SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદનથી થતાં લાભો | સુગુરુ વંદનથી થતાં ૬ ગુણોની પ્રાપ્તિરૂપ લાભો શ્રી હરિભદ્ર સૂરિજીએ શ્રી લલિત વિસ્તરા (૧) વિનય (૨) અહંકાર ભંગ (૩) ગુરુજનની પૂજા (૪) - ચૈત્યસ્તવની વૃત્તિમાં ‘ધર્મ પ્રતિમૂલ - ભૂતા જિનાજ્ઞાનું પાલન, (૫) શ્રતધર્મની આરાધના અને (૬) સિદ્ધિ પદની વંદના' શબ્દ દ્વારા વંદના ને ધર્મનું મૂળ કહ્યું છે. પ્રાપ્તિ થાય છે. કારણ કે ગુરુવંદનાથી ધર્મ - ચિંતનાદિરૂપ અંકુરાઓ ફૂટે છે. ધર્મશ્રવણ, ધર્મ - આચરણ રૂપ સુગુરુને વંદન ન કરવાથી લાગતાં શાખા - પ્રશાખાઓનો વિસ્તાર થાય છે અને અંતે ૬ દોષોની પ્રાપ્તિરૂપનું નુક્શાન સ્વર્ગના તથા મોક્ષના સુખોની પ્રાપ્તિ રૂપ ફૂલ તથા (૧) અવિનય (૨) અભિમાન (૩) નિંદા (૪) નીચગોત્રકર્મનું બંધ ફળ પ્રગટે છે. ૬ (૫) અજ્ઞાન અને (૬) સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. છ આવશ્યક્તાં વાંદણાં (ગુરુવંદન) નો સમાવેશ શા કારણે ? આત્મ-વિશુદ્ધિ માટે આ યોજાયેલી છ આવશ્યકની આ દ્વાદશાવર્ત વંદન કોણે, ક્યારે કઈ રીતે કરાય લોકોત્તર ક્રિયામાં (સમતાની પ્રાપ્તિ માટે કર્યો છે નિર્ધાર જેને ઈત્યાદિનું વિસ્તૃત વર્ણન “શ્રી ગુરુવંદનભાષ્ય'માંથી એવો કર્મોથી છૂટવાની ઈચ્છાવાળો) મુમુક્ષુ સામાયિક : જાણી લેવા પ્રયત્ન કરવો. છતાં “શ્રી પંચિંદિયસૂત્ર' આવશ્યકની સુંદર સાધના કરતો હોય છે. ત્યારે સમત્વની છે ! આદિમાં તે અંગે કાંઈક આંશિક વર્ણન કરવામાં આવેલા અનુભૂતિ કરતાંની સાથે આ માર્ગનો ઉપદેશ આપનાર શ્રી છે, તે જોઈ લેવું. અરિહંત ભગવંતો અને માર્ગનું પૂર્ણ પાલન કરવા દ્વારા સુગુરુ ભગવંતની મિતાક્ષરી સુંદર વ્યાખ્યા. : “જેઓ સર્વકમલથી મુક્ત થયેલાં શ્રી સિદ્ધભગવંતોને ભાવપૂર્વક સંસાર ને શોષે અને મોક્ષને પોષે, તે સુગુરુ કહેવાય.” ! વંદન કરવા દ્વારા ચતુર્વિશતિસ્તવ (ચઉવિસત્યો) • આ વાંદણાં સૂત્રમાં દરેક પ્રતિક્રમણ વખતે કરવા યોગ્ય આવશ્યકની ઉપાસનાથી દર્શનાચારની શુદ્ધિ કરે છે. તથા ફેરફાર અંગે સમજુતિ: સુગુરુભગવંતની સંયમયાત્રા વગેરે ના પ્રશ્નો પૂછી પોતાનાથી : ૧. દેવસિઅ પ્રતિક્રમણમાં દિવસો વઈર્ષાતો’ અને ‘દેવસિ જાણતાં કે અજાણતાં મન-વચન-કાયાથી થયેલ છે વઈકમ્મ’ અને ‘દેવસિઆએ આસાયણાએ' બોલવું. આશાતનાની ક્ષમા માગવા દ્વારા જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે ૨. રાઈ પ્રતિક્રમણમાં ‘રાઈઓ વઈર્ષાતો’ અને ‘રાઈ છે. આ રીતે દર્શનાચાર અને જ્ઞાનાચારથી વિશુદ્ધિ થયેલો . વઈકુકમ્મ’ અને ‘રાઈઆએ આસાયણાએ' બોલવું. મુમુક્ષુ પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચકખાણ આવશ્યકનો ૩. પકખી પ્રતિક્રમણમાં ‘પકખો વઈકમંતો’ અને ‘પકિખ સાચો અધિકારી બને છે. જે દ્વારા તે ક્રમશઃ ચારિત્રાચાર, વઈકકર્મો’ અને ‘પકિખઆએ આસાયણાએ’ બોલવું. તપાચાર અને વીર્યાચારની સિદ્ધિ કરીને પોતાનું ઈચ્છિત ! ૪. ચૌમાસી પ્રતિક્રમણમાં ‘ચઉમાસી વઈક્તા” અને “ચઉમાસિ સાધવામાં સફળ થાય છે. વઈકકમ્મઅને ‘ચઉમાસિઆએ આસાયણાએ' બોલવું. આ રીતે વાંદણાં (વંદન) આવશ્યક એ આધ્યાત્મિક ૫. સંવત્સરી પ્રતિક્રમણમાં ‘સંવચ્છરો વઈકમંતો' અને અનુષ્ઠાનની સંપૂર્ણ સફળતા માટે પૂર્વસેવારૂપ છે અને તેથી તે સંવચ્છરિએ વઈકકમ્મ’ અને ‘સંવચ્છરિઆએ હંમેશાં આવશ્યક (અવશ્ય કરવા યોગ્ય) છે. આસાયણાએ' બોલવું. સુગુરુ ભગવંતને દ્વાદશાવ વંદન ક્રતા ૩૨ દોષ અવશ્ય યજવા જોઈએ. (૧) આદર રહિત વાંદે, તે અનાહુત દોષ : (૨) અક્કડતા : (૧૧) વિદ્યામંત્ર વિગેરેની લાલચથી વાંદે, તે ભર્જત દોષ,; રાખીને વાંદે, તે સ્તબ્ધ દોષ; (૩) ભાડુતીની જેમ વાંદણા : (૧૨) સંઘ બહાર મૂકાઈ જવાના ભયથી વાંદે, તે ભયદોષ; દઈને તરત નાસી જાય, તે અપવિદ્ધ દોષ; (૪) એક ' (૧૩) સામાચારીમાં પોતે કુશળ છે, તેવા અહંકારથી વાંદે, તે વંદનથી ભેગા (થયેલા સર્વે) સાધુઓને વાંદે તે પરિપિંડિત ગૌરવદોષ; (૧૪) મિત્રપણાના કારણથી (બહુમાનના દોષ; (૫) તીડની જેમ કુદકા મારતો અથવા ઢોલની જેમ અભાવથી) વાંદે, તે મિત્ર દોષ; (૧૫) વંદન કરવાથી મને ઉપડીને વાંદે, તે ટોલગતિ દોષ; (૬) રજોહરણ/ચરવળાને વસ્ત્રાદિ સારા મળશે, તેવા આશયથી વાંદે, તે કારણ દોષ; અંકુશની જેમ ગ્રહણ કરીને વાંદે, તે અંકુશ દોષ; (૭) (૧૬) ચોરની પેઠે છુપાતો વાંદે, તે સૈન્ય દોષ; (૧૭) કાચબાની પેઠે રીંગતો શરીરને ચલાયમાન કરતો વાંદે, તે ગુરુવંદનના અવસર વગર પોતાની જ અનુકળ જોઈને વાંદે, કચ્છભરિંગિત દોષ; (૮) માછલાની જેમ ઉછળતો વાંદે, તે છે તે પ્રત્યેનીક દોષ; (૧૮) પોતે અથવા ગુરુભગવંત ક્રોધવાળા મત્સ્યોદ્ધર્ત દોષ; (૯) મનમાં આચાર્યાદિના દોષ ચિંતવીને તું હોય ત્યારે વાંદે, તે રુષ્ટ દોષ; (૧૯) આંગળીથી તર્જના વાંદે, તે મન:પ્રદુષ્ટ દોષ; (૧૦) હાથ ને બે પગની વચ્ચે કરતો વાંદે, તે તર્જિત દોષ; (૨૦) વિશ્વાસ ઉપજાવવા માટે રાખવાના બદલે બહાર રાખીને વાંદે, તે વેદિકા-બદ્ધ દોષ; કપટથી વાંદે, તે શઠ દોષ; (૨૧) હેલના-અવજ્ઞા કરતો વાંદે, ૧૬ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy