SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ શ્રીઅમથ” આદાન નામ : શ્રી અન્નત્યસૂત્ર વિષય : ગૌણ નામ : આગાર સૂત્ર પદ I : કાયોત્સર્ગની પ્રતિજ્ઞા, ૨૮ સંપદા : ૫ આગાર (છૂટ,અપવાદ), ગુરુ અક્ષર : ૧૩ સમયની-મર્યાદા તથા ચૈત્યવંદન અને પ્રતિક્રમણ માં રત્નત્રયીની આપ વોશિશશ | લઘુ અક્ષર : ૧૨૭ દેવવંદન વખતે સૂત્ર શુદ્ધિ માટે સૂત્ર બોલતી સ્વરૂપનું વર્ણન. બોલતા સાથેની મુદ્રા | સર્વ અક્ષર : ૧૪૦ બોલવાની આ મુદ્રા. સાંભળતી વખતની આ મુદ્રા. ૧. એકવચનાન્ત આચાર સંપદા મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ અન્નત્ય ઊસસિએણં, અન–નત-થ ઊસ-સિ-એ-ણમ, સિવાય કે ઊંચો શ્વાસ લેવા વડે, નીસસિએણં, નીસ-સિ-એ-ણમ, નીચો શ્વાસ મૂકવા વડે, ખાસિએણં, છીએણં, ખાસિ-એ-ણમ, છીએ-ણમ , - ઉધરસ આવવાથી, છીંક આવવાથી, જંભાઇએણં, ઉડુએણં, જમ-ભા-ઇએ-ણ-ઉડુએ-ણમ, બગાસુ આવવાથી, ઓડકાર આવવાથી, વાયનિસર્ગેણં, વાય-નિ-સંગ-ગે-રમ, વાછૂટ થવાથી, ભમલીએ પિત્તમુચ્છાએ IIll ભમ-લીએ પિત–ત મુચ-છાએ ૧ll : ચક્કર આવવાથી, પિત્તના પ્રકોપ વડે ચક્કર આવવાથી. ૧. અર્થ:- (૧) ઉંચો શ્વાસ લેવા વડે (૨) નીચો શ્વાસ મૂકવા વડે (૩) ઉધરસ આવવાથી (૪) છીંક આવવાથી (૫) બગાસુ આવવાથી (૬) ઓડકાર આવવાથી (૭) વાછટ થવાથી (૮) ચક્કર આવવાથી (૯) પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. ૧. | ૨. બહુવચનાન્ત આચાર સંપદા સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુ-મે-હિ–અગ-સગ (સન)-ચા-લેહિમ, સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર થવાથી, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુ-મે-હિમ-ખેલ-સગ (સન)-ચા-લેહિમ, સૂક્ષ્મ રીતે થંક-કફનો સંચાર થવાથી, સુહમેહિં દિક્ટ્રિ સંચાલેહિં રિશી સુહુ-મે-હિમ-દિ-ઠિ-સગ (સન)-ચા-લેહિમ ll૨ સૂક્ષ્મ રીતે દૃષ્ટિનો સંચારથી. ૨. અર્થ :- સૂક્ષ્મરીતે શરીરનો સંચાર, થુક-કફનો સંચાર, દેષ્ટિનો સંચાર થવાથી. ૨. | ૩. આગંતુક આગાર સંપદા એવમાઇ એહિં આગારેહિં, એવ-માઇ-એ-હિમ, આગા-રે-હિમ, એ વગેરે (બીજા પણ ચાર), આગારો સિવાય અભગ્ગો અવિરાહિઓ, અભગ-ગો અવિ-રાહિ-ઓ, ભાંગ્યા વગરનો (અખંડિત) વિરાધના વગરનો હુજ્જ મે કાઉસ્સગ્ગો llall ! હુ-જ મે કાઉ-સગ-ગો llall . હોજો મારો કાયોત્સર્ગ. ૩. અર્થ :- આ આગર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. ૩. • બીજા ચાર આગાર : (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાને જવું પડે તથા વિજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવું પડે (૨) બિલાડી, ઉંદર વગેરે આડાં ઉતરતાં હોય અથવા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તો બીજે સ્થાને જવું પડે (૩) અકસ્માત ચોરની ધાડ આવી પડે અથવા રાજાદિકના ભયથી બીજે જવું પડે અને (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય અથવા સર્પાદિક દંશ કરે તેમ હોય અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાને જવું પડે. ૪. ઉત્સર્ગ અવધિ સંપદા જાવ અરિહંતાણં ભગવંતાણં, ! જાવ અરિ-હન–તાણમ્ ભગ-વન-તાણમ, કે નમુક્કારેણ ન પારેમિ ll૪ll _ નમુક-કાર-ણમ ન પારે-મિ ll૪ll અર્થ:- જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪.). જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર વડે ન પારું. ૪. ૬૩ Jan Education International OF PE & Personal use only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy