SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી નાણા સિણાના સૂટા” પ્રતિક્રમણમાં પંચાચારની શદ્ધિ માટે કાયોત્સર્ગમાં ચિંતન કરવાની મુદ્રા આદાન નામ : શ્રી નાણમ્પિ સૂત્ર, | વિષય : ગૌણ નામ : શ્રી પંચાચારની ગાથા પાંચ આચારોનાં પદ : ૩૨ સંપદા : ૩૨ પ્રભેદ સાથે વર્ણન ગાથા : ૮ અને અતિચારોનું લઘુ અક્ષર : ૨૫o સ્મરણ કરી ગર્ભિત રીતે ગુર અક્ષર : ૩૩ કુલ અક્ષર : ૨૯૦ મિથ્યા દુષ્કૃતની યાચના. મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ નાણમિ દંસણમિ અ, નાણમ-મિ દન-સણમ-મિ અ, (૧) જ્ઞાનને વિષે, (૨) દર્શનને વિષે, ચરણંમિ તવંમિ તહ ય વીરિયંમિા ચર-ણ-મિ તવમ-મિ-તહ ય વીરિ-યમ-મિા (૩) ચારિત્રને વિષે, (૪) તપને વિષે તથા આયરણે આયારો, આય-રણમ આયારો, (૫) વીર્યને વિષે આચરણ, તે કહેવાય, ઇ, એસો પંચહા ભણિઓ Illl. ઇઅ એસો પગ(પન)-ચહા ભણિ-ઓ IIII. - આ પ્રમાણે (વિષયભેદે) આ આચાર પાંચ પ્રકારે કહ્યો છે. ૧. અર્થ :- જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે તેમજ વીર્ય ને વિષે (જે) આચરણ (તે) આચાર, (જ્ઞાનાદિ ભેદથી) આ (આચાર) આ પ્રમાણે પાંચ પ્રકારે કહેલ છે. ૧. કાલે વિણએ બહુમાણે, ' કાલે વિણએ બહુ-માણે, કાળે ભણવું, વિનય કરવો, બહુમાન રાખવો, ઉવહાણે તહ અનિહવણે! ઉવ-હાણે તહ અ-નિણ-હ વ–ણેT : ઉપધાનાદિ વિશિષ્ટ તપકરવો તથા ભણાવનારને છપાવવા વંજણ-અત્ય-તદુભએ, વગ(વન)–જણ-અટૂથ-તદુ-ભએ, શુદ્ધ ઉચ્ચાર સાથે સૂત્ર અને અર્થ ભણવાં તથા સૂત્રાર્થ બન્ને શુદ્ધ ભણવા, અટ્ટવિહો નાણ-માયારો llli : અ-ઠ-વિહો નાણ-માયા-રો પારણી એમ આઠ પ્રકારે જ્ઞાનનો આચાર છે. ૨. અર્થ: (૧) જે કાળે જે ભણવાની આજ્ઞા હોય, તે ભણવું એ કાળ આચાર, (૨) જ્ઞાન-જ્ઞાનીનો વિનય સાચવવો તે વિનય આચાર, (૩) જ્ઞાની તથા જ્ઞાન ઉપર અંતરનો પ્રેમ કરવો તે બહુમાન આચાર, (૪) સૂત્રો ભણવા માટે તપ વિશેષ કરવો તે ઉપધાન આચાર, (૫) ભણાવનાર ગુરૂને ન ઓળવવા તે અનિન્દવ આચાર, (૬) સૂત્રો શુદ્ધ ભણવાં તે વ્યંજન આચાર, (૭) અર્થ શુદ્ધ ભણવા તે અર્થ આચાર અને (૮) સૂત્ર અને અર્થ બન્ને શુદ્ધ ભણવા તે તદુભય આચાર, આ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. ૨. નિસ્સકિઅ નિર્કેખિચ, નિસ-સડ-કિઅ નિક-કફ-ખિમ, શંકા ન કરવી, બીજા મતની ઈચ્છા ન કરવી, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી આ નિવ-વિતિ-ગિચ-છા અમૂ-ઢ દિટ-ઠી આ દુર્ગછા ન કરવી, સત્ય માર્ગથી ડામાડોળ ન થવું. ઉવવૃહ થિરિકરણે, ઉવ-નૂહ થિરિ-કર-ણે, સમતિધારીની પ્રશંસા, અન્યોનેધર્મમાં સ્થિર કરવા, વચ્છલ-પ્રભાવણે અટ્ટ ||Bll વચ-છલ-લપ-પભા-વણે અટ-ll3II સાધર્મિકોનું હિત ચિંતવવું, શાસન પ્રભાવના કરવી, (આ)આઠ. ૩. અર્થ :- (૧) વીતરાગના વચનમાં શંકા ન કરવી, તે નિઃશંક્તિા, (૨) જિનમત વિના બીજા મતની ઈચ્છા ન કરવી, તે નિષ્કાંક્ષિતા (૩) પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના મલ-મલીન વસ્ત્ર કે દેહ દેખીને દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે નિર્વિચિકિત્સા (૪) વળી મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ ન થવું તે અમૂટદેષ્ટિતા, (૫) સમક્તિધારીના થોડા ગુણના પણ વખાણ કરવા, તે ઉપબૃહણા (૬) ધર્મ નહિ પામેલાને અને ધર્મથી પડતાં જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણ, (૯) સાધર્મિક ભાઈનું અનેક પ્રકારે હિત ચિંતવવું તે વાત્સલ્ય (અને) (૮) બીજા લોકો પણ જૈનધર્મની અનુમોદના કરે તેવાં કાર્યો કરવાં તે પ્રભાવના, એ આઠ ભેદ દર્શનાચારના જાણવા યોગ્ય છે. ૩. | ૧૫૪ Jain Education International we Personal use only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy