SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ થી તરસ ઉતરીટી” વિષયઃ દેવવંદન અને ચૈત્યવંદન પ્રતિક્રમણ અને આલોચના કરતી વખતે આ સૂત્ર કરતી વખતે આ સૂત્રા બોલતી-સાંભળતી. બોલવા-સાંભળવાની વેળાની મુદ્રા. સ્પષ્ટ મુદ્રા. આદાન નામ : શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર | ગૌણ નામ : ઉત્તરીકરણ સૂત્ર પદ સંપદા ગુરુ અક્ષર : ૧૦ લઘુ અક્ષર | : ૩૯ સર્વ અક્ષર : ૪૯ પાપોની વિશેષ શુદ્ધિ કરવા કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ. ૮. પ્રતિક્રમણ સંપદા મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારીઅર્થ તસ્સ ઉત્તરી-કરણેણં, છે ત–સ ઉત-તરી-કર-ણે-ખમ, તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે ઉત્તરીકરણનો ઉપાય, પાયચ્છિત્ત-કરણેણં, પાયછિ –ત કર-ણે-ણમ્, પ્રાયશ્ચિત કરવા માટે (ગુરુ પાસે આલોચન કરવા માટે) પ્રાયશ્ચિતકરણનો ઉપાય વિસો-હી-કર-e-ણમ્, આત્માની વિશુદ્ધિ કરવા માટે (અંતરમેલને ટાળવા માટે) વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, વિશોધીકરણનો ઉપાય વિસ–લી-કરણે-ખમ, આત્માને શલ્યથી રહિત કરવા માટે કાયોત્સર્ગનું પ્રયોજન પાવાણું કમ્માણ નિશ્થાયણટ્ટાએ, પાવા-ણ કમ-માણમ,નિ-ઘા-ચણ-ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગ II૧il. ઠામિ કાઉ-સ-ગમ્ III પાપકર્મોનો ઘાત કરવા માટે. કરું છું કાઉસ્સગ્ન. ૧. ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારોની સામે શુદ્ધ ઉચ્ચારો. અશુદ્ધ શુદ્ધ પાયછિત કર્ણણ | પાયચ્છિત્ત કરણેણં નિશ્થાયણ ઠાએ નિશ્થાયણટ્ટાએ કાઉસગં કાઉસ્સગ્ન અર્થ :- (જે વિરાધનાનું પાપ થયુ હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ = કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ = કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ)રહે છે, તે શ્રી અન્નત્યસૂત્રમાં જણાવેલ છે)કરુ . ૧. શ્રી તસ્સઉત્તરી સૂત્રની મહત્તા અને ગૂઢ રહસ્ય અંગે સમજ વિરાધનાના પાપથી લેપાયેલો આત્મા ‘ઈરિયાવહિયંસૂત્ર'થી ! ૩. બીજી વિકૃતિ પેદા ન કરે તે માટે જ્ઞાનશુદ્ધ થાય છે. તેમ છતાં જેટલી અશુદ્ધિ રહી હોય, તેને વિશેષ દર્શન-ચારિત્રની આરાધના વડે આત્માની શુદ્ધ કરવા માટે આ સૂત્રમાં ક્રમ અનુસાર પ્રક્રિયા બતાવેલ છે. વિશુદ્ધિ કરવા માટે (વિશોધીકરણ). ૧. પાપરૂપી શલ્યને સહુ પ્રથમ બહાર લાવવાનો પ્રયત્ન કરવા . ૪. નિંદેલાં-ગહૅલાં-આલોચેલાં તે પાપોને માટે (ઉત્તરીકરણ). આત્માથી સદા બહાર કાઢવા માટે અને તે ૨. આલોચના- નિંદા- ગર્તા વગેરે રૂપી પ્રાયશ્ચિત વડે શલ્યને પાપોના ઉપદ્રવથી મુક્ત થવા કાયોત્સર્ગ ઉપર લાવવા માટે પ્રાયશ્ચિત્તકરણ). કરવા માટે (વિસલ્લીકરણ). ૬૨ For Private Personal use only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy