SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ-દુરિતૌ-ઘ-નાશન-કરાય, સર્વાશિવ-પ્રશમનાય। દુષ્ટ-ગ્રહ-ભૂત-પિશાચ શાકિનીનાં પ્રમથનાય ॥૫॥ અર્થ:- સર્વપાપના સમૂહનો નાશ કરનાર, સર્વ ઉપદ્રવોને પ્રકૃષ્ટપણે શાંત કરનાર, ખરાબ (દુષ્ટ) ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિનીઓના (ઉપદ્રવોનો) નાશ કરનાર (એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ.) ૫. યસ્કૃતિ નામ-મંત્ર, હું યસુ-યંતિ નામ-મન્ત્ર, પ્રધાન-વાક્યો-પયોગ-કૃત-તોષા। પ્ર-ધાન-વાક્-યો-૫-યોગ-કૃત-તોષા વિજ-યા-કુરુ-તે-જન-હિત, જે શાંતિનાથનો પૂર્વે કહેલ નામ રૂપી મંત્રથીપ્રધાન વાક્યના ઉપયોગથી સંતુષ્ટ થયેલી (તુતિ કરાયેલી) વિજયાદેવી લોકોનું હિત કરે છે, વિજયા કુરાતે જનહિત, મિતિ ચ નુતા નમત તં શાન્તિમ્ IIII મિતિ ચ નુતા નમ-ત તમ્-શાન્—તિમ્ ।।૬।। તેથી તે શાંતિનાથને તમે નમસ્કાર કરો. ૬. અર્થ :- જે શ્રી શાન્તિનાથ પ્રભુના પૂર્વે કહેલા નામરૂપ મંત્રથી સર્વોત્તમવચનના ઉપયોગથી કરાયી છે સંતોષ જેણીને એવી, તેમજ (આગળ કહેવામાં આવશે તે પ્રકારે) સ્તુતિ કરાયેલી વિજયાદેવી લોકોનું કલ્યાણ (હિત) કરે છે, તે શ્રી શાન્તિનાથ પ્રભુને તમે નમસ્કાર કરો. ૬. ભવતુ નમસ્તે ભગવતિ !, ભવ-તુ-નમસ્-તે ભગ-વતિ 1, વિજયે સુજયે પરાપરૈરજિતે! । વિજયે ! સુજયે ! પરા-પરૈ-રજિતે । સર્વસ્થાપિ ય સંઘસ્ય, ભદ્ર કલ્યાણ મંગલ પ્રદદે। સાધૂનાં ચ સદાશિવસુતુષ્ટિ પુષ્ટિ-પ્ર જીયા: ગા સર્-વ-દુરિ-ની-ધ-નાશ-ન-કરા-ય, અપરાજિત ! જગત્યાં, અ-પરા-જિત ! જગત્ યાખ્ જયતીતિ જયાવહે! ભવતિ ।।૭।ા જય-તી-તિ જયા-વહે ! ભવ-તિ IIII અર્થ :- (ચતુર્વિધ) સર્વસંઘને સુખ, : સર-વા-શિવ-પ્રશમ-નાય । ૬-૮ ગ્રહ-ભૂત-પિશા-ચ શાકિની-નામ પ્રમ-થ-નાય પી ભવ્યાનાં કૃતસિદ્ધે !, નિવૃત્તિ-નિર્વાણ-જનનિ ! સત્ત્વાનામ્ । અભય-પ્રદાન નિરતે !, નમોડસ્તુ સ્વસ્તિ પદે ! તુભ્યમ્ હા અર્થ :- હે ભગવતી, વિજયાદેવી, સારા જય વાળી (સુજયાદેવી) બીજા દેવોથી નહિ જીતાયેલ (અજિતા-દેવી) અને જગતમાં પરાભવ નહિ પામેલ (અપરાજિતા-દેવી) આપ જયવંતા વર્તો છો, એમ (સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને) જય આપનારી (હે દેવી !) આપને નમસ્કાર થાઓ. ૭. Jain Education Interribil ઉપદ્રવરહિતપણું અને મંગળ દેનાર વળી શાંતિ અને ધર્મની વૃદ્ધિ કરનારી એવી (હે દેવી !) તમે જયવંતી હો. ૮. હૈ ભગવતી તમોને નમસ્કાર થાઓ. સારા થવાળી અને બીજા દેવોથી નહિ જિતાયેલી એવી કે વિજ્યા વી પૃથ્વીને વિષે કોઈ પણ જગ્યાએ પરાજય નહિ પામેલી ‘આપ જય પામો છો!' એમ સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને ય આપનારી એવી હૈ વિજયા દેવી. ૭. સર્-વ-સ્થા-પિ ચ સન્ઘ-સ્ય, ભદ્-૨-કલ-યાણ-મ-ગલ-પ્રદ-દે । સાધુ-નામ્ ચ સદા-શિવ, સુ-તુ-ટિ-પુ-ટિ -પ્રદે જીયા નંદા સર્વ પાપના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવોને પ્રકૃષ્ટપણે શાંત કરનાર, ખરાબ ગ્રહ-ભૂત અને પિશાય તથા ઉપદ્રવોનો નાશ કરનારા એવા. ૫. ભ-યા-નામ્ કૃત-સિદ્-ધે, નિર્-વૃત-તિ-નિર-વાણ જન-નિ! - સત્-ત્વા-નામ્। અભ-ય-પ્રદા-ન-નિ-રતે !, નમો-સુ સ્વ-સ્તિ-પ્રદે તુભુ-યમ્ III (ચતુર્વિધ) સર્વસંઘને પણ સુખ, ઉપરહિતપણું અને મંગળને નારી, વળી સાધુઓને સદા નિરૂપદ્રવપણું તથા ચિત્તની શાંતિ અને ધર્મની વૃદ્ધિ કરનારી એવી હે દેવી! તમે જયવંતી હો. ૮. સાધુ ભગવંતોને હંમેશાં નિરૂપદ્રવપણું, ચિત્તની FOR IIBE & Persoflal Lgbt # અર્થ :- ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ દેનારી, ચિત્તની સમાધિ અને મોક્ષને ઉત્પન્ન કરનારી,નિર્ભય-પણું આપવામાં તત્પર (તેમજ) કલ્યાણને આપનારી, (હે દેવી ! ) તમોને નમસ્કાર થાઓ. ૯. ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ દેનારી ચિત્તની સમાધિ અને મોક્ષને ઉત્પન્ન કરનારી તથા પ્રાણીઓને નિર્ભયપણું આપવામાં તત્પર તથા કલ્યાણને આપનારી હેદેવી! તમને, નમસ્કાર હો. ૯. ૧૯૭
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy