SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આ અતિચાર વળી ક્યાં વ્રતો સંબંધી લાગ્યા હોય ? પંચહ-મણુવ્રયાણં, પ(પ)-ચણ-હ-મ-યુવ-વયા-ણમ્, પાંચ અણુવ્રતને વિષે, તિહં ગુણવયાણં, તિ-હમ ગુણવ-વયા-ણમ્, ત્રણ ગુણવ્રતને વિષે, ચહિં સિફખાવયાણ, ચઉણ-હમ્ સિક્ર-ખા-વયા-ણમ, ચાર શિક્ષાવ્રતને વિષે, બારસ વિહસ્સ સાવગધમ્મક્સ, બારસ-વિહસ -સાવ-ગ-ધ-મ-સ, (એ) બાર પ્રકારના શ્રાવકધર્મને વિષે, લાગેલા અતિચારની ભાવ-પૂર્વક ક્ષમા યાચના જે ખંડિએ જે વિરાહિઅં, જ-ખ-ડિ-અમ્ જમ્ વિરા-હિ-અમ્, જે (દેશ થકી) ભાંગ્યુ હોય (અને) જે ૬ (સર્વ થકી) વિરાધ્યું હોય, તસ્સ મિચ્છા મિ દુક્કડં l ; ત–સ મિચ-છા મિ દુક-ક-ડમ્ II . { તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) . અશુદ્ધ શુદ્ધ અર્થ:-(તેમજ) પાંચ અણુવ્રત સંબંધી, ત્રણ ગુણવ્રત સંબંધી (અને) ચાર ઉસુત્તો ઉમગ્ગો ઉષ્ણુત્તો ઉમ્મગ્ગો. શિક્ષાવ્રત સંબંધી, (એ) બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે દેશ થકી ભાંગવા દુવિચિંતિઓ દુધ્વિચિંતિઓ. સ્વરૂપ ખંડિત કર્યુ હોય અને જે સર્વ થકી વિરાધના કરવા સ્વરૂપ વિરાધ્યું હોય, તિહ તિહં તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) (દેશ = કાંઈક અંશે; સર્વ = સર્વથા) મિચ્છામિદુક્કડમ્ મિચ્છા મિ દુક્કડ શ્રાવકનાં બાર વ્રત પાંચ અણુવત પૌષધવ્રતમાં ચઉવિહાર ઉપવાસ કરી બીજા દિવસે પૌષધ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત = મોટી હિંસાથી પારીને ઠામ ચઉવિહાર એકાસણાનું પચ્ચકખાણ કરી અટકવું (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત = મોટું જુઠું પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતને પોતાના ગૃહાંગણે બોલવાથી અટકવું, (૩) સ્કૂલ-અદત્તાદાન વિરમણવ્રતા પધરાવીને સુપાત્ર દાન કરવું. પૂજ્ય મહાત્મા જે વસ્તુ = નહિ આપેલાને લેવાથી અટકવું, (૪) સ્વદારાસંતોષ- વહોરે તે જ વસ્તુ દ્વારા એકાસણું કરીને ચઉવિહારનું પરસ્ત્રીગમન વિરમણવ્રત = પોતાની પત્નીમાં સંતોષ પચ્ચકખાણ તે જ વખતે લઈ લેવું તે. કેળવીને પરસ્ત્રીને સેવવાથી અટકવું અને (૫) સ્કૂલ પૂજ્ય મહાત્માને અતિથિ સંવિભાગવ્રત છે, તેમ કહી પરિગ્રહ પરિમાણ વિરમણવ્રત = મોટા પરિગ્રહથી સઘળી વસ્તુઓ વહોરાવવાનો આગ્રહ ન રાખવો. અટકવું. પૂ. મહાત્માઓનો સર્વથા અભાવ હોય તો વ્રતધારી ત્રણ ગુણવ્રત શ્રાવક - શ્રાવિકાને આમંત્રણ આપી જમાડી શકાય. (૬) દિગપરિમાણવ્રત : દિશામાં ગમનાગમનનું પરિમાણ માનવભવ પામ્યા પછી શ્રાવકધર્મનો સ્વીકાર કરી ૧૨ નકકી કરવું, (૭) ભોગોપભોગપરિમાણ વ્રત = ભોગ અને વ્રત અથવા તેથી અલ્પ સંખ્યામાં પણ વ્રત ગ્રહણ કરીને ઉપભોગનું પરિમાણ નક્કી કરવું અને (૮) અનર્થદંડ વ્રતધારી બનવું જોઈએ. શાસ્ત્રીય વચન અનુસાર વિરમણ વ્રત : નકામાં પાપથી અટકવું વ્રતધારી ને જ શ્રાવક કહેવાય, તે સિવાયના ચાર શિક્ષાવતઃ ભાગ્યશાળીઓને ફક્ત જૈન જ કહેવાય. પૂ.મહાત્માઓ (૯) સામાયિક વ્રત : સામાયિક કરવાની સંખ્યાનું આજીવન માટે પાંચ મહાવ્રતોને ધારણ કરનારા હોય છે. પરિમાણ કરવું. આ ‘ઈચ્છામિ ઠામિ' સૂત્ર દેવસિઅ કે રાઈઅ કે પકખી કે (૧૦) દેશાવગાસિક વ્રત : ઉપવાસ અથવા ઓછામાં ચૌમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ વખતે પંચ મહાવ્રતધારી ઓછું એકાસણ કરીને રાઈઅ-દેવસિઅ પ્રતિક્રમણની પૂજ્ય ગુરુભગવંતની નિશ્રા દરમ્યાન આવે, ત્યારે દરેક સામાયિક સિવાય આઠ સામાયિક કરવાં તે. શ્રાવક – શ્રાવિકાગણે શ્રાવક - ધર્મ (જીવન)ને ઉદ્દેશીને (૧૧) પૌષધોપવાસ વ્રત : ઉપવાસ કરી ૮ પ્રહરનો રચાયેલ ઉપરોક્ત આ સૂત્ર અવશ્ય મનમાં બોલવું અહોરાત્ર પૌષધ કરવો. જોઈએ. કેમકે પૂજ્ય ગુરુભગવંતો સાધુધર્મને લાગતું (૧૨) અતિથિ-સંવિભાગ વ્રત : અહોરાત્ર (આઠ પ્રહર) સૂત્ર બોલતા હોય છે. ૧૫૩ maiona
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy