SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વાંદણાં સૂત્રમાં આવતાં ૨૫ આવશ્યક અંગે સમજ ૨ = અવનત, ૨ = પ્રવેશ, ૧ = યથાજાતમુદ્રા, ૧૨ = આવર્ત, ૪ = શીર્ષનમન અને ૧. નિષ્ક્રમણ અને ત્રણ ગુપ્તિનું પાલન = ૨ + ૨ + ૧ + ૧૨ + ૪ + ૧ + ૩ = ૨૫ આવશ્યક થાય છે. પ્રસ્તુત સૂત્રમાં ઈ રીતે સંભવે ? ઈચ્છામિ ખમાસમણો થી પહેલાં વાંદણાંમાં + બીજા વાંદણાંમાં નિસીહિઆએ ૧લું અવનત, રજુ અવનત (‘વંદિઉં' બોલતી વખતે નમવું તે) નિશીહિ ૧લો પ્રવેશ, રજો પ્રવેશ: (ગુરુભગવંતના મિત અવગ્રહમાં પ્રવેશ કરવો તે) વાંદણા લેવાની મુદ્રા ૧ યથાજાત મુદ્રા (માઁના ગર્ભમાં બાળક રહે તેમ બેસીને વાંદણાં. આપવા તે) અહો કાય કાય ૬ ૩ આવર્ત ૩ આવર્ત (નીચે-ઉપર દેશેય આંગળીઓનો સ્પર્શ કરવો તે). સંફાસ ૨ ૧લું શીર્ષ નમન : ૨જું શીર્ષનમન (આ બોલતાં બન્ને હથેળીને નીચે સ્થાપીને પાછળથી ઉંચા થયા વગર મસ્તકનો ત્યાં સ્પર્શ કરવો તે). જતા ભે, જવણિ, જં ચ ભે! ૩ આવર્તી ૩ આવર્તી (નીચે ઉપર દશેય આંગળીઓનાં નખ ન લાગે, તેમ સ્પર્શ) ખામેમિ ખમાસમણો ૨ ૩જું શીર્ષ નમન ૪થું શીર્ષનમન (ઉપર લખેલ શીર્ષનમન અનુસાર કરવું તે) આવસિઆએ ૧ ૧ નિષ્ક્રમણ (પહેલાં વાંદણાંમાં મિત અવગ્રહની બહાર નિકળતી વખતે કરાતી ક્રિયા તે) મનમાં અર્થનું ચિંતવન ૧ મન ગુપ્તિનપાલના સ્પષ્ટ શુદ્ધ ઉચ્ચારણા ૬ ૧ ૧ વચન ગુપ્તિનું પાલન કાયાથી ૨૫ આવશ્યકો આપવાં ૧ ૧ કાય ગુપ્તિનું પાલન કુલ-૨૫ આવશ્યક - (અવશ્ય સાચવવા યોગ્ય)નું પાલન વાંદણા સૂત્ર દ્વારા થાય છે. અવગ્રહ અંગે સરળ સમજ પૂ.ગુરુભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય, તે (૧૩ હાથનો), સાધ્વીજી થી સાધુ અને શ્રાવકનો (૧૩ અવગ્રહ કહેવાય. ગુરુ ભગવંતની આજ્ઞા વગર તેઓના હાથનો) કટાસણા ના પાછલાં છેડે ઉભા હોઈએ, તે વખતે અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. ગુરુવાંદણાંમાં અવગ્રહ ની બહાર કહેવાય અને ‘નિસીહિ' છે. વાંદણામાં આજ્ઞા માગીને બે વાર પ્રવેશ કરાય છે. કીધા પછી કટાસણાંના આગળા છેડા પાસે આવવાથી | અવગ્રહ બે પ્રકારે હોય છે. (૧) સ્વપક્ષ-અવગ્રહ- અવગ્રહમાં પ્રવેશ કર્યો, તેમ કહેવાય. સાધુ થી સાધુનો, સાધુથી શ્રાવકનો, (સાડા ત્રણ હાથનો) અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી યથાજાત મુદ્રામાં સાધ્વીજીથી સાધ્વીજીનો, સાધ્વીજી થી શ્રાવિકાનો. હું બેસવું, મુહપત્તિ/રજોહરણ ઉપર ગુરુચરણની સ્થાપના (૨) પરપક્ષ-અવગ્રહ : સાધુથી સાધ્વીજી અને શ્રાવિકાનો ! કરવી. દ્વાદશાવર્ણ વંદન ક્યારે ઈ રીતે ક્રવું. પહેલા વાંદણાંમાં છ આવર્ત અને બીજા વાંદણાંમાં છ દ્વાદશાવર્ત વંદન કરવું જોઈએ. દરરોજ કરવું કદાચ શક્ય આવર્ત, એમ કુલ મળીને ૧૨ આવર્ત ને દ્વાદશાવર્ત વંદન ! ન હોય તો ૧૫ દિવસે પકખી પ્રતિક્રમણ પછી અથવા ચાર કહેવાય છે. તે વંદન પદવીધારી પદસ્થ ગુરુભગવંતને ! મહિને ચૌમાસી પ્રતિક્રમણ પછી અથવા અંતે એકવર્ષે હંમેશાં એકવાર કરવું જોઈએ. પૌષધવ્રતમાં ‘રાઈઅ- સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી આ દ્વાદશાવર્ત વંદન અવશ્ય મુહપત્તિ'ની ક્રિયા કરવામાં આવે છે, તેને દ્વાદશાવર્ત વંદન કરવું જોઈએ. કહેવાય છે. પૌષધવ્રતમાં મુનિભગવંતની ઉપરના પદવીધારી ! જો દ્વાદશાવર્ત વંદન મન-વચન-કાયાની એકાગ્રતા ગુરુભગવંત સમક્ષ સ્થાપનાચાર્યજી (અક્ષાદિ) વગર પણ આ સાથે પ્રણિધાન પૂર્વક ૨૫ આવશ્યકનું બરાબર પાલન કરવા ક્રિયા કરી શકાય, પણ પદવીધારી ન હોય તો તે સાથે કરવામાં આવે તો મોક્ષનું ફળ આપવા સમર્થ બને છે ગુરુભગવંતની આગળ સ્થાપનાચાર્યજી (અક્ષાદિ) રાખીને ! અને સંપૂર્ણ ઉપયોગ રાખવા છતાં કાંઈક કચાશ રહી જાય તો રાઈઅ-મુહપત્તિ (દ્વાદશાવર્ત) ક્રિયા કરી શકાય. પૌષધમાં ! છેવટે વૈમાનિક દેવલોકનું આયુષ્ય જરૂર બંધાય છે. પરંતુ આ ક્રિયા અવશ્ય કરવી જોઈએ. તે (પૌષધ) સિવાયનાએ ! ખ્યાલ હોવા છતાં ઉપયોગ ન રાખીએ તો ચારિત્રાચારનો દોષ પણ પદવીધારી ગુરુભગવંતને ચરવળા-મુહપત્તિનો ઉપયોગ શું લાગે અને શક્તિનો પૂર્ણ સદુપયોગ ન કરવાથી વીર્યાચારનો રાખવા સાથે શ્રાવક-શ્રાવિકાગણે અનુજ્ઞા મેળવીને ' દોષ પણ લાગે છે. ૧૬ ૧ www.energ Jain Education International Fovate & Personal Use Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy