SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એ ગુરુવંદનનું ફળ તરણતારણ પરમાત્માએ કહ્યું છે કે હે ગૌતમ! બંધનવાળા બને છે, દીર્ધસ્થિતિવાળા હોય તે અલ્પ ગુરુવંદન કરવાથી જીવ નીચગોત્ર કર્મ ખપાવે છે, ઉચ્ચગોત્ર સ્થિતિવાળા, તીવ્રરસવાળા અને ઘણાં પ્રદેશવાળા બાંધ્યા હોય કર્મનો બંધ કરે છે અને અપ્રતિહત આજ્ઞાવાળું એટલે જેની તે અપરસવાળા અને અભ્યપ્રદેશવાળા બને છે અને તેથી આજ્ઞા કોઇ ઉલ્લંઘી ના શકે તેવા ફળવાળુ સૌભાગ્ય નામકર્મ જીવાત્મા અનાદિ-અનંત સંસારરૂપી જંગલમાં લાંબો કાળ પણ બાંધે છે. હે ગૌતમ! ગુરુવંદન કરવાથી જ્ઞાનાવરણીય પરિભ્રમણ કરતો નથી. અર્થાત જલ્દી પરમપદ = મોક્ષ સુખનો વગેરે આઠ કર્મો ગાઢ બંધનથી બાંધ્યા હોય તે ઢીલા ભોક્તા બને છે. ગુરૂવંદન ન રવાથી થતાં નુક્શાન પૂ. ગુરુ ભગવંતને વંદન ન કરવાથી તીર્થકર ! અનેક આપત્તિઓ અને પરંપરાએ અનંત દુ:ખોની ખાણ સમાન ભગવાનની આજ્ઞાનો અનાદર થાય છે. અવિધિપૂર્વક સંસારમાં પરિભ્રમણ કરવાનું થાય. વંદન કરવાથી અહંકાર – અવિનય - અક્કડતા આદિ | શ્રી ગુરુભગવંતને વંદન ક્યારે ન કરાય અને ક્યારે દોષો ઉત્પન્ન થાય છે. લોકમાં. તિરસ્કાર થાય, કરાય તેનું વર્ણન વિસ્તારથી શ્રી ગુરુવંદન ભાષ્યમાં વર્ણવાયું છે, તે નીચગોત્રકર્મનો બંધ થાય, આલોક અને પરલોકમાં ! આ પ્રમાણે: શ્રી ગુરુભગવંતને વંદન - ક્યારે ન થાય ? શ્રી ગુરુભગવંતને વંદન - ક્યારે થાય ? ૧. ગુરુ જ્યારે ધર્મચિંતામાં હોય. ૧. ગુરુ જ્યારે શાંત બેઠા હોય. ૨. ગુરુનું વંદન કરનાર ઉપર લક્ષ ન હોય અથવા ઊભા હોય. ૨. ગુરુ જ્યારે અપ્રમત્ત હોય. ૩. ગુરુ જ્યારે પ્રમાદમાં એટલે કે ક્રોધમાં કે નિદ્રામાં હોય. ૩. ગુરુ જ્યારે આસન ઉપર બેઠેલા હોય. ૪. ગુરુની જ્યારે આહાર કરવાની અથવા ઠલ્લે જવાની તૈયારી હોય. ૪. “છંદેણ” કહેવા માટે ઉધત હોય. ગુરુભગવંતને વંદન ક્યારે-ક્યારે ક્રવું જોઇએ સવાર-સાંજ પચ્ચકખાણ લેતી વખતે “ગુરુવંદન' ! • ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વાયણા લેશું ? ગુરુભગવંત કહે કરી ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી | ‘લેજો’ પછી ‘ઇચ્છે' બોલવું. પચ્ચકખાણ કરાવશોજી ! આદેશ માંગી ઇચ્છકારી ભગવદ્ ! પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી ! કહીને પચ્ચકખાણ લેવું. પણ રસ્તે આવતાં-જતાં કે બે હાથ જોડી મસ્તક નમાવીને ઉભા રહેવું. વ્યાખ્યાન કે વાચનાનો વંદન કર્યા વગર પચ્ચકખાણ લેવાય નહીં.' અવસર હોય તો પૂ.ગુરુભગવંત માંગલિક સંભળાવે, તે સામાયિક, પૌષધ લેતાં પહેલાં અને દેવસિસ એકાગ્રચિત્તે સાંભળવું. પ્રતિક્રમણ કરતાં પહેલાં ગુરુવંદન કરવું જોઇએ. કોઇ ધાર્મિક વાંચનની અનુમતિ મેળવવા કે ગાથા લેવાની હોય પૂ. ગુરુભગવંત પાસે વ્યાખ્યાન - વાચના શ્રવણ ત્યારે માંગલિક શ્રવણની આવશ્યકતાં નથી રહેતી. કરતાં પહેલાં અને પછી તેમજ ગાથા લેતાં પહેલાં ઉપાશ્રયે બિરાજમાન પૂ.ગુરુભગવંતને સંયમપર્યાયના. અને પછી ગુરુવંદન કરવું. ક્રમઅનુસાર મોટા-નાનાની મર્યાદા મુજબ અવશ્ય વંદન કરવું વ્યાખ્યાન શ્રવણ – વાચના – ગાથા લેતાં પહેલાં જોઇએ. કદાચ કોઇક અનિવાર્ય સંજોગના કારણે તે શક્ય ન હોય તો. ગુરુવંદન કર્યા પછી નીચે મુજબ આદેશ એક- ' ફિટ્ટા વંદન = “મથએણ વંદામિ' દરેક પૂ.ગુરુભગવંતને બહુમાન એક ખમાસમણા સાથે માંગવા, ભાવપૂર્વક કરવું જોઇએ. એક જગ્યાએ ઉભા રહીને સર્વ સાધુ ભગવંતોને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! વાયણા સંદિસાહું ? એક જ વંદનથી વંદન ન કરાય. શુદ્ધ ઉચ્ચાર અને શુદ્ધવિધિ સાથે ગુરુભગવંત કહે ‘સંદિસાવેહ’ પછી ‘ઇચ્છે'. કરાયેલું ગુરુવંદન વિપુલ કર્મનિર્જરામાં સહાયક બનતું હોય છે. ૫૬ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy