SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણ લેવાની મુદ્રા શ્રી પચ્ચકખાણનાં સૂત્ર - અર્થ અને સમજૂતિ પચ્ચકખાણ લેનારને તે તે પચ્ચકખાણના સમયની મર્યાદા ૧. નવકાર-સહિઅં પચ્ચકખાણ : સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી) ૨. પોરિસિ-પચ્ચકખાણા : સૂર્યોદયથી દિવસના ચોથા ભાગ (એક પ્રહર). ૩. સાઢ-પોરિસિ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ (દોઢ પ્રહર) ૪. પુરિમકૃ-પચ્ચકખાણા : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ) (બે પ્રહર) ૫. અવ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ (ત્રણ પ્રહર) (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથી એક પ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનો દિવસ હોય ત્યારે ૪ વડે ભાગવાથી હકલાકે એકપ્રહર થાય.) 15h Upbalh lalin stech પચ્ચકખાણ લેનારના (જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિ ભેદો ૧. વિશુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨. શુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ૩. અર્ધશુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ ન જાણે પણ જાણકાર પાસે ગ્રહણ કરે. ૪. અશુદ્ધ : પચ્ચકખાણ સૂત્ર અને અર્થ ન જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. (પહેલો - બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે, તેવી આશાથી કાંઇક સારોપણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય) પચ્ચકખાણ લેવાનો સમય અને મહત્તા અંગે સમજણ શ્રી અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ સ્વરુપે સદગતિ ઈચ્છનારા દરેક ભાગ્યશાળીએ અવશ્ય કરવું સવારે ઉઠતાંની સાથે ૧૨ વાર શ્રી નવકાર મંત્રનું સ્મરણ હું જોઈએ, પંચમકાલમાં સંઘયણબળ ઓછું હોવાના કારણે મનમાં કરવું. તે વખતે યથાશક્તિ પચ્ચકખાણની ધારણા અનિવાર્ય સંજોગોમાં લીધેલ પચ્ચકખાણ નો ભંગ ન થાય, આત્મસાક્ષીએ કરવી. રાઈઅ પ્રતિક્રમણમાં તપચિંતવણીના તે માટેના આગાર (છૂટ) પચ્ચકખાણમાં બતાવવામાં કાયોત્સર્ગ વેળાએ પણ ધારણા કરવી. પછી પ્રાતઃ કાળની આવેલા છે. પણ તેનો ઉપયોગ કરવાની છૂટ નથી. કદાચ વાસચૂર્ણ (ક્ષેપ) પૂજા કરવા જિનાલયે જવું. ત્યાં પ્રભુ દોષ સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત (= આલોચના) સાક્ષીએ પણ ધારેલ પચ્ચકખાણ સૂત્ર દ્વારા ગ્રહણ કરવું. ગુરુભગવંતને નિવેદન કરીને લેવું જોઈએ. ત્યારબાદ ઉપાશ્રયે જઈને સગુરુભગવંતને વંદના કરીને તેઓશ્રીના મુખે એટલે ગુરુસાક્ષીએ પચ્ચકખાણ ગ્રહણ | નમુક્કારસહિએ (નવકારશી) આદિ સઘળાય કરતી વખતે મનમાં તે સૂત્રોનો ઉચ્ચાર કરવો અને દિવસ સંબંધિત પચ્ચકખાણો સાથે મુક્ષિહિએ પચ્ચકખાણ ‘પચ્ચકખાઈ-વોસિરઈ' ની જગ્યાએ ‘પચ્ચકખામિ પણ અવશ્ય લેવામાં આવે છે. તેથી પચ્ચકખાણ પારતી વોસિરામિ’ અવશ્ય બોલવું. આ પ્રમાણે આત્મ-સાક્ષીએ, વખતે અંગૂઠો અંદર રહે તેમ મુફિવાળીને પચ્ચકખાણ દેવસાક્ષીએ અને ગુરુસાક્ષીએ હમેંશા પચ્ચકખાણ પારવું જોઈએ. પચ્ચકખાણનો સમય થઈ ગયા પછી વિશેષ કરવાનો આગ્રહ રાખવો. આરાધના નિમિત્તે અને કોઈક સંજોગોના કારણે કદાચ નવકારશી થી સાઢપોરિસિ સુધીનાં પચ્ચકખાણ પચ્ચકખાણ પારવામાં ન આવે, તો પણ પચ્ચકખાણવાળા સૂર્યોદય પહેલાં લઈ લેવાં અને પુરિમ-અવનાં મહાનુભાવને ‘મુસિહિઅં” નો લાભ અચૂક મળે છે. પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ લઈ શકાય. ચઉવિહાર- દા.ત. નવકારશી પચ્ચકખાણ કરનાર ભાગ્યશાળી તિવિહાર અને પાણહારનાં પચ્ચકખાણ સૂર્યાસ્ત પહેલાં પ્રભુભક્તિ કે જિનવાણી શ્રવણ કે વ્યવહારિક સંજોગોના લઈ લેવાં અથવા ધારી લેવાં. કારણે તે સમયે કદાચ પચ્ચકખાણ ન પારે, તો પણ તેને | ઓછામાં ઓછું નવકારશી અને રાત્રિભોજન નવકારશીનો સમય થઈ જવા છતાં મુસિહિ ત્યાગનું પચ્ચકખાણ તેમજ મુક્ષિહિએ પચ્ચકખાણ પચ્ચકખાણ નો લાભ મળે. ૧૦૪ Dan Education international For Private & Personal use only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy