SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પર ‘અપ્પડિહયવરનાણ-દંસણ-ધરાણં'શુધ્યાનથી પ્રગટેલા દેવળજ્ઞાન અને કેવળદર્શનવાળા પ્રભુજીને ત્રણેય કાળ અને સમસ્ત વિશ્વને જોતા જોઈને નમન કરવા. વિયટ્ટ છઉમાણું - પ્રભુજીના ધ્યાનસ્મી અગ્નિથી છદ્મસ્થ અવસ્થામાં કારણભૂત ચારઘાતિ કર્મ ને બાળતા એવા પ્રભુજીને જોઈને નમન કરવા. (૧) જિણાણું-જાવયાણું = ૧૦ માં ગુણઠાણોને અંતે રાગ-દ્વેષ વિજેતા વીતરાગ બનેલા જોવા અને એવા તેઓ અન્યોને પણ રાગદ્વેષ વિજેતા બનાવવા સમર્થ જોઈને નમન; (૨) વિનાણું-તારયાણું • ૧૨માં ગુણવાણાના અંતે બાકી ઘાતિકર્મ અજ્ઞાન-નિદ્રા-અંતરાયના મહાસાગરને તરી જતાં પ્રભુજીને ગોદોહિકા આસને જોવા અને એવા તેઓ અન્યોને પણ તારવામાં સમર્થ જોઈને નમન; (૩) બુદ્ધi-બોટ્ઠાણું = ૧૩મે ગુણઠાણે બુદ્ધ-સર્વજ્ઞ બની સમવસરણ બિરાજેલા જોવા અને એવા તેઓ અન્યોને પણ બુદ્ધ બનાવવા સમર્થ જોઈને નમન; (૪) મુત્તાણુંમોઅગાણું = ૧૪માં ગુણઠાણાના અંતે સર્વકર્મથી મુક્ત સિદ્ધશિલા પર રહ્યા જ્યોતિ સ્વરુપે જોવા અને એવા તેઓ અન્યોને પણ મુક્ત કરવા સમર્થ જોઈને નમન, સવનાં સવદરિસીર્ણ - સર્વજ્ઞ અને સર્વદશી એવા અરિહંત ભગવંતોને જોઈને નમન..... સિવ-માલ-મરા-માંત-મયમવાળાહ-મપુનરાવિત્તિ-કલ્યાણ સ્વરૂપ, નિશ્ચલ, નિરોગી, અંતરહિત, અક્ષયસ્થિતિરૂપ કોઈપણ પ્રકારની બાધા રહિત (અવ્યાબાધ) અને જ્યાંથી ફરીથી પાછા ક્યારેય આવવાનું નથી એવા.... સિદ્ધિ ગઈ નામચં ઠાણ સંપત્તાણું - સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા એવા... નમો જિણાણં જિઅ ભયાર્ણ - રાગ-દ્વેષને જિતનારા અને સર્વભયોને જીતનારા શ્રી અરિહંત ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર થાઓ. જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્યંતિણાગએકાલેા સંપઈ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિા' સાધના કરનાર સાધકે જમણી સબ્બે તિબિંહે બંદામિ બાજૂ અષ્ટકર્મ મૂકત એવા ભૂતકાળમાં થયેલા અનંતા અરિહંત ભગવંતોની કલ્પના કરવી, ડાબી બાજૂ ભવિષ્યમાં અષ્ટકર્મ મુકત થનાર એવા અનંતા અરિહંતોની કલ્પના કરવી અને સન્મુખમાં વર્તમાન પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તિહરતા શ્રી સીમંધર સ્વામિ આદિ વીશ વિહરમાન અરિહંત ભગવંતોની કલ્પના કરી ત્રણેય કાળના અરિહંત ભગવંતોને મન-વચન-કાયાથી ભાવપૂર્વક નમન કરવા.... ૯૨ (સમસ્ત લોકાલોક કે શાશ્વત જ્ઞાન-દર્શન ફો વચ્ચેવાલે) અપ્પડિહચ-વર-નાણĒસણ-ધરાણ કર્મ કર્મ ચૌદ રાજલોક વસંલા ઔર ચંદન કી ઓર સમાન વૃત્તિવાલે હોકર છા-કર્મ કે આવરણ દૂર કરનેવાલે વિચટ્ટછઉમાણં જે અ અઈયા સિદ્ધા અય વરનાણ દંસણ-ધરાણ વિચઉમાર્ણ Ilહતા lotemational સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-અચલ-અરુજ-અનંત-અક્ષય-અવ્યાબાધા અપુનરાવૃતિ-સિદ્ધિગતિ-નામ-સ્થાન-સંપ્રાપ્તર ભુતાઈ ભોઅગાણ. જિણાણું જાવયાણં, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં દોહયા નિષ્ણાણે તારયાણ Re સંપઈ એ બટ્ટમાણા બુદ્ધાણં બોહચાણં, મુત્તાણું મોઅગાણ ઘટા અર્થઃ રાગદ્વેષને જીતનાર, જીતાડનાર, જિણાણ જાવયાણ અન સમુદ્ર કો તેરનેવાલા ૭. સ્વરુપ સંપદા અપ-પડિ-હય-વર-નાણ દન્તુ-સણ-ધરા-ણમુ-વિયર્ -ટ-ક-માણમ્ Ila|| કોઇનાથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યુ ગયું છે, છદ્મસ્થ પણું જેમનું.૭. અર્થ : કોઈનાં થી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનારને, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું જેમનું. ૭. મોલ કો જીતનેવાલા જે અ ભવિસંતિ ણાગએ કાલે ૮. જિનસમલ સંપદા જિણા-ણમ્ જાવ-યાણમ્, તિનુ-નાણામ્ તાર-ચાણમ્, બુ-ધા-ણમ્ બોહ-યાણમ્, મુત્-તા-ણમ્- મોઅ-ગા-ણમ્ ગા રાગદ્વેષને જીતનાર, પતાનાને, તરનાર-તારનારને, તત્ત્વના જાણનાર, જણાવનારને, કર્મથી મુક્ત, મુકાવનારાને ૮. તરનાર-તારનારને, તત્ત્વના જાણકાર-જણાવનારને, કર્મથી મુક્ત મુકાવનારને. ૮. For Private & Personal Use Only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy