SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સંગ્રહ સંપદા જે મે જીવા વિરાહિયા પી. જે મે જીવા વિરા-હિયા પણ જે જીવોની મેં વિરાધના કરી હોય. ૫. | ૬. જીવ સંપદા એચિંદિયા, બેઇંદિયા, એગિન-દિયા, બેઇન-દિયા, એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, તેઇંદિયા, ચઉરિદિયા, તે-ઇન-દિયા, ચઉરિન-દિયા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પંચિંદિયા ||૬| પ(પ)-ચિન—દિયા ||૬|| પાંચ ઇન્દ્રિયવાળા. ૬. અર્થ :- એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના( નીચે જણાવ્યા મુજબ) કરી હોય. ૫.૬. | ૭. વિરાધના સંપદા અભિહયા, વરિયા, લેસિયા, અભિ-હયા, વ-તિયા, { લાતે માર્યા હોય, ધૂળ નીચે ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય સંઘાઇયા , સંઘટ્ટિયા, સઘા-ઇયા , સઘટિયા, માંહેં માંહે શરીર એકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુ:ખ ઉપજાવ્યું હોય. પરિયાવિયા, કિલામિયા, પરિ-યા-વિયા, કિલા-મિયા, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય. ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે ઉદ્-દ-વિયા,ઠાણાઓ ઠાણમ્ ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજાસ્થાને સંકામિયા, સકા-મિયા, મૂક્યા હોય. જીવિયાઓ વવરોવિયા, * જીવિ-ચાઓ વવ-રો-વિયા, જીવિતથી જુદા કર્યા હોય, તસ્સ મિચ્છા મિ દુક્કડં Il૭ll . ત–સ મિચ-છા મિ-દુક-ક-ડમ્ IIછાા છે તે મિથ્યા થાઓ. મારુ દુત્ય(તેની હું માફી માંગુ છું) ૭. અર્થ:- લાતે માર્યા હોય, ધૂળે કરીને ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહે માંહે અકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુ:ખી કર્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા હોય, જીવિતવ્યથી જુદા કર્યા હોય તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. એટલે એ પાપની માફી માંગુ છું. ૭. શુદ્ધ ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો. અશુદ્ધ. ઇચ્છા. સંદિ. ભગવાન ઇચ્છા. સંદિ. ભગવદ્ ઇરિયાવિયાએ. ઇરિયાવહિયાએ. ઇચ્છામિ પડિકમિઉ ઇચ્છામિ પડિક્કમિઉં એકિદિયા એચિંદિયા અભિયા અભિહયા સંધાયા સંઘાઇયા મકડા મકડા ઉદુવિયા ઉવિયા વતિયા વત્તિયા | ઉચ્ચાર વગેરે અંગે સૂચનો (જે સૂત્રમાં ગાથા ન હોય છતાં આંકડા આપ્યા હોય તે સંપદાના સમજવા.) ‘ઇચ્છાકારેણ..... ઇરિયાવહિયં પડિક્કમામિ?' આ પદ બોલતાં પ્રશ્ના કરતા હોઇએ, તેવો ભાવ લાવવો જોઈએ. ‘પડિક્કમિઉં'માં અન્ત રહેલાં ‘' (અનુસ્વાર)નો ઉચ્ચાર કરતાં બન્ને હોઠ ભેગા થવા જોઇએ. ‘પડિફકમામિ, પડિક્કમિઉં, પાણક્કમણે’ વગેરે પદોમાં ‘ક્ક” જોડાક્ષરનો ઉચ્ચાર શુદ્ધ કરવા પૂર્વના અક્ષર પર ભાર મૂકવો. ‘પણગ' પછી થોડું અટકી ‘દગ-મટ્ટી’ ત્યારબાદ ‘મક્કા-સંતાણા' સાથે બોલીને ‘સંકમણે' અલગથી બોલવું. • તે જ પ્રમાણે ‘ઠાણાઓ ઠાણ સંકામિયા’, ‘જીવિયાઓ વવરોવિયા’ સાથે બોલવું પણ તસ્સ-મિચ્છા-મિ-દુક્કડમ્ અલગ બોલવું. શ્રી ઇરિયાવહિયં સૂત્રની મહત્તા અંગે હદય પૂર્વકના પશ્ચાત્તાપના ભાવ સાથે શ્રી અદભુત્તા તેમજ શ્રાવક-શ્રાવિકા કરતાં હોય છે. ૧૦૦ ડગલાંની બહાર મહામુનિએ આ ઇરિયાવહિયં સૂત્ર (લઘુ પ્રતિક્રમણ સૂત્ર) જવાનું હોય ત્યારે, કદાચ ૧૦૦ ડગલાંની અંદર પણ જીવની. બોલતાં-બોલતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ. આપણે પણ આ સૂત્ર વિરાધના થઇ હોય ત્યારે, સામાયિક – પૌષધ - ચૈત્યવંદન - પશ્ચાત્તાપથી ભાવવિભોર બનીને-ગદગદિત બનીને બોલવાનો દેવવંદન - સ્વાધ્યાય –ધ્યાનાદિ કરતાં પૂર્વે અને એક ઉપયોગ રાખવો જોઇએ. ક્રિયામાંથી બીજી ક્રિયામાં પ્રવેશ કરતાં પૂર્વે આ ઇરિયાવહિયં | શ્રી લઘુપ્રતિક્રમણ = માત્ર ગમનાગમનની ક્રિયાનું પ્રતિક્રમણ સૂત્ર સર્વજીવની ક્ષમાપના માટે કરવામાં આવે છે. સર્વ જીવોની કહેવાય છે. આ સૂત્રનો ઉપયોગ રસ્તે જતાં-આવતાં ક્ષમાપના કર્યા વગર અંતરમાં મૈત્રીભાવ ઉદભવતો નથી. તે (ગમનાગમન કરતાં) કોઇપણ જીવોની વિરાધનાનું પાપ મૈત્રીભાવ વગરની તમામ ક્રિયા વ્યર્થ કહેવાય છે. તેથી ‘ક્ષમા’ લાગેલ હોય ત્યારે પૂ.સાધુ-સાધ્વીજી ભગવંત અને પૌષાર્થી : પ્રધાન જૈનધર્મમાં આ સૂત્ર ખૂબ મહત્ત્વનું કહેવાયું છે. ૬૦ Jain Education International wate & Pers ..Only relibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy