SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પછી એક ખમાસમણું આપી ઉભા થઇને કહેવું કે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક પાકું ?' ત્યારે ગુરુભગવંત કહે “આયારો ન મોરવો’ (અર્થ : સામાયિક નો આચાર મૂકવા જેવો નથી) ત્યારે કહેવું તહત્તિ ! (અર્થ : : આપનું વચન પ્રમાણ છે) પછી ઉભડક પગે નીચે બેસીને ચરવળા ઉપર જમણા હાથની હથેળીની (અંગૂઠો અંદર રહે, તેમ મુઠ્ઠિ વાળીને) મુક્રિ રાખીને તેમજ ડાબા હાથની હથેળીમાં (બંધ ! કિનારવાળો ભાગ બહાર દેખાય તેમ) મુહપત્તિ મોઢાથી. ત્રણ આંગળ દૂર રાખીને “શ્રી નવકાર મંત્ર અને શ્રી સામાઇય વય- જુત્તો સૂત્ર’ બોલવું (શ્રાદ્ધવિધિ ગ્રન્થાનુસાર ઉભા-ઉભા હાથ જોડી શ્રી નવકારમંત્ર ગણીને પછી ઉભડકપગે બેસીને પારવાનું સૂત્ર બોલવાનું વિધાન છે.) પુસ્તક આદિની સ્થાપના કરેલ હોય તો તે સ્થાપનાચાર્યજી થી સવળો હાથ રાખીને એકવાર શ્રી નવકારમંત્ર બોલીને ઉત્થાપન મુદ્રામાં ઉત્થાપન કરવું પછી યોગ્ય સ્થાને સ્થાપનાચાર્યજી પધરાવવા. ૩. યશો સામાયિક વ્રતનાં પાંચ અતિચાર સામાયિકમાં અષ્ટપ્રવચનમાતાનું પાલન (૧) કાયાનું અયોગ્ય પ્રવર્તન (૨) વાણીનું ૧. ઇર્યાસમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. અયોગ્ય ઉચ્ચારણ (૩) મનનું અયોગ્ય ચિંતવન (૪) આદાનભંડમત્તનિકMવણા સમિતિ ૫. પારિષ્ઠાપનિકા સમિતિ, ૬.મના અનાદર અને (૫)મૃતિભ્રંશ (યોગશાસ્ત્ર પ્રકાશ : ચોથો) : ગુપ્તિ, ૭. વચન ગુપ્તિ, ૮. કાયગુપ્તિ એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એ ' અષ્ટપ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક-પોષહ લીધે રૂડી પેરે પાળી સામાયિક ક્યારે નિરર્થક બને ? નહિ, જે કાંઇ ખંડના-વિરાધના હુઇ હોય, તે સવિ હુ મન-વચનસામાયિક કરીને આર્તધ્યાનને વશ થયેલો. ! કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્ II શ્રાવક જો ઘરકાર્યને ચિંતવે, તો તેનું સામાયિક (આ અષ્ટપ્રવચન માતા સૂત્ર સામાયિક-પોષધમાં ૧૦૦ નિરર્થક (અર્થ વગરનું) કહેવાય છે. ડગલાની બહાર જવાનું થાય, કાજો પરઠવવાનું થાય, ત્રસકાયની (પૂ. હરિભદ્રસૂરિજીકૃત - શ્રાવકધર્મ વિધિ પ્રકરણમ્). વિરાધના થાય કે ઝાડો-પેશાબ કરી પરઠવીને પાછા આવતાં ઇરિયાવહિયં કરીને બોલવાનું હોય છે) . સામાયિમાં આવશ્યક મુદ્દાઓ ૧. સ્થાપના મુદ્રા : જમણા હાથની હથેળીને અવળી સર્પાકારે હાથની કોણીને પેટ ઉપર સ્થાપન કરવાથી ‘યોગમુદ્રા' હદયની સમીપમાં અને ડાબા હાથની હથેળીમાં મુહપત્તિ થાય છે. (ચૈત્યવંદન ભાષ્ય) (ઇરિયાવહિયં સૂત્ર આદિ (બંધ કિનારવાળો ભાગ બહાર દેખાય તેમ) ને મોઢા થી સઘળા સૂત્રો આ મુદ્રામાં બોલવા જોઇએ. પ્રભુદર્શન સ્તુતિ ત્રણ આંગળ દૂર રાખવાથી (ગુરુ) સ્થાપના મુદ્રા થાય છે. આદિ પણ...) ૨. ઉત્થાપન મુદ્રા : જમણા હાથની હથેળીને સવળી અને ડાબા ૪. જિનમુદ્રા : ઉભા રહેતી વખતે બન્ને પગના પંજા વચ્ચેનું હાથની હથેળીમાં મુહપત્તિ રાખવાથી ઉત્થાપનમુદ્રા થાય છે. અંતર આગળથી પોતાના ચાર આંગળ અને પાછળ યોગમુદ્રા : જમણા હાથની તર્જની (પ્રથમા) આંગળી ઉપર ચારથી ઓછુ અને ત્રણથી વધારે આંગળ રાખવાથી રહે, તેમ બન્ને હાથની આંગળીઓ એકબીજાની અંદર રહે જિનમુદ્રા થાય છે. (કાઉસ્સગ્ન વખતે આ મુદ્રા કરવી તેમ રાખી કમળના ડોડાની જેમ આકૃતિ બનાવી બેય જોઇએ). સામાયિક મોક્ષનું પરમ અંગ છે સામાયિનું ફળ (અ) સામાયિકશબ્દની વ્યાખ્યા | નિશ્ચયને જાણનાર સાધુભગવંત સામાયિક રૂપી સળીવડે સામાયિક : પાપ પ્રવૃત્તિનો ત્યાગ, નિષ્પાપ પ્રવૃત્તિનું ભેગાં થયેલા કર્મ અને જીવ (આત્મા)ને જુદા કરે છે. સામાયિક રૂપી આચરણ, આર્ત-રોદ્રધ્યાનનો પરિત્યાગ, સર્વજીવો સૂર્યથી રાગાદિ અંધકારનો નાશ કરવાથી યોગીઓ પોતાના પ્રત્યે સમતા- સંયમ-શુભ ભાવના આદિ.. [ આત્મામાં જ પરમાત્માનું સ્વરૂપ જુએ છે. જે કોઇ પણ ભવ્યાત્મા (વિશેષાવશ્યકભાષ્ય). મોક્ષમાં ગયા છે, જાય છે અને જશે, તે સઘળાય સામાયિકના જ સામાયિક : પાપ કાર્યથી મુક્ત અને દુર્ગાનથી રહિત ! પ્રભાવથી છે, તેમ જાણવું. આત્માનો બે ઘડી (૪૮ મિનિટ) જેટલો સમભાવ, | કોઈ એક વ્યક્તિ રોજ એક લાખ ખાંડી પ્રમાણ સુવર્ણ મોક્ષ સાધન પ્રત્યે સરખા સામર્થ્યવાળા | (સોના) નું દાન કરે અને કોઈ એક વ્યક્તિ બત્રીસ દોષ રહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ, સર્વજીવો પ્રત્યે ત્રિકરણ શુદ્ધ એક સામાયિક કરે, તો પણ દાન આપનારો વ્યક્તિ મૈત્રી ભાવ રુપી લાભ, નિંદા કે પ્રશંસા,માન કે સામાયિક કરનાર વ્યક્તિ ની તોલે આવી શકતો નથી. એક અપમાન,સ્વજન કે પરજનમાં સમાનવૃત્તિનો લાભ, સામાયિક કરનારો બાણું કરોડ, ઓગણસાઈઠ લાખ, પચ્ચીશ સઘળાય ત્રસ અને સ્થાવર જીવો ઉપર સમાન હજાર, નવસો પચ્ચીશ અને ત્રણ અષ્ટમાં શ. પરિણામનો લાભ અને આત્મસ્વભાવમાં સ્થિર થવામાં પલ્યોપમ(૯૨,૫૯,૨૫,૯૨૫ ૩/૮ પલ્યોપમ) જેટલું દેવલોકનું સહાયક એવું કેવલી ભગવંતો દ્વારા કહેવાયેલું આ ! આયુષ્ય બાંધે છે. સામાયિક-પૌષધમાં રહેલાં જીવનો જે કાળા સામાયિક છે. ‘મMા સામાä મMા સામાફિયસ મટ્ટો ' (સમય) પસાર થાય છે, તેને સફળ જાણવો. તે સિવાયનો સમય આત્મા સામાયિક છે અને આત્મા સામાયિકનો અર્થ છે સંસારના પરિભ્રમણનું કારણ છે. (કલિકાલ સર્વજ્ઞા છે. (ધર્મસંગ્રહ ગ્રંથના આધારે) શ્રી હેમચન્દ્રચાર્યજીકૃત યોગશાસ્ત્ર પ્રકાશ ચોથો') One
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy