SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દુખ-ખઓ કમ્મ-ખઓ, દુખ–ખઓ-કમ-મ-ખઓ, દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાહિમરણં ચ બોહિલાભો આ સમા-હિ મર-ણમ ચ બોહિ-લાભો આ સમાધિ-મરણ અને બોધિબીજનો લાભ અને સંપન્જઉ મહ એએ, સ–પજ-જઉ મહ, એ-અમ, પ્રાપ્ત થાઓ મને એ, તુહ નાહ ! પણામ કરણેણં Il૪ll તુહ નાહ ! પણા -મ કર-ણે-ણમ ll૪ll તમને હે નાથ ! પ્રણામકરવાથી ૪. અર્થ :- હે નાથ ! તમને નમસ્કાર કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ-મરણ અને બોધિબીજ (સમ્યગ્દર્શન) એ (ચાર) પ્રાપ્ત થાઓ. ૪. કામશોક સહજ સહી. દુઃખાય ઈષ્ય જ થવી જ દીનતા, આધિ-ચિતા બોધિલાભા ઈજિનેવી ધી હતી ? - ચારિસ્ટ 5) ફીણ અભિમાની સમાધિ મરણ (૧૧) દુઃખ-ખઓ : રોગનો નાશ, દુર્ભાગ્યનો નાશ, દીનતાનો ત્યાગ, માનસિક અસ્વસ્થતાનો નાશ, આધિ-વ્યાધિ ઉપાધિનો ત્યાગ, વિષયોની લોલુપતાનો ત્યાગ, કષાયોની પરાધીનતાનો ત્યાગ... ઈત્યાદિ દુ:ખનો ક્ષય થાઓ. (૧૨) કમ્મ-ખઓ : અશાતા વેદનીયકર્મથી આવેલ માંદગી, લાભાન્તરાય કર્મથી લાભમાં વિષ્ણ, જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાનતા, જીવદયા ન પાળવાના કારણે આવેલ ચિંતા... ઈત્યાદિ કર્મનો ક્ષય થાઓ. (૧૩) સમાહિ-મરણ : ગમે તેવી માંદગીમાં અને ગમે તેવા સંજોગોમાં અંતિમસમયે (અને જીવન પર્યત) ચિત્તની પ્રસન્નત્તા સ્વરુપ સમાધિ મરણની પ્રાપ્તિ હોજો. (૧૪) બોહિલાભો : પ્રભુજીના આત્માને ‘નયસાર’ના ભવમાં ‘બોધિલાભની પ્રાપ્તિ થાય છે. તેમ મને પણ હોજો અને તેના પ્રભાવે જિનવચન પ્રત્યે શ્રદ્ધા, સમ્યજ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ આદિ સમ્યકત્વનો લાભ હોજો. | (૧૫) સંપન્જઉ મહ એજં તુહ નાહ પણામ કરણેણં : ઉપર જણાવેલ ૧૩ વસ્તુની પ્રાપ્તિ હે નાથ ! મને તારા પ્રણામના પ્રભાવે સદા પ્રાપ્ત હોજો. ગણાય ક निशि છંદનું નામ: અનુષ્ટ્રપ. રાગ: દર્શન દેવદેવસ્ય (પ્રભુ સ્તુતિ) સર્વ-મંગલ-માંગલ્ય, સર-વ-મગલ-માગલ-યમ, સર્વ મંગલોમાં મંગલ, સર્વ-કલ્યાણ-કારણમાં સર-વ-કલ-યાણ કાર-ણમાં સર્વકલ્યાણોનું કારણT પ્રધાનં સર્વ ધર્માણાં, પ્રધાનમ્ સર્વ ધ-મા-ણામ, પ્રધાન એવું સર્વધર્મોમાં, જૈન જયતિ શાસન પી જૈનજ-ય-તિ-શા-સ-નમ્ પાા જૈન જય પામે છે શાસન ૫. અર્થ : સર્વ મંગલોમાં મંગલરુપ, સર્વ (૧૬) સવ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ. જેની જયતિ શાસનમ, કલ્યાણોના કારણરુપ, સર્વધર્મોમાં શ્રેષ્ઠ પ્રધાનંસર્વધમણિાં, જેનું જ્યતિ શાસનમ : શ્રી અરિહંતા એવું જૈનશાસન જય પામે છે. ૫. પરમાત્મા અને તેમનું શાસન અને પ્રથમગણધર તેમજ જિનબિંબ-જિનમંદિર-જિનાગમઅને ચતુર્વિધ શ્રી સંઘ અશુદ્ધ શુદ્ધ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવીકા) તેમજ રત્ન ત્રયી જય વીરાય ! જય વીયરાયા (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) આ જગતમાં સર્વ મંગલોમાં મમ્માઅણુસારિઆ | મગ્ગાપુસારિઆ મંગલ, સર્વકલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં પ્રધાન છે, લોગવિરુદ્ધચાઓ લોગવિરુદ્ધચ્ચાઓ તેવું જૈનશાસન સદા જયપામો - વિજય પામો. તવયણસેવણા ! તન્વયણસેવણા પ્રસ્તુત સૂત્ર અંગે કાંઇક વિશેષ સમજ વારિજઈ વારિજ્જઈ નિયાણબંધણ નિયાણબંધણું આ સૂત્રની પહેલી બે ગાથા શ્રી ગણધર ભગવંતે રચેલી છે અને છેલ્લી ત્રણ ગાથા પાછળથી ઉમેરવામાં આવેલી છે. પ્રભુજીના પ્રભાવથી અર્થાત ભક્તિના પ્રધાન સર્વધર્માણ I ! પ્રધાનં સર્વધર્માણાં પ્રભાવથી આઠ વસ્તુઓની માંગણી (પહેલી બે ગાથામાં) કરતી વખતે પ્રણામકર્ણણ પણામકરણેણ મુક્તાશક્તિ મુદ્રા કરવી અને પ્રભુજીના પ્રણામથી ચાર વસ્તુઓની માંગણી (છેલ્લી સર્વ મંગલ્યમાંગલ્ય | સર્વ મંગલ માંગલ્ય ત્રણ ગાથામાં) કરતી વખતે યોગમુદ્રા કરવી જોઇએ. ta ૯૯ .
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy