SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર- ઓમ-પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલ-ત્ર પુત્ર, હિતેચ્છુ, સહોદર (ભાઈ) સ્ત્રી, સુ–સ્વજન-સંબધિસુ-ત-સ્વ-જન-સમ-બન-ધિ મિત્ર, જ્ઞાતિજન, સગાં, બંધુ-વર્ગ-સહિતા નિત્ય બન-ધુ-વર-ગ સહિ-તા નિત-ચમ- પોતાના ગોત્રીઓ, પિત્રાઈ સહિત હંમેશાં ચામોદ-પ્રમોદ-કારિણ:ચામો-દ-પ્રમો-દ-કારિણ: આમોદ-પ્રમોદ કરવાવાળા અસ્મિશ્ચ-ભ્રમણ્ડલઅ—મિન-શ્ચ ભૂમ-ડલ આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને આયતન-નિવાસિ આય-તન-નિવા-સિ વિષે વસનારા સાધુ-સાધ્વી શ્રવાક-શ્રાવિકાણાં, સાધુ-સાધ-વી-શ્રાવ-ક-શ્રાવિ-કાણામ- સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં, રોગોપ-સર્ગ-વ્યાધિ-દુ:ખ- રોગો-પ સર-ગ-વ્યા-ધિ-દુ:ખ- રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુભિક્ષ-દૌર્મનસ્યો-પશમનાય દુર-ભિકષ-દૌર-મ-નસ-યો દુકાળ અને ચિત્તની અસ્વસ્થતાના પશ-મ-નાય નિવારણને માટે શાન્તિ -ર્ભવતુ ll૧૦||. શાન-તિર-ભ-વતુ ll૧૦ની શાંતિ થાઓ. ૧૦. અર્થ : ૐ પુત્ર, હિતેચ્છ, સહોદરબંધુ, સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, પોતાના કુળની ગોત્રીઓ હંમેશાં આમોદ-પ્રમોદ કરનારા થાઓ અથતિ સર્વ વિશેષ કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાઓ. વળી આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ શ્રાવક અને શ્રાવિકાઓનાં રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ. ૧૦. ૐ તુષ્ટિ-પુષ્ટિઓમ તુષ-ટિ-પુષ-ટિ ૐ ચિત્તનો સંતોષ થાઓ, ઋદ્ધિ-વૃદ્ધિઋધિ વૃદ-ધિ ધર્મની પુષ્ટિથાઓ, ધનસંપત્તિ, માલ્યોત્સવાઃ સદામાગલ-યો-સવા:-સદા વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવો સદા પ્રાદુર્ભૂતાનિ-પાપાનિ, પ્રાદુર-ભૂ-તાનિ પાપ-નિ, ઉદયમાં આવેલા, પાપો શામ્યન્ત દુરિતાનિ, શામ-–તુ દુરિ-તાનિ, શાંત થાઓ, અશુભ કર્મફળો શત્રવ: પરામુખા ભવન્ત- શત્ર-વ:-પરા-મુખા ભ-વ-તુ શત્રુઓ અવળા મુખવાળા સ્વાહા |૧૧|| | સ્વાહા |૧૧|| થાઓ. ૧૧. અર્થ : $ ચિત્તનો સંતોષ, ધર્મ પ્રત્યેની પુષ્ટિ, ધનસંપત્તિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવ થાઓ. ઉદયમાં આવેલાં પાપો નિરંતર સદા માટે શાંત થાઓ, અશુભ કર્મફળો શાંત થાઓ, શત્રુઓ અવળામુખવાળા થાઓ. ૧૧. છંદ : અનુષ્ટ્રપ; રાગ - દર્શન દેવદેવસ્ય... (પ્રભસ્તતિ) શ્રીમતે શાન્તિ-નાથાય, : શ્રી-મતે શાન-તિ-નાથા-ય, શ્રીમાન શાંતિનાથને નમઃ શાન્તિવિધાયિના નમ: શાન-તિ-વિધા-યિના નમસ્કાર થાઓ શાંતિને કરનારા, રૈલોક્યસ્યા મરાધીશ- : ત્ર-લોક-ય-સ્યા-મરા-ધીશ ત્રણ લોકના દેવેન્દ્રોના મુકુટો વડે સેવાયેલા છે મુકુટાભ્યચિંતાંઘયે વિશા. મુકુ-ટા-ભ્ય-ચિતાધયે II૧૨થા ચરણકમળ જેમનાં એવા. ૧૨. અર્થ: શ્રીમાન, ત્રણ લોકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. ૧૨. શાન્તિઃ શાન્તિકર: શ્રીમાન, શાન-તિઃ શાન-તિ-કર: શ્રી-માન- શાતિનાથ, શાંતિને કરનારા શ્રીમાન, શાન્તિ દિશતુ મે ગુરુઃ | શાન-તિમ દિ-શતુ મે ગુરુઃT શાંતિને આપો મને ગુરુ, શાન્તિરેવ સદા તેષાં, શા–તિ-રેવ સદા તેષામ, શાંતિ જ હંમેશાં તેઓને થાય છે, યેષાં શાન્તિગૃહે ગૃહે ll૧૩|| યેષા શાન–તિર-ગૃહે ગૃહે II૧all જેઓના શાંતિનાથ પૂજાય છે ઘર ઘરમાં. ૧૩. અર્થ: તત્ત્વનો ઉપદેશ કરનારા શ્રીમાન, શાંતિને કરનારા એવા શ્રી શાંતિનાથ મને શાંતિ આપો. જેઓના ઘર ઘરમાં શ્રી શાંતિનાથ પૂજાય છે, તેઓને હંમેશા શાંતિ જ થાય છે. ૧૩. ઉત્કૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ- ઉન–મૃ-ટ-રિષ-ટ-દુષ-ટ દૂર કર્યા છે ઉપસર્ગો, (ખરાબ રીતે અસર) ગ્રહ-ગતિ ગ્રહ-ગતિ ખરાબ ગ્રહની ગતિ દુઃસ્વપ્ન-દુર્નિ-મિત્તાદિ ! ! દુઃ-સ્વપન-દુર-નિ-મિત–તાદિ ! ! ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્તે વગેરે જેણે એવું, સમ્પાદિત-હિત-સંપ-ન્નામ- સ-પાદિત-હિત-સ-પન્નામ- ! પ્રાપ્ત કરી છે શુભલક્ષ્મી જેણે એવું ગ્રહણં જયતિ શાન્ત: l/૧૪| ગ્રહ-ણમ જયતિ શાન-તે: ll૧૪ll : નામોચ્ચારણ જયવંત વર્તે છે શાંતિનાથનું. ૧૪. અર્થ : ઉપદ્રવ, જે ખરાબ રીતે અસર કરે છે તેવી દુષ્ટ ગ્રહની ગતિ, ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે દૂર કર્યા છે અને સંપાદન કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. ૧૪. ૨૭) Jain Education International Folie & Personal use only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy