SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણ ગૃહ । વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ।।૧૩।। વિહ-રમાન વન્-દું જિન વીશ, સિદ્-ધ અનન્તનમું નિશ-દિશ ||૧૩|| ભગવંતોના ચૈત્યો છે તેને હું વંદન કરું છું. અર્થ :- ગામમાં, નગરમાં,પુરમાં અને પત્તનમાં જેટલા ગુણોના ઘરરૂપ જિનેશ્વર વળી વીશ વિહરમાન જિનેશ્વર ભગવંતો તેમજ સિદ્ધપદને પામેલા અનંત સિદ્ધોને હું હંમેશા પ્રતિદિન વંદના કરું છું, ૧૩, અઢીદ્વીપમાં જે અણગાર, અઢી-દ્વીપમાં જે અણ-ગાર, અઢાર સહસ સીલાંગના ધારા અઢા-ર સહસ સી-લાકુ-ગ-ના ધારા પંચમહાવત સમિતિ સાર, (પ)-ય મહા-વ્રત સમિ-તિ સાર, પાળે પળાવે પંચાચાર વિ૪|| પાળે પળાવે પદ્મ(પન્)-ચા –ચાર ||૧૪|| અર્થ:- અઢીદ્વીપમાં જેટલા વિરક્ત સાધુઓ છે, જે અઢાર હજાર શીલાંગ ના રચને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ આચારને પાળે છે અને બીજાને પણ પળાવનારા છે. ૧૪. બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણ મણિમાલ કે નામ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈતુ-ય નમું ગુણ-ગેહા બાહ્ય તેમજ અત્યંતર તપમાં ઉધમવંત થયેલા તેવા મુનિઓને વંદન કરું છું, ગુણ રૂપ મણિરત્નની માળા સમાન, દરરોજ ઉઠીને તેમની કીર્તના કરું, જીવવિજય કહે ભવ-સમુદ્રને તરું, ૧૫, નિત નિત ઊઠી કીર્-તિ કરું, “જીવ” કહે ભવ-સાયર તરું ।।૧૫।। નિત નિત ઊઠી કીર્તિ કરું, જીવ કહે ભવ–સાયર તરું [૧૫] અર્થ :- (છ) બાહા અને (છ) અત્યંતર તપથી ઉજ્જવળ થયેલા, સદ્ગુણોરૂપી મણિરત્નની માળા સમાન એવા શ્રી સાધુભગવતોને હું વંદન કરૂં છું. દરરોજ સવારે ઉઠીને કીર્તન કરૂં છું. તે વંદન-કીર્તનના પ્રભાવે ‘જીવ વિજયજી’ કહે છે કે ભવરૂપી સમુદ્રને હું તરૂં છું. ૧૫. ચૈત્યસંખ્યા પહેલા દેવલોકે બીજા દેવલોકે ત્રીજા દેવલોકે ચોથા દેવલોકે પાંચમા દેવલોકે ૪,૦૦,૦૦૦ છઠ્ય દેવલોકે ૫૦,૦૦૦ સાતમા દેવલોકે ૪૦,૦૦૦ આઠમા દેવલોકે ૬,૦૦૦ ૨૨૪ Jain Education International બાહ્ય અભ્-ય-તર તપ ઉજ-માલ, તે મુનિ વન્-દું ગુણ-મણિ-માલ । સ્વર્ગ, પાતાળ અને મર્ત્યલોક્માં રહેલા શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની સંખ્યા લોક શાશ્વત ચૈત્યો સ્વર્ગ પાતાળ અથવા ભવનપતિના આવાસમાં ૮૪,૯૭,૦૨૩ ૭,૭૨,૦૦,૦૦૦ ૩૨૫૯ મર્ત્યલોકમાં (૧) સ્વર્ગમાં રહેલા શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો પ્રત્યેક ચૈત્યમાં ફુલ બિંબો બિંબ સંખ્યા ૩૨,૦૦,૦૦૦ X ૧૮૦ ૫૭,૬૦,૦૦,૦૦૦ ૨૮,૦૦,૦૦૦ X ૧૮૦ ૧૨,૦૦,૦૦૦ X ૧૮૦ ૮,૦૦,૦૦૦ × ૧૮૦ ૧૪,૪૦,૦૦,૦૦૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ ગામ, નગર, પુરોમાં અને પત્તનમાં જેટલાંજિનેશ્વર ભગવંતના ચૈત્યો છે તેને હું વંદન કરું છું, ગુણના ઘર સમાન, વિહરમાનને વંદન કરું છું, જિનોને વીશ, સિદ્ધ અનંતોને હું વંદન કરું છું, ૧૩. હું × ૧૮૦ ૭,૨૦,૦૦,૦૦૦ × ૧૮૦ × ૧૮૦ X ૧૮૦ ૯૦,૦૦,૦૦૦ ૭૨,૦૦,૦૦૦ ૧૦,૮૦,૦૦૦ નામ અઢી દ્વીપમાં જેટલા સાધુઓ છે, જે અઢાર હજાર શીલાંગથી યુક્ત છે, પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ સારભૂત તે પાળે પળાવે પાંચ આચારને ૧૪ધારણ કરનારા છે, તેમજ સારભૂત એવા For Private & Personal Use Only શાશ્વત બિંબો ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૩,૮૯,૬૦,૦૦,000 ૩,૯૧,૩૨૦ ત્યસંખ્યા નવમા દેવલોકે દશમા દેવલોકે અગ્યારમા દેવલોકે ૩૦૦ X બારમા દેવલોકે નવ પ્રૈવેયકમાં પાંચ અનુત્તરમાં કુલ પ્રત્યેક ચૈત્યમાં બિંબ સંખ્યા ૪૦૦ X ૩૧૮ ૫ કુલ બિંબો ८० ૧૮૦ ૧૮૦ ૧૮૦ X ૧૨૦ X ૧૨૦ ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૭૨,૦૦૦ ૫૪,૦૦૦ ૩૮,૧૬૦ ૬૦૦ www.jainellbrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy