SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (સંથારુચ્ચારવિહી, અપ્પડિલેહિય-દુપ્પડિલેહિય સંથારએ પૌષધવ્રતમાં અવિધિપૂર્વક કરાતી ક્રિયાઓના પ્રતિકરૂપે સંથારો. પાથરવો, કાજો લેવો તથા માત્રુ પરઠવવું આ ક્રિયાઓ I અપડિલેહિય-દુપ્પડિલેહિયા ઉચ્ચાર-પાસવણભૂમિ બતાવી છે.૨૯. અપ્પડિલેહિચ-દુપ્પડિલેહિય સિજા બારમા વ્રત (ચોથા શિક્ષાવતીના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ સચ્ચિત્તે નિખ્રિવણે, સચિ–તે નિક-ખિ-વણે, ૧. સાધુને દેવાયોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી, પિહિણે વવએસ મચ્છરે ચેવા ! પિહિ–ણે વવ-એસ મચ-છરે એવી ૨. દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી I ! ૩. ફેરફાર બોલવાથી ૪. ઈર્ષાભાવે દાન દેવાથી અને કાલાઇક્કમ-દાણે, કાલા-ઇક-કમ-દાણે, ૫. મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચઉલ્થ સિખાવએ નિંદે Il3oll : ચઉ–થે સિક-ખા-વએ નિન–દે ll3olી ! ચોથા શિક્ષાવ્રતને વિષે લાગેલા અતિચારને હું નિંદું છું ૩૦ અર્થ:- ૧. સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી, ૨. દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી, ૩. ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪. ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫. મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા અતિથિ-સંવિભાગ’ નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદું છું. ૩૦. સુહિએસ અ દુહિએસ અ, સુહિ-એસુ અ દુહિ-એસુ અ, સુવિહિતોને વિષે, દુઃખીને વિષે, જામે અસંજએસુ અણુકંપામાં જામે અ-સગ(સન)-જ-એસ- ગુરુનિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અણુ-કમ-પાઇ અનુકંપા (દયા) થઈ હોય, રાગેણ વ દોસણ વ, રાગે-ણ વ દોસે–ણ વ, રાગથી અથવા દ્વેષથી, તં નિંદે ત ચ ગરિહામિા૩િ૧| તમ્ નિન–દે તમ ચ ગરિ-હામિ ૩૧il ! તેને હું નિંદું છું અને ગહું છું. ૩૧. અર્થ :- જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે; વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસત્યા (= છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરૂં . ૩૧. સાહસુ સંવિભાગો, સાહૂ-સુ સર્વ-વિભા-ગો, સાધુઓને વિષે વહોરાવવું ન કઓ તવ-ચરણ-કરણ- ન કઓ તવ-ચરણ-કરણ તે ન કર્યું હોય, તપથી ચરણસિત્તરી અને જુત્તેસુલ જુત-તેસા કરણ-સિત્તરીથી યુક્ત એવા સંતે ફાસુઅ દાણે, સ–તે ફાસુ-અ દાણે, નિર્દોષ આહારાદિ હોવા છતાં, તે નિંદે તં ચ ગરિણામિil૩૨ll ! તમ નિન-દે તમ–ચ ગરિ-હામિ ૩૨ાા છે તેને હું નિંદું છું અને ગહું છું. ૩૨, અર્થ:- નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ નહીં કરું છું. ૩૨. अतिथि शीवभाग ઈહલોએપરલોએ હાંસપનું પાંચ પ્રકારની આશંસા : ઈહલોકની આશંસામાં રાજ્ય સુખાદિની આશંસા દેખાય, એમ અનુક્રમે દેવસુખ, જીવિત સુખ, આપધાત તથા કામભોગની પ્રાપ્તિની આશંસા દેખવી.૩૩. ૧૮૧ J education
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy