SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂત્રની પ્રથમ ત્રણ લીટી ઊભા ઊભા, બે હાથ જોડી, : ચારિત્રજીવનનો ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બને છે. મસ્તક નમાવીને બોલવી, તેમાં “ખામેઉં” બોલતી વેળાએ વિશેષ : બીજાનું તો અહીં ગજું જ નહી. શ્રાવક-શ્રાવિકાએ પણ નમવું. બાકીનું “જંકિંચિ” થી આખું સૂત્ર હાથ ઠાવીને બોલવું. હાથ : ગુરુભગવંતને વંદન કરવાથી વિનય ગુણ પ્રાપ્ત થાય છે. ઠાવવામાં જમણો હાથ ખુલ્લો જમીન પર કે ચરવાળા ઉપર સ્થાપવો. : ક્ષમા માગવી એ દીનતા નથી પણ જાગ્રત આત્માનો ડાબો હાથ મુખ પાસે રાખવો. બે ઢીંચણ જમીનને અડાલેલા અને : સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ પ્રયત્ન છે અને તેનાથી મસ્તક નમાવેલું રાખવું. હથેળી ખુલ્લી રાખવી જરૂરી છે. ચિત્ત-પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. મિચ્છા’ ‘મિ‘દુક્કડમ”એ ત્રણ અલગ અલગ પદો છે, તે ઉચ્ચાર વગેરે અંગેનાં સૂચનો ખ્યાલમાં રહેવું જોઇએ. ૧. અત્યંતર શબ્દ નથી. પણ અભિતર શબ્દ છે. તે (૧) સદ્ગુરુ પાસે અનેક પ્રકારના અપરાધોની ક્ષમા ત્યારે જ ધ્યાનમાં રાખવું. ભાવવિભોર બનીને માંગી શકાય કે જ્યારે ગુરુભગવંત પ્રત્યે ૨. આ સૂત્રમાં બે જગ્યાએ રાઇઅં-દેવસિએ શબ્દ આવે દયમાં પુષ્કળ અહોભાવ હોય. આમ આ સૂત્ર ગુરુ પ્રત્યે ના છે. તેમાં રાઈઅં-પુરિમડ઼ પચ્ચખાણ પહેલા અને સર્વોત્કૃષ્ટ અહોભાવને સૂચવે છે. ‘દેવિસ' પુરિમ પચ્ચકખાણ પછી બોલવાનો (૨) એક પછી એક તમામ અપરાધોને યાદ કરીને, તેની ક્ષમાં ઉપયોગ રાખવો. બન્ને સાથે ક્યારેય પણ નહિ.. મંગાય છે. તે એમ જણાવે છે કે જીવે પાપનો ખટકો રાખવો. : ૩. “મઝ' પદમાં ‘ઝ' નો ઉચ્ચાર ઝભલાના ‘ઝ' ની જેમ જોઇએ. શુદ્ધિની તલપ રાખવી જોઇએ. એક પણ પાપ કરવો. પ્રાયશ્ચિત કર્યા વિનાનું ન રહેવું જોઇએ. તે માટે દયમાં. : ૪. ‘અભિતર દેવસિઅં ખામેઉં' કેટલા સમય દરમ્યાન સાચા અર્થનો પશ્ચાતાપ પણ હોવો જોઇએ. થયેલા અપરાધોને ખમાવવા ઇચ્છીએ છીએ ? તે આ આમ, જિનશાસનમાં સગુરુ તથા પાપના પ્રાયશ્ચિતનું પદ દ્વારા જણાવાય છે. મહત્વ પુષ્કળ આંક્વામાં આવ્યું છે, તે વાત આ સૂત્રથી સમજાય છે.. | (દિવસના, રાત્રિના, પંદર દિવસના, ચાર | ગુરુભગવંતના ચરણોની સેવામાં જે લીન છે, : મહિનાના, કે એક વર્ષના અપરાધોને ખમાવવા માટે ગુરુભગવંતની આજ્ઞાનું પાલન વગેરે કરવા રુપ આરાધનામાં જે : અનુક્રમે દેવસિએ, રાઇ, પખિઍ, ચોમાસિકં કે સદા તત્પર રહે છે, તે જ સાધુ કહેવાય છે. તે જ સાધુ : સંવચ્છરિએ બોલવામાં આવે છે.) ગુરુવંદન વિધિ સહુ પ્રથમ પૂ.ગુરુભગવંતને બે હાથ જોડી મસ્તક : કરી ચરવળા ઉપર ચિત્ર મુજબ જમણો હાથ ખુલ્લો રાખી ડાબો નમાવીને “મ–એણ વંદામિ' બોલવું. પછી તેઓશ્રીની વંદન કરવા : હાથ મુખ પાસે રાખીને ‘જંકિંચિ... મિચ્છામિ દુક્કડં...' સુધી માટે અનુજ્ઞા (અનુમતિ) માંગવી. અનુમતિ મળતાં પ્રથમ બે : પૂર્ણ સૂત્ર બોલવું. (કોઇ પણ શ્રાવક - શ્રાવિકાએ ખમાસમણાં સત્તર સંડાસા પૂર્વક વિધિ સાથે આપવાં. પછી ઉભા ; (દીર્ધકાલીન મુમુક્ષ હોય કે દીક્ષા લેવાની તૈયારીમાં હોય થઇને બન્ને પગની વચ્ચે આગળના ભાગમાં પોતાના ચાર આંગળનું : તો પણ) ગુરુવંદન કરતી વેળાએ ‘અભુરિઓ' ખામતી અંતર અને પાછળના ભાગમાં તેથી કાંઇક ઓછું અંતર રાખીને, : વખતે ગુરુભગવંતના ચરણ આદિનો સ્પર્શ ન જ કરી શકાય. બન્ને હાથની આંગળીઓ એકબીજાની અંદર રાખીને, બન્ને હાથની કરે તો ગુરુભગવંતની આશાતના નો દોષ લાગે) પછી કોણી ભેગી કરી પેટ ઉપર સ્થાપન કરીને “ઇચ્છકારા...' સૂત્ર, ફરીવાર (સત્તર સંડાસા પૂર્વક) એક ખમાસમણું આપવું. પ્રશ્નો પૂછતા હોઇએ, તેવા હાવ-ભાવ સાથે બોલવા. રોજ ઉપાશ્રયમાં બિરાજમાન પૂજય | પૂ. સાધુ ભગવંતમાં કોઇ ગણિવર્ય કે પંન્યાસપ્રવર કે : ગુરુભગવંતને વંદન કરવું જોઇએ. જ્યારે તેઓશ્રી ન ઉપાધ્યાય કે આચાર્ય આદિ પદસ્થ હોય તો ‘ઇચ્છકાર !' સૂત્ર ; હોય ત્યારે તેઓશ્રીની પ્રતિકૃતિને અને કદાચ તે પણ ના બોલ્યા પછી વચ્ચે એક ખમાસમણું આપવું. પદસ્થ ન હોય તો ડું હોય તો પુસ્તકને સ્થાપીને પણ અવશ્ય ગુરુવંદન કરવું ‘ઇચ્છકાર!...' સૂત્ર પછી તુરંત ઉભા-ઉભા ‘ઇચ્છા...સંદિસહ. : જોઇએ. દિવસ દરમ્યાન ત્રણવાર વંદન કરવું જોઇએ. ભગવદ્ ! અભુઢિઓમિ અભિતર દેવસિઅં ખામેઉં ?' પ્રશ્ન : સૂર્યાસ્ત પછી જયણા પાલનની ઓછી સંભાવના હોવાના પૂછીને પૂ.ગુરુભગવંત ‘ખામેહ' કહે, પછી “ઇચ્છ, ખામેમિ. કારણે ત્રણેયકાળના વંદન કરવાની ભાવનાથી ‘ત્રિકાળ દેવસિએ” બોલી નીચેની ભૂમિની પ્રાર્થના કરીને ઢીંચણ સ્થાપન : વંદના” બે હાથ જોડી મસ્તક નમાવીને કરવી જોઈએ. ૫૫ www.alibrary.org Education Private & Persorial One
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy