SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. મોક્ષ સંપદા સલ્વન્નણં સળંદરિસીણં- | સવ-વન–––ણમ સવ-વ-દરિ-સી-ણમ- સર્વજ્ઞને, સર્વદર્શીને, સિવ-મયલ-મરુઅ-મહંત- સિવ-મય-લ-મરુ-અ-મણ–ત- કલ્યાણરૂપ-અચળ-રોગરહિત-અનંત, મકખય-મખ્વાબાહ-મક-ખય-મ-વા-બાહ અક્ષય, અવ્યાબાધ (અને) . મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેયં- મપુણ-રાવિ-તિ સિધિ-ગઇ- ફરીથી પાછા આવવાનું નથી એવા, -નામ-ધેયમ સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાને ઠાણ સંપત્તાણુંઠાણમ સમ-પત-તાણ નમસ્કાર થાઓ, રાગદ્વેષને જીતનારને નમો જિહાણ જિઅ-ભયાણ ll૯ll નમો જિણા–ણમ જિઅ-ભયા- રણમ્ II૯ll. જિનને (કે) જેઓ સર્વ પ્રકારના સર્વ ભયને જીતનાર છે તેને. ૯. અર્થ : સર્વજ્ઞને, સર્વદર્શીને, કલ્યાણરૂપ, અચળ (સ્થિર) રોગ રહિત-અનંત (અંત વિનાનું)-અક્ષય (નાશ ન પામે તેવું) - અવ્યાબાધ (આધિ વ્યાધિ-ઉપાધિ રહિત) - ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા જેઓ રાગદ્વેષને જીતનારા એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. ૯. છંદનું નામ:ગાહા. રાગઃ “જિણજન્મસમયે” (નાત્ર પૂજા) જે અ અઇઆ સિદ્ધા, I ! જે અ અઇ-આ સિદ-ધા, : જેઓ અને ભૂતકાળમાં સિદ્ધ થયા હોય છે, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે જે અ-ભવિસ-સન—તિ–ણા-ગએ કાલા જેઓ અને થશે ભવિષ્યકાળમાં, સંપઇ આ વટ્ટમાણા, સમ–પઇ અ વટ-ટ-માણા, હું હમણાં અને (વર્તમાનકાળમાં) વર્તતા હોય, સર્વે તિવિહેણ વંદામિ |૧૦|| સવ-વે તિવિ-હેણ વન-દામિ ||૧૦|| સર્વેને (હું) ત્રણ પ્રકાર વંદન કરું છું. ૧૦. અર્થ : અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારુપ ત્રણ કરણથી વંદન કરું છું. ૧૦ અશુદ્ધ ઉચ્ચારો તેની સામે શુદ્ધ ઉચ્ચારો આ સૂત્રમાં ‘વિઅટ્ટછઉમાશં'ને બદલે ‘વિઅચ્છઉમાશં' નો અશુદ્ધ મત મળતો હોવાથી ગુરુ અક્ષર ૩૩ના બદલે ૩૪ પણ મનાય છે. ૯ શુદ્ધ . ગાથા શાશ્વત છે અને ૧૦મી ગાથા પાછળથી ઉમેરવામાં આવેલ છે. નમુથુણં. નમુ ઘુ છું આયગરાણું આઈગરાણ નમુત્થણં સૂત્રનાં ૩૩ પદોમાં ૯ સંપદાનાં નામોનાં ધમ્મદેસીયાણ ધમ્મદેસયાણ કારણ અને અર્થનું વિવરણ લોગપજ્જોગરાણ લોગપજ્જો અગરાણું (૧) સ્તોતવ્ય સંપદા : સ્તુતિ-સ્તવના કરવા યોગ્ય એક અરિહંત ચખુદયા, મગદયાણ ચકખુદયાણ, મગ્ન દયાણ પરમાત્મા જ છે. તેથી બે પદવાળી પહેલી સંપદા ‘નમુત્થણ થી ધમદયાણં, ધમ્મદયાણં, ભગવંતાણં' સુધીની સ્તોતવ્ય સંપદા છે. અપડિહયવરનાણું અપ્પડિહયવરનાણ જિણાણું જાવયાણ જિણાણું જાવયાણ (૨) ઓઘ હેતુ સંપદા : અરિહંત પરમાત્માને જ નમસ્કાર કરવાનો તિજ્ઞાણું તારિયાણ. તિજ્ઞાણ તારયાણ ઓઘ પહેલી (સામાન્ય) હેતુને દર્શાવતી ત્રણ પદોવાળી ‘આઇગરાણ બુદ્ધાણં બોતિયાણા બુદ્ધાણં બોહયાણ થી સયં સંબુદ્ધાણં' સુધીની બીજી ઓઘહેતુ સંપદા છે. સવનણં સવ્વસૂર્ણ (૩) વિશેષહેતુ સંપદા : અરિહંત પરમાત્માને જ નમસ્કાર કરવાના મપુણરાવિતિ મપુણરાવિત્તિ વિશેષ હેતુ (કારણ)ને દર્શાવતી ચાર પદવાળી ‘પુરિસુત્તમાણે થી જે અઈઆ સિદ્ધા જે અ અઈઆ સિદ્ધા' . પુરિસપર ગબ્ધહOીણ' સુધીની ત્રીજી વિશેષ હેતુ સંપદા છે. ભવિસંતિ અણાગએ કાલે ભવિસંતિ સાગએ કાલે (૪) સામાન્ય-ઉપયોગ સંપદા : અરિહંત પરમાત્મા સામાન્યપણે તિવેહણા તિવિહેણ | સર્વલોકને પરાર્થ અને પરમાર્થ કરવાથી ઉપકારી હોવાથી તેને દર્શાવતી પાંચ પદવાળી ‘લોગુત્તમાર્ણ થી લોગપજ્જો અગરાણ' સ્વરુપ સંપદા છે. સુધીની ચોથી સામાન્ય ઉપયોગ સંપદા છે. (૮) જિનસમફલ સંપદા : અરિહંત પરમાત્માનું (૫) તહેતુ સંપદા : સામાન્ય ઉપયોગમાં એટલે સર્વ લોકના પોતાનું જેવું સ્વરુપ છે, તેવું સ્વરુપ અન્ય જીવોને પરમાર્થ કરવામાં કારણભૂત પાંચ પદવાળી ‘અભયદયાણ થી. પણ આપે છે, તેને દર્શાવતી ચાર પદવાળી બોહિયાણં' સુધીની પાંચમી તદ-હેતુ સંપદા છે. જિણાણ થી મોઅગાણ’ સુધીની આઠમી (૬) વિશેષ - ઉપયોગ સંપદા : જે વિશેષ ઉપયોગ પ્રયોજનરુપ અર્થ જિનસમફલ સંપદા છે. પાંચ પદવાળી ‘ધમ્મદયાણ થી ધમ્મવર ચરિંત-ચક્કવટ્ટીબં’ (૯) મોક્ષ સંપદા : અરિહંત પરમાત્મા અઘાતિકર્મનો સુધીની છઠ્ઠી વિશેષ ઉપયોગ સંપદા છે. નાશ કરી સિદ્ધ-અવસ્થાને પ્રાપ્ત કરે છે, તે થતાં (6) સ્વરુપ સંપદા : અરિહંત પરમાત્માના સ્વરુપને વર્ણવતી બે. સિદ્ધાવસ્થાને દર્શાવતી ત્રણ પદવાળી ‘સબ્યુનૂર્ણ પદવાળી ‘અપડિહય...થી વિઅટ્ટ-છઉમાણ’ સુધીની સાતમી થી જિઅભયાણં' સુધીની નવમી મોક્ષ સંપદા છે. ----------- ૯૩ . Jain Edycation intematorial Fevere & Personal use only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy