SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આવસિઆએ' શબ્દ અંગે થોડી વિશેષ સમજ * આ સૂત્રનો ઉપયોગ ગુરુવાંદણાંમાં બે વાર થતો હોય ભાષામાં છે. છે. તેમાં પહેલા ‘વાંદણાં’માં ‘નિસીહિ' કહીને પ્રવેશ * જે આવશ્યક સાચવવા માટે શ્રી વાંદણા સૂત્રનું ખાસ પદ કર્યા પછી ‘આવસ્લિઆએ” કહીને ગુરુ ભગવંતના હોય, તે આવશ્યક બે વાર ગણવું. અવગ્રહની બહાર નિકળવાનું હોય છે. ફરીવાર બીજા દા.ત. ૩ આવર્ત- અહો કાય કાય, ૩ આવર્ણ-જત્તા ભે વાંદણાંમાં અવગ્રહમાં પ્રવેશ કરવા સહમતિ લીધા જવણિ જજં ચ ભે! આ બન્ને વાંદણાંમાં આવતાં હોવાથી તે પછી ફરી ત્રીજીવાર ગુરુવાંદણા કરવાના ન હોવાથી આવશ્યક સાચવવા માટે ઉપયોગી હોવાથી બે વાર તેની ત્યાં ‘આવસ્સિઆએ” બોલવાની જરૂર રહેતી નથી. ગણત્રી કરાય છે. વાંદણા સૂત્ર પૂર્ણ થાય ત્યારે અવગ્રહની બહાર * જે આવશ્યક સાચવવા માટે શ્રી વાંદણાં સૂત્રનું ખાસ પદ ન સામાન્યતઃ નીકળતું હોય છે. હોય, તે આવશ્યક બંને વંદણાંમાં આવતું હોતા છતાં એક જ * તેથી જ પહેલાં વાંદણાંમાં ‘આવસ્સિઆએ’ બોલવું વાર ગણવું. પણ બીજા વાંદણાંમાં ‘આવસ્સિએ”નબોલવું. દા.ત. (૧) યથાજાત મુદ્રા અને (૩) ગુપ્તિનું પાલન. * આ વાંદણાં સૂત્ર શ્રી ગણધરભગવતો રચિત પ્રાકૃત આ સૂત્રમાં આવતાં ત્રણ-ત્રણ આવર્ત વખતે સાચવવા યોગ્ય વિધિ ‘અ' - પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક- “જ' - પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવકશ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેયા શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર આંગળીનો સ્પર્શ કરે. દશેય આંગળીનો સ્પર્શ કરે. ‘હો' - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને ‘વ’ - સ્વરિત સ્વરે બોલતી વખતે ચરણસ્પર્શ (રજોહરણ સ્પર્શે તેવી મુદ્રા કરે. /મુહપત્તિ) થી ઉઠાવી લીધેલ ઉંધા હાથને (રજોહરણ) કા' - પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક ઓધા કે મુહપત્તિથી લલાટ (કપાલ પ્રદેશ) ની વચ્ચે શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેય પૂંઠન પડે, તેમ ચત્તા કરવામાં આવે. આંગળીનો સ્પર્શ કરે. ‘ણિ’ - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને કપાલપ્રદેશને સ્પર્શે તેવી મુદ્રા કરે. સ્પર્શે તેવી મુદ્રા કરે. જર્જ'- પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક‘કા’ - પૂ.મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેય દશેય આંગળીનો સ્પર્શ કરે. આંગળીનો સ્પર્શ કરે. સ્વરિત સ્વરે બોલતી વખતે ચરણસ્પર્શ (રજોહરણ ‘ય’ - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને /મુહપત્તિ) થી ઉઠાવી લીધેલ ઉંધા હાથને સ્પર્શે તેવી મુદ્રા કરે. (રજોહરણ) ઓધા કે મુહપત્તિથી લલાટ (કપાલ ‘જ'- પૂ. મહાત્માઓ રજોહરણ ઉપર અને શ્રાવક પ્રદેશ) ની વચ્ચે પૂંઠ ન પડે, તેમ ચત્તા કરવામાં શ્રાવિકાગણ ચરવળા પર સ્થાપેલી મુહપત્તિ પર દશેય આવે. આંગળીનો સ્પર્શ કરે. ભે’ - “ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા તા.- સ્વરિત સ્વરે બોલતી વખતે ચરણસ્પર્શ (રજોહરણ | કપાલપ્રદેશને સ્પર્શે તેવી મુદ્રા કરે. મુહપત્તિ) થી ઉઠાવી લીધેલ ઉંધા હાથને (રજોહરણ) ગુરુ ભગવંત થી દૂર રહેતાં હોવાથી વાંદણાંમાં ઓધા કે મુહપત્તિથી લલાટ (કપાલ પ્રદેશ) ની વચ્ચે પૂંઠ શ્રાવક-શ્રાવિકાગણ ચરવળા ઉપર મુહપત્તિમાં ન પડે, તેમ ચત્તા કરવામાં આવે. ગુરુચરણની સ્થાપના કરે જ્યારે પૂ. મહાત્માઓ ‘ભે' - ચતુર્વિધ શ્રી સંઘ દશેય આંગળીના ટેરવા કપાલપ્રદેશને ગુરુભગવંતની ખૂબ નજીક વસતા હોવાથી વાંદણામાં સ્પર્શે તેવી મુદ્રા કરે. તેઓ ઓઘા ઉપર ગુરુચરણની સ્થાપના કરે. ૧૬૦) * યં’ - Jain Education media s Pavale & Personal use a W e ary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy