SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેષણાનાં પાંચ અતિચારોનું પ્રતિક્રમણ ઇહલોએ પર-લોએ, ઇહ-લોએ પર-લોએ, ૬ (૧) આ લોક સંબંધી, (૨) પર-લોક સંબંધી, જીવિઅ મરણે આ આસંસ-પગે જીવિ-અ-મરણે આ | (૩) જીવિત સંબંધી, (૪) મરણ-સંબંધી અને આ-સન-સ-પ - (૫) કામ-ભોગ સંબંધી આશંસા કરવાથી, પંચવિહો અઇઆરો, પ(પન)-ચ-વિહો અઇ-આરો, પાંચ પ્રકારના અતિચારો. મા મસ્જ હુજ્જ મરણંતે llઉall મા મજ-ઝ હુજ-જ મર ણન-તે Ilaal' મને મરણાંત સુધી ન હોજો. ૩૩. અર્થ :- (૧) આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી, (૨) પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી, (૩) જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી, (૪) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને (૫) કામભોગની વાંછા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. ૩૩. સર્વવતનાં અતિયારોનું પ્રતિક્રમણ કાએણ કાઇઅપ્સ, કાએ-ણ કાઇ-અ-સ, | ૧. અશુભકાયાથી લાગેલાને શુભ કાયયોગથી પડિક્કમે વાઇઅરસ વાયાએ ! પડિક-કમે વાઇ-અ-સ વાયા-એ ૨. અશુભ વચનથી લાગેલાને શુભવચન યોગથી પડિક્કમું છું.' મણસા માણસિઅસ, મણસા-માણ-સિ-અસ-સ, ૩. અશુભ મનથી લાગેલાને શુભ મનયોગથી સવ્વસ્ત વયાઇ-આરસ ||૩૪|| * સવ-વસ–સ વયા-ઇઆ-રસ–સ [૩૪|| - એ સર્વવ્રતના અતિચાર ને, ૩૪. અર્થ :- (૧) અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી (૨) અશુભવચનથી લાગેલા અતિચારને શુભવચનયોગથી અને (૩) અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. ૩૪. વંદણ-વય-સિખા-ગારવેસુ, વન-દણ-વય-સિક-ખા-ગાર-વેસુ, વંદન, વ્રત, શિક્ષા, ગારવને વિષે, સન્ના-કસાય-દંડેસુI સના કસા-ય દ-ડેસુલ સંજ્ઞા, કષાય તથા દંડને વિષે, ગુત્તીસુ અ સમિઇસુ અ, ગુત-તીસુ અ સમિ-ઇ-સુ અ, ગુપ્તિ અને સમિતિને વિષે, જો અઇઆરો અ ત નિંદે il૩પ : જો અઇ-આરો અ ત નિ–દે il૩પી જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદુ છું. ૩૫. અર્થ :- (૧) વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન), (૨) વ્રત (-બાર પ્રકારનાં (૫) અણુવ્રત (3) ગુણવ્રત અને (૪) શિક્ષાવૃત) (૩) શિક્ષા (બે પ્રકારની ગ્રહણ શિક્ષા-સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા= કર્તવ્યોનું પાલન કરવું તે) (૪) ગારવ (ત્રણ પ્રકારના (૧) રસગારવ= ઘી, દૂધ, દહી આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, (૨) બદ્ધિગારવ=ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને (૩) શાતાગારવ-સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે), (૫) સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) (૬) કષાય (=જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧. ક્રોધ ૨.માન ૩. માયા અને ૪. લોભ) () દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મ ભ્રષ્ટ થાય, તે દંડ પણ ત્રણ પ્રકારે છે. (૧) મનદંડ (૨) વચનદંડ અને (૩) કાયદંડ), (૮) ગુપ્તિ (- જે શુભયોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિત્રણ પ્રકારે છે. (૧) મન-ગુપ્તિ (૨) વચન-ગુપ્તિ અને (૩) કાય-ગુપ્તિ ) અને (૯) સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. (૧) ઈચસમિતિ (૨) ભાષા-સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને (૫) પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. ૩૫. સમ્યત્વી જીવને અલ્પબંધનું કરણ સમ્મદિટ્ટી જીવોસમ-મ દિઠી જીવો સમ્યગ્દષ્ટિ જીવજઇ વિ હુ પાર્વ સમાયરે કિંચિા જઇ-વિ હુ પાવ-સમા-ગરે કિન-ચિા ! જો કે કંઈ પાપ કરે છે, અપો સિ હોઇ બંધો, અપ-પો સિ હોઇ બન-ધો, તો પણ તેને કર્મનો બંધ થોડો થતો હોય છેજેણ ન નિદ્ધધર્સ કુણઇ ll૩૬// જણ ન નિ-ધન-ધસમ કુણઇ l૩૬ll કારણ કે તે નિર્દયપણે પાપ કરતો નથી. ૩૬. અર્થ :- સમ્યગ્દષ્ટિ (સમ્યકત્વી) જીવ છે કે કઈ પાપ રે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અ) થાય છે, કારણ કે (તે) નથ પણે ક્યારેય) પાપ કરતો નથી. 9 ૧૮૨ Jain Education international For Private & Personal use only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy