SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તં પિ હું સપડિક્કમાં, સપ્પરિઆ સઉત્તરગુણં ચ ખર્ધા ઉવસામેઇ, વાહિક્વ સુ સિધ્નિઓ વિજ્જ ॥૩૭॥ II૩૭મા તમ્-પિ હુ સ-પડિક-કમ-ણમ્, (શ્રાવક) તે (અપકર્મબંધ) ને પણ નિશ્ચયે પ્રતિક્રમણ કરવાથી, સપ્-પરિ-આવમ્ સ ઉત્-તર-ગુણમ્ ચ । પશ્ચાતાપ કરવાથી અને ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્ત કરવાથી, જલ્દીથી શાંત કરે છે, અર્થ :- વળી તે અલ્પકર્મબંધ વાળો સમ્યગ્દષ્ટિ શ્રાવક તે (અલ્પકર્મ બંધ) ને સારો શીખેલો વૈધ જેમ વ્યાધિને, તેમ પ્રતિક્રમણ નિયમિત કરવાથી, કરેલા પાપનું ઘોર પશ્ચાતાપ કરવાથી અને ગુરૂભગવંતે આપેલા પાપના પ્રાયશ્ચિતને શુદ્ધ ઉપયોગ સાથે કરવાથી જલ્દીથી શાંત -દુર કરે છે. ૩૦ કયપાવો વિ મણુસ્સો, આલોઇએ નિંદિઅ ગુરુસમાસે I બિપ-પમ ઉદ્ય-સામે ઇ. વા-હિ-વ સુ-સિક્-ખિઓ વિજ-જો ।।૩૭।। જહા વિસં કુગયું, મંત-મૂલ-વિસારયા વિજ્જા હાંતિ મંતેહિં, તો તં હવઇ નિવ્વિસં ॥૩૮॥॥ એવં અટ્ટવિહં કમ્મ, રાગ-દોસ-સમજ઼િઅં આલોઅંતો અનિંદંતો, ખિમાં હણઇ સુસાવઓ ।।૩૯।। અર્થ:- મંત્ર અને જડીબુટ્ટીના શ્રાવક કઈ રીતે કર્મનો નાશ કરે જહા વિસમ્ કુટ-ગ-ચમ્, મનુ-ત કુલ-વિસા-સ્થા। વિજ-જા હાન્-તિ મનુ-તે-હિમ્, તો તમે હવ-ઇ નિશ્-વિ-સમ્ ॥૩૮॥ એવમ્-અ--વિહ-કમ્-મમ્મુ, રાગ-દોસ-સમજ઼-જિઅમ્। આલો-અનુ-તો અનિન્-દનુ-તો, ખિ-પમ્ હણ-ઇ સુ સાવ-ઓ ।।૩૯|| જાણકાર ધંધો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ) થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરુની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગ-દ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. ૩૮-૩૯. તં પિ હુ સડિક્કમણ જહા વિસે કુઢગય એવું અવિત કાં 灭 આલોચના કરનાર પાપરૂપી ભારથી રહિત કથ-પાવો વિ મણુસ્-સો, આલો-ઇઅ નિન્-દિઅ ગુરુ-સગાસ। આવસ-એશ એણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ। દુક્ષ્માણ મંત કિરિચ્યું, કાહી અચિરેણ કાલેણ ||૪૧।। Jain Education International હોઇ અઇરેગ લહુઓ, હોઇ ઇ-રેગ-લહુ-ઓ, ઓહરિઅ-ભરુવ ભારવહ ॥૪૦॥ .. ઓહ-રિઅ-ભરુવ-વ ભાર-વર્ષ ૪૦ના જેમ સારો શીખેલો વૈધ વ્યાધિ (રોગને) શાંત કરે છે તેમ. ૩૭. જેમ શરીરમાં વ્યાપેલા (સર્પ વગેરેના) ઝેરને મંત્ર અને જડીબુટ્ટીના જાણનારા વૈદ્યો મંત્રાદિથી ઉતારી નાખે છે અને તેથી તે શરીર ઝેર રહિત થાય છે. ૩૮. એવી રીતે આઠ પ્રકારના કર્મોને રાગ અને દ્વેષથી બાંધેલા, ગુરુપાસે આલોવતો અને આત્મસાક્ષીએ નિંદતો સારો શ્રાવક જલ્દીથી હણે છે. ૩૯. (હળવો) થાય છે. પાપનો કરનાર એવો પણ મનુષ્ય ગુરુભગવંતની પાસે પોતાના પાપને આલોચીને તથા આત્માની સાક્ષીએ નિંદીને અર્થ:- જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરુભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. ૪૦. પ્રતિક્રમણ આવશ્યનું ફળ આવ-સ-એણ એ-એણ, સાવ-ઓ જઇ વિ બહુ-રઓ હોઇ। ૬૬-ખાણ-મન્-ત-કિરિ-અમુ, કાહી અધિ-રેણ કાલે--ણ ॥ ૪॥ અર્થ:- શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. ૪૧. પાપના બોજથી હળવો થઈ જાય છે. જેમ ભાર ઉપાડનાર (મજુર)ભાર ઉતારીને હળવો થાય છે તેમ. ૪૦. For Private & Personal Use Only આ આવશ્યક ક્રિયાથી શ્રાવક કદાચ ઘણા પાપવાળો હોય તો પણ પાપરૂપ દુઃખનો નાશ થોડા કાળમાં જ કરશે. ૪૧. ૧૮૩ www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy