SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના - વિરાધના અંગે સમજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી અર્થાત્ સંયમમાર્ગનું વિધિ પ્રમાણે પાલન કરવું તેને આરાધના કહેવાય છે. આવી આરાધનાથી વિપરીત - વિકૃત આચરણ અથવા ખામી કે ભૂલયુક્ત આચરણ અને પ્રાણીને દુઃખ ઉપજે, તેવું આચારણ કરવું, તેને વિરાધના કહેવામાં આવે છે. (૨) નિમિત્ત સંપદા • એકેન્દ્રિય=૨૨, બેઇન્દ્રિય = ૨, તેઇન્દ્રિય = ૨, • ચઉરિન્દ્રિય= ૨= ૨૮ પંચેન્દ્રિયમાં નરક = ૧૪, દેવ = ૧૯૮, મનુષ્ય = ૩૦૩, તિર્યંય = ૨૦ = કુલ = ૫૬૩ • ૫૬૩ ભેદના જીવોને૧૦ (અભિહયા...થી વવરોવિયા સુધી) પ્રકારે વિરાધના=૫,૬૩૦ • ૨= (રાગ દ્વેષ), મન-વચન-કાયા =૩, કરણ-કરાવણ (૩) ઓઘસંપદા તે વિરાધનાથી બચવા માટે આ ‘ઇરિયાવહિયં સૂત્ર' બોલવામાં આવે છે. વિરાધના ચાર પ્રકારે છે (૧) અતિક્રમ :- આરાધના ભંગ માટે કોઇ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે. વિરાધના માટે તૈયારી કરે. કાંઇક અંશે દોષનું સેવન કરે. સંપૂર્ણતયા આરાધનાનો ભંગ કરે. (૨) વ્યતિક્રમ (૩) અતિયાર (૪) અનાચાર Jain Education International શ્રી ઇરિયાવહિયં સૂત્ર દ્વારા વિરાધનાની ક્ષમાપના અંગે સમજ અનુમોદન =૩ = શ્રી ઇરિયાવહિયં સૂત્રની ૭ સંપદા અને તસઉત્તરી સૂત્રની ૮ મી સંપદા કહેવાય છે (૧) અશ્રુપગમસંપદા : આલોચના પ્રતિક્રમણ રૂપ (૫) સંગ્રહ સંપદા પ્રાયચ્છિત્તનું અંગીકાર કરવાપણું હોવાથી બે પદની સંપદા “ઇચ્છાકારણ... થી... પરિમિ"િ ||૧|| શી... (૬) જીવ સંપદા જે જીવની વિરાધના કરી હોય એનો સમૂહ જે મેં જીવા વિરાહિયા’ ||૫|| સંગ્રહમાં ભેગા કરેલા જીવોના પ્રકાર દર્શાવ્યા એÍિદિયા... પચિંદિયા' |૬|| વિરાધના થવાનું નિમિત્ત અર્થાત્ કર્યાં પાપ કાર્યની આલોચના (૭) વિરાધના સંપદા : તમામ પ્રકારના જીવોની ૧૦ ‘ઇરિયાવહિયાએ કરવાની વિરાણાએ ૨ી પ્રકારે વિરાધના ‘અભિહયા... વવરોવિયા... દુક્કડું' llll (૮) પ્રતિક્રમણ સંપદા : જે જે પાપો થયા છે, તે તે પાપોનું પ્રતિક્રમણ ‘તસ્સઉત્તરી... કાઉસ્સગ્ગુ' III : વિરાધના થવાનું સામાન્ય કારણ અર્થાત્ માર્ગમાં ગમનાગમન કરતાં વિરાધના થઇ હોય ' ગમનાગમણે" 11311 (૪) ઇત્તરહેતુ સંપદા વિરાધના થવાનાં વિશેષ કારણો... ‘પાણક્કમણે... સંકમણે’ ||૪| :: ભૂતકાળ વર્તમાનકાળ-ભવિષ્યકાળ =૩, આ બધી વિરાધનાઓની ૬ની સાક્ષીએ માફી માંગુ છું અરિહંતસિદ્ધ-સાધુ-સમ્યગ્દષ્ટિદેવ-ગુરુ અને આત્મા = ૬ ૫૬૩૦ x ૨ x ૩ X ૩ x ૩ x ૬ = ૧૮,૨૪, ૧૨૦ (આ સૂત્ર દ્વારા અઢાર લાખ, ચોવિશ હજાર એકસોને વીશ પ્રકારની ક્ષમાપના માંગવામાં આવે છે) આમાં પ્રથમ પાંચ સંપદા એ શ્રી ઇરિયાવહિયં સૂત્રની મુખ્ય સંપદા કહેવાય છે. તેમજ જીવ સંપદા, વિરાધના સંપદા અને પ્રતિક્રમણ સંપદા એ ચૂલિકા સંપદા કહેવાય છે, e & Per || ૬૧
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy