SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચેત્યવદનની વિધિ (આ શુદ્ધ ક્રિયા જિનપ્રતિમા કે તેમની સ્થાપના સમક્ષ કરવી) આ ચૈત્યવંદનમાં ૧૪ અધિકાર બતાવવામાં આવ્યા છે. ૧. ઐર્યાપથિકી ક્રિયા : સત્તર સંડાસાપૂર્વક ખમાસમણ ગુજરાતી કે હિન્દી ભાષામાં ચૈત્યવંદન બોલવું. આપીને ગમનાગમનની ક્રિયાની વિરાધના કે ત્રસકાયની ૬. સકલતીર્થ-વંદના : પછી જે કિંચિ સૂત્ર સુત્તનો પાઠ વિરાધનાની શુદ્ધિ માટે યોગમુદ્રામાં ‘ઇચ્છાકારેણ સંદિસહ. યોગમુદ્રામાં બોલવો. ભગવન ! ઇરિયાવહિયં પડિક્કમામિ? ... તસ્સઉત્તરી... to. અહંદ્રવંદના : પછી નમોશ્વત્થણં સૂત્રનો પાઠ યોગમુદ્રામાં અન્નત્થ’ સૂત્ર બોલીને એક લોગસ્સ (ચંદેસુ નિમ્મલયરા. બોલવો. સુધી), ન આવડે તો જ ચાર વાર શ્રીનવકાર મંત્રનો ૮. સર્વ ચૈત્યવંદના : પછી જાવંતિ ચેઇઆઇ સૂત્રનો પાઠ જિનમુદ્રામાં કાયોત્સર્ગ કરવો. પછી ‘નમો અરિહંતાણં’ મુક્તાશુક્તિમુદ્રામાં બોલવો અને પછી પંચાંગપ્રણિપાત સ્વરૂપ બોલવા સાથે કાયોત્સર્ગ પારીને યોગમુદ્રામાં શ્રીલોગસ્સ એક ખમાસમણ સત્તરસંડાસાપૂર્વક આપવું. સૂત્ર સંપૂર્ણ બોલવું. (૧૦૦ ડગલાની અંદર અને તેમાં ૯. સર્વસાધુવંદના : પછી જાવંત કે વિ સાહુ સૂત્રનો પાઠ ગમનાગમન વખતે વિરાધના ન થયેલ હોય તો એક મુક્તાશુક્તિમુદ્રામાં બોલવો. ચૈત્યવંદન પછી બીજું ચૈત્યવંદન ઇરિયાવહિયં વગર થાય.). ૧૦. અરિહંતાદિ સ્તવના : પછી નમોશ્ચર્યત સૂત્રનો પાઠ ફક્ત ૨. પ્રણિપાત : યોગ મુદ્રામાં હાથ જોડીને સત્તર સંડાસાપૂર્વક પુરુષોએ (બહેનોએ શ્રી નવકારમંત્ર) સ્તવનના ખમાસમણ (પંચાંગપ્રણિપાતની ક્રિયા) ત્રણ વાર આપવાં. મંગલાચરણ સ્વરુપે બોલવો. ૩. ક્રિયાનો આદેશ માંગવો : પછી ઉભા થઇ યોગમુદ્રામાં ૧૧. સ્તવના : પછી ઉવસગ્ગહરં સૂત્ર અથવા પ્રભુ ગુણ ગર્ભિત હાથ જોડીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન - અથવા સ્વદોષ ગર્ભિત પૂર્વાચાર્યે રચેલું શાસ્ત્રીય રાગનું કરું ?' નો વિનમ્રભાવે ઉચ્ચાર કરી આદેશ માંગવો. ભાવવાહી સ્તવન મંદસ્વરે (અન્યોને ખલેલ ન પહોંચે તેમ) ૪. આદેશ સ્વીકાર : ‘ઇચ્છે' પદ બોલીને આદેશનો સ્વીકાર બોલવું. કરવો. ૧૨. પ્રણિધાન : પછી જય વીયરાય સુત્ર નો પાઠ પ્રથમબે ગાથા ૫. આસન : પછી ઉભડકપગે બેસીને જમણો ઢીંચણ જમીનને મુક્તાશુક્તિ મુદ્રામાં અને અંતિ મત્રણ ગાથા યોગમુદ્રામાં સ્પર્શે તેમ અને ડાબો ઢીંચણ જમીનથી (૫-૬ આંગળ) બોલવી. (વ્હેનોએ પૂર્ણ સૂત્ર યોગમુદ્રામાં બોલવું) સહેજ અદ્ધર રાખી યોગમુદ્રામાં હાથ જોડીને ૧૩. કાયોત્સર્ગ: પછી જયણાપૂર્વક (ટેકો લીધા વગર) ઉભા ચૈત્યવંદન’ ના પ્રારંભમાં (છંદનું નામ: માલિની ; રાગ થઇને યોગમુદ્રામાં અરિહંત-ચેઇઆણં સૂત્રનો પાઠ બોલી અવનિતલગતાનાં કૃતિ....” અન્નત્ય બોલીને જિનમુદ્રામાં એક શ્રી નવકારમંત્રનો | (સક્લાશ્ચર્યમ્ સ્તોત્ર) કાયોત્સર્ગ કરવો. ‘નમો અરિહંતાણં' બોલતાં કાર્યોત્સર્ગ સક્લ-કુશલ-વલિ-પુષ્કરાવર્ત-મેઘો. પારીને “નમોશ્ચર્ય સૂત્ર' (ફક્ત પુરુષો) બોલી ભાવવાહી દુરિત-તિમિર-ભાનુ, કલ્પવૃક્ષોપ-માનઃ | એક સ્તુતિ બોલવી. (સામૂહિક ચૈત્યવંદન કરનારે સ્તુતિ | ભવ-જલ-નિધિ-પોતઃ, સર્વસંપત્તિ-હેતુ , સાંભળ્યા પછી કાયોત્સર્ગ પારવી) સ ભવતુ સતત વ, શ્રેયસે શાન્તિનાથઃ ||૧|| ૧૪. અંતિમ પ્રણિપાત : પછી સત્તર સંડાસા પૂર્વક એક (‘શ્રેયસે પાર્શ્વનાથ:' આદિ આગળ બોલવું ઉચિત નથી). ખમાસમણ' સ્વરૂપ પંચાંગ-પ્રણિપાત આપવું અને બોલીને પૂર્વાચાર્યે રચેલ ભાવવાહી સંસ્કૃત-પ્રાકૃત પચ્ચકખાણ લેવાનું હોય તો લેવું. મુક્તાશુક્તિ મુદ્રા મુક્તા = મોતી ; શુક્તિ = છીપ. છીપમાં મોતી હોય ત્યારે જેવો ભાગ બંધ હોય તથા બન્ને કોણી ભેગી હોય ત્યારે હાથ આકાર દેખાતો હોય તેવી મુદ્રા કરવી. બન્ને હાથના (હથેળી) ના કપાળને સ્પર્શે અથવા ન સ્પર્શે ત્યારે આ મુદ્રા કહેવાય છે. ટેરવાં એકબીજાને સ્પર્શે અને ખોબાની જેમ વચ્ચેનો ભાગ (જાવંતિ ચેઇઆઇ, જાવંત કે વિ સાહુ અને ‘ જય વીયરાય પોલાણવાળો હોય તેમજ કનિષ્ઠા (ટચલી)થી હાથના કાંડા સુધીનો !... આભવમખેડા સુધી’ નાં સૂત્ર આ મુદ્રામાં બોલવાં) ૧૦૩ www.jainelibrary.org Jain Education International
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy