SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અપવાકિ સન્મુખ મુદ્રા. અશુદ્ધ જાવંત ચેઈયાઈ આ સૂત્ર બોલતી વખતની સન્મુખ ચિત્રની સ્પષ્ટ મુદ્રા. કપાલ પ્રદેશને સ્પર્શ કર્યા ની સાઈડપોઝની મુદ્રા, મૂળ સૂત્ર જાવંતિ એઇઆઇ, જાવ-તિ ચેઇ આઇમ્, ઉદ્દે અ અહે અ તિરિઅ લોએ અ । ઉ–à–અ-અહે-અ-તિરિ-અ-લોએ અ । સવાઇ તાઇ વંદે, સવ્-વાઇપ્ તાઇનું વઘ્ન-દે, ઇહ સંતો તત્વ સંતાઇ ॥૧॥ ઇહ સ-તો ત-થ સન્-તા-ઇમ્ ||૧|| સવ્વાઈ તાઈ સવાઈ તાઇ ઈઅ સંતો તત્વ સંતાઈ ઈહ સંતો તત્વ સંતાઈ અશુદ્ધ જાવંતિ કે વિ સાહ્ મહાવિદે પણહો તિદંડ વીરિયાણં શુદ્ધ જાવંતિ ચેઈયાઈં ૯૪ Jain Education International છંદનું નામઃ ગાહા. રાગ : “જિણજન્મસમયે” (સ્નાત્રપૂજા) ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ જેટલી જિનપ્રતિમાઓ છે. ૧૫ શ્રી જાવંતિ ચેઈઆઈ સૂત્ર આદાન નામ : શ્રી જાવંતિ ચેઇઆઇં સૂત્ર : ચૈત્યવંદન સૂત્ર ગૌણ નામ :૪ :૪ *૧ :3 :૩૨ :34 પદ સંપદા બે ઢિંચણ નીચે સ્થાપી ડાબો પગ સહેજ ઉભો કરીને બન્ને હાથને ખોબા પ્રમાણે રાખીને કપાલ પ્રદેશને અડીને રાખવાની મુદ્રા. સાઈડ પોઝમાં મુક્તા શુક્તિ મુદ્રા. ગાથા | ગુરુ અક્ષર લઘુ અક્ષર સર્વ અક્ષર શુદ્ધ જાવંત કે વિ સાહ્ મહાવિદેહ અ પણઓ તિદંડ વિરયાણં પદ સંપદા અર્થ :- ઉર્ધ્વલોકમાં, અઘોલોકમાં, અને તિલિોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વે પ્રતિમાઓને વંદન કરું છું, ૧. આદાન નામ ગૌણ નામ ૧૬ ‘શ્રી જાવંત કેવિ સાથે સૂત્ર : શ્રી જાવંત કે વિ સાહૂ સૂત્ર : મુનિવંદન સૂત્ર : ૪ * * જાવંત કે વિ સાહ. ભરહે-રવય-મહાવિદેહે આ । । ભર-હે-રવ-ય-મહા-વિદે-હે-અ । ગુરુ અક્ષર લઘુ અક્ષર સાસર વિષય : સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા જિનચૈત્યોન વંદના. ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિóાલોકમાં, સર્વેને તેને વંદન કર છું. અહીં રહેલો ત્યાં રહેલીને. ૧. છંદનું નામ ગાહા. રાગઃ “મચકુન્દ ચંપમાલઈ” (સ્નાત્રપૂજા) ! જા-વન-ત કે વિ સાહ, હું જેટલા કોઇપણ સાધુઓ. : 3 : 36 : ૪૦ (૩૮) ભરતક્ષેત્રમાં ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં (છે) સર્વેને તેઓને નમેલો છું. સ-વે-સિમ્ તેસિમ્ પણ-ઓ, સર્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણું ॥૧॥ : તિવિ–હેણ તિ-દ-ડ વિર-યાણમ્ ||૧|| | ત્રિવિધે ત્રણ દંડથી વિરામ પામેલાને. ૧. અર્થ : ભરતક્ષેત્રમાં, ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં મનદંડ-વચનદંડ- કાયદંડ રૂપ ત્રણ દંડથી વિરામ પામેલાં જે કોઇપણ સાધુ ભગવંતો છે, તેઓ સર્વને હું મન-વચન-કાયાથી નમેલો છું. ૧. Farrivate & Personal Use Only વિષય : ભરત-ઐરાવતમહાવિદેહક્ષેત્રમાં રહેલાં સાધુ ભગવંતોને વંદના. • શ્રી વિતરાગ પરમાત્માને ઓળખનાર સમજાવનાર અને સન્માર્ગ બતાવનાર સાધુભગવંતો છે. તેઓને આ ‘ જાવંત કે વિ સાહૂ’ સૂત્ર દ્વારા વંદન કરાય છે. યોગ્ય બહુમાન-આદર-અહોભાવ દ્વારા હંમેશા તેઓની વંદના કરવાથી કર્મનિર્જરા થાય છે. www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy