SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંઘ-જગ-જનપદ રાજા-ધિપરાજ-સન્નિ-વેશાનામ્। ગોષ્ઠિક-પુરમુખ્યાાં, વ્યાહરણ-ર્યાહરે-ચ્છાન્તિમ્ ॥૧૫॥ વ્યાહ-રણ-વ્યા-હરે ચ-છા-તિમ્ II૧૫॥ અર્થ: શ્રી સંઘ, જગત, રાજા રૂપ અધિપતિઓ અને રાજાના રહેવાનાં સ્થાનોનાં તેમજ પુરુષાનાં નામગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી. ૧૫. શ્રી-સ-ઘ-જગજ્-જન-પદ રાજા-ધિપ-રાજ-સન્-નિ-વેશા-નામ્ । ગો-ઠિક-પુર-મુખ્યાણામ્, શ્રીશ્રમણ-સંઘસ્ય શાન્તિ-ર્ભવતુ, શ્રી જનપ-દાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રીરાજા-ધિપાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રી રાજ-સન્નિવેશાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાંશાન્તિ-ર્ભવતુ, શ્રી પૌર-મુખ્યાણાંશાન્તિ-ર્ભવતુ, શ્રી પૌર-જનસ્યશાન્તિ-વતુ, શ્રી બ્રહ્મ-લોકસ્યશાન્તિ-ર્ભવતુ, શાન્-તિર્-ભ-વતુ, શ્રી-બ્રહ્-મ-લોક-યશાન્-તિ-ભ-વતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ ... ઓમ્ સ્વા-હા ઓમ્ સ્વા-હા શ્રી પાર્-શ્વ-નાથા-ય સ્વા-હા ||૧૬॥ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા ||૧૬॥ એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રાસ્નાત્રા-ધવસાનેશાન્તિકલશં ગૃહીત્વાકુક્કુમ-ચન્દનકર્પૂરા-ગરુ-ધૂપવાસ-કુસુમાઞ્જલિ-સમેતઃસ્નાત્ર ચતુષ્ઠિ-કાયાંશ્રી-સંઘ-સમેતઃ, શુચિ-શુચિવપુ:પુષ્પ-વસ્ત્ર-ચન્દનાભરણા-લત્કૃતઃપુષ્પ-માલાં કણ્ઠ કૃત્વાશાન્તિ-મુદ્દો-ષયિત્વાશાન્તિ-પાનીયું શ્રી-શ્રમ-ણ-સ-ઘ-યશાન્-તિ-ભ-વતુ, શ્રી-જન-પદા-નામ્શાન્-તિર્-ભ-વતુ, શ્રી-રાજા-ધિપા-નામ્શાન્-તિર્-ભ-વતુ, શ્રી-રાજ-સ-નિ વેશા-નામ્શાન્-તિર્-ભ-વતુ, શ્રી-ગો-ઠિકા-નામ્શાન્-તિર્-ભ-વતુ શ્રી પૌર–મુખ્-યાણામ્શાન્-તિ-ભ-વતુ, શ્રી-પૌર-જનસ્ય Jain Education International શ્રી મહાવીરસ્વામીના સંઘને સંતોષ થાઓ, દેશોની શાંતિ થાઓ, રાજા રૂપ અધિપતિઓને શાંતિ થાઓ, રાજાના રહેવાનાં સારા સંસ્થાનોને શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના મોટા પુરુષોને શાંતિ પ્રાપ્ત થાઓ, નગરમાં વસતા જનોને શાંતિ થાઓ, શ્રી સંઘ, જગત, દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં, ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામ ગ્રહણ કરીને ઉદ્ઘોષણા કરવી શાંતિની. ૧૫. ધર્મસભાના સભ્યો અને નગરના મોટા સમસ્ત જીવલોકને શાંતિ થાઓ, ઓમ્ ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૐૐ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. ૧૬. એષા શાન્—તિઃ પ્રતિ-ઠા-યાત્-રાસ્ના-ત્રા-ધ (દ્ય)-વસા-નેષુશાન્-તિ-કલશમ્ ગૃહીત્-વાકુ કુમ-ચન્દનકર્-પૂરા-ગરુ-ધૂપવાસ-કુસુ-માગ્(માન્) જલિ-સમે-તઃસ્ના-ત્ર-ચતુ-કિ-કાયામ્શ્રી સદ્ઘ-સમે-તઃશુચિ-શુચિ-વપુઃપુ-પ-વ-ત્ર-ચન્-દનાભર-ણા-લક્ કૃતઃપુ-પ-માલામ્ ક−ઠે કૃત-વાશાન્-તિ-મુ-ઘોષ-યિ-ત્વાશાન્-તિ-પાની-યમ્ અર્થ: શ્રી શ્રમણસંઘને શાંતિ થાઓ, શ્રી જનપદ-દેશોને શાંતિ થાઓ, મહારાજાઓને શાંતિ થાઓ, રાજાઓના રહેવાનાં સ્થાનોને શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના અગ્રણીઓને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ અને શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ ૐ સ્વાહા, ૐ સ્વાહા ૐૐ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. ૧૬. આ શાંતિ પાઠ પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને અંતે શાંતિકળશને ગ્રહણ કરીને, કેસર, સુખડ, બરાસ, અગર, ધૂપવાસ, કુસુમાંજલિ સહિત છતો, સ્નાત્ર મંડપમાં શ્રીસંઘસહિત, પવિત્ર છે શરીર જેનું, પુષ્પ, વસ્ત્ર, ચંદન, અલંકાર વડે (ધારણ કરીને) શોભાયમાન થઈને ફૂલની માળાને કંઠમાં ધારણ કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરીને, શાંતિજળ મસ્તકે દાતવ્ય-મિતિ ||૧૭ના મસ્-તકે દાતવ્-ય-મિતિ ।।૧૭।ા મસ્તક ઉપર લગાડવું જોઈએ એ પ્રકારે. ૧૭. અર્થ: આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્રમહોત્સવના અંતમાં કુંકુમ(કાકુ) ચંદન, કપૂર, અગરુ, ધૂપવાસ અને કુસુમાંજલિથી યુક્ત બાહ્ય અને અત્યંતર રીતે પવિત્ર શરીરવાળા, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સજ્જ એવા પુરુષે પુષ્પમાળાને કંઠમાં ધારણ કરીને સ્નાત્ર મંડપમાં શ્રી સંઘ સહિત હાથમાં શાંતિકળશને ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરીને શાંતિ જળ મસ્તક ઉપર લગાડવું જોઈએ. ૧૭. For Frivate & Personal Use Only ૨૭૧ www.jainelibrary
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy