SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રી ગલુડિઓ સૂત્ર પ્રતિક્રમણ વખતે ગુરુવંદન વેળાએ આ સૂત્ર બોલતી વખતની મુદ્રા. (હાથ ખુલ્લા રાખવા જરુરી છે.) ઉપાશ્રયમાં ગુરુવંદન વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની સ્પષ્ટ મુદ્રા. આદાન નામ : શ્રી અભુઠ્ઠિઓ સૂત્ર | વિષય : ગૌણ નામ : ગુરખામણા સૂત્ર શ્રી ગુરભગવંત ગુર અક્ષર : ૧૫ લઘુ અક્ષર : ૧૧૧ પાસે અપરાધોની સર્વ અક્ષર : ૧૨૬ ક્ષમા માંગવી. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! હું ઇચ-છા-કારેણ સન-દિ-સહ ભગ-વન ! હે! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો હે ભગવન! અભુઓિમિ અભિતર- અબ-ભુટ-ઠિઓ-મિ અબ-ભિન્તર- ઉપસ્થિત થયો છું દિવસની (રાત્રીના)અંદર દેવસિએ (રાઈઅં) ખામેઉં? દેવ-સિઅમ-(રા-ઈ-અમ-) ખામે-ઉમ ? થયેલા અપરાધને ખમાવવા માટે, ઇચ્છે, ખામેમિ દેવસિએ (રાઈએ), ઇચ-છમ, ખામે-મિ-દેવ-સિઅમ આજ્ઞા પ્રમાણ છે, ખામું છું દિવસના | (રા-ઈ-અમ-), (રાત્રીના) અપરાધને. અર્થ:- હે ભગવન ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, દિવસના (રાત્રીના) અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું (ગુરુભગવંત ‘ખામેહ” આજ્ઞા આપે એટલે)આજ્ઞા પ્રમાણ છે, દિવસના (રાત્રીના) અપરાધને ખમાવું છું. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ જંકિંચિ અપત્તિએ, જકિગ(કિન)-ચિ અ પત-તિ-અમ, જે કોઇ અપ્રીતિ થાય તેવું, પરપતિ, ભત્ત, પાણે, પર-પત-તિ-અમ, ભત-તે, પાણે, નું વિશેષ અપ્રીતિ થાય તેવું, ભોજનને વિષે, પાણીને વિષે, વિણએ, વેયાવચ્ચે, વિણ-એ, વેયા-વચ-ચે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, આલાવે, સંલાવે, હું આલા-વે, સર્લ (સમ) -લાવે, એક વાર બોલવાના વિષે, વારંવાર બોલવાના વિષે, ઉચ્ચાસણે, સમાસણ, ઉ-ચા-સણે, સમા-સણ, ઉંચે બેસવાથી, સમાન આસને બેસવાથી, અંતર-ભાસાએ, અન–તર-ભાસા-એ, વચ્ચે બોલવાથી, ઉવરિ-ભાસાએ, ઉવ-રિ-ભાસા-એ, વધારીને બોલવાથી, અર્થ:- જે કાંઇ ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એકવાર બોલવાથી, વારંવાર બોલવાથી, ગુરુથી ઉંચે આસને બેસવાથી, ગુરુની સમાન આસને બેસવાથી, ગુરુ બોલતા હોય તેની વચ્ચે બોલવાથી, ગુરુએ કહેલી વાતને વધારીને કહેવાથી અપ્રીતિ ભાવ કે વિશેષ અપ્રીતિ ભાવ ઉપજાવ્યો હોય. મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક જંકિંચિ મન્ઝ વિણય-પરિહીશં- જનિન-ચિ-મજ-ઝ વિણ-ય-પરિ-હીણમસુહુમ વા બાયરં વા સુહુ-મ-વા-બાય-ર-વાતુભે જાણહ, અહં ન જાણામિ, તુબ-ભે-જાણ-હ,અહમ-ન-જાણા-મિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં II ત–સ મિચ-છા-મિ-દુક-ક-ડ II પદાનુસારી અર્થ જે કાંઇ મારાથી વિનયરહિતપણું, નાનું અથવા મોટું કર્યું હોય, તમે જાણો છો, હું જાણતો નથી, તે મિથ્યા થાઓ મારું દુષ્કૃત(પાપ). ઉપયોગના અભાવે થતા અશુદ્ધ સામે શુદ્ધ ઉચ્ચારણ અશુદ્ધ શુદ્ધ અભુઠિઓમિ અભ્યત્તર અભુઠ્ઠિઓમિ અભિતર વિણિએ | વિણએ સુહમં વા સુહુમ વા. અર્થ:- (એવી રીતે) જે કાંઇ પણ નાનું કે મોટું મારાથી વિનય રહિત થયું હોય, જે તમે જાણો છો, (પણ) હું જાણતો નથી, તે મારું દુષ્કૃત (અપરાધ) મિથ્યા થાઓ. ૫૪ Jain Education Internation For Private & Personal use only www.jaineli
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy