણ-સ-ઘ-યશાન્-તિ-ભ-વતુ, શ્રી-જન-પદા-નામ્શાન્-તિર્-ભ-વતુ, શ્રી-રાજા-ધિપા-નામ્શાન્-તિર્-ભ-વતુ, શ્રી-રાજ-સ-નિ વેશા-નામ્શાન્-તિર્-ભ-વતુ, શ્રી-ગો-ઠિકા-નામ્શાન્-તિર્-ભ-વતુ શ્રી પૌર–મુખ્-યાણામ્શાન્-તિ-ભ-વતુ, શ્રી-પૌર-જનસ્ય શ્રી મહાવીરસ્વામીના સંઘને સંતોષ થાઓ, દેશોની શાંતિ થાઓ, રાજા રૂપ અધિપતિઓને શાંતિ થાઓ, રાજાના રહેવાનાં સારા સંસ્થાનોને શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના મોટા પુરુષોને શાંતિ પ્રાપ્ત થાઓ, નગરમાં વસતા જનોને શાંતિ થાઓ, શ્રી સંઘ, જગત, દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં, ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામ ગ્રહણ કરીને ઉદ્ઘોષણા કરવી શાંતિની. ૧૫. ધર્મસભાના સભ્યો અને નગરના મોટા સમસ્ત જીવલોકને શાંતિ થાઓ, ઓમ્ ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૐૐ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. ૧૬. એષા શાન્—તિઃ પ્રતિ-ઠા-યાત્-રાસ્ના-ત્રા-ધ (દ્ય)-વસા-નેષુશાન્-તિ-કલશમ્ ગૃહીત્-વાકુ કુમ-ચન્દનકર્-પૂરા-ગરુ-ધૂપવાસ-કુસુ-માગ્(માન્) જલિ-સમે-તઃસ્ના-ત્ર-ચતુ-કિ-કાયામ્શ્રી સદ્ઘ-સમે-તઃશુચિ-શુચિ-વપુઃપુ-પ-વ-ત્ર-ચન્-દનાભર-ણા-લક્ કૃતઃપુ-પ-માલામ્ ક−ઠે કૃત-વાશાન્-તિ-મુ-ઘોષ-યિ-ત્વાશાન્-તિ-પાની-યમ્ અર્થ: શ્રી શ્રમણસંઘને શાંતિ થાઓ, શ્રી જનપદ-દેશોને શાંતિ થાઓ, મહારાજાઓને શાંતિ થાઓ, રાજાઓના રહેવાનાં સ્થાનોને શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના અગ્રણીઓને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ અને શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ ૐ સ્વાહા, ૐ સ્વાહા ૐૐ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. ૧૬. આ શાંતિ પાઠ પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને અંતે શાંતિકળશને ગ્રહણ કરીને, કેસર, સુખડ, બરાસ, અગર, ધૂપવાસ, કુસુમાંજલિ સહિત છતો, સ્નાત્ર મંડપમાં શ્રીસંઘસહિત, પવિત્ર છે શરીર જેનું, પુષ્પ, વસ્ત્ર, ચંદન, અલંકાર વડે (ધારણ કરીને) શોભાયમાન થઈને ફૂલની માળાને કંઠમાં ધારણ કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરીને, શાંતિજળ મસ્તકે દાતવ્ય-મિતિ ||૧૭ના મસ્-તકે દાતવ્-ય-મિતિ ।।૧૭।ા મસ્તક ઉપર લગાડવું જોઈએ એ પ્રકારે. ૧૭. અર્થ: આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્રમહોત્સવના અંતમાં કુંકુમ(કાકુ) ચંદન, કપૂર, અગરુ, ધૂપવાસ અને કુસુમાંજલિથી યુક્ત બાહ્ય અને અત્યંતર રીતે પવિત્ર શરીરવાળા, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સજ્જ એવા પુરુષે પુષ્પમાળાને કંઠમાં ધારણ કરીને સ્નાત્ર મંડપમાં શ્રી સંઘ સહિત હાથમાં શાંતિકળશને ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરીને શાંતિ જળ મસ્તક ઉપર લગાડવું જોઈએ. ૧૭. For Frivate & Personal Use Only ૨૭૧ www.jainelibrary Page #276 -------------------------------------------------------------------------- ________________ છંદ : ગાહા * રાગ-જિણાજમ્મુ-સમયે મેરુ-સહિરે....(સ્નાત્ર પૂજા) નૃત્યન્તિ નૃત્યમણિ-પુષ્પવર્ષ, સૃજન્તિ ગાયન્તિય માલાનિ સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્ત્રાન્, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧૮૫ શિવમસ્તુ સર્વજગતઃ, પર-હિત-નિરતા નૃત્-ય-તિ નૃત્-યમ્મણિ-પુ-પ-વ-ષમ્, રૃ-જન્-તિ ગા-ય-તિચમક્-ગ-લાનિ સ્તો-ત્રાણિ ગો-ત્રાણિપ-ઠ-તિ મન્-ત્રાન્, ક-યાણ-ભાજો હિજિનાભિ-પેકે ।।૧૮।। ભવન્તુ ભૂત–ગણા: I દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોક: ૧૯॥ અર્થ : સર્વ જગતનું કલ્યાણ થાઓ, લોકો સુખી થાઓ. ૧૯. છંદ : આર્યા; નાચે છે નૃત્યને રત્ન અને પુષ્પને વરસાવવા પૂર્વક, રચે છે, ગાય છે, અને અષ્ટમંગલો, સ્તોત્રો, નામ ગોત્રો, ભણે છે મંત્રોને, પુણ્યવાનો જિનસ્નાત્ર પ્રસંગે. ૧૮. છંદ : ગાથા; * રાગ-જિણજન્મસમયે મેરુ સિહરે....(સ્નાત્ર પૂજા) શિવ-મસ્←તુ સર્-વ-જગ-તઃ, પર હિત-નિ-રતા ભવન્−તુ ભૂત-ગણા:। દોષાઃ પ્ર-યાત્—તુ નાશમ્, સ-વત્ર સુખી ભ–વતુ લો-કઃ ॥૧૯॥ પ્રાણીઓનો સમુદાય બીજાના હિતમાં તત્પર થાઓ, દોષો નાશ પામો અને સર્વ ઠેકાણે અહં તિત્યયર માયા, સિવાદેવી-તુમ્હ નયર નિવાસિની અમ્હ સિવં તુમ્હે સિવં, અસિવો વસમં સિર્વ ભવતુ સ્વાહા ||૨૦મી ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિધત્તે વિઘ્નવલ્લય:। મન:-પ્રસન્ન-તામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ॥૨૧॥ છંદ : અનુષ્ટુપ્; * રાગ-દર્શનં-દેવ-દેવસ્ય-(પ્રભુસ્તુતિ) ઉપ-સર્-ગાઃ ક્ષ-ય-તિ, છિન્દ્-યન્-તે વિ-ન-વ-લ-ય:। મનઃ પ્રસન્-ન-તા-મેતિ, પૂજ-ય-માને જિને-વરે ॥૨૧॥ ૨૭૨ અર્થ : હું શ્રી નેમિનાથ તીર્થંકરની માતા શીવાદેવી તમારા નગરમાં રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. વિઘ્નનો નાશ અને કલ્યાણ થાઓ, ૨૦ શુદ્ધ અશુદ્ધ પુણ્યાહાં પુણ્યાહાં પુણ્યાહં પુણ્યાહં કોપ્ટાગારા કોષ્ઠાગારા * રાગ સુપવિત્રતીર્થનીરેણ... (૧૦૮ પાર્શ્વનાથપૂજન સ્તુતિ) અહમ્ તિત્-થ-યર-માયા, હું તીર્થંકરની માતા શીવાદેવી સિવા-દેવી-તુમ્–હ નય-ર-નિ-વાસિની । તમારા નગરમાં રહેનારી, અમ્-હ સિવમ્ તુમ્–હ સિવમ્, અમારું કલ્યાણ તમારું કલ્યાણ અસિ-વો-વસ-મમ્ સિવમ્ ભ-વ-તુવિઘ્નનો નાશ અને કલ્યાણ થાઓ. ૨૦. સ્વા-હા ||૨૦|| અર્થ : શ્રી જિનસ્નાત્રના પ્રસંગે રત્ન અને પુષ્પને વરસાવવા પૂર્વક પુણ્યવાનો જ નૃત્યને નાચે છે, અષ્ટમંગલની રચના કરે છે. ગીતો ગાય છે, સ્તોત્રો, તીર્થંકરોના ગોત્રો અને મંત્રોને ભણે છે. ૧૮. શાન્તિકલશં ગ્રહીત્વા સુગ્રહીતનામાનો ગોષ્ટિક પુરમુખ્યાણાં અમ્હ શિવં તુમ્હે શિવં તિત્યયરમાયા શિવાદેવી અશિવોવસમં શિવં ભવતુ સર્વમૅગલમાંગલ્યું સર્વ કલ્યાણકારણમ્ પ્રધાનં સર્વધર્માણાં, સર્-વ મ-ગલ મા-ગ-લ્યમ્ સર્-વ ક-યાણ કાર-ણમ્; પ્રધા-ન- સર્-વ ધર્-મા-ણામ્, જૈનમ્ જયતિ શાસનમ્. જૈનં જયતિ શાસનમ્ ॥૧૯॥ અર્થ: સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું શ્રી ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારણ સામે શુદ્ધ ઉચ્ચારણનો કોષ્ટક કલ્યાણ થાઓ સર્વ જગતનું બીજાના હિતમાં તત્પર થાઓ પ્રાણીઓનો સમુદાય, દોષો પામો નાશ, સર્વ ઠેકાણે સુખી થાઓ લોકો. ૧૯. ઉપસર્ગો ક્ષય પામે છે, છેદાય છે વિઘ્ન રૂપી વેલડીઓ, મન પ્રસન્નતાને પામે છે, પૂજાયે છતે જિનેશ્વર. ૨૧. શાન્તિકલશં ગૃહિત્વા સુગૃહીતનામાનો ગોષ્ઠિક-પુરમુખ્યાણાં અમ્હ સિવં તુમ્હે સિવં તિત્યયરમાયા સિવાદેવી અસિવોવસમં સિર્વ ભવતુ શાન્તિર ભવતુ શાન્તિર્ભવતુ ભગવતો રન્તઃ ભગવતોéન્ત: તૃષ્ટિર ભવતું તૃષ્ટિર્ભવતુ લોકોધ્યોતકરાઃ લોકોધોતકરાઃ વ્યાહરણૈવ્યાહરેછાન્તિમ્ વ્યાહરણૈર્યાહરેચ્છાન્તિમ્ માંગલ્યોત્સ્ના માંગલ્યોત્સવા: સુહૂત્ સ્વજન સબન્ધિ Use Only સર્વ મંગલમાં માંગલિક સર્વ કલ્યાણનું કારણ; મુખ્ય સર્વધર્મોમાં, જૈન જય પામે છે શાસન. જૈનશાસન જય પામે છે. ૧૯. અર્થ : શ્રી જિનેશ્વરની પૂજા કરે છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્ન રૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૨૧. પુષ્ટિર્ભવતુ ઉત્કૃષ્ટ રિષ્ટ વિદ્યાદેવ્યો મેઘા વિધ્યાસાધન મેધા વિદ્યાસાધન કંઠે કા કંઠે કૃત્વા બૃહસ્પતિ ધૃતિ મતિ શાન્તિગૃહે ગૃહે પુષ્ટિર ભવતુ ઉભ્રષ્ટ રિષ્ટ વિધ્યાદેવ્યો બ્રહસ્પતિ ધૃતિમતિ સુ-સ્વજન-સમ્બન્ધિ શાન્તિગ્રહે ગ્રહે Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાક્ષિકાદિ અતિચાર સૂત્ર નાણંમિદંસણંમિઅ, ચરસંમિતવંમિતહ ચ વીરિયંમિા અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નીપજાવી. આચરણ આપારો, ઈઅ એસો પંચહા ભણિઓ IIII અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ પ્રજ્ઞાપરાધે વિણાશ્યાં, વિણસતાં ઉવેખ્યાં, અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મન-વચન-કાયાએ સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી, કરી મિચ્છા મિદુક્કડં ||૧|| અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. | તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર બિંબપ્રત્યે વાસકૂંપી, ધૂપધાણું કળશ તણો કાલેવિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણી ઠપકો લાગ્યો. બિંબ હાથ થકી પાડ્યું. વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણ-માયારો/૧/l ઊસાસ-નિઃસાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, જ્ઞાન કાળ વેળાએ ભણ્યો ગુસ્યો નહીં, મલ-ખાદિક લોઢું. દેહરામાંહે હાસ્ય, અકાળે ભણ્યો. વિનયહીન, બહુમાનહીન, યોગ ખેલ, કેલિ, કુતૂહલ, આહાર-નિહાર કીધાં. ઉપધાનહીન, અનેરા કન્ડે ભણી અનેરો ગુરુ કહો. પાન સોપારી, નિવેદીઆ ખાધાં. ઠવણાયરિય દેવ-ગુરુ વાંદણે, પડિક્કમણે સઝાય કરતાં, હાથથકી પાડ્યાં, પડિલેહવા વિચાર્યા. ભણતાં, ગુણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો જિનભવનને ચોરાશી આશાતના, ગુરુ ઓછો ભણ્યો. સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો, ગુરણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, તદુભય કૂડા કહ્યાં, ભણીને વિચાર્યા, સાધુતણે ધર્મ પ્રતિક્રમણ વખતે ગુરુવચન તહતિ કરી પડિવન્યું નહીં | કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અણશોધે, અણપવેસે, અસાય અણોઝાયમાંહે અતિચાર પક્ષ દિવસ ||શા. શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો, ગણ્યો. | ચારિત્રાચારે આઠ અતિચાર શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણાં, ઉપદેશમાળા પ્રમુખ પણિહાણ-જોગ-જતો, પંચહિં સમઈહિતીહિં ગુત્તીહિ. સિદ્ધાંત ભણ્યો ગુસ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યો પચ્યો. એસ ચરિત્તાચારો, અટ્ટવિહોહોઈ નાયગ્લો૧|| જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવલી, નોકારવાળી, ઈર્યાસમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવધ વચન સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગળીઆ ઓલિયા પ્રમુખ બોલ્યા. એષણાસમિતિ તે તૃણ, ડગલ, અન્ન પાણી અસૂઝતું પ્રત્યે પગ લાગ્યો, થુંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ધર્યો, લીધું. આદાનભંડમત્ત-નિર્બવણા સમિતિ તે આસન, શયન, કન્હ છતાં આહાર વિહાર કીધો. ઉપકરણ, માતરું પ્રમુખ અણપુંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાશ્યો, લીધું. પારિષ્ઠાપનિકા-સમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક વિણસતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. અણપંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ=મનમાં જ્ઞાનવંત પ્રત્યે ભણતાં, ગણતાં અંતરાય કીધો. આપણા આર્નરૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચન-ગુપ્રિ સાવધવચન બોલ્યાં, જાણપણા તણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધા અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો, બોબડો હસ્યો, સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના વિતર્યો, અન્યથા પ્રરૂપણા કીધી | જ્ઞાનાચાર વિષઈઓ હુઈ || ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ ||૧|| દિવસમાંહી સૂક્ષ્મ-બાદ જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ | દર્શનાચારે આઠ અતિચાર હુ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડે |3|| નિકિયનિષ્ક્રખિય, નિવિ-તિગિચ્છા અમૂઢ-દિક્ટ્રિ વિશેષતઃ શ્રાવકતણે ધર્મ શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત વિઘૂહથિરી-કરણે, વચ્છલ-પ્પભાણે અટ્ટll૧]. સખ્યત્વતણાં પાંચ અતિચાર II સંકા કંખ વિગિચ્છા || શંકાદેવ ગુરુ ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું તથા એકાંત શ્રી અરિહંતતણાં બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયા ફલ તણે વિષે નિ:સંદેહ બુદ્ધિ ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુગંછા જિનવચનતણો સંદેહ કીધો || આકાંક્ષા= બ્રહ્મા, વિષ્ણુ, નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું તથા ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, સંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, નાહ, ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જૂજૂઆ દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આબે ઈહલોક ૨૭૩ or Private & F or Us Page #278 -------------------------------------------------------------------------- ________________ પરલોકાર્પે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યુંઇચ્છયું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા વ્યામોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવચ્છરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજા-પડવો, પ્રેત-બીજ, ગૌરી-ત્રીજ, વિનાયકચોથ, નાગ-પંચમી, ઝીણલા-છટ્ટી, શીલ-સાતમી, ધ્રુવઆઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વત્સ-બારશી, ધન-તેરશી, અનંત-ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેધ કીધાં. નવોદક, યોગ-ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોધાં. | પીંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યા, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ સમુદ્ર, કુંડે પુણ્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદા, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, માહમાસે નવરાત્રિ ન્હાયા. અાણના થાણાં, અનેરાઈ વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં || | વિતિગિચ્છા ધર્મસંબંધિયા ફલ તણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગાર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી-મહાત્માની, ઇહલોક પરલોક સંબંધીઆ. ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક, કષ્ટ આબે ખીણ વચન ભોગ માન્યા. મહાત્માનાં ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો | શ્રી સમ્યક્ત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ..... - પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર || વહબંધ છવિચ્છેએ | દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રી-વશે ગાઢો. ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો. અધિક ભાર ઘાલ્યો. નિર્વાઇન કર્મ કીધાં. ચારાપાણી તણી વેળાએ સારસંભાળ ના કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા. કન્ડે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા, ઇંઘણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ વિંછી, ખજૂરા, સરવલા, માંકડ, જૂઆ, ગીંગોડા સાહતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી મંકોડીનાં ઇંડાં. વિછોલાં, લીખ ફોડી. ઉદેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયાં, દેડકાં, અલસિયાં, ઇયલ, કુંતા, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્ઠ. માલા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગતણા ઇંડાં ફોડ્યાં. અનેરા એકેંદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં અનેરા કાંઈ કામકાજ કરતા, નિર્ધ્વસપણું કીધું જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો ! સૂકવ્યો, રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં. ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા. જીવાકુલ ભૂમિલીંપી, વાશી. ગાર રાખી. દલણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમચઉદશના નિયમભાંગ્યા. ધૂણી કરાવી || પહેલે ચૂલા પ્રાણાતિપાત-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧|| | બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર || સહસા રહસ્સ દારે || સહસાત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા. કુણહીનો મંત્ર, આલોચ મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણમોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાદ કરતાં મોટકું જૂઠું બોલ્યા, હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યાં || બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ||રા | ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર | તેનાહડપ્પઓગે || ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેલસંભેલ કીધા. કૂડે કાટલે, તોલે માને, મારે વહોર્યા. દાણચોરી કીધી. કુણહીને લેખે વરસ્યો.સાંટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી. પાસંગ કૂડાં કીધાં, દાંડી ચઢાવી લહકે સહકે કૂડાં કાટલાં, માન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહિને લેખે પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી. લીધી || ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ ||૩|| ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર || અપરિગ્દહિયાઈત્તર || અપરિગૃહિતાગમન, ઈતરપરિગૃહિતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી કુલાંગના, સ્વદારાશો તણે વિષે દષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યાં. આઠમ ચઉદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાગ્યાં. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યા. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યા. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર સુહણે સ્વપ્નન્તરે હુઆ. કુરસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું || ચોથે સ્વદારા સંતોષ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ ll૪ll | પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર || ધણધન્ન ખિત્તવયૂ || ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો, પરિગ્રહ પરિમાણ લીધું નહીં. લઈને પર્યું નહીં, પઢવું વિસાર્યુ. અલીધું મેલ્યું. નિયમ વિચાર્યા || પાંચમે પરિગ્રહ પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||પી. ૨૭૪ Jain Education Internal For Pate & Personale Only Page #279 -------------------------------------------------------------------------- ________________ છટ્ટે દિમ્પરિમાણ વ્રતે પાંચ અતિચાર || ગમણસ્સ ઉ ' માગ્યા આપ્યા. પાપોપદેશ દીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા પરિમાણે || ઊર્ધ્વ દિશિ, અધો દિશિ, તિર્યગ દિશિએ જાવા દળવાતણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય આવવા તણા નિયમલઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃત લગે બોલ્યાં, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોલે, નાહણે, દાતણે, પગ અધિક ભૂમિગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ- ધોઅણે, ખેલ પાણી તેલ છાંયાં. ઝીલણ ઝીલ્યા. જુગટે રમ્યા. વ્યવસાય કીધો. વર્ષાકાલે ગામતરૂં કીધું. ભૂમિકા એક ગામમાં હિંચોલે હિંચ્યા. નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ ઢોર સંક્ષેપી, બીજી ગામમાં વધારી || છટ્ટે દિગપરિમાણ વ્રત લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યાં, શાપ દીધા, ભેંસા, સાંઢ, વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૬|| હુડુ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતાં જોયાં. ખાદિ લગે સાતમે ભોગોપભોગ-પરિમાણ-વ્રતે ભોજન આશ્રયી અદેખાઈ ચિંતવી, માટી, મીઠું, કણ, કપાસિયા, કાજ વિણ પાંચ અતિચાર અને કર્મઠુંતી પંદર અતિચાર, એવં વીશ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી, સૂઈ, શસ્ત્રાદિક અતિચાર || સચ્ચિત્ત-પડિબક્કે || સચિત્ત નિયમ લીધે અધિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ સચિત્ત લીધુ, અપક્વાહાર, દુષ્પષ્પાહાર, તુચ્છૌષધિતણું પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી II આઠમે અનર્થદંડભક્ષણ કીધું. ઓલા, ઉંબી, પોંક, પાપડી ખાધાં II વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ સચ્ચિત્ત દબૈવિગઈ,-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ દિવસમાંહિ ||૮|| વાહણ-સયણ-વિલવણ,-બંભ-દિસિ-ન્હાણ-ભત્તેસુII૧ી. નવમે સામાયિક-વ્રતે પાંચ અતિચાર | તિવિહે એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહિં. લઈને દુપ્પણિહાણે || સામાયિક લીધે મને આહટ્ટ, દોહટ્ટ ચિંતવ્યું. ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, સાવધ વચન બોલ્યાં, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી. મૂલા, ગાજર, પિંડ, પિંડાલુ, કચુરો, સૂરણ, કુણી આંબલી, વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ગલો, વાઘરડાં ખાધાં. વાશી, કઠોલ, પોલી રોટલી, ત્રણ ઉંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વિજ દીવા તણી દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, ઉજેહિ હુઈ. કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, પીલુ, પીયુ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યાં. અરણેટો પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ અથાણું, અમ્બલબોર, કાચું હરિયકાય, બીયકાય ઇત્યાદિક આભડ્યા, સ્ત્રી તિર્યચતણા મીઠું, તિલ, ખસખસ, કોઠિબડાં ખાધાં. રાત્રિ ભોજન કીધાં. નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપતિ ઉત્સુઘટ્ટી, સામાયિક લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણઊગે શીરાવ્યા. અણપૂછ્યું પાયું, પારવું વિચાર્યું || નવમે સામાયિક વ્રત તથા કર્મતઃ પન્નર-કર્માદાન - ઈગાલ-કમ્મ, વણ- વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ • |૯||. કમ્મ, સાડિ-કમ્મ, ભાડિ-કમ્મ, ફોડિ-કમ્મ, એ પાંચ કર્મ || દેશમે દેશાવગાસિક-વ્રતે પાંચ અતિચાર || આણવણે દંત-વાણિજે, લકખ-વાણિજે, રસ-વાણિજે, કેસ પેસવણે || આણ-વણપ્પઓગે, પેસવણ-uઓર્ગ, વાણિજે, એ પાંચ વાણિજ્ય, જંત-પિલ્લણ-કમ્મ, સણવાઈ, રૂવાણુ-વાઈ, બહિયા-પુગ્ગલ-પખેવા નિયમિત નિલૂંછણ-કમ્મ, દવગ્નિ-દાવણયા,સર-દહ-તલાય ભૂમિકામાંહિ બાહિરથી કાંઈ અણાવ્યું. આપણ કન્ડે થકી સોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ સામાન્ય એ પાંચ કર્મ, બાહેર કાંઈ મોકલ્યું અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય એવં પન્નર કર્માદાન બહુ કરી આપણપણું છતું જણાવ્યું || દશમે દેશાવગાશિક વ્રત સાવધ મહારંભ, રાંગણ લીહાલા કરાવ્યા. ઇંટ નિભાડા. વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧૦|| પચાવ્યા. ધાણી, ચણા, પકવાન કરી વેચ્યાં, વાશી માખણ અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર || તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો સંથારુચ્ચારવિહિ || કીધો. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા સાલહિ પોષ્યાં. અપડિલેહિય-દુપ્પડિલેહિય-સિજ્જાસંથારએ, અનેરાં જે કાંઈ બહુ સાવધ ખર કર્માદિક સમાચર્યા, વાશી અપડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિમા ગાર રાખી. લીંપણે પણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલાં પોસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂજી. બાહિરલાં લહુડાં સંધૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યા. વડાં થંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માતરું તે માંહિ માખી, કુંતિ, ઉંદર, ગીરોલી, પડી, ચડી, તેની જયણા અણપૂછ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં ન કીધી I સાતમે ભોગોપભોગ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો ‘અણુજાણહ !, જસુગ્ગહો' ન કહ્યો, પરઠવ્યા પૂંઠે ‘વોસિરે જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૭|| વોસિરે’ વાર ત્રણ ભણી નહીં. પુઢવી અપ, તેઉ, વાઉ, આઠમે અનર્થદંડવિરમણ વ્રતે પાંચ અતિચાર || કંદર્પો વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, પરિતાપ ઉપદ્રવ હુઆ. કુક્કુઈએ // કંદર્પ લગે વિટચેષ્ટા હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. સંથારા પોરિસિ તણોવિધિ ભણવો વિસાર્યો. પોરિસિમાંહે પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા, ઉંધ્યા. અવિધ સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી. રાજકથા, ભક્તકથા, દેશકથા સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કાળવેળાએ દેવ ન વાંધા. પડિક્કમણું ન કીધું. પોસહ અસૂરો કીધી તથા પૈશુન્યપણું કીધું. આર્ત-રોદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, લીધો. સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહ લીધો નહીં || કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, અગ્યારમે પોષધોપવાસવ્રત વિષઈઓ અનેરો જે કોઈ નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે. અતિચાર પક્ષ ||૧૧|| ૨૭૫ este Oy Page #280 -------------------------------------------------------------------------- ________________ બારમે અતિથિ-સંવિભાગ-વ્રતે પાંચ અતિચાર | પહુંચાડ્યો નહીં. દેવ, ગુરુ, સંઘ, સાહસ્મિા પ્રત્યે વિનય સચ્ચિત્તે નિMિવણે || સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધ અસૂઝતું ફેડી. ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણદેવાની બુદ્ધ લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો. ધર્મધ્યાન, શુક્લધ્યાન ન સૂઝતું ફેડી અસૂઝતું કીધું, પરાયું કીધું, આપણું ફેડી પરાયું ધ્યાયાં, આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે કીધું. વહોરવા વેલા ટલી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. લોગસ્સ દશ વીશનો કાઉસ્સગ્ન ન કીધો || અત્યંતર તપ મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧૫ll શક્તિએ સ્વામીવાત્સલ્ય ન કીધું. અનેરાં ધર્મક્ષેત્ર સીદાતાં છતી | વીર્યાચારના ત્રણ અતિચાર | અણિમૂહિઅબલવિરિઓ | શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપા દાન ન દીધું. પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, | બારમે અતિથિ-સંવિભાવગ્રત વિષઈઓ અનેરો જે કોઈ દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન અતિચાર પક્ષ દિવસોમાંહિ ||૧૨શી. કાયાતણું છતું બલ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ સંલેષણા તણા પાંચ અતિચાર | ઇહલોએ પરલોએ || ન દીધાં. વાંદણા તણા આવર્ત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત ઇહલોગા-સંસપઓગે, પરલોગા-સંસર્પાઓગે, જીવિઆ નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું સંસપઓગે, મરણા-સંસપઓગે, કામભોગા-સંસપઓગે | // વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ |૧૬/l. ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ ઋદ્ધિ, સૌભાગ્ય, પરિવાર વાંડ્યા. પરલોકે દેવ, દેવેંદ્ર દેવેંદ્ર વિદ્યાધર, ચક્રવર્તી તણી નાણાઈઅટ્ટપઈવય, સમ્મસંલેહણ પણ પન્નર-કમ્મસુ. પદવી વાંછી. સુખ આબે જીવિતવ્ય વાંચ્યું. દુખ આવ્યે મરણ બારસ-તપ વિરિઅતિગં, ચઉવ્વીસ સયં અઈયારો II II વાંચ્યું. કામભોગતાણી વાછાં કીધી II સંલેષણા વ્રત વિષઈઓ પડિસિદ્ધાણં કરણે || પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ ||૧all બહુબીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર || અણસણ સૂક્ષ્મવિચાર સહ્યા નહીં. આપણી કુમતિલગે ઉત્સુત્ર પ્રરૂપણા મૂણોઅરિઆo || અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ. કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરીવ્રત તે કોળિયા પાંચ સાત પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, ઊણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુનો સંક્ષેપ અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ, અરતિ, પરંપરિવાદ, કીધો નહિ. રસત્યાગ તે વિગઈત્યાગ ન કીધો. કાયક્લેશ તે માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપરસ્થાન કીધાં, લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સલીનતા તે અંગોપાંગ કરાવ્યાં, અનુમોધાં હોય. દિનકૃત-પ્રતિક્રમણ, વિનય, સંકોચી રાખ્યા નહીં. પચ્ચખાણ ભાંગ્યા. પાટલો ડગડગતો વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ ફેક્યો નહીં. ગંઠસી, પોરિસિ, સાક્યોરિસિ, પુરિમ, કીધું, કરાવ્યું, અનુમોધું હોય એ ચિહું પ્રકારમાંહે અનેરો જે એકાસણું, બિઆસણું, નીતિ, આંબિલ પ્રમુખ પચ્ચકખાણા કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ-બાદર જાણતાં પારવું વિસાર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઉઠતાં પચ્ચખાણ અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન-વચન-કાયાએ કરી કરવું વિસાર્યું. ગંઠસિયું ભાંગ્યું. નીવિ, આંબિલ ઉપવાસાદિ મિચ્છા મિ દુક્કડં ||૧૭ી. તપ કરી કાચું પાણી પીધું. વમન હુઓ. બાહ્ય તપ વિષઈઓ. એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત મૂલ બાર વ્રત, અનેરો જે કોઈ અતિચાર પક્ષ ll૧૪ll એક સો ચોવીશ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ - અત્યંતર તપ, પાયચ્છિત વિણઓ || મનશુદ્ધ ગુરુ દિવસમાંહિ સુક્ષ્મ-બાદર-જાણતાં અજાણતાં હુઓ હોય તે કન્ડે આલોઅણા લીધી નહીં. ગુરુદત્ત પ્રાયશ્ચિત તપ લેખા શુદ્ધ ! સવિ હુ મને-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. અતિચારમાં આવતા અઘરા શબ્દોની સરળ સમજુતિ જ્ઞાનાચારે વિણાશ્યો = નાશ કર્યો. ઠવણારિય = સ્થાપનાચાર્યજી અણઉદ્ધર્યો = કાઢ્યા વિના ઉવેખ્યો = ઉપેક્ષા કરી પડિવર્યું = અંગીકાર કર્યું. ક્વલી. પાનારક્ષણ સાધન હસ્યો = મશ્કરીમાં હસ્યા ચારિત્રાચારે દસ્તરી બે તરફના પૂંઠા અન્યથા = સૂત્ર વિરુદ્ધ gણ = ઘાસ વહી. ચોપડો દર્શનાચારે ડગલ = અચિત્તમાટીના ઢેફા. ઓલિયા લાઈન કરવાનું સાધન અધોતી. ધોતી સિવાય શ્લેષ્માદિક = બડખો, લીંટ આદિ ઓશીસે = ઓશિકે સીવેલા વસ્ત્ર જીવાકુલ = ઘણા જીવજંતુ વાળી નિહાર = ઝાડો રમત સાવધ = પાપવાળા. પ્રજ્ઞાપરાધ = ઓછી સમજને લીધે નિવેદીઆ = નૈવેદ્ય આણjજે = પ્રમાર્જના કર્યા વગર ૨૭૬ કેલિ Page #281 -------------------------------------------------------------------------- ________________ સમ્યકવતણા ગોગો = પાદર દેવતા = વિનાયક જઆ જીરાઉલા વિશેષ ભરડા લિંગિયા દરવેશ વ્યામોહ્યા સંવચ્છરી ઘાવ ઘાલ્યો નિર્ણાન કર્મ નાવર્ક સાહતાં ઉદ્દેહી લીંખ ફોડી નિર્ધ્વસપણું ઝીલ્યા = = ગાળ દીધી ત્રીજે વહોરી સંબલ સરાંસ્યો = = મહાસતી મહાત્મા ભોગવાંછિત = ભોગપ્રાપ્તિ માટે ક્લત્ર વાંચી સંભંડા = ખીણ દીન પહેલે સ્થૂળ પ્રાણાતિપાત · ગામ = = = = = = = = = = = બીજે સ્થૂળ મૃષાવાદ અનર્થ થાપણા મોસો= = = = = નાગદેવ-સર્પ ગામની દેવી ગણેશ ઘરઘરણાં = જુદાં-જુદાં અન્યમતિદેવ દેવ અનંગક્રીડા = બ્રહ્માણ વૈપધારી ફકીર = ભોળવાણા મૃતક પાછળ વાર્ષિક જમણવાર સાધ્વીજી ભગવંત સાધુ ભગવંત સ્થૂળ અદત્તાદાન = = આકરો પ્રહાર કર્યો કષ્ટમાં નુક્શાનીમાં થાપણનો લોપ કરવો. હાથ-પગ ભાંગે એક કહેવું. ખરીદ કરી ભાતું છેતર્યો સ્ત્રી ઠગી એક-બીજાને સાચું-જુઠુ સમજાવીને વઢવાડ કરાવી. ઈત્વરપરિગૃહિતાગમન = થોડા સમય માટે રાખેલી સ્ત્રી સાથે મૈથુન નાતરું-પુનર્લગ્ન સુષ્ટિવિરુદ્ધ કર્મ ચોથે સ્વદારા સંતોષ અપરિ-ગૃહિતાગન - વેશ્યાગમન પાંચમે પરિગ્રહ પરિમાણ વાસ્તુ કુ દ્વિપદ પઢ્યું છઠ્ઠું દિગ્પરિમાણ અનાભોગે પાકવણી નાક-કાન વીંધવા, ખસી કરવા. તડકે ઝાલતાં-પકડતાં જીવ વિશેષ ભક્તકથા લીખના બે ટુકડા કર્યા નિર્દયતા ન્હાયા તાંત ઉખલ મુસલ નિસાહ મૈલી મુખરપણા અંધોલે ખેલ = પ્રેક્ષાણક કુવસ્તુ કર્કશ ક ખાદિ લગે = = ગામતરું સાતમે ભોગપભોગ પરિમાણ = = = દોટ્ટ ઉજેહિ = કુણી ઓદન આમ્બલબોર= શીરાવ્યા = રાંગણ લીહાલા = સંધુક્યાં આઠમે અનર્થ-દંડ-વિરમગ = = અભડ્યા = = = = = = = = = = = = = |||||||| = = ઘર વગેરે ઈમારત ઘરવખરી ત્રાંબુ, પિતળ આદિ ધાતુ દાસ, દાસી આદિ સંભાર્ય = અજાણતા મોકલવાની ચીજ બીજે ગામ જવું તે = કુળી- કાચી દહીં નાખેલા ભાત ખાટા બોર સવારનો નાસ્તો રંગવવાનું કામ કોયલા સળગાવ્યા ભોજન આશ્રયિને કથા વાત ખારણિયો સાંબેલું દાળ વાટવાની છીપર એકઠા કરી વાચાલ પણા પીઠી ચોળવી શ્લેષ્મ આલી નવમે સામાયિક વ્રત ગમ્મત લકી વસ્તુ આકરા બોકડા હરના લીધે લીલી - આઈ = અજવાળું શરીર પર પડવું સ્પર્શયા Poate & Personal Use Only નિરંતર = અનંતર અગ્યારમે પૌષધોપવાસ બાહિરલા = પરઠવાની જગ્યા દિવસે જ જોઈ ‘અણુજાણહ'= જેમનો અવગ્રહ હોય, ‘જસુગ્ગહો' તેઓ અનુજ્ઞા આપો. = અવશ્ય કરવા યોગ્ય આરાધનાર્થે બહાર વોસિરે પોરિસિ અસૂરો સર્વો અસૂઝતું ટીં અસૂર સીદાતાં = = બારમે અતિથિ સવિભાગ = બાર વ્રત સંલેષણા સમ્યક્ત્વ કર્માદાન વીર્યા-ચાર = દીન સીણ વીર્યાચાર તણા = નિકળુ છું. રાત્રીનો પહેલો પ્રહાર સૂર્યોદય પછી સૂર્યોદય પહેલા = સાધુને ન કર્ષે તેવુ કાળ વ્યતિત ગોચરીકાળ વીત્યા પછી નિર્ધન ગરીબ નિર્બળ બલ વીર્ય અન્યચિત્ત નાણાઈ અડ જ્ઞાનાદિ આચાર = તપાચાર = = = ઈન્દ્રિય- જન્ય શક્તિ = આત્મિક શક્તિ અન્ય ચિત્ત ૮ X ૩ = ૨૪ {+ = ૧૨ ૧૨૪૫ = ૬૦ ૧૪૫ = ૫ Ахч = ૫ = ૫૪૩ = ૧૫ = ૧૪૩ = 3 ૧૨૪ કુલ પત્ની પ્રતિક્રમણમાં પક્ષ દિવસમાંહે સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં....મિચ્છા મિ દુક્કડં • ઉમાસી પ્રતિક્રમણમાં ચક્રમાસી દિવસમાહે. સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં....મિચ્છા મિ દુક્કડં • સંવછરી પ્રતિક્રમણમાં સંવત્સરી દિવસમાટે = = સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં....મિચ્છા મિ દુક્કડં એમ બોલવું II ઈતિ શ્રી અતિચાર સૂત્ર સમાપ્ત II ૨૭૭ www.jainellbvtiry.org Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨. કે.. શ્રી પખિ પ્રતિક્રમણની વિધિ ૧. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિત્ત આવે ત્યાં સુધી ! ન કરવો હોય તો મૌન રહેવું. સર્વ કહેવું પણ ચૈત્યવંદન “શ્રી સકલાર્વત'• કહેવું પછી વાંદણાં બે દેવાં. અને થોયો “શ્રી સ્નાતસ્યા’ની કહેવી. પછી “ઈચ્છાકારેણ ભગવન પત્તેઆ ખામણેણં પછી ખમાસમણ દઈ - ‘દેવસિઅ આલોઈએ અભુરિઓમિ અભિતર પખિએ ખામેઉં, ઇચ્છ, પડિઝંતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! પMિ ખામેમિ પકિખ, એક પકખસ્સ પન્નરસા મુહપત્તિ પડિલેહું? ઈચ્છે' એમ કહી મુહપત્તિ રાઈદિયાણ જંકિંચિ અપત્તિઅં’ કહી. અભુફિઓ પડિલેહવી. ખામવો. પછી ‘સક્લ શ્રીસંઘને મિચ્છા મિ દુક્કડં' બે વાંદરાં દેવાં. (તેમાં દેવસિઓ ના બદલે પકખો, બોલવું. દેવસિએ ના બદલે પબિઅં બોલવું) ૧૦. બે વાંદણાં દેવાં પછી ઉભા થઈ યોગમુદ્રામાં બોલવું... ૪. પછી “ ઈચ્છાકારણે.-સંદિસહ ભગવન સંબુદ્ધા ખામણેણં, અભુઓિમિ અબિંભતર પકિન ૧૧. “દેવસિસ અલોઈઅ પડિક્કતા ઈચ્છાકારેણ ખામેઉં ? ઈચ્છે ખામેમિ પબિએ, એક પખસ, સંદિસહ ભગવન ! પખિએ પડિક્કમામિ? સમ્મ પન્નરસ રાઈ-દિયાણ, જંકિંચિ અપત્તિએ ' કહી - પડિક્કમેહ', એક કહી, ‘કરેમિ ભંતે ! સામાઈએ અભુઓિ ખામવો. પછી ઉભા થઈ યોગમુદ્રામાં કહી ‘ઈચ્છામિ પડિક્કમિઉં જો મે પમ્બિઓ સૂત્ર બોલવું. કહેવું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પMિઅં આલોઉં ? પછી ખમાસમણ દઈ ‘ઈચ્છાકારેણ સંદિસહ ઇચ્છે આલોએમિ જો મે પબિઓ આઈયારો કઓ ભગવન પખિ સૂત્ર સંભળેમિ' ? ઇચ્છે પછી સુત્ર કહી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન પધ્ધિ માસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અતિચાર આલોઉં ? ઇચ્છે' એમ કહી અતિચાર પખિસુત્ર કટું, ઈચ્છે.”કહી-ત્રણ શ્રી નવકાર મંત્ર કહેવા. પછી અંતે “એવંકારે શ્રાવકતણે ધર્મ શ્રી ગણીને શ્રાવક વંદિત્ત કહે પછી અંતે સહદેવયાની સમક્તિ મૂલ બાર વ્રત એકસો ચોવીશ અતિચાર પક્ષ થોય કહેવી. દિવસમાંહે સૂક્ષ્મ-બાબર જાણતાં-અજાણતાં હુઓ ૧૩. પછી નીચે બેસી ગોદોહિકા મુદ્રામાં (જમણો ઢીંચણ હોય, તે સવિ હુ મન-વચન- કાયાએ કરી મિચ્છા ઉભો રાખી) એક શ્રી નવકાર મંત્ર ગણી કરેમિ ભંતે !, મિ દુક્કડં' કહેવું પછી ઉભા યોગમુદ્રામાં ઈચ્છામિ પડિ કહી શ્રી વંદિg સૂત્ર' બોલવું તેમાં સબૂસ્તવિ પબિઆ દુચિતિઅ, દુભાસિએ, ‘પડિક્કમે દેવસિ સળં.’ના બદલે ‘પડિક્કમે દુચ્ચિઅિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈચ્છે, પફિખએ સવ્વ' બોલવું. તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહી પછી ઉભા થઈને ‘કરેમિ ભંતે ઇચ્છામિ ઠામિ ‘ઈચ્છકારી ! ભગવન પસાય કરી પબિ તપ પસાય કાઉસ્સગ્ગ જો મે પમ્બિઓ તસ્સ ઉત્તરી અન્નત્થ કરશોજી' એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહેવું. કહીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન ચંદેસુ ‘પખિ લેખે ચઉત્થણ, એક ઉપવાસ, બે આયંબિલ, નિમ્મલયરા સુધી કરવો. ન આવડે તો અડતાલીશ ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બિઆસણાં, બે શ્રી નવકાર મંત્રનો કાઉસગ્ગ કરી પારવો, હજાર સ્વાધ્યાય યથાશક્તિ તપ લેખાશુદ્ધિ કરી પારીને પ્રગટ લોગસ્સ કહી.... પહોંચાડવો.' પછી તપ કર્યો હોય તો ‘પઈઓિ ' ૧૫. મુહપતિ પડિલેહીને બે વાંદણાં દેવો. કહેવું અને કરવાનો હોય તો ‘તહરિ' કહેવું, તથા. . પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સમત્ત ૨૭૮) For Private in Education International www.jainelty.org Page #283 -------------------------------------------------------------------------- ________________ ખામણેણં અભુટિઓમિ અબિભતર પMિ ખામેઉ; ઈચ્છે, ખામેમિ પક્રિખ, એક પદ્ધસ્સ પન્નરસ રાઈ-દિયાણ જંકિંચિ અપત્તિ...કચ્છ અભુકિઓ ખામવો. ૧૭. પછી ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પબિ-ખામણા ખાણું ? ઇચ્છે' એમ કહી ખામણાં ચાર ખામવાં. ૧૮. પૂ. મુનિ મહારાજ ખામણાં કહે અને પૂ. મુનિ મહારાજને ન હોય તો ખમાસમણ દઈ ઇચ્છામિ ખમાસમણો કહી જમણો હાથ ચરવળા કે કટાસણા પર સ્થાપી ‘એક શ્રી નવકાર મંત્રી કહી “ સિરસા મણસા મયૂએણ વંદામિ' કહેવું. એમ કુલ ચાર ખમાસમણ આપવા. માત્ર ત્રીજા ખામણાને અંતે ‘તમ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. અહીં પકિન પ્રતિક્રમણ પૂરું થાય છે. પછી દેવસિઆ પ્રતિક્રમણમાં વંદિત્ત પછીના, બે વાંદણાંથી દઈને, ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઆ પ્રતિક્રમણ જેમ કરવું. (પણ સુઆtવયા તથા જીસે ખિન્નેગ્ની થોયને ઠેકાણે જ્ઞાનાદિ તથા યસ્યા: ક્ષેત્રની થોયો કહેવી) સ્તવન શ્રી અજિતશાંતિનું કહેવું. સક્ઝાયને ઠેકાણે શ્રી નવકાર મંત્ર, શ્રી ઉવસગ્નહર સ્તોત્ર તથા સંસારદાવાની થોયો. ચાર કહેવી. ઝંકારાથી સકળ શ્રી સંઘે સાથે બોલવું. લઘુશાંતિને ઠેકાણે મોટી શાંતિ કહેવી. શ્રી ચઉમાસી પ્રતિક્રમણની વિધિ એમા ઉપર કહ્યા મુજબ પખિની વિધિ પ્રમાણે કરવું. પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના કાઉસ્સગ્નને ઠેકાણે વિશ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો અને પMિ શબ્દને ઠેકાણે ચઉમાસી શબ્દ કહેવો, વાંદણામાં પખો. વઈઝંતોના સ્થાને ‘ચઉમાસી વઈર્ષાતા’ ‘ચઉમાસી વઈક્કમ' કહેવું તથા તપને ઠેકાણે ચઉમાસી લેખે છટ્રેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીતિ, આઠ એકાસણાં, સોલ બિઆસણાં, ચાર હજાર સ્વાધ્યાય.... એ રીતે કહેવું અભુઓિ ખામવામાં એક પકુખસ્સ પન્નરસા રાઈંદિયાણંના સ્થાને ચાર માસાણં આઠ પકખાણ એકસો વીસ રાઈદિયાણં કહેવું. શ્રી સંવછરી પ્રતિક્રમણની વિધિ એમાં પણ ઉપર લખ્યા મુજબ પકિનની વિધિ પ્રમાણે કરવું. પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના-કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીસ લોગસ્સ અને એક શ્રી નવકાર મંત્ર ન આવડે તો એક્સોને સાઠ શ્રી નવકાર મંત્રનો કાઉસગ્ગ કરવો અને તપને ઠેકાણે સંવચ્છરી લેખે અમ- ભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બિઆસણાં અને છ હજાર સ્વાધ્યાય આ રીતે કહેવું, અoભુઓિ ખામવામાં એક પખસ્સ પરસ રાઈદિયાણ ના રથાને બાર માસાણ ચોવીસ પકખાણં ત્રણ સો સાઠ રાઈદિયાણું કહેવું, અને પકિન શબ્દને ઠેકાણે ‘સંવચ્છરો વઈઝંતો, સંવચ્છરિએ વઈક્કમ' શબ્દ કહેવો. છીંક આવે તો પMિ-ચઉમાસી અને સંવછરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલા છીંક આવે, તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી છીંક આવે તો દુકુખફખય કમ્મખયના કાઉસ્સગ્યપહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો. છીંક્ના કાઉસ્સગ્નની વિધિ સક્ઝાય કર્યા પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન શુદ્રોપદ્રવ ઉણવણાર્થ કાઉસ્સગ્ન કરું ? ઇચ્છે, દ્રોપદ્રવ ઉgવણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ગ, ન આવડે તો ૧૬ વાર શ્રી નવકાર મંત્રનો કાઉસ્સગ્ન પરી નમોડર્તત કહી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાધા યે, વૈયાવૃત્યેકરા જિના ક્ષદ્રોપદ્રવ-સંઘાત, તે દ્રતં દ્રાવયન્તુ નઃ ||૧|| અર્થ - જિનેશ્વરને વિષે વૈયાવચ્ચ કરનારા સર્વ યક્ષ અને અંબિકાદિ વગેરે દેવો જલ્દીથી અમારા મુદ્ર ઉપદ્રવના સમૂહને દૂર કરો.' પછી લોગસ કહી આગળની વિધિ ચાલુ કરવી. ઈતિ આવશ્યક ક્રિયા સાધના સમાd Jain Education Intern For Private & Personal use only netbexcorg Page #284 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞાના સુપ્રથા પડ્યા જૈનશાસનના અણમોલ સિદ્ધાંત વારસાને જીવંત રાખવા માટે ઘરના વડીલજનોની મુખ્ય જવાબદારી રહેતી, પણ. કેટલીક આધુનિકતા અને પશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરતાં બાળકોના બાલમાનસ પર પડતી ખરાબ અસરના કારણે વડીલ. યોગ્ય જવાબદારી ગૌણ બનવા લાગી છે. તેમ છતાં ભવિષ્યના જૈન શાસનના રક્ષક એવા બાલ-યુવાનને જૈનધર્મ પ્રત્યે. આકર્ષિત કરવા “જૈન પાઠશાળા' આદિ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. ચતુર્વિધ શ્રીસંઘમાં સમાવિષ્ટ તેમજ પૂ.સાધુભગવંતો-સાધ્વીજી ભગવંતોને ગૂઢરહસ્યથી ભરેલા જૈન શાસ્ત્રોનો. તલસ્પર્શી અભયૌસ કરાવવા માટે અને મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકાઓ પણ જૈન તત્વનો અભ્યાસ સરળતાથી કરી શકે, તે. માટે પોતાના જીવનના અણમોલ વર્ષોનો જૈન તત્વનો અભ્યાસ કરવામાં વ્યતીત કરનાર સૂક્ષ્મ-તીર્ણ-વિચક્ષણ બુદ્ધિમતિ ધારક કોઈ હોય તો તે શ્રદ્ધાળુ અધ્યાપક શિક્ષક-શિક્ષિકા તરીકે કહી શકાય, જૈન તત્વાભ્યાસ કરી અંતરમાં સ્થિર કરી જ્ઞાનપિપાસુ શ્રી સંઘમાં વિનિયોગ કરવામાં ઘણા વર્ષો યાવત્ પૂર્ણ જીવના સમર્પિત કરવાનો મહાન સુકૃત કરનાર પણ આ જ શિક્ષક શિક્ષિકાઓ હોય છે. તે શ્રદ્ધાળુ શિક્ષક-શિક્ષિકા ગૃહસ્થાશ્રમમાં વિવિધ જવાબદારીઓને વહન કરતા હોય છે. નિર્ધારિત અને મર્યાદિત. આર્થિક ઉપાર્જનના સહારે તેમના વ્યવહાર ચાલતા હોય છે. કાંઈક અશુભકર્મના ઉદયથી ક્યારેક શરીર માંદુ પડવાની. શક્યતા હોવા સાથે ક્યારેક અકસ્માત આદિ પણ થવાની શક્યતા રહેલી હોય છે. કોઈક વખતે વ્યવહારિક મોટા. પ્રસંગની જવાબદારી નિભાવવા અર્થોપાર્જન વિશેષની જરૂરીયાત પણ ઉભી થતી હોય છે. તેવા સમયે સીમિત આવકમાં આર્થિક સંકળામણનો અનુભવ થતાં ભણવા-ભણાવવાની પ્રવૃત્તિમાં ઉત્સાહ જળવાઈ રહેવાની શક્યતા ઓછી હોય છે. તેથી તેઓના શિક્ષણકાર્યને સદા વેગવંતુ અને હર્ષોલ્લાસપૂર્વક આગળ વધતું રાખવા માટે “સમ્યગજ્ઞાન રમ્ય પર્ષદા' એ કાંઈક અદકેરું આયોજન કરેલ છે. તેમા સહકારી બનવાનો સદભાગ્ય મહાભાગ્યશાળી જ પ્રાપ્ત કરી શકે. | અચાનક આવતી માંદગી માટે, અકસ્માત અચાનક થાય તે માટે, અસાધ્ય બીમારીમાં કાંઈક આર્થિક સહયોગ. દ્વારા ભક્તિ, આર્થિક સંકળામણમાં નિર્ણાજ લોન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અત્યારે આ સંસ્થામાં ૫૦૦ (પાંચસો) આસપાસ સભ્યો છે. બે વર્ષમાં તેઓને માંદગી આદિમાં ૧,૫૦,૦૦૦ ની ભક્તિ કરેલ છે. તે સિવાય અન્ય સુકૃત પણ ચાલુ છે. કેટલાક સભ્યોને ભક્તિરૂપે નિર્વ્યાજ લોન પણ આપવામાં આવેલ છે. આ સાથે શ્રી “સમ્યજ્ઞાન રમ્ય પર્ષદા” સંચાલિત “મોક્ષપથ પ્રકાશન” દ્વારા પ્રકાશિત “આવશ્યક ક્રિયા સાધના” પુસ્તક પ્રથમ આવૃત્તિ ૫૦૦૦ નકલ (ગુજરાતી) અને દ્વિતીય આવૃત્તિ ૫૦૦૦ નકલ ગુજરાતી તથા હિન્દી ૪૦૦૦ નકલ તેમજ જિન પૂજા વિધિપ્રથમ આવૃત્તિ ૧૨,૦૦૦ નકલ (ગુજરાતી) તથા ૨૦૦૦ નકલ (હિન્દી)નું પણ પ્રકાશન કરાયેલ છે. તે સિવાય અન્ય નાની-મોટી અનેકવિધ પ્રવૃત્તિ કરી રહેલ છે. સંપર્ક સ્થળ : જી-૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક બસ સ્ટોપ પાસે, નારાયણ નગર રોડ, પાલડી, અમદાવાદ-૭. મો. ૯૮૨૫૦ ૭૪૮૮૯, ૯૨૨૮૨ ૬૬૫૦૧ લિ. સમ્યગજ્ઞાન રમ્ય પર્ષદા, ટ્રસ્ટી ગણ. શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રકાશચન્દ્ર માનમલજી પુનમિયા, મુંબઈ. પંડિતવયે શ્રી ચન્દ્રકાન્તભાઈ સ્વરૂપચંદ સંઘવી, પાટણ. અધ્યાપક શ્રી પરેશકુમાર જશવંતલાલ શાહ, અમદાવાદ. શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રદિપભાઈ કચરાભાઈ શાહ, અમદાવાદ. શ્રેષ્ઠિવર્ય શ્રી સંજયભાઈ ભરતભાઈ કોઠારી, અમદાવાદ. ૨૮૦ Private Person Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચૈતનો વ્યાશ્ચિમના ઉપકણો - વાસસૂર્ણ બટઊો | ધાબા ઈંડાસણ | પૉ ચોળપટ્ટ dauert ૨થાપનાચાર્ય આસન saeit સંથારીયું ઘો uinzelt ઉત્ત૨ પ પુસ્તક મુહપત્તી મા જાન જાથ મહંત દ મ મ ડય. SOLCHE / પંજણી | મોહમ્પીંછી સુપડી સાપS - વિવિઘજાતિની નવઝાષ્ટવાળી For Private & PERR EO www.ainelibrary. Page #287 -------------------------------------------------------------------------- ________________ Slot oll usze તાડપત્ર SOLA બોર્ડ૨વાળા ઉછાળ સાપો ઘઘડે પાર્ટી siost SCAL સુખડ છઠ્ઠી શાહી ખંડિયા છૂટા ખંડિયા ડૉગ -નr Rબ ! પોથીબંઘન ઢિયા પૂછા ગse . હસ્તપ્રત | Page #288 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રાચારની શુદ્ધિ પાચારની શુદ્ધિ દર્શનાચારબી શુદ્ધિ સામાયિક પૂર ખાણ પાંચ acqસથી આચારમય અાવયુક q&o કાયા Talespin વીયચિાદળી શુદ્ધિ જ્ઞાન]]Koો શુદ્ધિ le poramane pe જીવનમાં થતી આરાધનાને જિનાજ્ઞા મુજબ જ કરવાનો આગ્રહ સેવનાર, આરાધનાને ફકત ક્રિયામય બનાવવાના બદલે ભાવમય બનાવવાના મનોરથ સેવનાર, દરેક સુત્ર ના શુદ્ધ-ઉચ્ચાર ની કામના રાખનાર. સત્રો ના નામસાથે છંદ અને રાગની માહિતી મેળવવાની ઈચ્છા ધરાવનાર, સૂત્રો બોલતા-સાંભળતા શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર સુવિશુદ્ધ મુદ્રાની જાણકારી ઈચ્છનાર તેમજ નાની થી મોટી સર્વે ક્રિયાઓને સુવિશુદ્ધ વિધિપૂર્વક કરવાની શુભભાવના રાખનારને આ અદભૂત " આવશ્યક ક્રિયા સાધના’ પુસ્તક વસાવવું જ રહ્યું. Bodhidarshan Graphics, Ahmedabad, Mo. 9825074889 પ્રકાશન મોક્ષ પથ પ્રકાશન જી/૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક બસ સ્ટોપ પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. For Private & Personal use only . www.