SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પણિહાણ જોગજુરો, પણિ-હાણ-જોગ જુત-તો, એકાગ્રતા સ્વરૂપ પ્રણિધાન યોગથી સહિત પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં પગ(પન)-ચહિમ-સમિ-ઇહિમ તીહિમ ગુત-તીહિં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી એસ ચરિત્તાયારો, એસ-ચરિત-તા-ચારો, આ ચારિત્રાચારઅટ્ટવિહો હોઇ નાયબ્બો ll૪ll અટ-ઠ વિ-હો હોઇ નાયવ-વો i૪|| આઠ પ્રકારે જાણવા યોગ્ય છે. ૪. અર્થ :- પાંચ સમિતિ (ઈર્ષા, ભાષા, એષણા, આદાન ભંડમત્ત -નિફખેવણા અને પારિષ્ઠાપનિકા-સમિતિ) અને ત્રણ ગુપ્તિ (મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાચગુપ્તિ ) થી મન-વચન-કાયાની એકાગ્રતા સ્વરૂપ પ્રણિધાનયોગથી યુક્ત આ ચારિત્રાચાર આઠ પ્રકારે જાણવા યોગ્ય છે. ૪. બારસ-વિહમ્પિ વિ તવે, બાર-સ-વિહમ-મિ વિ ત-વે, બાર પ્રકારનાં સપનાં વિષયમાં સભિતર-બાહિરે કુસલ-દિàા સબ-ભિન-તર-બાહિ-રે કુસલ-દિ-ઠા અત્યંતર (અને) બાલ સહિત અરિહંતોએ પ્રરૂપેલા અગિલાઇ અણાજીવી, અગિ-લાઇ અણા-જીવી, | ખેદરહિત (તથા) આજીવિકાની ઈચ્છા વિના આચરણા નાયબ્યો સો તવાયારો //પી નાયવ-વો સો તવા-ચારો /પા. તે તપાચાર જાણવો. ૫. અર્થ :- શ્રી તીર્થકર ભગવંતે પ્રરૂપેલ (ઉપદેશેલ) (છ પ્રકારના) અત્યંતરતા સહિત (છ પ્રકારના) બાહ્યતમ રૂપ બાર પ્રકારના તપના વિષયમાં ખેદ રહિત (તેમજ) હું તપ કરું તો આજીવિકા ચાલે એમ આજીવિકાની ઈચ્છા વગર (જે આચરણ), તે તપાચાર કહેવાય છે. ૫. અણસણ-મૂણો-અરિઆ, અણ-સણ-મૂણો-અરિ-આ, ૧. ઉપવાસ આદિ તપ એટલે અણસણ, ( ૨, પરિમાણથી ઓછું લેવું તે ઉણોદરી, વિત્તિ-સંખેવર્ણ-રસચ્ચાઓ ! વિત-તિ સડ-ખેવ–ણમ રસચર્ચાઓ : ૩. સંતોષ રાખવો તે વૃત્તિસંક્ષેપ, ૪. ઘી-દૂધ આદિ વિગઈનો ત્યાગતે રસ-ત્યાગ, કાય-કિલેસો સલી-ણયા, કાય-કિલ-સો સલૈં (સમ)-લી-ણયા, ૫. કાયાને દમવી તે કાય-ફ્લેશ (અને) ૬. વિષય-વાસના રોકવી તે સંલીનતા. બન્ઝો તવ હોઇ ll૬ll | બજ-ઝો તવો હોઇ ll૬/l | (એ) બાલતપના (છ) પ્રકાર છે. ૬. અર્થ :- (૧) બીયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપ તે અણસણ તપ, (૨) નિયત ભોજન પરિમાણથી ઓછું લેવું તે ઉણોદરી તપ, (૩) જરૂરીયાત ઓછી રાખવી, સંતોષ રાખવો તે વૃત્તિસંક્ષેપ તપ, (૪) ઘી, દૂધ, દહી આદિ વિગઇનો ત્યાગ કરવો તે રસત્યાગ તપ (૫) કાયાને દમવી તે કાયફલેશ તપ અને (૬) વિષય-વાસના રોકવી અથવા અંગોપાંગ સંકોચવાં તે સંલીનતા તપ (આ છ પ્રકારે) બાહ્યતા છે. ૬. પાયચ્છિત્ત વિણઓ, પા-યચ-છિત-તમ્ વિણઓ, ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, વેયાવચ્ચે તહેવ સઝાઓ! વેયા-વચચમ તહેવ સજ-ઝાઓ ! : ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ઝાણું ઉસ્સગ્ગો વિ અ, ઝાણમ ઉસ-સંગ-ગો વિ અ, ૫. ધ્યાન, ૬. કાયોત્સર્ગ, અભિતર તવો હોઇ ll૭ના અબ-ભિન-તરઓ તવો હોઇ છી અત્યંતર તપ (છ પ્રકારે) છે. ૭. અર્થ:- ૧. લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી તેની શુદ્ધિ માટે તપ કરવો તે પ્રાયશ્ચિત તપ, ૨, દેવ-ગુરુ-સંઘ-સાધર્મિક આદિ તરફ નમ્રતા-ભક્તિભાવ ધરાવવો તે વિનયતપ, ૩. અરિહંત-આચાર્ય-સાધુ-સાધ્વી વગેરેની સેવા-ભક્તિ કરવી તે વૈયાવચ્ચ તપ ૪. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારનો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય તપ, ૫. આર્સ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુકલ ધ્યાન કરવું (પ્રવર્તવું) તે ધ્યાનતપ અને ૬. કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ન કરવો તે કાયોત્સર્ગ તપ (આ છ પ્રકારે) અત્યંતર તપ હોય છે. ૭. અણિમૂહિઅ બલ-વીરઓ, I ! અણિ-ગૃહિ-અ-બલ-વીર-ઓ, પોતાના બલ તથા વીર્યને છૂપાવ્યાં વિના, પરક્કમઇ જો જદુત્તમાઉરો. પરક-ક-મ-ઇ જો જહુત-ત-મા-ઉત-તો! : શાસ્ત્રાજ્ઞા મુજબ સાવધાન થઈને ઉધમકરે, જુજઇ અ જહાથામ, જુન(જુન)-જઇ આ જહા-થા-મમ, અને શક્તિને પ્રમાણે ધર્મકાર્ય કરે, નાયબ્બો વીરિઆયારો ll૮ll. નાયવવો વી-રિ-આ-ચારો ll તેનું આચરણ તે વીર્યાચાર જાણવો. ૮. અર્થ: (પોતાનું) બળ અને વીર્ય ને છૂપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (પૂર્વોક્ત જ્ઞાનાચાર આદિ આચારોમાં સાવધાન થઈ ને ઉધમ કરે અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરે (તેનો આચાર તે) વીચાર જાણવો. (મન-વચન-કાયાની સંપૂર્ણ શક્તિ થી શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ = વીચાર) છે. ૮. * આ રીતે જ્ઞાનાચાર-૮, દર્શનાચાર-૮, ચારિત્રાચાર-૮, તપાચાર-૧૨ અને વીર્યાચાર-૩, કુલ - ૩૯ ભેદો છે. નોંધ : મોટેભાગે વર્ષોથી પ્રતિક્રમણ કરનાર મહાનુભાવો અતિચારની આઠ ગાથા સ્વરુપ આ “શ્રી નાણમિ સૂત્ર' ના બદલે આઠવાર શ્રી નવકાર મંત્રનો કાઉસ્સગ્ન કરતા હોય છે, તે ઉચિત નથી. શક્ય હોય તો વ્હેલાસર આઠ ગાથા ગુરુભગવંત પાસે શુદ્ધ-ઉચ્ચારપૂર્વક શિખી લેવી જોઈએ. ૧૫૫. og Jain Education International For Private & Personal Use Only www.l
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy