SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લોગ-વિરુદ્ધ-ચ્ચાઓ, લોગ-વિરુદ-ધ-ચાઓ, લોકવિરુદ્ધ નો ત્યાગ, ગુરુજણપૂઆ-પરFકરણ ચT ગુરુ-જણ-પૂઆ-પર-થ-કર-ણ-ચT વડીલજનો પૂજા, પરોપકાર કરવા પણું અને સુહ ગુરુ જોગો તથ્વયણ- સુહ-ગુરુ-જોગો તવ-વ-યણ-, સદ્ગુરુનો યોગ, તેમના વચનની-સેવણા આભવમખંડા llરા સેવ-ણા-આભ-વ-મન-ડા, ljરી સેવા, સંસારમાં છું ત્યાં સુધી અખંડપણે ૨. અર્થ :- લોકમાં વિરોધ ઉત્પન્ન થાય એવા કાર્યનો ત્યાગ (લોકાપવાદ-ત્યાગ), વડીલજનોની પૂજા (આદર-સત્કાર-બહુમાન), પરોપકાર કરવાની તત્પરતા અને સગુરુભગવંતનો ભેટો (યોગ) તેમજ તે સરુભગવંતના વચનની સેવા આ સંસારમાં જ્યાં સુધી છું, ત્યાં સુધી મને અખંડપણે પ્રાપ્ત થાઓ. ૨. આઝાદવીકાર પરાકરણ લીકવિરુદ્ધત્યાગી મકરી જનપૂજા પિતૃસેવા રામચન્દ્રજી «Isheh હિતોપદેશ વહુજનવિરુહકા સંગ દશાયારોલંઘના (ઉદ્ભટભોગ પરીકટતોષ આદિ લોકવિરુદ્ધ હાથ કા ત્યાગી (૫) લોગ-વિરૂદ્ધચ્ચાઓ : ધર્મીજનની હાંસી, મશ્કરી, નિંદા, ઈર્ષ્યા, બહુજનવિરુદ્ધનો સંગ, દેશના આચારનું ઉલ્લંઘન, બીજાને દુ:ખી જોઈ આનંદ ઈત્યાદિ લોકમાં વિરુદ્ધ એવા આચરણનું ત્યાગ મને સદા હોજો. (૬) ગુરુજનપૂઆ ! પૂ. માતપિતાજીની સેવા-સુશ્રુષા, વિધાદાતાર ગુરનો યથોચિત બહુમાન, પૂ. વડીલોની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર, નિંદા-કુથલી-મશ્કરીનો ત્યાગ મને સદા હોજો. () પરFકરણ = અન્યોને સહાયક બનવાની તીવ્ર ભાવના, અપેક્ષારહિત પરોપકાર કરવામાં આનંદ, રોગીષ્ઠબીમાર-પરાધીનની સેવા-સુશ્રષા, યથાયોગ્ય પાત્રને હિતકારી વાતોનો ઉપદેશ ઈત્યાદિ પરાર્થકરણની ભાવના મને સદા હોજો. શુભ યોગા ગુરુવચનસેવા ચારિત્રસામાયિક દાનો દયા જિનભક્તિ GAMAN તપ ૫ વ્રતશીલ (૮) સુહગુરુ જોગો પંચમહાવ્રતધારી, સંસાર શોષક-મોક્ષ પોષક દેશના દક્ષ એવા સદ ગુરુભગવંતનો સદા સમાગમ થાઓ. (૯) તવય ણસે વણા (સગુરુવયણ સેવણા) એવા સગુરુભગવંતના મુ ખ થી નિ ક ળ તી જિનવાણીને એકાગ્રચિત્તે શ્રવણ કરવી અને તેઓના વચન અનુસાર દેવદર્શનપૂજા, ગુરુ જનપૂજા, જીવરક્ષાકાર્ય, સાધર્મિક ભક્તિ-વાત્સલ્ય, રથયાત્રા-જલયાત્રા આદિ શાસનપ્રભાવક કાર્યો, સામાયિક-પૌષધવ્રત સ્વીકાર, સંયમગ્રહણની તીવ્ર ઉત્કંઠતા, તત્ત્વ-ચિંતન, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય, તપ, ત્યાગ આદિ કાર્યો કરવાની ભાવના મારા અંતરામાં સદા હોજો. (આ સઘળુ મને મોક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અખંડિત હોજો.) (૧૦) ‘ભવે ભવે તુમ્હ ચલણાણ” ભવોભવ પ્રભુજી તારી સેવા-પૂજાદર્શનાનો અચૂકલાભ મળવા સાથે તારા વચન પ્રત્યે અવિચલ શ્રદ્ધા મને પ્રાપ્ત હો, તેવી પ્રભુજીને પ્રાર્થના. વારિજ઼ઇ જઇ વિ, નિયાણ- | વારિજ-જઈ જઈ વિ, નિયા–ણ- વારેલું છે જો કે, નિયાણાનુંબંધ, વીયરાય ! તુહ સમએT બન-ધ-સમ, વીય-રાય !તુહ સમએસ . બાંધવું, હે વિતરાગ ! તમારા સિદ્ધાંતમાં, તહ વિ મમ હુજ્જ સેવા, તહ વિ મમ હુજ-જ સેવા, તો પણ મને હોજો સેવા, ભવે ભવે તુહ ચલણાë Ilal | ભવે ભવે તુમ-હ ચલ-હા-ણમ Tlal | ભવોભવને વિષે તમારા ચરણની ૩. અર્થ :- હે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણું બાંધવાનું વાવેલું (નિષેયેલું) છે, તો પણ મને જન્મોજન્મમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત હોજો. ૩. ૯૮ Jah Educ a tional For Private & Pero cainelible
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy